Book Title: Aayurved Nibandhmala Part 02
Author(s): Tilakchand Tarachand Vaidya
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 394
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ૧૦૮૧ આથી તે પક્ષાઘાત, શિરોગૃહ, અર્દિત વગેરે મહાન વાયુને મટાડે છે. એ ગોળી ૨૧ દિવસ ખવડાવ્યા પછી બંધ કરવી. ઘી-દૂધવાળો ખેરાક ચાલુ રાખો. જે જરૂર જણાય તે બીજા પંદર દિવસ ગયા પછી મલ્લસિંદૂર ગુટિકા ખવડાવવી. ૪૯. લાહી ચુર્ણ-કસ્તુરી ગુટિકા-તજ, તમાલપત્ર, બીલીને ગર, સુંઠમરી, પીપર, હરડાં, બહેડાં, આમળાં, અજમેદ, વરિયાળી, વાયવડિંગ, હળદર, ચિત્રામૂળ, જીરું, લવિંગ, ધાણા, ગજપીપર, જેઠીમધ, પાંચે પાંચ ક્ષાર, શેકેલી હિંગ, કાચકોની મીજ, મચરસ, સાજીખાર અને જવખાર એ સર્વે સમભાગે લઈને તેથી ચારગણી ભાગ મેળવીને ચૂર્ણ કરવાનું લોહી ચૂર્ણને પાઠમાં નિઘંટુ રત્નાકરના સંગ્રહણના અધિકારમાં લખેલું છે. પણ તેમાંથી પારે, ગંધક અને ભાંગ અમે કાઢી નાખી, વાંસકપૂર તેલા ૪, એલચી તેલા ૨, કસ્તૂરી વાલ, સોનાના વરખ વાલ ૪, ચાંદીના વરખ તેલ ૧ અને કેશર તેલ ૧ મેળવીને પાનના રસમાં એની વટાણા જેવડી ગળી વાળી દિવસમાં ત્રણ વાર બબ્બે ગોળી પાણી -સાથે આપી, છાશનું સેવન કરવાથી એ ગાળી સંગ્રહણી, અતિસાર તથા સુવાવડના રોગને મટાડે છે. ૫૦. મેધાવી ગુટિકા-ઘેડાવજનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મધ મેળવી, વટાણા જેવડી ગોળી વાળી દિવસમાં બે વખત, ત્રણ ત્રણ ગોળી પાણી સાથે ગળાવી, ઉપરથી અરણીને રસ તોલા ચાર પાવાથી જે માણસને ઉમાદ રોગ થયો હોય તેને ઘણે ફાયદે કરે છે. તરતના ગાંડા માણસ સારા થાય છે. ૫૧. આમલીનો સ્વરસ–પાકી આમલી મીઠા વગરની શેર બે લઈ, તેને બે મણ પાણીમાં ઉકાળવી. ઉકાળતાં જ્યારે ત્રણ શેર એટલે બે બાટલી પાણી બાકી રહે ત્યારે કપડે ગાળી, બાટલી ભરી તેમાંથી બળે તેલા દિવસમાં ત્રણ વાર પીવાથી ઉન્માદને For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418