________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના
ગાના ઉપાય
૯૩
૩. જે સ્ત્રીને પેશાબના માર્ગે પેઢામાં નાળિયેર જેવી ગાંઠ થઇ હાય, ઝાડા થતા ન હૈાય અને દુખાવા તથા શૂળ મારતું હાય, તા તે ખાઈને ખુરસી ઉપર બેસાડી પાણી ગરમ કરી ઉપર ઢાંકીને ખુરસી તળે મૂકી ખાફ લેવડાવવે. પછી લીમડાનાં પાન શેર ૪, હેરડાં, મહેડાં, આમળાં શેર ૧ અને મેરથુ ન રૂાપિયા ભાર નાખી તેને પાણેા મણ પાણીમાં ઉકાળી મશેર પાણી રહે ત્યારે ગાળીને કાચની શીશીમાં ભરી લેવુ' અને તે પાણીની ચેનિમાર્ગમાં પિચકારી મારવાથી તે ગાંઠ પીગળી જાય છે.
—વૈદ્ય બાળાશંકર પ્રભાશંકર-નાંદાદ સ કાચવિધિઃ-માાંફળ ૧ ભાગ, ભાંગનાં બી ૧ ભાગ, હીરાકસી ૧ ભાગ અને કડાયેા ગુંદર ૧ ભાગ એ સર્વેને વાટી કપડછાણુ કરી શીળારસમાં મેળવી તુવેરના દાણા જેવડી ગાળી વાળવી. એ ગેાળી ચેનિમાં રાખવાથી ચેનિસ ફેાચન થાય છે અને પ્રદર મધ થાય છે.
---સાધુ ગંગાદાસજી સેવાદાસજી–સુરત
२७-- वाळकना रोगोना उपाय
૧.બેદાર વિરેચનઃ-મેદાર પથરીભાગ ૩, વિરયાળી ભાગ ૩, ગધક ભાગ ૨ અને એલચી ભાગ ૧ લઇ, પ્રથમ ખેદારને ખૂબ ઝીણી વાટી ખીજા' વસાણાં વસ્ત્રગાળ કરી ખાટલીમાં ભરી રાખવાં. ત્રણ વર્ષ ઉપરનુ` માળક હાય તેને માટી ખાવાની ટેવ પડ્યા પછી તેનુ પેટ કઠણ અને મેટું થઇ ગયું હાય, તે તેને વાલ ૧ થી ૨, ગાચના દૂધમાં આપવાથી જુલાખ થઇ પેટ સાફ થઇ જાય છે અને આરામ થાય છે.
---વૈદ્ય ઈશ્વરલાલ રતનલાલ ત્રિવેદી-સુરત
For Private and Personal Use Only