________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગંદર, શુદોષ, શીતપિત્ત, વિસ તથા વિસ્ફોટક ૮૪૩
એક ગોળી સવારે તથા એક રાતે ખાઇ દૂધ શેર ૧ માં સાકર નાખી ગરમ કરી પીવાથી નપુ'સકપણું જલદી મટે છે, વીય વધે છે; ઉધરસ, તાવ, શ્વાસ, ક્ષય, દમ અને સંગ્રહણીને મટાડે છે.
૩. ધાતુપુષ્ટિ માટે હિંગળેાક તાલે ના, કબૂતરની અધાર તાલા ા, કેશર તાલા બા, જાયફળ તાલા ના, લિવ’ગ તાલા ના, ખુરાસાની અજમે। તાલા ૧, અકલગરા તાલા ૧ અને અફીણ તાલેા ના, વાટી વસ્ત્રગાળ કરી પાણીમાં ખેર જેવડી ગાળી વાળી એક ગેાળી રાત્રે ખાઈ ઉપર દૂધ શેર ના સાકર નાખી ગરમ કરેલું પીવું. આથી વીય વધે છે, ધાતુપુષ્ટિ થાય છે અને કામ વધે છે,
oll,
૪. મેાચરસ, અકલગરા, કાળી મૂસળી, પેળી મૂસળી, બહુફળી, ઇંદ્રજવ, મીઠા ગેાખરુ, ગળેાસત્ત્વ, સૂકાં વડગૂંદાં (મેટાં ગૂંદાં, કવચાં, ઉટ’ગણ, ખળબીજ, એખા, ચિનીકબાલા, વાંસકપૂર અને બાવચી એ દરેક ચાર ચાર તાલા તથા ગળે સત્ત્વ એ તાલા લઈ વાટી વસ્ત્રગાળ કરી તે સવના વજનથી દેતુ અરુ' લેવું. દરરાજ સવારે તેાલા ના થી ૧ સુધી ફાકી ઉપરથી સાકર નાખી ગરમ કરેલું દૂધ પીવું. આથી પેશાખમાં જતી ધાતુ બંધ થાય છે; સ્ત્રીઓએ પાણા તાલા લેવાથી પ્રદરરોગ મટે છે.
૧૪–વૈદ્ય આણદૃષ્ટ અને પીતાંબર સવ–ઊના
વિદ્યારી કંદનું ચૂર્ણ કરી એજ કદના રસની એકવીસ અથવા ચૌદ ભાવના આપી મમ્બે આનીભારની ગેાળીએ કરી સવારસાંજ મુએ ગાળી મધ-ઘીમાં ખાઇ ઉપર ગાયનું દૂધ શેર ા, સાકર તાલેા ૧ અને ગાયનું ઘી તાલા ૧ એ ત્રણેને મિશ્ર કરી પીવું જેથી ધ્વજભગ મટે છે.
૧પ-વૈદ્ય બાળકૃષ્ણ હરિકૃષ્ણ શાસ્ત્રી-ભુવાલડી ધાતુપુષ્ટિ માટે -કાળી તુલસીનાં બીનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી
For Private and Personal Use Only