Book Title: Prachin Bharat Varsh Bhag 03
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co
Catalog link: https://jainqq.org/explore/034579/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwww w wwwwwwwwws भव बीजा करजनना रागाद्याः क्षयमुपागता यस्य। ब्रह्मा वा विष्णुर्ग हरो जिनो वा नमस्तस्मै ॥१॥ यत्र तत्र समये यथा तथा योऽसि सोऽस्य भिधयायया तया। वीत दोष कलुषः सचेगवानेक एव भगधन् । नमोऽस्तुते ॥२॥ (श्री हरिभद्रसूरि पुगषाः) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ = = ====== = = SH વિષય સંકલના ૧ મુદ્રાલેખ ૨ વિષય સંકલના .... • પૃ. ૧ મ થઇ ૩ નામાભિધાન . ૪ મુદ્રણ નિવેદન ૫ ગ્રંથની આદિ ૬ ટૂંકાક્ષરી સમજ ૭ ગ્રંથની પ્રશસ્તિ ... ૮ ચિત્રાવલી પરિચય..... .... ૯ ગ્રંથનાં ખંડ, પરિછેદ તથા વિષયોની સૂચિ .... Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ ઈ.સ. પૂ. ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના એક હજાર વર્ષનો * * પ્રાચીન ભારત વર્ષ ૨૧ ૦ ચાર વિભાગમાં જેલ પણ હવે પાંચ વિભાગમાં પ્રગટ થતું ભાગ ત્રીજો અતિ પ્રાચીન શિલાલેખ-સિક્કાઓ અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાઓના આધાર આપી ઐતિહાસિક દષ્ટિએ લખેલ તદ્દન નવીન હકીકત સાથે. [ આ પુસ્તક પર સર્વ પ્રકારના હક પ્રકાશકોએ પાતાને સ્વાધીન રાખ્યા છે. ] લેખકઃ ત્રિભુવનદાસ લહેરચંદ શાહ એલ. એમ. એન્ડ એસ. પ્રકાશક શશિકાન્ત એન્ડ . ગયાગેઈટ વાદરા રાવપુરા શા ટાવર સામે વદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથનું હાઈ– દેવચંદ દામજી કુંડલાકર આનંદ પ્રીન્ટીંગ પ્રેસ ભાવનગર ગ્રંથની આગળ તથા પાછળને બાગ મણિલાલ પુ. મિસ્ત્રી, બી. એ. આદિત્ય • મુદ્રણાલય રાયખડ • અમદાવાદ. " પ્રથમ આવૃત્તિ પ્રત ૧૨૫૦ મ. સં. ૨૪૬૩ વિક્રમ સં. ૧૯૯૩ . સ. ૧૯૩૭ છૂટક કિમત પ્રથમ ભાગ રૂા. ૫) દ્વિતીય , ૩. લા તતીય , રૂ. ચતુર્થ , રૂા. ૬) પંચમ , રૂ. ૫) અગાઉથી ગ્રાહક થનારને પાંચે વિભાગના એક આખા સેટના પીઆ વીસ . ચોથો ભાગ મગ થતાં સુધી એકવીસ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #5 -------------------------------------------------------------------------- ________________ અe Mu uuuuuuuuuuuuN ............... ..................... - GSS .......... તૃતી ય વિભાગ - યા - - ક પુસ્તક ત્રી જ ચશે ખંડ શેષ હતા તે સંપૂર્ણ તથા પાંચમ અને છ ખંડ સંપૂર્ણ ખાનપાન જ * *** *** - - - - - spot મis અને woo ના roofમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ અ. અધ્યાય આ.કૃ. આકૃતિ . ઈત્યાદિ ઈ. સ. ઇસવી સન ઈ. સ. પૂ. ઇસવી સનની પૂર્વ ઉપેા. ઉપેા ધાત ખં. ખંડ ગુ. વ. સે. ગુજરાત વર્નાક્યુલર સાસાઈટી અમદાવાદ ટી. ટીકા અથવા ટિપ્પણ નં. નંખર પરિ. પરિચ્છેદ, પરિશિષ્ટ પારિગ્રાફ પાર.] પારિ.) પારાગ્રાફ, પુ. પુસ્તક પૃ. પૃષ્ઠ પં. પંડિત અ. હિ. ઇ. E. H. I. એ. ઈ. પૃ. ક. ટૂંકાક્ષરી સમજ છે. હિં. કા. 1. H. Q. જે જે પુસ્તકાની મદદ લીધી છે તેની નામાવલી પુ. ૧ અને ૨માં જે પુસ્તકાને! આધાર લેવાયેા છે તેની યાદી ત્યાં આપી છે. આ ત્રીજા પુસ્તકના આલેખનમાં પણ સદરહુ પુસ્તાને આધાર તેા લેવાયા છે જ એટલે તે નામેા અત્ર પુનરૂદ્ધાર માગેજ પરંતુ તેમ ન કરતાં, તેવાં કથન આધારે ડાયલ-આંધેલ નિર્ણયને પુ. ૧ તથા પુ. ૨માં અમુક પૃષ્ઠ જુએ એમ કહી ટૂંકમાં પતાવ્યું છે; જેથી અત્ર ટાંકેલી નામાવલી ચૂંક માલૂમ પડશે. (૪) ટૂંકાક્ષરમાં લખ્યાં છે તેવાં પુસ્તકનાં નામની યાદી અર્લી હિસ્ટરી એક ઇન્ડિયા વિન્સેન્ટ સ્મિથ j એન્શન્ટ ઇરાઝ સર કનિંગહામ ઇન્ડિયન હિસ્ટોરીકલ કાટિલે નામનું ત્રિમાસિક પત્ર પ્રક. પ્રકરણ પ્રસ્તા. પ્રસ્તાવના મ. સં. મહાવીર સંત મિ. મિસ્તર વિ. વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સં. સંવત્, સંવત્સર વિ. સં. વિક્રમ સંવત્સર A. D. ઇસવી સન . B. C. ઇસવી સનની પૂર્વે F. N. (ફ્રુટનેટ) ટીકા Intro (ઇન્ટ્રાડક્ષન) પ્રસ્તાવના, પ્રવેશક P. (પેઈજ) પૃષ્ઠ PL. (પ્લેઈટ) પટ Pref (પ્રીફેઇસ) પ્રસ્તાવના Prof (પ્રફેિસર) અધ્યાપક Vol (વાલ્યુમ) પુસ્તક, વિભાગ, ભાગ ઇ. એ. I. A. એ. ઈ. એ. ઈં. એ. રી. એ. રીસર્ચ. ઇન્ડિયન એન્ટીકવેરી (માસિક પત્ર) જુઓ ઉપરમાં . ૩, એપિગ્રાફ્રિકા ઇન્ડિકા } એશિયાટિક રીસર્ચીઝ www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ એ. હિ. ઈ. ૧ ધી ઓકસફર્ડ હિસ્ટરી એક 0. H. J. ઈ ઈન્ડિયા (૧૯૨૮) ) કલ્પસૂત્રની સુ(સુખ) બેધિકા ( ટીકાનું ભાષાંતર વિનયવિનકે. સુ. સુ. ૪ યજી કૃત: ૫. હિરાલાલ હંસરાજ, જામનગર કે. હિ. ઈ. ) કેમ્બ્રીજ હિસ્ટરી ઑફ C. H. I. J ઇન્ડિયા કે. . હિ. ઈ. ) કેમ્બ્રીજ શાર્ટ હિસ્ટરી K. S. H. J. | ફ ઇન્ડિયા કે. . . કેઈન્સ ઑફ ધી આંધ C. A. R. ઈ ડીનેસ્ટી પ્રો. રેસન કે. એ. ઈ. ) છે કેઈન્સ ઓફ એનશન્ટ કે. . એ. > ઇન્ડિયા સર કનિંગહામ C. A. I. U કો, . | કોનોલોજી ઍફ ઈન્ડિયાઃ #ો. ઈ. તે મિસિઝ મેક ડફ. C. J. J. છે. સા. સં. | જૈન સાહિત્ય સાધક ત્રિજૈ. સા. સંશો. ઈ માસિક જિનવિજ્યઃ પુના ના. પ્ર. સ. નાગરી પ્રચારિણી સભાની પત્રિકા, બનારસ પુરા. પુરાતત્વ માસિકઃ ધી ગુજરાત વિદ્યાપીઠ બુ. ઈ ધી બુદ્ધિસ્ટિક ઈન્ડિયા છે. B. I. J રીઝ ડેવીસ ભ. બા. વૃ. | ભરતેશ્વર બાહુબળી વૃત્તિનું ભ. બા. વૃ, ભા. [ ભાષાંતર. ભાવનગર પ્રથમવૃત્તિ ભા. પ્રા. ૨. ભારતનો પ્રાચીન રાજવંશ (બે ભાગ) વિશ્વેશ્વરાય રાઉ એમ. એ. ભાં. અ. અશક્યરિત્રઃ ડી. આર. ભાંડારકર ભા. સ. ઈ. ભારત સંક્ષિપ્ત ઇતિહાસ: કાંગડી ગુરૂકુળના છે. બાલ કૃષ્ણએમ.એ. લાહેરઃ ૧૯૧૪ પ. ક. પાછટર્સ ડાઈનેટીક લિસ્ટ ઓફ ધી કલિ એઈજ મિ. ટ. ધી ભિલ્સા ટસઃ સર કનિંગહામ મૌ. સા. ઇ. મૌર્ય સામ્રાજ્યક ઈતિહાસ કાંગડી ગુરુકુળના આચાર્યશ્રી વિદ્યાભૂષણ અલંકાર (અલ્હા બાદ ૧૯૩૦) રે. વ. વ. ) રેકર્ડઝ ઓફ ધી વેસ્ટર્ન વર્લ્ડ R. P. M. (બે ભાગ): રેવડ એસ બીલ તી ) ધી હિન્દુ હિસ્ટરી ઓફ ઈન્ડિયા એ. કે. મજમુદાર (કલકત્તા જ. આ. હિ. પી. સો. 7 ધી જરનલ ઓફ ધી આંધ J. A. H. R. s. / હિસ્ટોરીકલ રીસર્ચ સોસાઈટી જ. . બિ. રીસો. ) ધી જરનલ ઓફ બિહાર J. 9. B. R. S. J રીસર્ચ સંસાઈટી જ બેં. બં. ર. સે. ' 5. | ધી જરનલ ઓફ ધી બેબે બ્રચ એક ધી રોયલ એશ J. B. B.R.A.S. f યાટિક સોસાઈટી. જ. રો. સે. 1. R. A.S. ' R. A. S. J. ધી જરનલ ઓફ ધી રોયલ એશિયાટિક સોસાઇટી એક લંડન * ૨ ૩ > p® જ. એ. સે. બે. ) સા. બે. ( # <ળે r; ; ઇર્ષ ધી જરનલ ઓફ ધી રોયલ એશિયાટીક સોસાઈટી ઓફ A. s. ( બગાલ B. ) H.H. | ૧૯૨૦ R. છે. સ. ઈ. .) ધી સ્ટડીઝ ઈન જૈનીઝમ ઇન J. s. I. તે ૪ સધર્ન ઇન્ડિયા (બે ભાગ) - ઇ . રાવ. એમ. એ. હિં. ઉ. છે. ' ) હિન્દને ઈતિહાસ, ઉત્તરાર્ધ - 5 ગુ. વ. સેનું કર્તા બાલકૃષ્ણ હિ. પુ. છી. છોટાલાલ પુરાણી એમ. એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ (ક) પૂ વાંધ્યા હોય તેવા પુસ્તકનાં સંપૂર્ણ નામ * એટલાસઃ ધી યલ ઈન્ડિયન વર્લ્ડ એટલાસ ભગવાન પાર્શ્વનાથઃ મુદ્રિત સુરત ૧૯૮૭ જૈનધર્મ પ્રકાશ (માસિક) ભાવનગર મધુ એન્ડ ઇટ્સ એન્ટીવીટીઝ: ૧૯૦૧ વિન્સે. જૈનકાળગણના મુનિશ્રી કલ્યાણવિજ્યજીવિ. સં. ૧૯૮૭ - સ્મિથ નપત્રને ર મહત્સવ અંક ૧૯૩૦ રાજતરંગિણિ પડકાર (માસિક પત્ર): ૧૯૯૨ શ્રાવણ અંક, વડેદરા સર રણમેદીનું વ્યાખ્યાન (મુ. વિ. સે. બુદ્ધિ. બુદ્ધિપ્રકાશઃ ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીનું પાત્ર પ્ર. પુ. ૭૫ જુલાઈ અંક ) અમદાવાદ સાહિત્ય (માસિક) વડોદરા () જે પુસ્તકમાંથી સાક્ષીઓ કે અવતરણેજ માત્ર ઉતારી લેવામાં આવ્યાં છે તેની યાદિ એરા ઓરિએન્ટેલીઆ બીગીનીઝ ઓફ સાઉથ ઈન્ડિયન હિસ્ટરી એન્શન્ટ એગ્રાફી ઓફ ઈન્ડિયા ડે બેબે ગેઝેટીઅર એન્ટીવીટીઝ ઓફ સિંધઃ હેનરી કુઝન્સ માલવિકાગ્નિમિત્ર કેટલેગ ઓફ કન્સ ઈન ઈન્ડિયન મ્યુઝીઅમ બેમામ મિલિન્દપનો ટેલી જરનલ ઓફ ધી મિસ્ટિક સોસાઇટી પર 3 મોહન જોશ ( શટું છવાયું ) વહે છે. હેલ જૈન આગમ તથા ઃ (ઉત્તરાધનઃ તિ છે. શ્વિન્સ ઓફ મિલિન્દા છે. રિઝ ડેવીસ ગાલી કાલમસતિકાઃ દીપમાલા (જનસુંદરસૂરિ): રાજસ્થાન ટે. (ચંટેશ્વર પ્રેસ) તિસાર (નેમિચંદ્રસુરિ દિગંબર) રાજ ફેસ્ટીવલ્સ ટેડ જૈન તત્તાદર્શ ન્યાનિધિ વિજયાનંરિ સુતાવતાર કથા શ્રીધર (લાહોર ૧૯૩૬) સ્ટ્રે મેગેઝીનઃ ૧૯રર બરફ . એચ. જી. ઉપનિષા વેલ્સને લેખ હર્ષચરિત્ર નિર્ણયસાગર) ઈન્ડીયન એન્ટીકવીટીઝઃ પ્રિન્સેસ હિસ્ટરી ઓફ પર્શિયા (વેકસ ડબલ્યુ એસ. ડબલ્યુ) દિવ્યાવદાન Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રશસિત પુસ્તક બી જામાં સૂચવ્યા પ્રમાણે આ તૃતીય વિભાગના નિવેદનને પણ (અ) ભૂમિકા અને (આ) પ્રસ્તાવના-એમ બે વિભાગે વહેંચી નાંખવું રહે છે. (૫) ભૂમિકા પુસ્તક પહેલું ઈ. સ. ૧૯૩૫માં અને બીજું ૧૯૩૬માં બહાર પડી ગયું છે. જ્યારે આ ત્રીજું ૧૯૩૭માં પ્રગટ થાય છે. પુ. ૧ની પ્રશસ્તિમાં ૧૧ થી ૩૨ સુધીનાં ૨૧ અને ૫. રમાં ૧૧ થી ૧૪ સુધીના ૪ પૃષોમાં, વાચકવર્ગના મનમાં ઉભી થનાર અનેક શંકાઓને ખ્યાલ રાખીને મેં તેના રદિયા આપી દીધા છે, જેથી આ પુસ્તકમાં તે બે ભાગ જેવું લાંબુ વિવેચન કરવા હવે જરૂર રહેતી નથી. અત્રે તે એટલોજ હવાલે. આપવાનું કે તેમણે કૃપા કરીને ઉપર દર્શાવેલ અને વિભાગનાં પૃષોનાં વાંચનથી પોતપોતાના મનમાં ઉઠતા પ્રશ્નોને ખુલાસો મેળવી લેવો. જેમ જેમ સમય જતે જાય છે તેમ તેમ ચર્ચાઓ થતી સંભળાય છે અને વાંચવામાં પણ આવે છે. તે અનેક દષ્ટિપૂર્ણ છે. બીજાની સાથે મારે સંબંધ નથી. પણ જે એક બે મુદ્દા તેમાંથી વિચારવા યોગ્ય લાગે છે તે અત્રે જણાવીશ. તેમાં પ્રથમ મુદ્દો ધર્મની બાબતને છે. તે સંબંધમાં બે દષ્ટિકોણ રજુ થાય છે. એક એમ કહે છે કે, ધર્મને આટલી બધી અગત્યના શામાટે અપાય છે ! (જુઓ આ પુસ્તકે પૃ. ૨૪૬ તથા પૃ. ર૭૮) બીજે કહે છે કે, પક્ષપાતીપણે મેં કામ લીધું છે (પુ.૧ પ્રસ્તા, પૃ. ૨૬, પુર પૃ. ૧૩ તથા તેના મુખપૃથ્ય ઉતારેલ મુદ્રાલેખ જુઓ) જ્યારે બીજો મુદ્દો નવીનતાને છે. તે વિશેને મારે ખુલાસો નીચે પ્રમાણે જણાવું છું. મેટા પુરૂનાં વાક્ય વચનને વેદવાકય લખવાની (પુ. ૧ પ્રસ્તા. પૃ. ૨૦) તથા નવીન વિચાર કરનારના ઉપર તડાપીટ થવાની (તેજ પુસ્તક પૃ. ૨૫ તેમજ આ પુસ્તકે પૃ. ૩૫૮ ટી. નં. ૩૦) સ્થિતિ વિશે કાંઈક ખ્યાલ મેં આખે છેજઃ જેમાં એક ખાસ ધ્યાન ખેંચવા યોગ્ય લાગ્યાથી અત્રે ટૂંકમાં જણાવીશ. મારું પ્રથમ પુસ્તક ૧૯૩૫ના માર્ચમાં બહાર પડયું હતું. તેમાંથી ૨૭ પ્રશ્નો ઉપસ્થિત કરી, અમારા સંપ્રદાયના એક પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી ઇંદ્રવિજયસૂરિજીએ “જૈન” સાપ્તાહિકમાં ૨૩-૨-૩૬ના રોજ (તેમજ એક બે અન્ય પત્રોમાં તેજ અરસામાં) મને ઉદ્દેશીને ખુલાસા પૂછયા હતા. જેના ઉત્તર તેજ પત્રમાં મેં છાપવા મોકલી આપ્યા હતા, જે તા. ૧૯-૪-૩૬ના ૧ વર્તમાનકાળે અપાતી કેળવણીમાં ધર્મતત્વના શિક્ષણનો અભાવ હોવાને લીધે આપણું યુવકનું માનસ આપણે સમાજની પરિસ્થિતિને જે બંધબેતું થતું નથી તે રિથતિ માટે મુખ્યપણે જવાબદાર છે. એમ કેળવણીકારોને હવે ખાત્રી થતી જાય છે. જ્યારે પ્રાચીન સમયના રાજાઓને તથા સમાજ નેતાઓને તે સ્થિતિ જાણીતી હોવાથી તે ઉપર તેઓ પ્રથમથી જ વિશેષ વજન આપતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અંકમાં રૂ. ૩૭૫-૭૬ તથા ૨૬-૪-૩૬ના અંકમાં પૃ. ૩૯૭ થી ૪૦૦ ઉપર બહાર પડી ગયા છે. દરમ્યાન તેઓશ્રી તરફથી પ્રાંગધ્રા મુકામેથી બહાર પડેલ શ્રીવીર-વિહાર મીમાંસા નામની ૧૯–૩-૩૬ના રોજ પ્રગટ થયેલી એક નાની પુસ્તિકામાં પૃ. ૧૮ ઉપર કાંઈક ઈસારે કરેલ છે. તથા તેજ શહેરમાંથી માત્ર એક અઠવાડિયા બાદ એટલે ર૭-૩-૩૬ની લખેલી અને ૧-૪-૩૬ના પ્રગટ થયેલ ૨ “અશોકના શિલાલેખો ઉપર દષ્ટિપાત” નામની બીજી પુસ્તિકામાં વિગતેથી પિતાના વિચારો રજુ કર્યા છે, આ પુસ્તિકાના અંતમાં પૃ. ૬૦થી ૬૬ સુધી મને ઉદ્દેશીને ૬૧ પ્રશ્નો તેઓશ્રીએ પૂછયા છે, જેમાં ઉપરના ર૭ પ્રશ્નોને પણ સમાવેશ થઈ જાય છે. દષ્ટિપાતવાળી આ પુસ્તિકા તેઓશ્રીએ અન્ય વિદ્વાનોને તેમજ ગુજરાતી' સાપ્તાહિક પત્રને સમાલોચના માટે મોકલી હશે એમ જણાય છે. મેં પણ પ્રાચીન ભારતવર્ષ પુ. ૨ અન્ય પત્રકારની સાથે “ગુજરાતી સાપ્તાહિકને તથા પ્રસ્થાન' માસિકને પરિચય લેવા મોકલ્યાં હતાં. તેમાં ખૂબી એ થઈ છે કે ગુજરાતી સાપ્તાહિકમાં મારા પુસ્તક પરિચય જે છપાયો છે તેની સાથેજ પૂ. આ. મ.ની દષ્ટિપાતવાળી પુસ્તિકાનો પરિચય પણ છપાયો છે, જેથી વાચકને કાંઈક તુલના ગોઠવવાને અવકાશ મળે. આ બન્ને પરિચય વાંચીને તેના સમાલોચક મહાશયે જે જે એતિહાસિક મુદ્દાઓ બેટી રીતે સમજીને વિધાન રજુ કર્યા હતાં તે વિગતવાર બન્ને પુસ્તકનાં પૂછો, પંક્તિઓ અને શબ્દો ટાંકીને તેજ પત્રમાં છાપવા મેં મોકલી આપ્યાં હતાં. તેમાં આ દષ્ટિપાતવાળી પુસ્તિકામાંનાં મારાં મંતવ્ય વિશે મૂળ લેખકે (પૂ. આ. . શ્રીએ) જે ગલતીઓ કરીને પાનાને પાનાં ભરી કાઢયાં હતાં તે પણ બતાવવામાં આવ્યું છે. આ ૨ સાંભળવા પ્રમાણે ૧-૪-૩૬નું પુસ્તક તે સમય બાદ લગભગ ત્રણેક મહિને બહાર પડયું છે. શા માટે આ હકીકત છુપાવાઈ હશે કે તે તેના સંચાલકો જાણે. પણ કાંઈક ગંદી રમત રમાતી હશે એમ કહેવાય છે. ૩ આ પુસ્તિકાની એક નકલ તેઓશ્રી તરફથી જ મને પિસ્ટદ્વારા મળી હતી. ૪ કેમકે, તેવા વિદ્વાને તરફથી જે અભિપ્રાયો તેમને મળ્યા હશે, તેમાંના જે ઠીક લાગ્યા હશે તેનાં ટાંચણ કરીને કે કદાચ આખા ને આખા પણ છપાવીને એક પુસ્તિકા રૂપે તેમણે બહાર પાડયા હતાઃ જેની એક નકલ તેમનાજ તરફથી મને ટપાલ દ્વારા (ટી. ન. ૩માં જણાવ્યા પ્રમાણેની વિધિથી) મળી હતી. તે અભિપ્રાય પત્રોમાં પ્રસ્થાન' માસિકના વિદ્વાન તંત્રી મહાશય શ્રી પાઠકજીનો પણ એક હતો જેમને મેં સમાલોચના લેવા માટે પ્રાચીન ભારતવર્ષ પુ. મોકલ્યું હતું. તેને લગભગ છ મહિના થઈ ગયા હતા છતાં પરિચય લેવાયો નહોતઃ પણ આ પત્રમાં તેમણે પૂ. આ. કે. ને મારા પુસ્તકની સમાલોચને લેવા વિનંતિ કર્યાને ઉલ્લેખ હતા આ શબ્દો વાંચીનેજ, મારા પુસ્તકની સમાલોચના કેવી આવશે તે વિશે અમુક કલપના મેં કરી લીધી હતી, જે પ્રસ્થાન' માસિકના છેલ્લા અંકમાં ૫, ૨૭૧ થી ૮૨ જેવાથી ખરી પડતી દેખાય છે. ૫ કેમકે ગુજરાતી પત્રના ૪–૧૦–૩૬ના અંકમાં પૃ. ૧૪૬૬ ઉપર તેને પરિચય લેવામાં આવ્યા છે. ૬ ઉપર ટીકા નં. ૪ જુઓ. ૭ નીચેની ટીકા નં. ૯ ની સાથે વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ખુલાસા ‘ગુજરાતી’ ના તંત્રી મહાશયે ૨૫-૧૦-૩૬ના અંકમાં પૃ. ૧૫૯૨ ઉપર છાપ્યા પણ છે. તે માટે તેમના અત્ર ઉપકાર માનવા રજા લઉં છું. આટલું થયા બાદ છેવટે ‘પ્રસ્થાન’ માસિકમાં પૂ. આ. મ. શ્રી તરફથી સમાલેચના તરીકે લગભગ બાર પૃષ્ઠોના એક લેખ પ્રગટ થયેા છે. આ સમાલેચનામાં પણ કેટલીક ગેરસમજૂતિ ઉભી કરે તેવાં દૃષ્ટિબિંદુઓ-જે મારી માન્યતામાં પણ નથી, છતાં મારાં તરીકે જણાવેલાં નજરે પડે છે; તે મે ચર્ચાપત્રરૂપે ‘પ્રસ્થાન’ પત્રમાં પ્રગટ થવા મેાકલી આપ્યાં છે. અને ધારૂં છું કે ચેાગ્ય સમયે તે પ્રગટ થશે. પરંતુ વાચક વર્ગની જાણ માટે અત્ર તે શબ્દશ॰ ઉતારૂં છું. “ પ્રાચીન ભારત વર્ષ-ભાગ ૨ જો. લેખક ડૉ. ત્રિભુવનદાસ લ. શાહઃ આ પુસ્તક “ માટે પૂ. આ. મ. શ્રી ઇન્દ્રવિજયસૂરિજીએ સમાલોચના તરીકે ‘પ્રસ્થાન'ના છેલ્લા “ અંકમાં પૃ. ૨૭૦ થી ૮૧ સુધી ૧૧ પૃષ્ઠો ભરીને નાંધ કરી છે. પણ તે પુસ્તક“ પરિચયમાં ન લેતાં સ્વતંત્ર લેખ તરીકે તંત્રીજીએ છાપી છે. એટલે તટસ્થ સમાલેાચના ૧ “ કરતાં તેનું સ્વરૂપ એક વિવાદરૂપેર તેમને લાગ્યું હશે એમ સમજાય છે. “ સમાયેચના રૂપે હેાત તે! મારે લખવાનું કાંઈ રહેતું જ નહેાતું, પણ જેમ પુસ્તકના લેખક તરીકે હું એક પક્ષકાર છું, તેમ પેાતાને ન રૂચતી બાબત ઉપર ટીકા કરે, એટલે ટીકાકાર તરીકે તેા પૂ. આ. મ. પણ એક પક્ષકારજ લેખાય. હવે “ વિચારી જુએ કે, કેાઈ પક્ષકાર પેાતેજ પા। ન્યાયાધીશ બનીને પેાતાની હકીકતના ચુકાદો આપવા મંડી પડે તે તે કેટલા માન્ય લેખાય ? tr rk "C “પૂ. આ. મ. શ્રીએ આખા પુસ્તકમાંથી છ મુદ્દા ોધી કાઢયા છે. કદાચ “ અવકાશ હેાત તા વધારે પણ લખી શકત એવું સમજી શકાય છે. પણ ખૂશી એ દેખાય છે ‘ કે મે' લખેલી સર્વ વસ્તુ તેમને વિઘાતક જ લાગી છે. તેમાંના એક પણ મુદ્દે રચનાત્મક “ કે સ્વીકાર્ય તેમને લાગ્યા હાય એવી નોંધ કર્યાનું૧૪ કયાંય જણાતું જ નથી. વળી ૮ જુએ ઉપરની ટી. નં. ૬ તથા નં. ૪. ૯ ઉપરની ટીકા નં. ૭ ની સાથે વાંચે. જે મારૂં મંતવ્યજ ન હોય તે મારા તરીકે રજુ કર્યું જવાયું છે. આનાં દૃષ્ટાન્તા બન્ને ઠેકાણે રજુ કર્યાં છે: વળી નીચેની ટીકા નં. ૧૫ તથા ૧૬ જુએ. ૧૦ મૂળ લખાણની અક્ષરેઅક્ષર કાપી મારી પાસે રહી નથીઃ પણ રક્ કાપી છે એટલે કદાચ શબ્દની હેરફેર રહેશે ખરી; પણ મુદ્દો કે વાસ્તવિકતા તેા કાયમજ રહે છે એમ સમજવું. ૧૧ આ તેમજ આ ચર્ચાપત્રને લગતી નીચેની કેટલીક ટીકાઓ મેં અત્રે લખી છે એમ ગણવું રહે છે. તંત્રીજી મહાશયને છાપવા મેકલેલ ચર્ચાપત્રમાં તે લખાયલી નથીજ: સમાલાચનામાં સમસ્ત પ્રકારે અવલોકન કરવું જોઈએઃ સારી વાતો પણ દર્શાવવી જોઇએ તેમ જોઈએઃ આ ખારે પૃષ્ઠને સમાલોચનાનું તેમણે નામ આપ્યું છે; તેમાં તે તે વાચક વર્ગ જોઈ શકે છે. વળી નીચેની ટી. ૧૨, ૧૩ જુએ. ૧૨ ઉપરની ટીકા નં. ૧૧ જુએ. ૧૩ ઉપરની ટીકા નં, ૧૧ જુએ અને સરખાવે. ૧૪ ઉપરની ટીકા નં. ૧૧ જુએ અને સરખાવેા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ત્રુટિઓ ઉપર પણ ધ્યાન દોરવું આ નિયમ સચવાયેા છે કે કેમ www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧ર “વિશેષમાં એ છે કે, જે પ્રશ્નો તેઓશ્રીએ ચર્ચાને અમુક શંકાઓ ઉઠાવી છે તેના ખુલાસા “(એક બે દષ્ટાંતે વિશેની સમજ નીચે આપું છું તે જુઓ) તેજ પુસ્તકમાં મેં જણાવ્યા “પણ છે'છતાં તે ઉપર તેમણે દુર્લક્ષ કેમ કર્યું હશે? આ સ્થિતિ શું સૂચવે છે? દષ્ટાંત-જેમકે (૧) ગોમટની મૂર્તિની પ્રતિષ્ઠાને સમય, તેમની પેઠે મેં પણ “ચામુંડરાયને સ્વીકારી લીધો છે. પણ મેં જે શંકા ઉઠાવી છે તે તેના ઘડતરકાળ વિશેની છે. (૨) તેવીજ રીતે શ્રી મહાવીરના નિવાણ કલ્યાણકને લગતી હકીકત “સંબંધી છે. તેનું નામ પાવાપુરી હેવાનું તે મારે પણ કબૂલ જ છે. પણ તેના સ્થાન “(spot) વિશેજ પુરા ન હોવાનો પ્રશ્ન મેં ઉપસ્થિત કર્યો છે. આ પ્રમાણે દરેક મુદ્દામાં બનવા પામ્યું છે. વળી અન્ય વિદ્વાનોનાં કેટલાંક મંતવ્યો મેં ટાંકયા છે તેને “મારાં તરીકે લેખી તે ઉપર પિતે ટીકાની ઝડી વરસાવવા મંડી પડ્યા છે. ખેર ! “જ્યારથી મારું પુસ્તક બહાર પડયું છે ત્યારથી તેના ટીકાકાર તરીકે તેઓશ્રીએ “ત્રણ ચાર વખત દેખાવ દીધું છે. અને દરેક વખતે એક જ વલણ (attitude) તેમણે ગ્રહણ કર્યું છે. તે દરેક વખતે અંતમાં જણાવતા રહ્યા છે કે પોતે સામો જવાબ ભરપૂર ટીકા અને વિવેચન સાથે મોટા દળદાર ગ્રંથરૂપે છપાવવાના છે. ખરી વાત છે કે તેઓ શ્રી પાસે વિપુળ પ્રમાણમાં સાધન અને સામગ્રી હશેજ. વળી ઈતિહાસતત્ત્વમહોદધિ જેવી ઉપાધિ ધરાવનાર છે એટલે તેમની પાસેથી આ પણ સને ઘણુંઘણું જાણાવાનું મળી શકશે જ, જેથી તેમના તરફથી બહાર પડતા “પ્રસાદની જરૂર રાહ જોવી જ રહે છે. બાકી મારે તે ચર્ચા કે પ્રશ્નોત્તરીમાં ઉતરવાનું રહેતું નથી. કેમકે મારા શેષ “જીવનનું દયેય મેં નકકી કરી રાખ્યું છે. અને અવાર નવાર જણાવતે પણ રહ્યો'૮ છું. હજુ સમ્રાટ પ્રિયદર્શિનનું જીવન ( લગભગ ૫૦૦ પૂછો , શ્રી મહાવીરનું જીવન “(તે પણ લગભગ તેટલાં જ પૂછો) તથા જૈન જ્ઞાન મહોદધિ (Encyclpoedia) ત્રીસ હજાર પાનામાં ( અકેક હજારનું એક હ્યુમઃ તેવાં વીસ નંગ) તૈયાર કરવાનાં છે. મતલબ કે સ્વતંત્ર છાપખાનું કરીને ઉપરનું સાહિત્ય બહાર પાડી શકાય તે પણ “જે પચીસ વર્ષથી મહેનત કરી રહ્યો છું તદુપરાંત તેને પરિપૂર્ણ કરવાને કમમાં કમ “બીજ પંદર વીસ વર્ષને સમય મળે તો જ પાર પાડી શકે; જ્યારે બીજી બાજુ, “યુવાન હોય તે પણ-કાલ કોણે દીલી છે તે ન્યાયે-કાંઈ અંદગીને ભરૂસે તે રખાતે ૧૫ જેમ આ પુસ્તકમાં ખુલાસા અપાયા છે તેમ તેમણે જે ૨૭ પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા તે પ્રશ્નોના ખુલાસા પણ તેજ પુસ્તકમાં અપાયાનું જૈન પત્રમાં પ્રગટ થયેલ છે તેના ઉત્તરોમાં પણ જણાવાયું છે. ૧૬ ઉપરની ટીક નં ૧૫ જુઓ તથા ટીક નં. ૨ અને ૮ ની હકીકત પણ સાથે વાંચે અને સરખા ૧૭ ઉપરની ટીક નં. ૧૫ તથા ૧૬ જુઓ તથા તેમાં ટાંકેલી ટીકા નં. ૭ અને ૮ ની હકીકત સાથે સરખાવો. ૧૮ પ્રાચીન ભારતવર્ષમાં ઘણે ઠેકાણે બહાર પાડવાનાં આ પ્રકાશને વિશે ઇસારા થઈ ગયા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ “ જ નથી. તેમાં મારા જેવાને અત્યારે સાઠ વર્ષ તે થયાં છે. પછી કઈ ગણત્રીએ “વખત ગુમાવ કે પ્રમાદ કરે પિવાય? વળી ચર્ચામાં તથા પ્રશ્નોત્તરીમાં તો વખતને ભેગ જ આપ રહે! અને તેમ થતાં મૂળ જે ધ્યેય છે તેનાથી વિપથમાર્ગી “થવું પડે છે. માટે જ તેમ ન કરતાં તેમના તરફથી પુસ્તક બહાર પડે તે વાંચી, “વાચક પોતાના નિર્ણય બાંધે તેજ શ્રેયસ્કર ગણશે. આ પ્રમાણે પૂ. આ. ભ. શ્રીએ રજુ કરેલી વિગતોથી વાચક વર્ગને પિતાનો જે વિચાર બાંધો હોય તે બાંધવાની છૂટ છે પણ મારે આટલું લાંબુ નિવેદન બહાર પાડવાની મતલબ એ છે કે, નવીન વિચાર રજુ કરનાર ઉપર કેવી તડપીટ પડે છે તેને ખ્યાલ વાચક મહાશયને આવી શકે. ઉપરની સઘળી ઘટના બની રહી હતી ત્યારે કારણવશાત્ મારે મુંબઈ જવું થયું હતું. ત્યાં એક મહાશયે તે મને ઉભો રાખીને એટલે સુધી જણાવવા હીંમત કરી હતી કે, જુઓ ભાઈશ્રી, નવીન વિચારો બહાર પાડતાં આર્થિક, સામાજીક કે અન્ય ક્ષેત્રમાં જેમ સ્થાપિત હક્કવાળાનાં નાકનાં ટેરવાં ચચડી ઉઠે છે, તેમ તમારા પ્રકાશનથી હવે સાહિત્ય વિષયમાં પણ તેજ રિથતિ ઉભી થવાની છે. એક બીજી વાત–ગોમટની મૂર્તિ (પુ. ૨ પૃ. ૨૦૦૨) મૂળ દિગંબર અવરથામાં છે. તે રજુ કરવા માટે બ્લેક બનાવનારને આપતાં તેમણે સૂચના કરી કે, પુસ્તક તે સ્ત્રી વર્ગના હાથમાં પણ જવાનું છે તો સભ્યતાની ખાતર પુરૂષલિંગનું આચ્છાદન કરાય તે સારૂં. તે વિચાર સુસંગત લાગતાં અન્ય ચિહ્નો જેમને તેમ રહેવા દઈ બ્લેક બનાવી છાપી કાઢ્યો છે. છતાં એક વિદ્વાનને તે અક્ષમ્ય લાગવાથી તેમના ઉપર વ્યક્તિગત મેં પત્ર લખીને તેમને સંતોષ આપ્યો છે. . (મા) પ્રસ્તાવના આગળ જણાવી ગયા પ્રમાણે દરેક ભાગમાં બે ખંડ, અને તેવા ચાર ભાગના આઠ ખંડઃ તેવી રીતે પુસ્તક સંપૂર્ણ કરવા ધાર્યું હતું. પણ પુસ્તક બીજામાં જ તે ધારણ છોડી દેવી પડી હતી. એટલે ચોથા ખંડન શેષ ભાગ તથા શુંગવંશને પાંચમે, પરદેશી આક્રમણકારેને છઠ્ઠો, ગર્દભીલ વંશને સાતમે, કાળગણનાના વિવિધ સંવત્સરની સ્થાખાને લગતે આઠમે, ચેદી વંશને નવમો, શતવહન વંશને દશમે અને કુશાન તથા ચકણવંશને લગતી હકીકતને અગિઆરમો ખંડ–એમ લગભગ સાત ખંડને સમાવેશ બે પુસ્તકમાં કરી નાંખવા ધારેલ જેને અનુસરીને આઠ ખંડ સુધી તૃતીયભાગમાં અને અને બાકીના ત્રણને ચતુર્થ ભાગે વહેંચવાનું નક્કી કરેલ. પણ જ્યાં છ ખંડ છપાયા ત્યાં જ પુસ્તકનું કદ, પ્રથમના બે ભાગ જેવડું થઈ ચૂકયું. એટલે એમ કરાવવું પડયું કે, હવે વધારે થતાં એકંદરે પાંચ પૃષ્ઠોને સરખા બે ભાગે વહેંચી નાંખી પ્રથમનાં અઢીસે ૧૯ જુઓ પુ. ૧ પ્રાચીન ભારતવર્ષની પ્રશસ્તિ ૫. ૩૮ ની અંતિમ પંક્તિના શબ્દ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પૃષાને ત્રીજા પુસ્તકે અને બીજા અઢીસને ચોથા પુસ્તકે લઈ જવાં. પણ તેમ કરવા જતાં ચાર પુસ્તકમાંના પ્રથમનાં બે નાનાં, અને પછીનાં બે મોટાં દેખાય જેથી આખા સેટનાં સર્વે પુસ્તક એક સ્થાને ગોઠવાતાં સુમેળ સાધતાં નજરે ન પડેઃ જેથી નિર્ણય કરવો પડ્યો કે, ચારને બદલે પાંચ વિભાગમાં જ અને પાચેને એકધારા કદમાં જ બહાર પાડવાં. તેને અવલંબીને, આ તૃતીય વિભાગે છ ખંડ સુધીનું વૃત્તાંત જ દાખલ કર્યું છે, જ્યારે બાકીના પાંચ ખંડને સમાવેશ ચોથા તથા પાંચમા પુસ્તકે કરવામાં આવશે. આ પ્રમાણે ચારને સ્થાને પાંચ પુસ્તક થવાથી તેની કિંમતમાં જે કાંઈ ફેરફાર કરે પડે તે પ્રકાશકના ક્ષેત્રનો પ્રશ્ન હોઈ તેમના નિવેદનમાંથી માહિતી મેળવી લેવી. પાંચમો આખો ખંડ શુંગવંશને લગત છેતેને પાંચ પરિછેદ પાડવામાં આવ્યા છે. દરેક પરિચ્છેદમાં પૂર્વ પુસ્તકની પેઠે અદ્યાપિ પર્યત ન જણાયલી હકીકત જ સાબિત કરીને રજુ કરેલી છેઃ અત્ર તેનું વર્ણન છૂટું ન આપતાં તે તે પરિરછેદને અનુક્રમ વાંચી જવાની જ ભલામણ કરીશ. છતાં ટૂંકમાં જણાવીશ કે પ્રથમ તે તે વંશના નવે રાજાની સમયાવળી, અને વિશુદ્ધ નામાવલી ઉભી કરવામાં પણ અપરિમિત શ્રમ ઉડાવ પડયે છે. તે બાદ પુષ્યમિત્ર, અગ્નિમિત્ર તથા વસુમિત્ર; તે ત્રણેનાં સંકલિત જીવન વ્યવસાયને પૃથફ કરી બતાવવામાં પણ તેટલી જ જહેમત ઉઠાવવી પડી છે. છતાં પતંજલી મહાશય અને પં. ચાણક્યના જીવનવૃત્તાંતની સરખામણી કરી તેને રસ ઝરત બનાવવામાં ઊણપ આવવા દીધી નથી. રાજા કલિકને લગતા ખ્યાનમાં એર વળી એક નવીન જ પ્રકરણ ઉભું થતું દેખાશેઃ તેજ પ્રમાણે શુંગ સામ્રાજ્યની પડતીના સમયે ચાનપતિ ડિમેટ્રીઅસ અને મિનેન્ડરે ભજવેલ ભાગ પણ અનેરોજ પ્રકાશ આપે છે. છઠ્ઠો ખંડ સઘળી પરદેશી પ્રજાના ઈતિહાસને લગતે છે. તેના અગિયાર પરિચ્છેદ પાડયા છે. તેમાંના બે યન પ્રજાના છે. ત્રણ ક્ષહરાટપ્રજાને છે. એક પરિશિષ્ટરૂપે મથુરા અને તક્ષિલા નગરીના સ્વતંત્ર વૃત્તાતને છે. બે પાર્થિઅન્યના છે. બે શકના છે. અને છેલ્લો અગિઆરમે પરચુરણ બાબતને છે. તેને પણ બે વિભાગ પાડી, પ્રથમમાં શક, આભીર અને શૈકૂટક પ્રજાનાં તથા બીજામાં ઓશવાળ, શ્રીમાલ અને ગૂર્જર પ્રજાનાં એતિહાસિક અંગોનું વર્ણન આપ્યું છે. આ દરેકમાં કયા કયા પ્રકારની હકીકત વર્ણવવામાં આવી છે તેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બતાવવા કરતાં તે તે પરિચ્છેદનું સાંકળીયું જોઈ લેવા જ ભલામણ કરવામાં આવે છે. છતાં એટલું જ અને જાહેર કરી શકીએ કે, દરેકે દરેક પરિચછેદમાં તદ્દન નવીન નવીન બાબતે જ દર્શાવવામાં આવી છે. ચિત્રની બાબતમાં પણ પૂર્વની પેઠે નકશાઓ, પ્રાચીન શિલ્પના નમુનાઓ અને રાજકર્તાઓના મહોરાંઓ આપ્યાં છે. ઉપરાંત જે કેટલાક સિક્કાઓનું વર્ણન એક યા બીજા કારણે પુ. ૨ માં લખવું રહી ગયું હતું, તેને એક પટ બનાવીને જેડ છેઃ નકશામાં જે રાજ્યવિસ્તારના છે તે તે પોતપોતાના ક્ષેત્રની નવીનતા રજુ કરે છે જ, પણ જંબુદ્વીપ, શાકદ્વીપ અને અઢીદ્વીપને લગતા જે છે તે તે સર્વ કેઈને નવી જ વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ રજુ કરતા દેખાશે. પ્રાચીન શિલ૫ના નમુનામાં મથુરાને સિંહ૫ જેને “ૉડવાસ્તૂપ તરીકે ઓળખાવવામાં આવે છે તેનું ચિત્ર મૂખપૃષ્ટ ઉપર જ પુરાતત્વના એક અંશ તરીકે દર્શાવાયું છે. રાજાઓનાં મહોરાં સંબધી કાંઈ વિશેષ કહેવાપણું નથી. પરંતુ સિકકા ચિત્રના વર્ણનમાં ઘણી ઘણી નવી વસ્તુને ભંડાર ઉઘાડો થતા નજરે પડે છે. હિંદ ઉપર ચડી આવેલી જે પરદેશી પ્રજાએ કાંઈક સત્તા જમાવી હતી તેમને લગતા ઈતિહાસના સર્વ અશે સમજવા માટે, જેટલી જરૂરિઆત તેમના સમયને લગતા પાકા નિર્ણયની છે, તેટલી જ જરૂરિયાત તેમના સમકાલીન પણે કયા હિંદી રાજવીઓ ક્યા પ્રાંત ઉપર હકુમત ભોગવી રહ્યા હતા, તે જાણી લેવાની પણ ગણાય. આ બન્ને પ્રકારની રિથતિને એકી સાથે જ, તેમજ નજર માત્ર ફેરવતાં જ ખ્યાલ બંધાઈ જાય, તે પ્રમાણે બે વંશવૃક્ષે–વંશાવળીના કોઠાઓ મેં કેટલીય મહેનત લઈને તૈયાર કર્યા છે. તેમાંનું એક પૃ. ૧૫ ઉપર અને બીજું પૃ. ૪૦૩ ઉપર જેડયું છે. તે તૈયાર કરતાં કેટલી મહેનત ઉઠાવવી પડી હશે તેનું વર્ણન કરવા કરતાં નજરે જોવાથી તેની ક૯૫ના સહજ કળી શકાશે. - હવે એકજ બાબત જણાવીને પ્રસ્તાવના પૂર્ણ કરીશ. અત્યાર સુધી એમ કબૂલ રખાયું છે કે શિલાલેખ અને સિક્કાઈ પુરાવા હમેશાં અટળ ગણવાર અમુક અંશે તે મત સ્વીકાર્ય છે અને પુસ્તકીયા કે દંતકથાના પુરાવા કરતાં તે વધારે સજજડ અને અફર કહેવાશે; છતાં ભૂલવું જોઈતું નથી કે, શિલાલેખમાં એકલા લિપિલેખનને અને સિક્કામાં લિપિલેખન ઉપરાંત ચિત્રને ઉકેલ-એમ બે વસ્તુ ઉપર આધાર છેઃ લિપિ લેખનના ઉકેલમાં અનેક વિદને છે, જેમકે, એક યા બીજા કારણે તેના અક્ષરોનું કે કાના માત્રાના વળાંકનું તથા તેના અમૂક ભાગનું છેદન-ખંડન થઈ ગયું હોય છે કે કયાંક વળગાડ થઈ ગયા હોય છે. તેને લીધે અથવા તો તેવા ઉકેલની ખરી ખૂબી માલુમ પડી ન હેવાને લીધે, ભળતાજ અર્થ કરાઈ જવાય છે. એટલે શિલાલેખમાં તેટલા પ્રમાણમાં અનિશ્ચિતતા કહી શકાશે. જ્યારે સિકકામાં ચિત્રને પણ વિચાર કરે રહેતા હોવાથી અને તેમાં આખુયે ચિત્ર કાંઈ એકી સમયે વિકૃત અવસ્થા ધારણ કરતું ન હોવાથી, સિકકાને આધાર લે તે શિલાલેખ કરતાં વિશેષ મજબૂત કહેવાય જ. છતાં સૌથી શ્રેષ્ઠ અને બળરમત ગણિતને જ પુરાવો લેખ રહે છે. એક વખત અમુક બનાવ કે હકીકત, ગણિતના આધારે અમુક સમયે બનેલી પુરવાર થઈ ગઈ કે પછી દુન્યવી કઈ પણું અને દેન નથી-મગદૂર નથી, કે તે અન્યથા કરી શકાય. હા, એટલું જ વિચારવું રહે છે, જેમ ગણિતમાં તાળો મેળવીને સર્વ જડબેસલાક કરવામાં આવે છે તેમ એક વખત બાંધેલ નિર્ણયને પણ તે પ્રમાણે કસી જતાં, સર્વ હકીકતને એક દેરામાં ગૂંથી શકાય છે કે નહીં? જો તેમ કરવામાં ક્યાંય પણ ખાંચ આવતી દેખાય, તે ત્યાં આગળ સાવધાનતા પૂર્વક ફરી પ્રયાસ આદરવાને આપણને મળે હાકલ છે એમ સમજવું. પણ જે બધી રીતે સુમેળ જામી ગયો છે, તે નિર્ણય સર્વદા અને સર્વથા અચળજ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ રહેવાને એમ ખાત્રી રાખવી. મારા પુસ્તકને આ ત્રીજો ભાગ છે, તેમાં અનેક વખત ગણિતશાસે આ પ્રમાણેની સહાય આપી છે. એટલે હવે તે વિશ્વાસ પણ બંધાતે જાય છે કે, ઘણી ઘણી બાબતના સમયનિર્ણય જે અત્યાર સુધી હું જાહેર કરી ચૂક્યો છું તે મોટા ભાગે સત્યપૂર્ણ જ છે. મતલબ કે સબળતાના પ્રમાણમાં, સૌથી છેલ્લે નંબર દંતકથાને અને પુસ્તકીયા પુરાવાને રહે છે, તેથી મજબૂત શિલાલેખી, તેથી સંગીન સિકલાઈ પુરાવાને અને સૌથી શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રને નંબર મૂકો રહે છેઃ સમયની બાબતમાં તે ઉપર પ્રમાણે મત ઉચારી શકાય તેમ છે પરંતુ હકીકત કે તેના વર્ણનની સત્યતા માટે મત ભેદ રહે ખરે. આ પ્રમાણે પુસ્તકની સમાપ્તિ થાય છે. પુસ્તકના લેખનમાં તથા ચિત્રો ઉઠાવવામાં જે ગ્રંથકર્તાઓ, લેખકે તથા અન્ય વસ્તુના માલિકો વિગેરેની સહાય લેવી પડી છે તે સર્વેને ઉપકાર માન્યા સિવાય કલમ બંધ કરી ન જ શકાય. તેવી જ રીતે ચિત્રકાર મિ. સોમાલાલ શાહને પણ વિચારવા નથી જોઈતા. ચાર ભાગને બદલે પાંચ ભાગમાં પુસ્તક વહેંચી નાખવાની પેજના ઠેઠ છેવટે ઘડાઈ છે. જેથી કેટલેક ઠેકાણે આ પુસ્તકને અંતે અથવા પુ. ચોથામાં જુઓ, એવી મોઘમ હકીકતે દર્શાવાઈ છે; તે પ્રથમ નજરે અસંગત દેખાશે. પણ તે ઉપરના કારણે થવા પામ્યું છે એમ જાણી દરગુજર કરવા વિનંતિ છે. તેવી જ રીતે ગૌતમીપુત્ર સાતકરણી અને રાણી બળથીના લેખ સંબંધી હકીકતમાં ગુંચવાડે ઉભા થવા સંભવ છે કેમકે કેટલાય ફરમા છપાઈ ગયા ત્યાં સુધી તેને સમય ઈ. સ. ૭૮ ને હોવાની મારી ગણત્રી હતી. પણ પાછળથી ખાત્રી થઈ છે કે તેને સમય ઈ. સ. પૂ. પર ને છે. એટલે તેના નિવેદનમાં પણ કેટલેક ઠેકાણે અસંબંધતા જરૂર દેખાશે જ; પણ સંશોધનના વિષયની અસ્થિરતાને તેનું કારણભૂત માની તે ક્ષેતવ્ય લેખવા વિનંતિ છે. (૬) પ્રકાશકનું નિવેદન છાપખાનાને લગતું કાર્ય તે હવે અમને કોઠે પડી ગયા જેવું થઈ ગયું છે એટલે તે સંબંધી કાંઈ કહેવાપણું રહેતું નથી. બાકી જેમ પહેલાં બે પુસ્તક માર્ચ મહિનામાં પ્રગટ કરી શકાય છે તેમ આ ત્રીજું પણ માર્ચ માસ પહેલાં અથવા તે મોડામાં મોડું તે કાળે બહાર પાડી નાંખવા ઈચ્છા રાખી હતી. પણ કહેવત છે કે, બલીયસી કેવલમીશ્વરેચ્છા-ધાર્યું ધણીનું થાય છે. તે પ્રમાણે અમારા સર્વ પ્રયત્ન છતાં લાચારી ભોગવવી રહી છે, કેમકે, અમારા લઘુબંધુની ગંભીર બિમારીને લીધે સ્ટેટ જનરલ સ્પીતાલમાં અઢીક મહિના અને ઘર આગળની સંભાળમાં દેઢેક માસ મળીને એકંદરે ચાર મહિને પર્યત અમારે રોકાઈ રહેવું થતાં તેટલા સમય માટે આ કાર્ય ખંભિત થયું હતું. તે ચાર મહિનાનું કામ તે પછીના બે માસમાં ઉપાડીને પૂરૂ કરાયું છે તે પણ પરમાત્માની કૃપાનું જ પરિણામ સમજીએ છીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉપરના મંદવાડને અંગે થોડું મોડું થયું છે. તેમ વળી લેખકે પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે પુસ્તકને ચાર ભાગમાં પ્રગટ કરવું કે પાંચમાં, તે પ્રશ્નના નિર્ણય માટે પણ કાંઈક ખમવું થયું હતું. અંતે નિર્ણય ઉપર આવીને તેને અમલમાં મૂકી દેવાયો છે. હવેનાં બાકી રહેતાં બે પુસ્તક જલદી પ્રગટ કરી શકાય અને બની ગયેલ ઢીલને બદલે વાળી અપાય એટલી જ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. ચાર વિભાગના આખા સેટની કિંમત રૂા. ૨૭ પ્રથમ રાખી હતી અને હવે પાંચ થશે તે પણ રૂા. ૨) વસજ રાખવાની છે. કેમકે પુસ્તકનું દળ જે વધારાયું છે તે અમારા તરફથી સ્વેચ્છાએ થયું છે, તેથી તેને બે ગ્રાહકને શીરે નાંખી શકાય નહીં. એટલે એમ ઠરાવ્યું છે કે, અત્યાર સુધી જે ગ્રાહક થઈ ચૂક્યા છે તેમને પાંચમો ભાગ માત્ર બંધાઈ અને પરચુરણ ખર્ચ માટે નામના આઠ આના લઈને, મફત આપ. એટલે કે તેમને પાંચ ભાગ રૂા. ૨૦+ ના=૨વામાં પડવા જશે. વળી કઈ જાતની ખબર આપ્યા સિવાય પણ કિમત વધાર્યોને દોષ અમારે માથે ન આવી પડે, માટે ચોથા ભાગ પ્રગટ થાય ત્યાંસુધી ગ્રાહક થનારને માત્ર એક રૂપીઓ વધારે લઈને એટલે કે રૂા. ૨૦+૧=૨૧) એકવીસમાં પાંચ ભાગ આપીશું. પરંતુ ચોથ ભાગ બહાર પડી ગયા બાદ તે આ લાભ ખેંચી લે જ રહે છે. છૂટક કિંમત રૂ. ૨૫) ને બદલે હાલ તે રૂા. ૨૭) સત્તાવીસ ઠરાવાયા છે. પુસ્તકના પ્રકાશન પરત્વે જે જે સાધને–વ્યક્તિગત, અગર સંસ્થાઓની માલિકીના સાધને–કિંચિત યા મોટા પ્રમાણમાં ઉપયોગ કરાયો છે તે સર્વેને અંતઃકરણ પૂર્વક આભાર માનવાની રજા લઈએ છીએ. આટલું નિવેદન પ્રકાશનને અંગે છે. આપણે હિંદ દેશમાં તે પ્રકાશનનું તેમજ વેચાણનું એમ બને કાર્ય એકને જ કરવાં પડતાં હોવાથી તેને અંગે પણ બે બેલ જણાવી લેવા ઈચ્છા થાય છે. પ્રથમ પુસ્તક બહાર પડી ગયા પછી અને દ્વિતીય પ્રગટ થયું તે પૂર્વેના અંતરકાળે, વેચાણ કરતાં અમને જે મુશ્કેલી પડી હતી, તેટલી બીજા અને ત્રીજા ભાગની વચ્ચેના ગાળામાં પડી નથી તેટલું ખુશી થવા જેવું છે, તે માટે બે કારણ અમારી નજરમાં આવે છેઃ એક તે આ કાર્ય ઉપાડવાની રીતિમાં અમારે અનુભવ વધતો જાય છે તે તથા બીજું અમારી પ્રમાણિકતાને અને કાર્ય પાર ઉતારવાની ચીવટમાં સામાન્ય જનતાને અમારામાં વિશ્વાસ બંધાતા જાય છે તે છે. છતાં એક વસ્તુ સ્થિતિ નજરે પડતી જાય છેજ. ગુજરાતી પ્રજા વિશે સામાન્ય માનતા એવી પ્રચલિત થઈ પડી છે કે, તે વ્યાપારમાં વિશેષ મશગુલ રહેતી હોવાથી વિદ્યા પ્રત્યે બે દરકાર અને બેકદર રહે છે. આવી સ્થિતિ વિદ્યાના સાહિત્યના દરેક અંગ તરફ જ્યાં પ્રવર્તી રહી હોય ત્યાં સંશોધન વિષયનાં આવાં પુસ્તકો પ્રત્યે તો તથા પ્રકારની શિથિલતા વિશેષ પ્રમાણમાં જ અનુભવાય તે દીવા જેવું ખુલ્યું છે. તેવા સંજોગોમાં, બુકસેલરો કે જેમને પિતાના કબજામાં હજારે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકારનાં પ્રકાશનેનો ઉપાડ કરાવવાનું હોય, તેમને આવા મંદ ઉપાડવાળા પ્રકાશન તરફ કેટલું લક્ષ આપવાનું બને? તે સ્થિતિમાં તે અમારે પિતાને જ સર્વ મહેનત કરવી રહી. આ અનુભવે શિખવ્યું છે કે, જે કોઈ કદર કરી શકે તેવા માલૂમ પડે તેમની પાસે જાતે પહોંચી જવું અને વ્યકિતગત સમજાવટથી વેચાણ ધાબે જવું. આ રીત અંગિકાર કરીને સંતોષકારક પરિણામ નીપજાવી શક્યા છીએ તે ખુશીથી જણાવવાની આ તક જવા દેવા માંગતા નથી. જેમ જેમ પ્રકાશન પ્રગટ થયાને વખત થતું જાય છે, તેમ તેમ હવે ટીકાઓ અને ચર્ચાઓ થતી નિહાળાય છે. એટલે દરજજે લેકરૂચિ જાગૃત થતી જાય છે અને તે પ્રમાણમાં અમને વેગ મળતું જશે એવી ઉમેદ સેવતા જઈએ છીએ. છતાં અમારી તરફથી તેમજ લેખકે પિતા તરફથી અમને રજા આપી છે માટે તેમના તરફથી-પણું જણાવીએ છીએ કે અમે જે કાંઈ લખ્યું છે તે તદ્દન સત્ય જ છે તેમાં મીનમેષ થવાનું નથી જ એ દવે અમે રાખે નથી, રાખતા નથી અને રાખવાની ઈચ્છા પણ નથી. તેમાંયે સંશોધનને વિક્ય જ એ રહ્યો કે તેમાં અનેક દષ્ટિબિંદુઓ રજુ થયાં જ કરવાનાં. એટલે દિવસાનદિવસ તે છણાતે જશે અને લાંબે કાળે અમુક નિરધારિત સ્થાને મૂકાશે. પણ વચ્ચગાળે–એટલે કે ટીકાઓ બહાર પડતાં-કેઈએ તે તરફ ઉપેક્ષાવૃત્તિ કે વૃણું ન સેવતાં, તે પણ વિદ્યાનું એક અંગ છે એમ સમજી, જ્યાંથી મળે ત્યાંથી પણ વિદ્યા ત ગ્રહણ કરવી જ જોઈએ, તે કથાનુસાર વર્તન રાખવા વિનંતિ છે. છેવટે પ્રાર્થના કે, ભલે અમે સાચા હોઈએ ત્યા ખોટા, તે તે પરિણામ જણાય ત્યારે ખરૂં, છતાંયે નવીન વિચારે રજુ કરી, દાખલા દલીલે અને પુરાવા આગળ ધરી, વાચક વર્ગને કેટલેક દરજે વિચાર કરતા તે બનાવ્યા છે ? તેટલે દરજજે બતાવેલ હમદર્દી માટે અમે ઉપકાર માનીએ છીએ તથા ભવિષ્યમાં તેમને વિશેષ ઉત્તેજન આપશે તેટલી વિનંતિ કરીએ છીએ. અંતિમ પ્રાર્થના કરવાની કે અમે લખાણ કરતી વખતે કોઈની પણ લાગણી દુભાવવાને કે કેઈ ઉપર ટીકા કરવાને દુષ્ટ હેતુ રાખ્યો જ નથી, છતાં જાણે અજાણે અમારા કથનથી કેઈને કિંચિત પ્રકારે પણ આઘાત પહોંચ્યું હોય તે તે માટે વારંવાર ક્ષમાની યાચના કરીએ છીએ. એજ વિનંતિ. વડોદર: રાવપુરા ૧૯૯૩ ની અક્ષત્ર તૃતીયા | આપના નમ્ર સેવકે શશિકાન એન્ડ કુ. ના સ્નેહ વંદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ +30+ નીચેના વર્ણનમાં પ્રથમના આંક, ચિત્રની અનુક્રમ સંખ્યાસૂચક છે. ખીને આંક તે ચિત્રને લગતા અધિકાર આ પુસ્તકમાં કયા પાને લખેલ છે તે ખતાવે છે. સર્વ ચિત્રા સંખ્યાના અનુક્રમમાં ગોઠવ્યાં છે. એટલે કયું ચિત્ર કયા પાને છે તે શેાધી કાઢવું સહેલું થઈ પડે છે. કોઈ વિશિષ્ટતાને લીધે આડું અવળું મૂકવું પડયું હશે તે તે હકીકત તેના પરિચયમાં જણાવવામાં આવી છે. આગળ મુજબ આ પુસ્તકે પણ ચિત્રાના ત્રણ વર્ગ પાડવામાં આવ્યા છે. (૧) સામાન્ય ચિત્રો (૨) પરિચ્છેદના મથાળા ઉપરના શૈાભન ચિત્રો (૩) અને રાજ્ય વિસ્તાર બતાવતા તથા અન્ય આપદેશિક નકશાઓ, પ્રથમ આપણે સામાન્ય ચિત્રોનું વર્ણન કરીશું. (૬) સામાન્ય ચિત્રા આકૃતિ નખર વર્ણન પૃષ્ઠ ૧ કવર ચિત્ર પરિચય ૨ મુખપૃષ્ઠ પૂરા ઉપર કલ્પવૃક્ષ અથવા કલ્પદ્રુમનું ચિત્ર છે. તેની હકીકત પુ. ૨. પૃ. ૨૮ માં સંપૂર્ણ જણાવી છે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. પુ. ૨ માં સૂચવેલ નિયમ પ્રમાણે આ ચિત્ર ખાસ કરીને ચૂંટી કાઢવામાં આવ્યું છે. તે મથુરાના સિંહસ્તૂપનું છે, તેને ચૂંટવા માટે અનેક કારણેા મળ્યાં છે. (૧) શિલ્પકળાની દૃષ્ટિ છે (૨) તેની પ્રાચીનતા છે(૩) આ પુસ્તકમાં જ તેના અધિકાર અપાચે છે. (૪) તેમાં ઐતિહાસિક રહસ્ય સમાયલું છે (૫) અને સાથી વિશેષપણે જેમણે તેની પ્રતિષ્ઠામાં ભાગ લીધે છે તેમના જીવન ઉપર તે અનેરા પ્રકાશ પાડે છે. (૧) શિલ્પની દૃષ્ટિ : અલબત્ત આ નમુનામાં તે એટલી ઉત્તમ પ્રકારની જો કે નથી દેખાતીજ, છતાં પણ તે સમયના કારિગરા કેવી બાહેાશી ધરાવતા હતા તેના અચ્છા ખ્યાલ તે આપે છેજ. વિશેષ પરિચય નીચેના આંક ૨૭ ના ચિત્રે જુએ. (૨) તેના સમય ઈ. સ. પૂ. ૧૧૫ હાઇ, અત્યારે તેની ઉમર ૧૧૫+૧૯૭૭=૨૦૫૨ ની થઈ કહેવાય. તે માટે જે પુરાણી વસ્તુએ સારાયે હિંદમાં અત્યારે જળવાઈ રહેલી દેખાય છે તેમાં આને નખર ઘણા ઊંચા ગણી શકાશે. (૩) તેના અધિકારનું વર્ણન પૃ. ૨૩૦ થી આગળ, તથા અન્ય ઘણે ઠેકાણે છૂટું છવાયું (જીએ ‘ચાવી’ તથા ‘શું અને કયાં'માં મથુરા શબ્દે) અપાયું છે. તે વાંચવાથી તેની સમજણ પડી જાય તેમ છે એટલે અહી ઉતારવું બીનજરૂરી છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦ (૪) ઐતિહાસિક રહસ્ય-જે અદ્યાપિ પર્યંત અંધકારમાં પડી રહેલું છે તેનું વર્ણન રાજા કલ્કિ-સમ્રાટ અગ્નિમિત્રના વૃત્તાંતે અપાયું છે. કેમકે આ સિંહસ્તૂપની પુનઃપ્રતિષ્ઠા જે ઇ. સ. પૂ. ૧૧૫ માં થવા પામી છે તે પૂર્વે લગભગ ૬૫ વર્ષે સમ્રાટ અગ્નિમિત્રના હાથે જ તેના વિનાશ થવા પામ્યા હતા. એટલે કે રાજા કલ્કિના બિરૂદની પ્રાપ્તિ અને મથુરા સિંહસ્તૂપનું ભૂતપૂર્વનામ žાડવાસ્તુપદેવરચિતસ્તૂપ' તે બન્ને સુઘટરીતે સંકલિત થયેલ છે. (૫) તેની પ્રતિષ્ઠા કરાવનાર મહાક્ષત્રપ રાજીવુલની પટરાણી તથા તે ઉત્સવની ઉજવણીના સમયે ત્યાં એકત્રિત થયેલ ક્ષહરાટ પ્રજાના મુખ્ય મુખ્ય આગેવાનાના સમુદાય, એમ પ્રતીતિ કરાવે છે કે તે આખી ક્ષહરાટ પ્રજા પેાતાના ધર્મ પ્રત્યે અતિ શ્રદ્ધાવંત તથા ભક્તિપૂર્ણ હતી અને આપણે જાણીને તાજીખ થઈશું કે તે સર્વે અહિંસામય જૈનધર્મનાજ અનુયાયીઓ હતા. આ પ્રમાણે તેના ઇતિહાસ છે પણ કાળે કરીને જેમ અન્ય પ્રાચીન અવશેષાનાં હાલહવાલ થયા છે. તેમ આ સ્તૂપ પણ કઈક સમયે શિતલાદેવીના મંદિરના એક અંશ બનવા પામ્યા હતા. હાલ તે લંડનના બ્રિટિશ મ્યુઝીઅમમાં તે સ્થાપિત થયેલ છે. તેને વીશે એપિગ્રાફ્રિકા ઇન્ડિકા પુ. ૯. પૃ. ૧૩૫ માં આ પ્રમાણે નિવેદન નજરે પડે છેઃ— Object of the inscription is to record a religious donation on the part of the Chief Queen of Satrap Rājula.... Found on the steps of an altar devoted to Sitala on a site belonging to low caste Hindus at Mathura.... Secured by Dr. Bhagwanlal brought to Bombay; then presented to British Museum where it lies at present.... Being contemporary with Taxilla plate; this can be placed as nearly as 42 B. C.-લેખકના આશય, ક્ષત્રપ રાજુલની પટરાણી તરફથી ધામિક દાનની નેાંધ રાખવાના છે...મથુરાના અશ્રુત વર્ગના હિંદુઓની એક જગ્યામાં શિતળાદેવીના મંદિરની વૈદિના પગથિયામાં (તે લેખ) જડેલ હતા. ડાકટર ભગવાનલાલને તે સાંપડેલ ત્યાંથી મુંબઈ લાવવામાં લાવેલઃ અને પછી બ્રિટિશ ન્યુઝઅમને ભેટ દેવાચા હતા. હાલ તે ત્યાંજ પડેલ છે....તક્ષિક્ષાના પટ (તામ્રપત જીએ આ પુસ્તકે રૃ. ૨૪૦નું વિવેચન) ના સમયના (આ લેખ) છેઃ જેથી તેના અદાજ સમય' ઈ. સ. પૂ. ૪૨ લગભગને ગણી શકાય. .૧ તે સમયે આ તક્ષકાના પટને સમય ગમે તે ગણવામાં આવતા હશે. હાલ મેં તેને સમય ઈ. સ. પૂ ૮ ના ઠરાયેા છે. (જુએ તેનું વૃત્તાંતઃ) ડૉ. ભગવાનલાલને આ નિર્ણય અંદાજી સમય બતાવે છે. જ્યારે તેને નિશ્ચિત કાળ તા ઉપર જણાવ્યા પ્રમાણે ઈ. સ. પૂ. ૧૧૫ ના જ ગણવા રહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ સદર ષષ્ટમ પરિચછેદના મથાળે (શોભન ચિત્રની સમજૂતિમાં જુઓ) ૨૨ સપ્તમ પરિચ્છેદના મથાળે ( સદર સદર ૫ ૨૪ ચંદ્રગુપ્તને રાજ્ય વિસ્તાર બતાવતો નકશે છે-નકશાના વર્ણનમાં જુએ બિંદુસારને સદર સદર ૭ ૩૧ અશેકવર્ધનને સદર સમ્રાટ અશોકવનને ચહેરો બતાવ્યું છે. સમ્રાટ પ્રિયદર્શિનનું મહોરું છે. આ બન્ને ચિત્રો કેવી રીતે ઉપજાવવામાં આવ્યાં છે તેને સંપૂર્ણ ખ્યાલ પુ. ૨ માં ચિત્રપરિચય પૃ. ૩૧ ઉપર આવે છે એટલે તેની પુનરૂક્તિ કરવી એગ્ય ગણાય નહીં. અત્રે એટલું જ જણાવીશું કે અનેક સ્થાને નજરે પડતાં તેમનાં અન્ય ચિત્રો કરતાં આ બેને, તેમની અસલ આકૃતિને વિશેષાંશે મળતાં આવનારાં કહી શકાશે. અને તેટલે દરજજે તેમનું સ્થાન ઉચ્ચ કોટિનું ગણવું રહે છે. ૧૦ ૩૫ • સમ્રાટ પ્રિયદશિનના સમયે મગધ સામ્રાજ્ય કેટલું વિસ્તારવંત બન્યું હતું તે આ નકશામાં બતાવ્યું છે. વિશેષ અધિકાર માટે નકશાની સમજૂતિમાં જુઓ. ૧૧ ૩૬ પ્રિયદર્શિનના મરણ બાદ મોર્યવંશની જે અણચિંતી અને એકદમ પડતી થવા પામી હતી તેને ખ્યાલ આ નકશામાં આવ્યો છે. વિશેષ માટે નકશા ચિત્રની સમજૂતિ જુઓ, પાંચમા ખંડના પ્રથમ પરિચ્છેદનું શોભન ચિત્ર છે. તેની સમજૂતિ માટે શેભન ચિત્રે જુઓ. ૩ ૬૩ પાંચમા ખંડના દ્વિતીય પરિચ્છેદનું શોભન ચિત્ર છે. તેની સમજૂતિ તેના સ્થાને આપી છે. પાંચમા ખંડે તૃતીય પરિચ્છેદનું શમન ચિત્ર છે. સમજૂતિ માટે આગળ જુઓ. '૧૫ ૮૯ સમ્રાટ અગ્નિમિત્રનો રાજ્ય વિસ્તાર બતાવતે નકશે છે. સમજૂતિ માટે નકશા ચિત્રના પરિચયમાં જુઓ. ૧૬ ૧૦૫ પાંચમા ખંડે-ચતુર્થ પરિચ્છેદનું શોભન ચિત્ર છે. આગળ ઉપર જુઓ. ૧૭ ૧૧૪ શંગવંશની પડતી થવા માંડી તે સમયે તેમના સામ્રાજ્યના વિસ્તારને આ નકશામાં ખ્યાલ આવે છે–વિશેષ હકીકત આગળ ઉપર૧૮ ૧૨૩ ષષ્ટમખંડે–પ્રથમ પરિચ્છેદનું શમન ચિત્ર-તેના અધિકારે સમજાતિ આપી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ આકૃતિ વર્ણન નર ૨૨ ૨૧ ૧૨૯ ૨૨ ૧૩૬ ૨૩ ૧૩૫ પરદેશી પાંચ આક્રમણકામાં પ્રથમ યેન પ્રજાનું વર્ણન અપાયું છે તેમાંથી જેણે હિંદમાં ગાદી પ્રથમ સ્થાપી તે નપતિ ડિમેટ્રીઅસનું મહેણું છે. ઉપરમાં વર્ણવેલ ડિમેટ્રીઆસના જમણે હાથ સમાન લેખાતા તેના સરદાર મિનેન્ડરને ચહેરે છે. આ બન્ને નૃપતિએ પ્રથમવાર જ એવી રીતે પોતાના શિરતાજ ગોઠવ્યા છે કે ગળાને જે ભાગ યુરોપીય રાજકર્તાઓ ઉઘાડે રાખતા હતા તે હિંદી સંસ્કૃતિને છાજતો અને આચ્છાદિત દેખાય. તેમના આ બન્ને ચહેરા તેમણે પોતે પડાવેલા સિક્કા ઉપરથી લેવામાં આવ્યા છે એટલે અસલ શિકલના પ્રતિબિંબ રૂપે જ તે છે એમ સમજવું. અઢીદ્વીપને નકશે છે. હકીકત માટે નકશાઓના વર્ણનમાં જુઓ. શાયદ્વીપ તથા જંબુદ્વીપની સમજૂતિ માટે રજુ કરેલ છે. નકશાની હકીકતમાં જુઓ. શિસ્તાન પ્રાંતને નકશે છે. સમજૂતિ માટે નકશા ચિત્ર જુઓ. રાજા નહપાણની છબી છે. જે સર્વ પરદેશી ભૂપતિઓએ પોતાના સિક્કા પડાવ્યા છે અને તેમાં કળા, ધાર્મિક ચિહ્નો તથા પિતાનું મહોરું ઈ. ઈ દર્શાવી, સિક્કા જેવી વસ્તુને એક ઐતિહાસિક વિદ્યાના અંગ જેટલે દરજજે પહોંચાડી છે તે સર્વમાં નહપાણને નંબર પ્રથમ આવે છે. તેના સમયથી દાખલ થયેલી પ્રથાને આજ સુધી બહુધા સર્વેએ જાળવી રાખીને અનુકરણ જ કરેલું છે. રાજાને શિરને શોભાવતે મુગટ પણ ત્યારથી જ પહેરવામાં આવતે નજરે પડે છે. એમ અનેક રીતે તેના સિક્કા અનુકરણીય થઈ પડયા છે. વિશેષ હકીકત માટે સિક્કા ચિત્ર જુઓ. રાજા ચકણની છબી છે. નં. ૨૪ પ્રમાણે ચકણને સિક્કો તથા તેનું રાજ્ય પણ ઘણું ઘણી રીતે દષ્ટાંતરૂપ થઈ પડયું છે. બન્ને જણ ભિન્ન ભિન્ન જાતિના તથા ઓલાદના છે. વળી ભિન્નભિન્ન પ્રદેશમાંથી ઉતરી આવેલ છે, છતાં સિક્કા પડાવવાની પ્રથામાં, રાજકીય ચાતુર્યમાં ઈ. ઈ માં બેની વચ્ચે ચહેરામાં ઘણી જ સામ્યતા રહેલી છે. વિશેષ તે તેના સિકકાના વૃત્તાંત ઉપરથી સમજી શકાશે. રાજુપુલને ચહેરે છે. નં. ૨૪, ૨૫ ના કરતાં ઓછા પ્રદેશને અધિકારી હોવા છતાં ગેરવમાં, પ્રતાપમાં કે અન્ય રાજમાન્ય ગુણોમાં કઈ રીતે તે ઉતરે તેવું નહોતું. બલકે કેટલીક બાબતમાં તે તે બને કરતાં એક વેંત ચડી જાય તેવું હતું. તેમાંની એક ધાર્મિક શ્રદ્ધારૂપે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ આમતિ વણાન નંબર પૃષ્ઠ ૨૭ ૨૮ ૧૭૩ ૨૯ ૧૭૩ ૧૯૪ ૩૧ ૨૦૨ છે જેના પ્રતીકમાં, મથુરાના સિંહસ્તૂપરૂપે તેણે આપણને પેલી પુરાતત્ત્વની પ્રસાદી છે જેને લીધે ઈતિહાસમાં તેનું નામ સદાને માટે યાદગાર રહી ગયું છે. સારનાથ સ્તંભનું ચિત્ર છે. આમાંના શિલ્પ, વિશ્વભરના શિ૯૫ વિશારદની પ્રશંસા પ્રાપ્ત કરેલી છે. તેનું સવિસ્તર વર્ણન પુ. ૧ તથા ૨ માં અપાઈ ગયું છે. અહીં તે રજુ કરવાનું કારણ એ જ છે કે, આ પુસ્તકે મુખપૃષ્ઠ ઉપર રજુ કરાયલ મથુરાસિંહસ્તૂપના ચિત્રની સાથે તેની તુલના કરવાનું સુલભ થાય; આ સારનાથ પિલર ઘડાયા પછી લગભગ સવા વર્ષે મથુરા સિંહસ્તૂપ ઘડાયો છે. પરંતુ મથુરાસ્તૂપના નિર્માતા મહાક્ષત્રપ રાવલના જ ધર્માનુયાયી પણ વિશેષ શક્તિશાળી સમ્રાટ પ્રિયદશિનની કાર્યશક્તિના તે નિમિત્તરૂપ છે. જેથી બન્ને રાજવીના સામર્થ્યની તુલના પણ કરી શકાય છે. ષષ્ટમખંડે દ્વિતીય પરિચ્છેદનું શોભન ચિત્ર છે. એ તૃતીય , ચતુર્થ છે રાજા નહપાણ-અવંતિપતિના સામ્રાજ્યમાં જે પ્રદેશને સમાવેશ થતો હતે તેને ચિતાર આપતે નકશે છે. તશિલાપતિ મહાક્ષત્રપ પાતિકનો ચહેરો રજુ કરાયો છે. તે તેના સિકકા ઉપરથી લેવાયો છે. આ કે ધર્મશ્રદ્ધાળુ હતો તે તેના જીવનવૃત્તાંત ઉપરથી સમજી શકાય છે. મૂળે શક જાતિના, પણ પાછળથી અવંતિપતિ ક્ષત્રપ ચકણવંશી રાજકર્તાઓના સમયે, તેમના અધિકાર તળેના ગેવરધન સમય-જેની રાજધાની નાસિક ગણાતું હતું તેની ઉપર જે અમલદારો સૂબાગીરી કરી રહ્યા હતા તથા જેઓએ પ્રસંગ અનુકૂળ થતાં મહાક્ષત્રપ પદ ધારણ કરી પિતાને આભીર વંશ સ્થાપે હતો તથા સંવત્સર ચલાવ્યું હતું જે ભારતીય ઈતિહાસમાં કલસૂરિ અથવા ચેદિ સંવત તરીકે ઓળખવામાં આવે છે તેમાંના એક આભીરપતિ ઈશ્વરદત્તને છે, જ્યારે બીજે ચહેરો તેના જ વંશમાં પણ લગભગ અઢી સદીબાદ થયેલ ધરસેનને છે. આ ધરસેને સંવત્ તે પિતાના પૂર્વજને જ ચલાવ્યે રાખે છે પણ પિતાના વંશનું નામ, તે સ્થાનમાં આવી રહેલ ત્રિરશ્મિ પર્વત ઉપરથી વૈકૂટક પાડયું હતું. આ પ્રમાણે આ બે વંશસ્થાપકના મૂળ ચિત્રો રજુ કરી પુરાતત્વના અંશે જાળવી રાખવા પ્રયત્ન સેવે છે. તેમને વિશેષ અધિકાર આ પુસ્તકના સાથી અંતિમ પરિચછેદે આવે છે. તેમાં ઘણું નવીન હકીકત રજુ કરી છે. ૩૩-૩૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ આતિ વર્ણન ૩૫ ૨૨૮ ૩૬ ૨૫૨ ૩૭ ૨૮૭ ૩૮ ૨૧૫ ૯ ૩૦૫ ૪૦ ૩૨ ૪૧ ૩પર ૪૨ ૩૮૫ ષષમખંડે-પંચમ પરિચ્છેદનું શોભન મિત્ર છે. 5 વ8મ , , , સપ્તમ , પાર્થિઅન સમ્રાટોના રાજ્ય વિસ્તાર બતાવતે નકશો છે. ષષ્ટમખેડે અષ્ટમ પરિચ્છેદનું શોભન ચિત્ર છે. નવમ છે ” દશમ આ એકાદશમ , » સિક્કાચિત્રને પટ નં. ૬ છે. પુ. ૨ માં પાંચ પટ રજુ કરાઈ ગયા છે તેમાં રજુ કરાયા સિવાયના જે થોડાંક સિક્કાચિત્રો જરૂરી દેખાતાં હતાં તે અવે બતાવવામાં આવ્યાં છે. તેને લગતું વર્ણન આ પુસ્તકને અંતે જોડેલા પરિશિષ્ટમાં અપાયું છે. (ગા) શોભન ચિત્રોની સમજૂતિ ષષ્ટમ પરિછેદ–પ્રિયદર્શિનના પુત્ર સુભાગ સેનના ધમધપણાથી દેશમાં ઠેર ઠેર બળવા ફાટી નીકળે છે. એક બાજુએ કવાયત થતી હતી ત્યારે બીજી બાજુ સેનાપતિ પુષ્યમિત્ર પિતાનાજ સ્વામીનું ખૂન કરે છે. અને દેશમાં ધમધપણાની તલવાર પોતે ઘા કર્યજ જાય છે. સસમ પરિચ્છેદ–રાજા ચંદ્રગુપ્ત અને મંત્રી ચાણક્ય અર્થશાસ્ત્રની યોજના વિચારી રહેલ છે. યવનાધિપતિ એલેકઝાન્ડરનું લશ્કર આમ વિજય દેખતું આગળ વધી રહેલ છે. રાણી તિબ્બરક્ષિતાનું મહેલમાંનું એક ચકી રાજ્ય કુમારકુણાલને ભિખારી બનાવી રખડતા કરી મૂકે છે. કલિંગ પતિની સાથેની લડાઈ પણ રાજ્યને એક મુખ્ય બનાવ બન્યો છે. પ્રથમ પરિચ્છેદ-રાજા અગ્નિમિત્ર અશ્વમેધ યજ્ઞ કરીને ઘોડો છુટ મૂકે છે. યવનો સાથે લડતાં લડતાં કુમાર વસુમિત્ર મૃત્યુ પામે છે. ઘેડે વધુ રક્ષણ મેળવી આગળ જાય છે. દ્વિતિય–એક બાજુએ પતંજલિ મહાશયને કેરડો પૂર બહારમાં વીંઝાય છે. બ્રાહ્મણે ને જૈનેના સંબંધ વચ્ચે વેરની તલવાર ગોઠવાઈ ગઈ છે. શામ, દામ, ભેદ ને દંડથી ધર્મ પ્રચારના માર્ગો અજમાવાય છે. દેવત્વની જાહોજલાલી અને ગરીબાઈ સંધ્યાના રંગમાં એકરાગ થઈ જાય છે. તતીય પરિચ્છેદ-કકિ અવતાર પિતાની તેજ અંધકારની તલવાર લઈને સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ સુધી પ્રભાવ પાથરી દે છે. જલપ્રલયને ભેગ બનતું શહેર ડૂબું ડૂબું થઈ રહેલ છે. રાજા અગ્નિમિત્ર પિતાની રાણી ધારિણી તરફથી પિતાની પ્રિયા માલવિકા વિજયના આનંદમાં ભેટ તરીકે મેળવી સુખી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ તુર્થી-વિલાસ પતિનું પહેલું ને છેલ્લું પગથીયું છે ઇંગરાજ્યમાં વિલાસે, તેમાંથી થતાં ખૂને સ્વભાવિક બનાવે થઈ ગયા છે. યોન પ્રતિનિધિ હેલિડેરસે કૃષ્ણભક્તિના સ્મરણમાં એક સ્તંભ ઉભે કરાવી કૃત્યતા અનુભવી છે. ષષ્ઠમ ખંડ પ્રથમ પરિચ્છેદ-ઇ. સ. પૂર્વે ૬૦૦ થી ઈ. સ. પૂર્વે ૩૦૦ સુધી ભારત વર્ષ પરદેશી એના હુમલાઓનું ચાલુ ભોગ થયા કરતું હતું. આ વર્ષે ભારતવર્ષની તાકાતની કસોટી કરતાં હતાં. પરદેશીઓ દેશમાં આવતા, લૂટફાટ વિ. કરીને ચાલ્યા જતા ને કેટલાક ઘરજ કરીને અહીં પડી રહેતા. આ બધામાં ક્ષત્ર, કુશાને અને શકો મૂખ્ય હતા. દ્વિતીય પરિછેદ–ચવને ભારતવર્ષીને માર ખાઈને પિતાના દેશ ભણી પિબારા ગણે છે. અશ્વમેધ યજ્ઞમાં ભંગાણ પડે છે ને સુમિત્ર મરણ પામે છે. હિંદુસ્તાનમાં રહેલ ચેનબાદશાહો ધીમેધીમે ભારતવર્ષીય પ્રથા સિકકા વિ. માં ચાલુ કરે છે. તુતીય પરિરછેદ–બાહ્મી અને પછી ભાષાઓ પ્રેમપૂર્વક હાથ મીલાવી સહકાર વાંછી રહે છે. ને એકત્વનું હદયથી પૂજન કરે છે. બ્રાહ્મી અને ખરેષ્ટિની મા દીકરી જેવી જેડીને સૂર્યચંદ્રના આશીર્વચને ઉતરે છે. ચતુર્થ પરિરછેદ–અવન્તિ નગરી ઉપર પરદેશી રાજા નહપાણની સુજ્ઞ રાજદષ્ટિ પ્રજાની જરૂરીયાત પરખી મુસાફરોને ઉપયોગી વાવ કુવા આદિ વસ્તુઓ પૂરી પાડે છે. નહપાણને સમુદ્ર કિનારે, વેપાર વિ.ને વિકાસ કરવાને ભારે આનંદ હતા. પંચમ પરિરછેદ-મહાક્ષત્રપ રાજુપુલની પટરાણીએ મથુરામાં સિંહસ્તૂપની પ્રતિષ્ઠા કરી છે. બાહ્મણે જેને વિ. પિતપોતાના ધર્મકાર્યોમાં પ્રવૃત્ત છે. રાજા તીર્થકરના ચિત્રપટ પાસે ઉભા ઉભા હૃદયની પવિત્રતા સાધે છે. ધરમ પરિચ્છેદ-મથુરા નગરીમાં જન જાહોજલાલી પૂર બહારમાં હતી. ભગવાન બુદ્ધ સુધાત વાઘને ખવડાવવા પિતાનું મસ્તક જાતેજ ઉતારી દે છે. જે ઉપરથી તશિલા એ નામ પડવાનું અનુમાન કરાય છે. સસમે પરિચ્છેદ-દક્ષિણના જાના મોર્યો અને ઉત્તરમાંથી તાજા ગયેલા મૌર્યો એક બીજાની સાથે ભાઈચારે સાધે છે. ઈરાની રાજ્યસત્તા ભારતવર્ષ ઉપર પિતાને પ્રભાવ જમાવતી જતી હતી. આમ પરિરછેદ–આ વખતે ભારત વર્ષની પ્રજા બે સત્તાઓના આસરે હતી. એક ઈરાનીઓ ને બીજા ભારતવર્ષીયે. આ વખતે હિંદ ઉપર ચડાઈઓ પણ જમીન તેમજ દરિયા માગે ઘણી થએલી. નવમ પરિરછેદ–ભરૂચ બંદર નજીક મિનેન્ડર વિ. ના સિકકા દેખાય છે. શકે તે વખતે કેરડો પૂરબહારમાં વીંઝાતો હતો. સૌરાષ્ટ્રમાં તે વખતે તેવી બળવાન પ્રજાઓ પિતાનું ઘર કરતી જતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ દશામ પરિચ્છેદ-શાંતિમાં ગાયે ચારનાર આભીર પ્રજા બળવાન લડાયક પ્રજાનું ખમીર રાખનાર હતી. અને શાહીવંશ તેમના જ ખમીરનું પાણી છે. નહપાણ પિતાની દીકરીનાં લગ્ન કષભદત્ત સાથે કરે છે. એકાદશમ પરિચ્છેદ–જુના વખતમાં ડુંગરે તથા તેની તળેટી જેવી સુંદર જગ્યાઓ મંદિરે માટે સુંદર ગણાતી. સ્તૂપ પણ એવા જ કઈ મહત્વના સ્થાને બંધાવવામાં આવતા. લડાઈના યુગમાં એક જઈને બીજી પ્રજા આવતી ત્યારે જુની પ્રજાને નાશ એ સ્વાભાવિક સ્થિતિ થઈ જતી. ૬ ૨૯ (૨) નકશા વિશેની સમજૂતિ. ચંદ્રગુપ્તને રાજ્ય વિસ્તાર બતાવે છે. આ અજ્ઞાત સંસારમાં અજ્ઞાન સ્થિતિમાં તે જન્મ્યો હોવાથી તેને રાજ્યને પ્રારંભ પણ એકાદ અજ્ઞાન સ્થાનથી જ કરે પળે હતે. તેની પસંદગી કરવામાં પણ કોઈ અજ્ઞાત કારણનું જ સૂચન હતું. કમેકમે પછી તે આખા હિંદને સ્વામી બનવા પામ્યો હતો તે તેના વૃત્તાંતે જણાવ્યું છે. દક્ષિણ હિંદ ઉપર તેનું સ્વામિત્વ તે હતું જ પણ ત્યાં પિતાના જ જ્ઞાતિજને સત્તાપદે હોવાથી તેમને ખંડિયાપણામાં રહેવા દીધા હતા. આ પ્રકારની રાજકીય પ્રથા હજુ ચાલુ રાખવી પડી હતી. સમ્રાટ બિંદુસાર જ્યાં સુધી પં. ચાણક્ય જીવંત હતું ત્યાં સુધી તે રાજ્યના વિસ્તારમાં કિચિત્ પણ ન્યૂનતા થવા પામી નહોતી. પણ રાજ્યને લગભગ અડધે કાળ વ્યતીત થતાં, પં. ચાણકયનું મરણ નીપજ્યું. નવા પ્રધાન સત્તા ઉપર આવ્યા અને રાજનીતિ બદલાઈ; કે સારાએ સામ્રાજ્યમાં જ્યાં ને ત્યાં બડબખેડા, ટટાફિશાદ થવા માંડયા એટલે આખે દક્ષિણ ભરતખંડ મગધમાંથી છૂટો પડી ગયો અને ઉત્તરમાંથી પણ કાશિમર અને પંજાબ ખસી ગયા. તે સર્વ આ નકશે સ્પષ્ટ કરી બતાવે છે. અશેકવર્ધનના સમયને ભૂવિસ્તાર છે. અદ્યાપિ પર્યંત અશોકને પ્રિયદશિન માની લઈ એકને કળશ બીજાને માથે ઢોળાઈ ગયા છે, પણ ખરી સ્થિતિ શું હતી તે હવે ખુલ્લું થયું છે. જેથી સમજાશે કે, અશેકવર્ધન એક શક્તિવાન રાજા હોવા છતાં તેને આખે કે રાજ્યકાળ ગૃહજીવનના કલેશમાં અને રાજ્યના ભાયાતોના કુલ્સપને શમાવી દેવામાં વ્યતીત થઈ ગયો હોવાથી પિતાને ફાળે કાંઈવિસ્તારની વૃદ્ધિ આપી ૭ ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ૩૫ ૧૧ ૩૬ શક્ય નથી. જે તેનાથી કરી શકાયું તે એટલું જ કે મજબૂત હાથે સર્વત્ર કામ લઈ તેણે અખંડ શાંતિ સ્થાપી દીધી હતી. જેથી વારસામાં મળેલી ભૂમિમાં તેણે પોતાનું ઊત્તર જીવન શાંતિ સમાધિમાં પૂર્ણ કર્યું હતું. સમ્રાટ પ્રિયદર્શિને મગધ સામ્રાજ્યને હિંદની ભૂમિ ઉપરાંત દૂરદૂરના પ્રદેશ ઉપર ચારે બાજુએ જે પાથરી દીધું હતું તેને ચિતાર આપ્યો છે; તેના પુરગામી અને પિતામહે જે શાંતિ સ્થાપી દીધી હતી તેને લાભ લીધે હતો. ઉપરાંત તેણે જે ધમ્મનીતિ અખત્યાર કરી, પ્રજાપ્રેમ જીતી લીધો હતો તથા પિતાનું અને પ્રજાનું હિત એક જ છે એવી રાજનીતિ ધારણ કરી હતી તે સ્થિતિએ પણ જે તે ભાગ ભજવે નથી. એકંદરે રાજપ્રકરણ બાબતમાં-ભૂવિસ્તારમાં તથા પ્રજાના અંતરમાં પ્રવેશ કરી શાસક અને શાસિતને એક તારે ગૂંથી લેવામાં–તે અદ્યાપિ પર્યત હિંદી શાશકમાં બલકે વિશ્વભરના રાજકર્તાઓમાં પ્રથમ નંબરે બિરાજીત થયે છે એમ કહી શકાશે. વિદ્વાને મનાવી રહ્યા છે કે, સમ્રાટ પ્રિયદશિનના અવસાન બાદ મૌર્ય સામ્રાજ્યની એકાએક પડતી આવી પડી છે તે તેણે ધારણ કરેલી ધગ્નનીતિનું પરિણામ છે. પણ હવે ખુલ્લું થઈ ગયું છે કે તે સર્વનું મૂળ તે તેના વારસદારમાં જામેલા કુટુંબકલેશ અને તેમણે આદરેલી ધર્મઝનુની રીતિમાંજ સમાયેલું હતું. આના પ્રતીક તરીકે સામ્રાજ્ય માટે વચ્ચે થોડેક પ્રદેશ રાખી ચારે બાજુ ઉપસ્થિત થયેલ સ્વતંત્ર રાજોનું અસ્તિત્વ નજરે પડે છે. તે વખતના સેન્યપતિ અગ્નિમિત્રથી ઉઘાડી આંખે તે સ્થિતિ (આકૃતિ નં. ૧૧ માં દર્શાવેલી) જોઈ ન શકવાથી સામ્રાજયની લગામ હાથ ધરવી પડી હતી, અને જે સ્થિતિ એક વખતે અશોકવર્ધને નીપજાવી હતી તેજ કરીને આ અગ્નિમિત્રે જમાવવા માંડી હતી. એટલે બંને જણાને રાજયવિસ્તાર લગભગ સરખેજ દેખાતે નજરે પડશે. અશકવર્ધન અને અગ્નિમિત્રની ભલે ઉપર પ્રમાણે તુલના તે કરાવી છે પણ તેમના વારસદારોની સ્થિતિ જૂદીજ હતી. એકને વારસદાર શાંતિપૂજક અને રાજનીતિજ્ઞ હતો જ્યારે બીજાનાં વારસદારે તેનાથી ઉલટ દિશામાંજ વિચરનારા હતા. પરિણામે સામ્રાજ્યના વિસ્તારમાં આકાશ પાતાળ એટલે અને પ્રજાના અંતરમાં લીલા-સુકા જેટલે તફાવત પડી ગયેલ જણાય છે. બેની લડાઈમાં ત્રીજાને લાભ–તે ઉક્તિ પ્રમાણે પરદેશીઓને ઘી કેળાં પ્રાપ્ત થવા મંડયાં છે, ૧૫ ૮૯ ૧૭ ૧૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨૨ ૩૧ ૧૨૯ ૨૩ ૧૩૫ ૩૮ ૧૩૬ ૨૦૨ ૩૧૫ ૧૮ પૃથ્વી ગાળાકારે તે છે જ; પણ વર્તમાનકાળની માન્યતા પ્રમાણે તેટલેથી જ અંત ન આવતાં તેનાથી દૂરદૂર અન્ય સમુદ્રો અને માનવ જાતિથી વસાયેલી અન્ય પૃથ્વીએ પણ છે–હતી; તેના વિચાર ટૂંકમાં આવી શકે તે માટે અઢીદ્વીપના નકશેા રજી કર્યાં છે. માત્ર રેખારૂપે જ છે. સાથી અંતિમ હદે માનુષ્યેાત્તર પર્વત મતાન્યેા છે; ત્યાંથી આગળ અલાક-યાંથી આગળ કેાઈ જાતનું પ્રાણી જીવંત થિતિમાં રહી શકે નહિ તેવી ભૂમિ આવે છેઃ એટલે કે ત્યાં આગળથી આપણી પ્રાણવંતી પશુ, પંખી વનસ્પત્તિ, મનુષ્ય આદિ સર્વે પ્રાણ ધરતા જીવા-દુનિયા અટકી પડે છે. ન ૨૧માં જણાવેલ અઢીદ્વીપના મધ્યવતિદ્વીપ છે જે જંબૂદ્વીપ કહેવાયા છે. તેમાં પાછા શાકદ્વીપ નામના એક મેટા ટાપુ હતા. કાઈ કાળે મહાપ્રલય થતાં, આ બંને મા અને પુત્રીરૂપ પૃથ્વીએ સંયુક્ત બની ગઇ અને તેમાંથી વર્તમાનકાળે એળખાતા કયા કયા પ્રદેશેા (જળના અને સ્થળના) ઉપસ્થિત થયા ગણી શકાય તેને ખ્યાલ આપ્યા છે. ખીજા બધા બનાવાની વાત તે કારે મૂકીએ. પણ વર્તમાનકાળે ઓળખાઈ રહેલી આપણી હિંદી પ્રજાનું મૂળ કાં આગળ કહી શકાય અને આપણા ઋષિમુનિઓનું ઉદ્ભવસ્થાન કયું કહેવાય તથા તેમનું સરણુ કઈ રીતે થયું સમજી શકાય તે સ્થિતિના કાંઈક ખ્યાલ આપવા માટે આ નકશા દાખલ કયા છે. ભારતવર્ષમાં એકવાર ઉકળતા તેલ જેવી સ્થિતિ થઇ પડયા બાદ, પાછી તે સમયના અહિંસાવાઢી અવન્તિપતિ નહપાણ્ડુરાટ જે સ્થિતિ સ્થાપવા ભાગ્યવંત નીવડયા હતા તેના ખ્યાલ આપતા, અને ત્યાંથી મધ્યબિંદુરૂપ ગણાતા સામ્રાજ્યના વિસ્તાર વધતે જતે આ નકશામાં નજરે પડે છે. નં. ૩૧ માં જણાવ્યા પ્રમાણેની પરિસ્થિતિ દીર્ઘકાળ ટકી રહેવા નિમિત થયેલી દેખાતી નથી એટલે વળી ચાતરફથી હુમલા ઉપર હુમલા થવા માંડયા હતા; છતાં ઘણી રીતે બન્નેમાં અંતર પડેલું નજરે પડે છેજ. પરિણામે અર્ધદગ્ધ-ઉચાંનીચાં મન સાથેની સ્થિતિમાં આખી પ્રજાને દિવસે વીતાવવાં પડે છે. તેથી પાતપેાતાનું સાચવી રાખવાની નિતિ જ તે સમયના રાજકર્તાઓએ મુખ્યપણે ગ્રહણુ કરી રાખી દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ વિષય ચતુર્થ ખંડ (ચાલુ) ૧૪મ પરિચ્છેદ મારું સામ્રાજ્યની એકદમ થયેલ પડતી (૫) વૃષભસેનનું જીવન વૃત્તાંત. પડતીનાં કારણની વિસ્તારથી તપાસ. ઈંદ્રપાલિત અને બંધુપાલિત કાળુ ? પરિશિષ્ટ-કાશ્મિરપતિ જાલાક સક્રમ પરિચ્છેદ માવંશી સમ્રાટના રાજ્ય વિસ્તાર (૧) ચંદ્રગુપ્તને (૨) બિંદુસારના (૩) અશાકવર્ધનના (૪) પ્રિયદર્શિનના પરિશિષ્ટ-ચાણક્ય અને મેગેસ્થેનીઝ પંચમ ખેડ શુંગવંશ-શુગનૃત્ય: પ્રથમ પરિચ્છેદ નામાવળી તથા વંશાવળ પુષ્યમિત્ર વિશે સમાધાન અગ્નિમિત્ર અને વસુમિત્રને સમય બાકીના રાજાએ।ના સમય નિર્ણય દ્વિતીય પરિચ્છેદ. પુષ્યમિત્રનું વૃત્તાંત પતંજલી અને પુષ્યમિત્ર તેમનાં ચારિત્ર્યની કરેલી તુલના તૃતીય પચ્છિક (૧) સમ્રાટ અગ્નિમિત્ર અંતર્ગત વસુમિત્ર રાજા કલિકની ઓળખ શિરાભાગે શૃંગ સામ્રાજ્ય પાટલિપુત્રનું આયુષ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અનુક્રમ પૃષાંક વિષય ܙ ર ૧૫ ૧૯ ૨૪ ૨૯ ૩૧ ૩૫ સર re પર ૫૪ ૫૯ ૪ કર Gu ચતુર્થ પરિચ્છેદ શુંગવંશની સમાપ્તિ (૨-૩) અદ્રક-એદ્રક : ભાગ-ભાગવત તેમની રાજકીય કારકીર્દી (૪–૭) શુંગવંશના અંતિમ રાજાએ ૧૪મ ખંડ પરદેશી હુમલાઓ પ્રથમ પરિચ્છેદ (અ) ચાન: એકટ્રીઅન્સ (૧) ડિમેટ્રીઅરા (ર) મિનેન્ડર ૧૨૪ પરદેશી હુમલાના ઇતિહાસ જંબૂદીપતી સમજૂતી શાકદ્વીપની સમજૂતી ૧૨૮ ૧૩૩ શાકદ્વીપ, શીપ અને શકાનને ભેદ ૧૩૫ દ્વિતીય પરિચ્છેદ તેનાં પરાક્રમ તેનું સંસ્કૃતિમય જીવન મિનેન્ડર પછી શું? ભિન્નભિન્ન હ।દ્દાઓની સમજ (આ) ક્ષહરાટ પ્રજા તેમના ઇતિહાસ તેમના ક્ષત્રા (૧) ભૂમક તૃતીય પરિચ્છેદ (૧) મધ્યદેશના ક્ષત્રપેાંનું વૃત્તાંત 23 ૯૩ (૨) નહપાણ પૃષાંક १०६ ૧૦૯ ૧૧૪ શિલાલેખમાં ૭૬ ૩ ૪૬ ? ૧૪૫ ૧૪૯ ૧૫૨ ૧૫૩ ૧૫૭ ૧૬૩ }૪ ૧૮૩ સહરાટ સંવતી સ્થાના ૧૮ તેને રાજ્ય વિસ્તાર અને ગાદીનું સ્થાન ૧૮૯ ચતુર્થાં પઢિ ૧૦૪ ૧૦ ૧૯૫ .. www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષાંક ૨૦૬ ૩૦૫ ૨૧૦ ૩૧૩ ૩૩૦ તેને રાજ્ય વિસ્તાર પાટનગર અને સિક્કાઓ કરંજક કારભાર દીર્ધદષ્ટિ અને કાર્યકુશળતા નહપાણ અને ચ9ણને સંબંધ કાન્હાયન વશ સાથે સંબંધ પંચમ પરિચ્છેદ (૨) મથુરાપતિઓનું વૃત્તાંત (૧) મહાક્ષત્રપ રાજુવુલ મથુરાસિંહસ્તૂપની પુનઃ પ્રતિષ્ઠા (૨) ષોડાસ–સોડાસા (3) તશિલાના ક્ષેત્રનું વૃત્તાંત (૧) લીઅક મહાક્ષત્રપ (૨) પાતિક-પાલિક તશિલાના તામ્રપત્રની સાલ સર્વ ક્ષહરાટ ક્ષત્રપોને ધર્મ પષમ પરિચ્છેદ પરિશિષ્ટ (૧) મથુરા નગરીનું તેની પ્રાચીન ભૂગોળ અને વર્ણન (૨) તક્ષિલા નગરીનું ઉત્પત્તિનું વર્ણન તેને દાટ કે વિનાશ તેની વિદ્યાપીઠ તેને ધર્મ સપ્તમ પરિચછેદ (૬) પાર્થિઅન્સ–પહુવા પલ્લવીઝ અને પહલ્વાઝને ભેદ પહુલ્લીઝ આર્ય કે અનાર્ય? પુણાંક વિષય २०२ અષ્ટમ પરિચ્છેદ (૧) શહેનશાહ બેઝીઝ કયે રસ્તે તે હિંદમાં આવ્યો હતો? ૩૧૦ ૨૧૩ ૨૧૭ તેનો હોદ્દો તથા રાજ્ય વિસ્તાર રરર (૨) અઝીઝ પહેલે ૩૧૯ તેને સંવતસરને ભ્રમ ३२३ (૩) અઝીલીઝ ૩૨૬ ૨૨૯ (૪) અઝીઝ બીજે ૩૨૮ ૨૩૩ (૫) ગેડફાટનેસ ૩૨૮ હિંદ સાથે ઈટાલીની સરખામણી નવમ પરિછેદ ૨૩૭ (૩) શક-સિથિઅન્સ २४० તેમની ઉત્પત્તિનો ઈતિહાસ ૩૩૩ ૨૪૩ તેમનાં સરણને ઇતિહાસ દશમ પરિચ્છેદ ૨૫૩ ઇ સિથિઅ-હિંદી શક ર૬૩ (૧) રૂષભદત્તનું જીવન વૃત્તાંત ર૬૫ શક, શાહી અને શહેનશાહીના ભેદ ૩૬૩ ૨૬૬ તેના લેકે પોગી કાર્યની સમીક્ષા ૩૬૬ ૨૭૪ (૨) દેવક ૩૬૮ શાહીવંશની સમાપ્તિ એકાદશમ પરિછેદ શક, આભીર અને ગ્રેટને સંબંધ ૩૭૨ ઓશવાળ, શ્રીમાળ, પિરવાડ તથા ગૂર્જરની ઉત્પત્તિ સંબંધી ૩૮૨ ૩૪૩ ૩૫૩ ૨૭૭ २७८ ૨૮૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ 5 卐 卐 ચતુર્થ ખંડ (US) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat 卐 卐 卐 www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ' – ને કિમસે 5:52 1 2nel ' ષષ્ઠમ પરિચ્છેદ મૈર્ય સામ્રાજ્યને જોતજોતામાં એકદમ-થયેલ વિનાશ અને ફૂટી નીકળેલી કેટલીક નાની નાની રાજસત્તાઓ સંક્ષિપ્ત સાર–સમ્રાટ પ્રિયદર્શિનની ગાદીએ તેના યુવરાજ સુભાગસેનનું બેસવું–તેના મનમાં પણ તેના જ પિતાની પેઠે ધમ્મપ્રચારની ઊગેલી ભાવના પણ તેની બજવણી માટે આદરેલા ઊંધા ઉપાયો-મોગલવંશી સમ્રાટ અકબર અને ઔરંગઝેબના સમયમાં ફાટી નીકળેલ ધર્મલડતની સરખામણી-ખંડિયા અને તાબેદાર રાજાએમાં અંકુરિત થયેલી અદ્રિત રાજ્ય સ્થાપનાની મદશા-પરિણામે બન્ને ક્ષેત્રમાં પ્રવેશી રહેલ અસંતોષ અને કુસુપ-દક્ષિણાપથમાં શાતકરણીનું વધતું જતું જોર અને તેણે ઉપાડેલ ધમ્મપ્રચારને વજ-ઠેરઠેર ઉઠેલ બળવા અને નાનાં નાનાં રાજ્યોએ મહાસામ્રાજ્યમાંથી કરવા માંડેલી ઉઠાંગિરી–સે પતિ પુષ્યમિત્રે પોતાના પુત્ર અગ્નિમિત્રની સહાયથી સૈન્યની કવાયત પ્રસંગે કરેલું પિતાના સ્વામીનું ખૂન અને પ્રાંતે શુંગવંશની થયેલી સ્થાપના નબળા સમ્રાટની નામાવલી અને શુદ્ધિ-ઇંદ્રપલિત અને બંધુપાલિત કણ કણ કહેવાય તે માટે અનેક જોડકાંઓની લીધેલ તપાસ અને બાંધેલ નિર્ણય–અનેક ગ્રંથકારેએ કુણાલવર્ધનને સમ્રાટ તરીકે ઓળખાવ્યો છે પણ તે પ્રમાણે બનવાગ્ય છે કે કેમ તેની લીધેલી ઊડતી નોંધ-તે સ્થાપિત કરેલી મોર્યપતિઓની શુદ્ધ નામાવલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્ મા` સામ્રાજ્યની તેનાં કારણેા મૌર્ય વંશને લગતા આ ખે−ષષ્ટમ અને સપ્તમ પરિચ્છેદો શામાટે બીજા પુસ્તકમાં ન બ્લેડતાં અત્રે ઉતારવા પડયા છે તેનું કારણ બીજા પુસ્તકની પ્રસ્તાવનામાં પૃ. ૨૦ ઉપર જણાવવામાં આવ્યું છે. આ તા એક કુદરતી સિદ્ધાંત છે કે, જેની ચડતી છે તેની પડતી પણ છેજ. પછી તે નિયમ વ્યક્તિને લાગુ પાડા કે સમાજને લાગુ પાડા કે ગમે તે વસ્તુને લાગુ પાડા; એટલે મૌ સામ્રાજ્ય જેવું મહાપ્રતિભાશાળી રાજ્ય પણ એક વખત તેા વિનાશને માટે સર્જાયેલું હતુજ, અને તે પ્રમાણે તેને વિનાશ થઈ જાય તેમાં આશ્ચર્ય પામવા જેવુ પણ નથી. હતાં અહીં જે ઉલ્લેખ કરવા પડે છે તે અમુક વિશિષ્ટ હેતુને લઈને છે માટે તે ઉપર વાંચકવર્ગનુ ધ્યાન ખેંચવા ઊચિત ધારૂ' છું. દરેક વસ્તુના અંત એ રીતે આવી શકે છે, (૧) ધીમે ધીમે–રફતે રફતે અથવા (૨) અચખુચ રીતે–એકદમ : ઇતિહાસના અભ્યાસીઓને આટલું તે સારી રીતે જાણુમાં છેજ કે, જ્યારે એક રાજસત્તાના અંત આવી તે સ્થાન ઉપર ખીજી રાજસત્તા આરૂઢ થાય છે, ત્યારે તે પહેલી સત્તાના અંત અચનુચરીતે, અથવા તા જેને એકદમ અત આવી જતા કહી શકાય તેવી રીતની સ્થિતિ નજરે પડે છે. પણ કાઈ ખીજી રાજસત્તાના આક્રમણ સિવાયજ જ્યારે પૂર્વ રાજસત્તાનો અંત આવે છે, ત્યારે તે તે અંત રસ્તે રકતે-ધીમે ધીમેજ થતા દેખાય છે. કેમકે પેાતાની સત્તાનો વિનાશ કરનારાં તત્ત્વને પ્રવેશ થતાં પણ વાર લાગે છે અને પ્રવેશ થયા બાદ તેને ગતિ ( ૧ ) જી માર્ચ સા॰ ઈતિ॰ પૃ. ૬૬૯ તથા નીચેની ટી. ન. ૨૧, એમ સાંભળ્યું છે કે, ગ્રીક ઇતિહાસમાં તેને ‘ સેગસેન અને તિબેટન વિદ્વાન પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ષષ્ઠમ માન થતાં અને ભીષણ સ્વરૂપ ધારણ કરતાં પણ સ્વભાવિક રીતે અમુક વખત પસાર થઈ જાય છેજ. છતાં તે નિયમને અપવાદરૂપ આ મૌર્યવંશી સામ્રાજ્યની સ્થિતિ થઈ પડેલ હોવાથી અત્રે તેના ઉલ્લેખ કરવાની ફરજ આવી પડી છે. આ પ્રમાણે મૌર્ય સામ્રાજ્યની પડતી શ્વેતજોતાં–એકદમ જે થઈ પડી છે, તેનાં કારણો મુખ્યપણે શું છે, તેની વિગતા છૂટી પાડવા કરતાં તેની થઈ પડેલ પડતીના સમયના પ્રત્યેક રાજવીના વૃત્તાંત તેમનાં નામ તળે આલેખીશું, જેથી વાચક વર્ગોને તેને ખ્યાલ સ્વય' આવી જશે. (૫) વૃષભસેન મહારાજા પ્રિયદર્શિનનુ ભરણુ મ. સ. ૨૯૦=ઈ. સ. પૂ. ૨૭૭ માં નીપજતાં, તેની પાછળ અવતિની ગાદી ઉપર તેના જ્યેષ્ટ પુત્ર વૃષભસેન ખેડા. આનું નામ સુભાગસેન, વૃષભસેન તથા વીરસેન પણ કેટલાકોએ કહ્યું છે. આ સુભાગસેન–ઉર્ફે વૃષભસેનનું રાજ્ય માત્ર આર વ પ તજ ચાલ્યું છે: ઈ. સ. પૂ. ૨૭૭ થી ૨૨૮=૮ વર્ષ; આમ થવાનુ કારણ શું અન્યું છે તે સમજવા પૂર્વે થાડીક અન્ય પરિસ્થિતિના ખ્યાલ આપવા આવશ્યક લાગે છે. આ માટે મારા પોતાના શબ્દોમાં વ વવા કરતાં અન્ય ગ્રંથકારાનાજ મૂળ શબ્દો પ્રથમ ટાંકીને તે ઉપર જરૂર જોગું વિવેચન કરવું તે યાચિત થઇ પડશે: એક વિદ્વાન લેખક ભારતવષઁની ઠેઠ પ્રાચીન સમયથી ચાલી આવતી રાજકીય સ્થિતિને અભ્યાસ કરી, નીચે પ્રમાણે તેનું પૃથ્થકરણ દરે છે;ર “ભારતીય રાજનીતિક કૃતિહાસમેં દો પ્રવૃત્તિયાં સ્પષ્ટરૂપસે તારાનાથે ‘સેભાગસેન ' તરીકે ઓળખાવ્યે છે. (ઝુએ પુ. ૨ માં સિક્કો ન. ૯૩ તથા તેનું વર્ણન), ( ૨ ) મા. સા, ઇ. પૃ. ૬૬૨. www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] દીખાઈ દેતી હૈ । કેંદ્રીભાવ (Centralization) ઔર કેંદ્રીભાવ ( Decentralization ); સભ્યતા, ધર્મો, સંસ્કૃતિ ઔર સાહિત્યકી સમાનતા જહાં ઈસ એકતાકી તરફ્ લે જાતિ હૈ, વહાં ભાષા, જાતિ, ઇતિહાસ ઔર ભૌગોલિક અવસ્થાઝી ભિન્નતા અનેક પ્રાકૃતિક વિભાગામે' ખાંટ જાતિ હૈ ’’! “ ભારત એક દેશ હું, યહ ભાવના પ્રાચીન સમયમે વિદ્યમાન થા । પર, કેદ્રિય ભાવકી પ્રકૃતિયા શીઘ્ર જોર પકડ લેતીથી ઔર કૅ'દ્રિત સરકારમે' જરાભી નિ ળતા આને પર વે પુરાને રાજ્ય ક્િર પ્રાદુર્ભૂત હા જાતે થે । ઉન્હેં સફળતા ભી હતીથી, પર કેંદ્રીભાવકી પ્રકૃતિયાં ક્િર પ્રબળ હતીથી। ઇસ પ્રવૃત્તિને પ્રાચીન ભારતમેં સામ્રાજ્યાંકા સ્થિર રૂપસે કાયમ નહીં હૈાને દીયા ॥ ’” “ પ્રાચીન′ ભારતમે' બહુતસે ગણરાજ્ય વિદ્યમાન થે, અનેક સ્થાનેા પર યે સધા કે રૂપમે સંગઠિત થે । દો યા ઉસસે અધિક ગણાને મિલકર એક સંધ અના લિયા થા । મહાભારત કાલમે' અંધક ઔર વૃષ્ણુિયેાંકા ઈસ તરહ કે સંધા થા । યે ગણરાજ્ય ખડુ શક્તિશાળી થા । સામ્રાજ્યવાદમે ઇનસે અડી અન્ય કોઇ ખાધ ન થા। સર્વત્ર સામ્રાજ્યવાદ ઔર ગણરાજ્યાકા સંઘ દેખાઇ પડતા હૈ । નિસ દેહ પ ચાણાયકી નીતિ યહુ થી ક–“ એક રાજલ ’’ કી સ્થાપ્ના કી જાય । પરંતુ સંધે કી શક્તિ તથા પ્રજા સ્વાતંત્ર્યપ્રિયતા કો દેખકર ઉનકી ,, "C પડતીનાં કારણેા (૩) મજકુર પુસ્તક પૃ. ૬૬૩. (૪) મજકુર પુસ્તક પૂ. ૬૬૫. (૫) મજકુર પુસ્તક પૃ. ૬૬૫. (૬) આ સમયના અન્ય પ્રદેશમાંથી મળી આવતા સિક્કા ઉપરથી સમજાય છે કે, તે રાજન પ્રિયદર્શિનના સભામત્વ નીચે પણ હતા ( કેમકે હાથીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ પૃથક સત્તાકા ખાધક રૂપસે સ્વીકૃત કરના પડા થા। આપસમે ફૂટ ડલવા કર ઈન રાજ્યોં કા નષ્ટ કરને કે બહુત સે પ્રયત્ન કચે ગયે થે, પર એક ઉત્તમ રાજનીતિ કી ભ્રાંતિ કૌટિલ્યને ગૃહ આવશ્યક સમજા થા કિ, શક્તિશાળી પ્રજાતંત્ર રાજ્યાં ! સમાન કે સાથ મા સામ્રાજ્ય મે’ સ્થાન દિયા જાય, યહી કારણ હું કિ, અનેક ગણરાજ્ય મૌર્ય સામ્રાજ્ય કે અંતગત અપની આંતરિક એકતા ઔર સ્વતંત્રતા કે સાથ વિદ્યમાન થે । અશાક કે ( પ્રિયદર્શિનના સમજવા ) શિલાલેખાં સે ઇસ તરહ કે રાજ્યા કી સામ્રાજ્ય અંતર્ગત “ સ્વતંત્ર સત્તા ' ૬સ્પષ્ટ રૂપસે દેખાઈ પડતી હૈ ।। આ પ્રમાણે ભારતીય રાજનીતિની સમાલોચના તે ગ્રંથકારે કરી છે. તેવાજ મત અન્ય ગ્રંથકાર પણ ચીતરે છે, તેમનુ' કહેવુ' ટુંકમાંજ જણાવીશું. તેમના મતે “ એ જાતના રાજ્યા હતા, (૧) રાજાવાળું તે રાજતંત્ર અને (૨) ગણરાજ્ય જેવું તે રાજવિહિન તંત્ર. '' આમાં રાજાવાળુ તંત્ર તે પ્રથમના ગ્રંથકારનું કેંદ્રીત ભાવનાનું ( centralization ) અને ગણરાજ્ય તે અકેંદ્રીભાવનાનુ=decentralization of power વાળું સમજવું, અને જયારે પ. ચાણકયે તેના પોતાના સમય સુધી ચાલી આવતી પ્રણાલિકાને ઉથલાવી નાંખવા પ્રયત્ન કર્યાનું તે લેખક ભહાશય જણાવે છે, ત્યારે તેના અર્થ એમજ થયેા કે, મગધપતિ શ્રેણિકથી ચિહ્ન પણ સિક્કા ઉપર આલેખેલ છે) તેમજ તે પેાતાનું વસ્વ પણ જાળવી રહ્યા હતા ( કેમકે હાથી સિવાયના બીજા પણ અર્થસૂચક લખાણ કે ચિહ્નો નજરે પડે છે) આ હકીકતના પુરાવા માટે જુએ. પુ. ર. પિર. ૩. (૭) પુરાતત્વ, પુ. ૧ છું. www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૪ મા માંડીને ચંદ્રગુપ્ત સમ્રાટના સમય સુધી તે “ગણુરાજ્ય” ની પદ્ધતિએજ રાજરાનું શક્ય સત્ર ચાલ્યે જતુ` હતુ`. પણ તેમાં ફેરફાર કરવામાં પ ચાણકયને સંપૂર્ણ સફળતા ન મળવાથી તે સભયથી અલ્પાંશે Centralization of power અને અલ્પાંશે Decentralizing of pover વાળું મિશ્રિત રાજ્યતંત્ર ચલાવવાનું' ધારણ અંગીકાર કરાયું હતું; કે જેવી રાજ્યત ત્રની પરિસ્થિતિ આપણે મહારાજા પ્રિયદર્શિતના શિક્ષાલેખામાંથી વારવાર તારવી પણ શકીએ છીએ. k ઉપર પ્રમાણે રાજકીય સ’ગર્દનની પરિસ્થિતિ કૌટષ્યના સમયસુધી ચાલી આવી હતી. પણ તે બાદ મહારાજા પ્રિયદર્શિને અમુક અંશે ફેરફાર કર્યાં હશે એમ સમજી શકાય છે. તે પછી શું થયું તે નીહાળીએ. તે માટે પણ તેને તેજ ગ્રંથકારના શબ્દો આપણને મુખ્યત્વે દોરવણીરૂપ થાય છે.૧૦ ઈસ પ્રથક પ્રજાતંત્ર રાજ્યેાંકી સત્તા મૌર્ય સામ્રાજ્યકે ખડી ભારી કમજોરી થી. હું ' ૧૧મૌય સામ્રાજ્યકે તનમેં યહ બાત વિશેષ રૂપસે ધ્યાન દેને યાગ્ય હૈ” ( નહીં કે સમ્રાટ પ્રિયદર્શિનની ધર્મ –ભાવના તેના કારણરૂપ હતી; જેમ અન્ય વિદ્વાને મનાવના પ્રયત્ન કરી રહ્યા છે તેમ ) ” ૧૨ યહ સમજના ભૂલ હૈ કિ, અÀાકી ( પ્રિયદર્શિન કહેવાનેા ભાવાર્થ 39 (૮) આંધ્ર, પાંડય, ચાલા ઇ. રાજ્યે રાખવાળાં રાજ્યતંત્ર ગણી રાકાય તેમ છે. જ્યારે રાજ્યવિહિન રાજ્યતંત્રમાં સત્યપુત્ત, યાન ” ઈત્યાદિ સમજી રાકાય છે. ચદ્રગુપ્તના સમયે એકલુ આંધ્રરાય જ વાળુ` રાજતંત્ર હતું. ( ૯ ) આ કારણથી ચદ્રગુપ્તની સત્તા કેટલેક અરો મર્યાદિત બનાવી હતી અને તેથીજ તેને વૃક્ષન કહીને સોધ્યા છે (ઝુએ પુ. ૨, પૃ. ૧૭૧ ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કેરલધુત્ત, રાન્ સામ્રાજ્યની [ ષષ્ટમ છે) નીતિને મૌર્ય સામ્રાજ્યકે, ઇતના કમોર કર દિયા થા કિ, વે મગધકી સેનાસે ( જીન્હાંને સેલ્યુકસ}ા પરાસ્ત કીયા થા, ઔર સિકંદરો પંજાબસે હી લૌટ જાનેકે લિયે બાધિત કિયા થા ) અબ ઈન વિદેશીયોંકે આક્રમણમે સરળતાથે સાથ પરાજીત હે। ।। મગધકી સેનાએઁમે' અક્ષભી ઉસી તરહકી શક્તિ થી જાલૌકને ઈન સેનાનીસે હી શ્રીલાં પરાજીત ક્રિયા । મૌર્ય સામ્રાજયા દુર્ભાગ્ય થા કિ જાલૌકને પશ્ચિમેાત્તર પ્રદેશમે પૃથક રાજ્ય સ્થાપિત કર દિયા ।। ૧૩ કહેવાની મતલબ એ છે કે, મૌય સામ્રાજ્યની જે પડતી થઇ હતી તે, જેમ ઘણા વિદ્વાનોની ધારણા છે કે, સમ્રાટ પ્રિયદર્શિનની ધ– ભાવનાને લીધે, પ્રજામાંથી તેમજ સૈન્યમાંથી લડાયક જુસ્સો નાબુદ થઈ ગયા હતા ને તેથી પરદેશીઓએ આક્રમણ કરવા માંડયું હતું, તેને લીધે પડતી થઈ છે તે કારણ વસ્જીદ વિનાનુ છે.૧૪ કારણકે, જો તેજ કારણ સત્ય અને મેાજુદ હવે તે, પ્રિયદર્શિનનેાજ પુત્ર જાલૌક, તેજ સેનાનીઓની સહાયથી અને તેજ પરદેશી–ગ્રીક આક્રમણ કરનારાઓને શી રીતે હટાવી શકત અને પેાતાનું સ્વતંત્ર રાયકાશ્મિર દેશમાં સ્થાપી શકત ? સાર એ છે કે વિદ્વાનેાએ કલ્પેલ કારણ વજુદ વિનાનુ છે, અને મૌર્ય સામ્રાજ્યની (૧૦) મા, સા. ઇ, પૃ. ૬૬૬ (૧૧) મજકુર પુસ્તક પૃ. ૬૬૭ (૧૨) મજકુર પુસ્તક પૃ. ૬૬૮ (૧૩) જીએ પુ. ૨ ના અંતે પરિશિષ્ટ ૩ જેમાં આ કાશ્મિરપતિ રાજા ખંલાકની કારકીર્દીને શેડે અંશે ખ્યાલ આપ્યો છે. (૧૪) સરખાવે જૈન ધર્માંના સ્યાદ્વાદ વિષેનુ વિવેચન પુ. ૨ પૃ. ૩૪૨ થી ૩૪૪ (૧૫) આગળના પાને જુએ. www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પડતીનાં કારણે - ૫ પડતી તે મુખ્યતયા રાજયકુટુંબમાં પડેલ ભાગલાને પરિણામે જ,૧૨ અને મારા મત પ્રમાણે ઘમધતાના પરિણામે, જે પ્રજા દમનની નીતિ અખત્યાર થવા પામી હતી તેને લીધે રાજ્યના ભાગલા થવા પામ્યા હતા. તેમજ તેને લીધે પૂર્વની દટાઈ રહેલી અકૅકિત ભાવતા૧૬ પાછી જાગૃત થઈ જવા પામી હતી; આ બે કારણોને લીધે જ પડતી થઈ છે. પણ મહારાજા પ્રિયદર્શિને, જે રાજનીતિ પિતાના ધમ્મ-વિજયની પ્રાપ્તિવાળી માનીને આદ ૨૫ ઠરાવી હતી તેને તેજ રાજનીતિ૧૭ તેના ઉત્તરાધિકારીઓએ જો ચલાવી રાખી હતી તે કેંકિત ભાવનાને પોષણ પણ મળ્યું હોત અને સામ્રા- જ્યના કકડા બુકલા જ થઈ ગયા છે તે પણ નહીં થાત અને અકેંદ્રિત ભાવનાને પુનર્જન્મ પણ નહીં થાત. એટલે કે, મહારાજા પ્રિયદર્શિને દીર્ધદષ્ટિ વાપરી જે ધમ્મ-વિજયની અને ધર્મ સહિષ્ણુતાની રાજનીતિ અમલમાં મૂકી બતાવી હતી, તે કઈ રીતે સામ્રાજ્યને વિઘાતકરૂપ હતી જ નહીં બલકે પિષકજ હતી. વળી આ અભિપ્રાયને સમર્થનરૂપ નીવડે તેવું જ કથન તેજ ગ્રંથકારના બીજા બે ઐતિહાસીક બનાવના ટાંચણથી મળી શકે છે. તે લખે છે કે ૧૮રાજતરંગિણીસે સ્પષ્ટ હેતે કિ મગધ ઔર કાશ્મિરમેં સંઘર્ષ હુઆ થા ! ઇસમેં ભી સૈનિક બળ સાથ હોને કારણુ જાલૌકકી હિ વિજયે હુઈ થી વહ કાન્યકુબજ તક વિજય કરનેમેં સફળ હો સકા થા. ૨૦ઔર ઇસ તરહ મૌર્ય સામ્રાજ્યની શક્તિકે બેંટ જાનેકે લિયે, ગ્રીકોને આક્રમણ કરના ઔર ભી સુલભ હે ગયા છે એંટીઓકસ ધી ગ્રેઈટને સુભાગસેન, વૃષસેન યા વીરસેન પર (૧૬) સરખા આગળને પાનાની હકીક્ત.. (૧૭) ધર્મસહિષ્ણુતાની નીતિ જેને કહી શકાય તે; નહીં કે અસહિષ્ણુતાની અથવા ધમધપણાની નીતિ કહેવાય તે; પ્રથમ પ્રકારની રાજનીતિ મેગલ સમ્રાટ અક બરે અખત્યાર કરી હતી જ્યારે બીજા પ્રકારની રાજનીતિને આશ્રય, તેજ અકબરના વારસ સમ્રાટ ઔરંગઝેબે લીધો હતો. આ બનને રાજનીતિનું પરિણામ શું આવ્યું હતું તે ભારતીય ઈતિહાસના અભ્યાસીએથી અજાણ્યું રહ્યું નથી. વળી વિશેષ સ્પષ્ટીકરણ માટે આગળ “ કારણોની વિસ્તારથી તપાસ” વાળે ફકરો વાંચે. આ ઉપરથી સમ્રાટ પ્રિયદશિને ધારણ કરેલી રાજનીતિમાં સમાયલા ડહાપણનું માપ પણ કાઢી શકાય છે. (૧૮) મ. સા. ઇ. પૃ. ૬૬૮ (૧૯) આ “ મગધ” શબ્દ મૂળ પુસ્તક રાજતરંગિણીમાં નથી જ વાપર્યો, પણ માર્ય સા.કા. ઇતિહાસના લેખકને છે. ખરી રીતે તે હવે તેઓ મગધપતિ રહ્યાજ નહેતા પણ મૈર્ય સમ્રાટે અવંતિ પતિજ હતા. (ર૦) મ. સા. ઈ. પૃ. ૬૯ (ર૧) મૈ. સા. ઈ. પૃ. ૧૬૯; આ લેખકે ને કે એંટી- એકસ ધી ગ્રેઈટ અને સુભાગસેનને સમકાલીન ગણું વ્યા છે પણ ખરી રીતે તે એંટીઓકસ ધી ગ્રેઈટ કયા રને મરી ગયા હતા. અત્યાર સુધી જેમ મનાતું આવ્યું છે અને અશોકપ્રિયદર્શિનને સમય પેટે ધારી લેવાય છે તેમ; એટલે તે ગણત્રીએજ આ લેખકે ઉપરનું નામ લખ્યું છે (અને આ ભૂલ પણ મેં કેટસને ચંદ્રગુપ્ત કરાવવાથીજ ઉભી થવા પામી છે) અને એંટીએકસ ધી ગ્રેઈટને સમય જે ઈ. સ. ૧, ૨૯૦ છે તેને આ સુભાગસેનને જણાવ્યો છે. બાકી ખરી રીતે સુભાગસેનને સમય ઈ. સ. 1. ૨૩૬ છે. અને તે વખતે હિંદકુશ પર્વતની આસ પાસ અને અફગાનિસ્થામાં તે બેકીઅન રાજા ડીએડોટસ બીજને રાજ્ય અમલ ચાલતો હતો (જુઓ આગળ ઉપર પરદેશી સત્તાના રાજય અમલનું વંશવૃક્ષ) એંટીઓકસ અને સુભાગસેન ને સમકાલીન હેત તે, એંટીઓકસ ધી ગ્રેઈટને સમય તે ઈ. સ. ૧, ૨૮૦ થી ર૬૧ છે (જુઓ પરદેશીઓનું વંશવૃક્ષ); તે પ્રમાણે સુભાગસેનને સમય પણ તેમણે ઈ. સ. 1 ૨૮૦ મૂકવો જોઈતા હતા. પણ તેમ થયું નથી. મતલબકે હકીકત સાચી છે પણ પરદેશી રાજાઓનાં નામ અને સમય ખોટાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ મૌર્ય સામ્રાજ્ય [ ષષમ આક્રમણ કિયા''—૨૨ એંટીઓકસ ધી ગ્રેઈટે, ગાંધારકે રાજા સુભાગસેનકે સાથ ઈ. સ. પૂ. ૨૦૬ મેં યુદ્ધ કીયે, શીધ્ર હી દોને રાજાઓમેં પરસ્પર સંધી છે ગઈ , ૨૩“રાજા સોફાગ- સેનસસે અપની મિત્રતા ફીર સ્થાપિત કી, છતને હાથી પ્રાપ્ત કિયે કિ ઉસકે કુલ હાથીઓંકી સંખ્યા ૧૫૦ હે ગઈ પીછુ એંટીઓકસ વાપસ લૌટ ગયા ”—આ ઉપરથી સમજાશે કે બેકટ્રીઅન સરદારે જે ભારતવર્ષ ઉપર આક્રમણ કર્યું હતું, તે બે વખતનું હતું, પ્રથમના સમયે કાંઈક અંશે તે સફળ થયો ન થયો જેવી સ્થિતિ હતી, પણ બીજે વખતે તે સંપૂર્ણ વિજેતા થયે હતો; અને રાજા સુફાગસેનને સંધી કરવાની ફરજ પડી હતી, કે જેની રૂઈએ તેને યવન સરદારને દોઢસે હાથી દેવા પડ્યા હતા અને તે લઈને યવન સરદાર પિતાના મુલકે પાછો સીધાવ્યું હતું. વળી જાલૌકે પિતાના સૈન્યને બળથી આ લશ્કરના હુમલા પાછા હઠાવ્યા હતા. તેમજ તેણે કાશ્મિરમાં રાજ્ય પણ સ્થાપ્યું હતું અને ધીમે ધીમે આગળ વધીને, કાન્યકુબજ સુધી પિતાને પ્રદેશ પણ વિસ્તાર્યો હતો; આટલા વિવેચનથી સ્પષ્ટ થાશે કે મૌર્ય સામ્રાજ્યની પડતીનાં કારણમાં રાજ- કુટુંબમાં જે બે ભાગલા પડી ગયા હતા તે પ્રસંગેજ મુખ્યપણે છે તેમાંને (૧) સુફાગસેન યુવરાજવાળો અને (૨) કુમાર જાલૌક કાશિમરપતિવાળો-તેજ બે બહુધા જવાબદાર હતા; નહીં કે મહારાજા પ્રિયદર્શિનની ધમ્મ-વિજયની અને ધમ્મસહિષ્ણુતાની નીતિભાવના અથવા તો પ્રજા અને સન્યમાંથી નીકળી ગએલ હિંસક- ભાવના. ખરી રીતે તે ભાવનાએ તે સંગઠ્ઠન કરીને સર્વને એકત્રિત બનાવી દીધા હતા; કે જેનો જીવતો જાગતે પુરા મહારાજા પ્રિય- દર્શિનના સમયને મૌર્ય સામ્રાજ્યને અજોડ એ અતિ વિસ્તારવંત પથરાવો છે કે જેનો ચિતાર આપણને તેમની કૃતિરૂપે દાંડી પીટી બુલંદ અવાજે જાહેરાત કરનારા શિલાલેખોમાંથી મળી આવે છે. હવે આપણને ખાત્રી થઈ છે કે સામ્રા જ્યની પડતીમાં બેજ કારણે કારણોની હતાં (૧) રાજકુટુંબમાં વિસ્તારથી પડેલ ભાગલા અને (૨) તપાસ ધમ્મવિજયની અને ધર્મ હિષ્ણુતાની ભાવનાને થવા માંડેલ અભાવ; આ બન્ને કારણે કાંઈક વિસ્તારથી આપણે તપાસી જોવાની જરૂર છે. આવડું મોટું અને જબરજસ્ત મૌર્ય સામ્રાજ્ય કે જે એક વખતે ગમે તેવા બાહુબળી અને ભલભલા દુશ્મનને પણ ગર્વ ગળાવી નાંખી પોતાના પગ પાસે શીર ઝુકાવતું કરવાને સામર્થ્યશાળી હતું, તે સામ્રાજ્યનો જેમ કોઈ પાકા ચણતરનું અને જેમાંથી એક કાંકરી સરખી, સેવર્ષે પણ ખરી ન પડે તેવું મજબૂત મકાન હોય, તે જેમ કેવળ થોડી સેકંડમાં ધરતીકંપ થવાથી એકદમ આંચકો લાગી જમીન સપાટ થઈ જાય છે તેમ આ સામ્રાજ્યનો ) અચાનક માત્ર ૨૦-૨૫ વર્ષમાં જ લેપ થઈ ગયો છે અને કહે કે જાણે પૃથ્વીની સપાટી ઉપર તેનું કોઈ દિવસ અસ્તિત્વ પણ હશે કે કેમ તેની સાબિતી પણ જડી આવવી ભારે વિકટ સમશ્યારૂપ થઈ પડી છે–એટલું હજુ ગનિમત લેખ અને દુઆ દો મહારાજ પ્રિયદર્શિનને કે જેણે પોતાના દરેક સામાજીક અને મનુ ધ્યને ઉપકારી નીવડે તેવાં સુકાર્યને યાવચંદ્ર દિવાકરીની પદ્ધતિએ સંરક્ષિતપણે સાચવી રાખવાની કાળજી બતાવી છે તથા તે સર્વ હકીકતને (રર) મ. સા. ઈ. પૂ. ૬૫૭. (૨૩) તેજ પુસ્તક પૃ. ૬૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] પડતીનાં કારણે તાદશ આવિષ્કાર આવી શકે માટે શિલાલેખો અને ખડકલે કોતરાવી મૂક્યા છે, નહીં તો તો ઈતિહાસના પાને આ પીણું બસો વર્ષને ગાળો પણ, અનેક ઐતિહાસિક પ્રાચીન મણકા- એની પેડે, અંધકારમય, ભીષમ અને વિરાટ સ્વરૂપ ધારણ કરતોજ દષ્ટિગોચર અત્યારે પડી રહ્યો હેત. અને આવું પ્રચંડ શકિતશાળી સામ્રાજ્ય તૂટી પડવાનાં દારૂણ કારણરૂપ, પણ દેખાવમાં નજીવા દેખાતાં છતાં પરિણામે અતિભયંકર એવાં, બે નિમિતજ-એક સામાજીક કુસંપ અને બીજે ધાર્મિક સં૫૨૪–સામાજીક કસંપ એકે સમ્રાટ સુભાગસેન અને કાશ્મિરપતિ જાલૌક તે બને એકજ માબાપના પુત્રો હોવા છતાં, પિતાની રાજદ્વારી મહત્તા વધારે છે એમ માની અંદર અંદર સ્પર્ધા કરવા લાગ્યા હતા અને અંતે નાને ભાઈ (એટલે જાલૌક ) મોટાભાઈની (એટલે સુભાગસેનની) આજ્ઞામાંથી નીકળી જવાનો વિચાર કરી પરાપૂર્વથી ચાલી આવતી અંકિત ભાવનાનો પોતે ઉપાસક અને પિષક બની બેઠા હતા. આ પ્રમાણે તેણે પોતાનું સ્વતંત્ર રાજ્ય કાશ્મિરના પ્રદેશમાં સ્થાપ્યું અને પશ્ચાત ધીમે ધીમે તેને વધારવા માંડયું. તેમ વળી ધાર્મિક કુસંપ એ કે મહારાજા પ્રિયદર્શિનની ધમ્મભાવના ત્યજી દઈને સમ્રાટ સુભાગસેને ધર્માધપણને સેટે ફેરવવા માંડે હતો (જે આપણે આગળ જોઈશુ) આવી અકૅતિ ભાવના જે કેટલાય જમાના થયાં અદ્યાપિ પર્યત સુષુપ્ત દશામાં પડેલી હતી તે મૌર્યસામ્રાજયના કમભાગ્ય શાં કારણે એકાએક બહાર નીકળી આવી ? તાત્કાલિક કારણ ગમે તે હોય-જે કે તે આપણે બહુ ઉડા ઉતરીને તપાસ કરવા નથી નીકળી પડવું–પણ તેમાં કાંઈક સંગતિદોષ “ નૈમિત્તિક બન્યું હોય (૨૪) હિંદમાં હાલજે સ્વતંત્રતાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેને પણ આવાંજ બે કારણે શું નથી દેખાતાં ? (૧) સરકાર અને મહાસભા; તે બે પાર્ટી વચ્ચે સામાજીક અધિ. કાર ભેગવવાની સ્પર્ધા અને ધાર્મિકમાં હિન્દુ મુસલમાન તેમજ અન્ય હિંદી જનતા વચ્ચે ઉભે થતું ધાર્મિકરૂપ કુસં૫; આવાં બે કુસંપનું પરિણામ શું આવે તે લખવા કરતાં કલ્પી લેવું સહેલું છે, (૨૫) અહીં મેં સહેદર લખ્યા છે છતાં બનવા બેગ છેકે કદાચ, બનેની માતા અપર પણ હોય પણ બંને મહારાજ પ્રિયદર્શિનના પુત્રે તે હતાજ એટલે સગા ભાઈઓ લેખીને મેં સહેદર ગણાવ્યા છે. ( ૨૬ ) જ્યારે “ સ્વતંત્રતા, સ્વતંત્રતા ” એમ દરેક મનુષ્યને જીવન મંત્ર થઈ જાય છે ત્યારે તે સ્વતંત્રતા કેમ મેળવવી તેજ અતિ મહત્વને સવાલ દરેકના મગજમાં ગુંજારવ કરી રહે છે. અને એકદા જે વ્યક્તિગત આ ભાવનાને જન્મ થઈ ગયો તે પછી કાળાંતરે તેને સમષ્ટિગતરૂપ ધારણ કરતાં વાર લાગતી ન્યી. અને સમષ્ટિનું રૂપ પકડયું કે પછી તુરત તેનું રાષ્ટ ભાવનામાં પરિણમન થઈ જાય છે. આમ ઉત્તર બન્યું જાય છે. પ્રથમ બીજમાંથી વૃક્ષ અને પછી ફળ, અને પાછું ફળમાંથી બીજ અને તેમાંથી વૃક્ષ અને પાછું જેમફળ થાય છે, તેમ action, reaction ના નિયમ અબાધિતપણે આ સમસ્ત સંસારનું ચક્ર એક અરધટ ન્યાયે પ્રગતિ કર્યેજ જાય છે તેજ પ્રમાણે કેંદ્રિતભાવના અને અકેંદ્રિતભાવનાનું પણ સમજી લેવું. આ સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિથી રંગત થયેલ ન પ્રજનું રાજ્ય એકબાજુ હતું અને બીજી બાજુ પર્યાય અને આર્ય સંસ્કૃતિથી રંગાયેલું, જાલંકનું કાશ્મિરનું રાજ્ય હતું. યેન પ્રદેશે સ્વતંત્રતા ધારણ કરી કે ભલે કને પણ સ્વતંત્ર થવાની પિપાસા પ્રગટી. કારણકે પિતાના પિતાના રાજ્ય અમલ દરમ્યાન તેણે કાશ્મિરમાં કેટલાય વખતથી સૂબા તરીકે કામકાજ કર્યું હતું અને તે સમય દરમ્યાન પાડશી એનપ્રાના સમાગમમાં આવો જ રહ્યો હતો. આ કારણને લીધે મેં સંગતિષની ઉપમા આપી. છે. બાકી તે ઉપર જણાવી ગયા છીએ તેમ action અને reaction તે તે આ સંસારચકની ગતિ અબાધિત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ મૌર્ય સામ્રાજ્યની [ વિષમ એમ દેખાય છે ખરૂં. કેમકે પાસેજ ન પ્રદેશ તે ખસી ગયો ત્યારે જાલકે પોતાને બહુ કે જે મહારાજા પ્રિયદર્શિનની સાથે મિત્રાચા- વિસ્તારવા માંડ્યો અને ક્રમાનુક્રમે જાલંધર, રીની ગાંડથી જોડાયલ હતા, ત્યાં યુગેડીમસે લુધી આના અને અંબાલાવાળો પ્રદેશ જીતી, સ્વતંત્ર બની પોતાની સત્તા જમાવી હતી અને દીલ્હીવાળા પ્રાંતોમાં ઉતરી, ઠેઠ કાન્યકુબજ સુધી ૨૭ કાબુલના રસ્તે થઈને હિંદ ઉપર આક્રમણ કરવું પિતાની આણ ફેલાવી દીધી. આમ જ્યારે માના કયારનું શરૂ પણ કરી દીધું હતું. તેમજ ધીમેધીમે જણ્યા ભાઈએ જ, રાજ્યવિસ્તાર દબાવી દેવા પંજાબને મુલક જીતી લઈ કાંઈક પગ દડો પણ માંડયો ત્યારે, હિંદની પશ્ચિમે દૂર દરના પ્રાંતવાળા કર્યો હતો, પણ આ નવા જીતાયેલા પ્રદેશમાં રાજવીઓ જેવા કે અફગાનિસ્તાન અને બલુચિપોતે જે થાણું નાંખીને રહે તો પોતાનો દેશ સ્તાનની અડોઅડ આવેલા, ઈરાની સમ્રાટ પણ બહુ દૂર પડી જાય અને કદાચ દુશ્મનના હાથમાં કાંઇ આવેલી તક જવાદે તેવા ભોળા ન જ હાઈ-ઉત્તરે કાશ્મીર અને દક્ષિણે અન્ય હિંદી રાજ- શકે. એટલે તેમણે પણ પિતાની પડોસના મુલકે વીઓના મુલક વચ્ચે-ઘેરાઈ જઈ પોતાના જીવન હાઇયાં કરવા માંડ્યા. આવી રીતે, મહારાજા ભોગ આપવાની સ્થિતિમાં આવી પડે તો પ્રિયદર્શિનનું સામ્રાજ્ય જે એશિઆઈ તુર્કસ્તાનના શું થાય છે તે પ્રમાણે લાંબી નજર પહોંચાડી ઠેઠ સિરિયા પ્રાંતના દરિયા કિનારા સુધી સીધી કાચ બંદોબસ્ત કરી તે પાછો પોતાના દેશમાં કે આડકતરી રીતે લંબાયું હતું તે બધું એકદમ ચાલ્યો ગયો હતો. જો કે પંજાબની ઉત્તરમાં તૂટી પડ્યું એટલે કે તેની પશ્ચિમની હદ હવે તો આવેલા કાશ્મિરને સર કરી લેવા, તેની નજર સતલજ નદીના કિનારા સુધી જ આવીને અટકી કેમ ચૂકી હશે તે પ્રશ્ન હાલ તુરત તે અંધારામાં પડી હતી. બીજી બાજુ રાજપૂતાના અને જ રહેલ ગણાય. પણ માનવાને કારણ મળે છે સૌરાષ્ટ્રના પ્રાંત કે જેની પ્રજા ઇ. સ. પૂ. પાંચમા કે કાંતે (૧) હિંદ ઉપર આક્રમણ લાવવામાં સૈકામાં, સિંધમાંથી અને શકસ્થાન તરફથી કાશ્મિર કાંઈ આડું જ આવતું નહોતું. તે તો આવીને ૨૮ રાજપૂતાનામાં હવે ઠરીઠામ બેઠી ઉત્તરમાં રહી જતું હતું. (૨) અથવા તે કાશ્મિર હતી તેના ઉપર કાંઈક ધાર્મિક દમદમાટીની પતિ જાલૌક વિશેષ બાહુબળી અને પરાક્રમી તેને અસર લાગવાથી માથું ઉચકવાને તલપાપડ બની લાગે હોવો જોઈએ. એટલે પરિણામ એ આવ્યું કે રહી હતી. પણ નિર્ણાયક હોવાથી મનમાને પ્રથમ તે યુગેડીમેસને કઈ સામનો કરનાર મનમાં ધુંધવાઈ રહી હતી. ૨૯ તેમજ દક્ષિણ કે હાથ દેખાડનાર મળ્યો જ નહીં અને જ્યારે હિંદમાં જે અનેક રાજ્યો સ્વતંત્ર કે અર્ધસ્વતંત્ર પણે અબાધિત કાળથી ચાલેજ જાય છે અને ચાલે પણ જવાની, તેમાં કોઈને દોષ દેવાનું કારણ નથી. માત્ર તે સમયે પ્રવર્તતી જે સ્થિતિ હોય છે તેને નિમિત્ત તરીકે આગળ કરાય છે તેટલું જ. (૨૭) જઓ ઉપરના પૃો લખેલ હકીકત (૨૮) આ રિધતિ શેડેક અંગો, જે કુદરતી આફત જેસલમીરનું રણ બનાવી દીધુ હતું તેને લીધે પણ થઈ હતી; તેમ કેટલેક અંશે ઇરાની શહેનશાહતમાંથી પ્રજ છૂટીને પણ હિંદમાં આવી હતી (પછી આજીવિકાના મિષથી તે પર્યટન થવા પામ્યું હોય કે ત્યાંના શહેનશાહના કેઈ જુલ્મથી-તે તે ઈતિહાસન્ન વિદ્વાને પૂરી પાડશે) (૨૯) જે પ્રન પછીથી પ્રસંગ મળતાં ક્ષહરાટ ક્ષત્રપ ભૂમકના કાબુમાં આવી હતી : જે ક્ષત્રપ પ્રથમ બેકીઅન સરદાર ડિમેરીઅસ અને મિનેન્ડરની આણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પડતીનાં કારણે પણે રાજ્ય કરતાં હતાં તેમાં અંધ્રપતિ જે સૌથી વધારે પરાક્રમી, જોરદાર અને ભારે માથાને હત તે પ્રથમ તદ્દન સ્વતંત્ર થઈ ગયો અને ચેલા, પાંચા, કદંબ, કેરલપુત આદિ અર્ધ સ્વતંત્ર રાજ્ય જે મૌર્ય સમ્રાટની જાતિને ભાયાતે જ હતા, તેઓને આ અંધ્રપતિની સ્વતંત્રતાને ચેપ લાગવાથી તેઓએ પણ, આવેલ પ્રસંગને લાભ લઈ પિતાપિતાની હદમાં સ્વતંત્ર થઈ જવા માંડયું. તેમના મનમાં બીજી એક નિર્ભયતા એ હતી કે તેઓ અવંતિપતિની હદથી એટલા બધા દૂર આવેલા છે કે ત્યાં સુધી અવંતિપતિ આવી પણ નહીં શકે, અને કદાચ આવવા પ્રયત્ન કરશે તે પણ પ્રથમ તે તેને, વચ્ચે આવેલ પ્રદેશના મહાપરાક્રમી એવા શતવહન વંશી સાથે જ યુદ્ધમાં ઉતરવું પડશે; અને તેને હિસાબ પતાવી દીધા પછી જ પિતાને વારો આવવાને છે. ત્યાં સુધી તે અનેક વર્ષો વીતી જશે અને કેટલું ય પરિવર્તન થઈ જશે. હત પણ મિનેન્ડરના મૃત્યુ પછી હિંદમાં કઈ તેને વારસદાર ન રહેવાથી, પોતે જ મહાક્ષત્રપ બની, આ સર્વે મન ઉપર પોતાનો રાજ્ય અમલ સ્થાપી રાજ્ય કરવા મંડ હતો (જુઓ પરદેશી આક્રમણકારો અને ક્ષત્રના પ્રકરણ નીચેની હકીકત) અથવા બીજી રીતે પણ આ સ્થિતિ ઉદ્ભવી હોય એમ વિચારી શકાય છે. તે એવી રીતે, કે ભૂમક પતે જ શકાનમાંથી ઉતરી આવેલ પ્રજાને સરદાર હોય, પણું ઉપરમાં અનુમાન દેરી બતાવ્યો છે તેમ બેકટ્રીઅન પ્રજાને કે ડિમેટ્રોસને સરદાર ન પણ હોય. એટલે કે ત્યાં પડપાથર્યો બધી રાજકીય સ્થિતિ નિહાળી રહ્યો હોય, અને જ્યારે ઉત્તર હિંદમાં બેકટ્રીઅન સરદાર મિનેન્ડરનું મરણું થયું અને તેને કઈ વારસદાર ન રહ્યો એટલે જેમ તેના બીન સરદાર, જેવાકે સંડાસનો પિતા રાજીવુલ વિગેરે મહાક્ષત્રપ બની બેઠા હતા તેમ આ બાજુ ભૂમકે પણ પિતાને આ પ્રદેશને ( ભિન્નમાલવાળો પ્રદેશ જે હાલના જોધપુર અને શિરોહી રાજ્ય તથા રાજપુતાનાને ભાગ ગણાય છે તેને ) મહાક્ષત્રપ જાહેર કરી દીધે હોય.આ પ્રમાણે એક ચિત્ર મારા મનમાં ખડું થયું હતું, પણ તેની વિરુદ્ધમાં બે કારણે મળતાં તે વિચાર પડતો મૂકવો પડયો છે અને ઉપર જણાવેલ નિર્ણય ઉપર જ આવવું પડયું છે. જે બે કારણે હતાં તે આ પ્રમાણે (૧) ભૂમક અને નહપાણના સિકાના અક્ષર સહરાટની લિપિને મળતા આવે છે, અને ક્ષહરાટ ભાષા તે બેજ પ્રદેશની હેવાનું આપણે જીવી ગયા છીએ (સરખા પાણિનીના સમયની ભાષા વિગેરેની સમજુતિ પુ. ૧, પૃ. ૨૯ તથા પુ. ૨. પૃ. ૨૭) એટલે તે શકઝન કરતાં ક્ષહરાટ હોવાને વિશેષ સંભવ છે. (૨) મહાક્ષત્રપ રાજુલની પટરાણુએ મથુરાના સિંહ સ્તુપ (Lion-illar) ની પ્રતિષ્ઠા સમયે બધા સરદારનું સંમેલન કેવું હતું અને તેમાં પ્રમુખ તરીકે ક્ષત્રપ નહપાને (ભૂમક મહાક્ષત્રપના તેમજ ક્ષહરાટ પ્રજાના પણ પ્રતિનિધિ તરીકે) નિયુક્ત કર્યો હતું. આ પ્રમાણે કયારે બને કે સર્વે એક જ પતિની પ્રજ હોય તે, નહીં કે ભિન્ન ભિન્ન; એટલે માની લેવું જ રહે છે કે ભૂમક પતે ક્ષહરાટ પ્રજાને સરદાર હતું અને તેથી જ દેશના જ વતની હોવી જોઈએ. અને જે તેટલું નક્કી થયું તે પછી દેખીતું જ છે કે તેને અને ક્ષહરાટ મિનેન્ડરને પણ રાજકીય સંબંધ હોઈ શકે. એટલે પછી એ જ અનુમાન દરવું પડે છે કે ડિમેટીઅસ અને મિનેન્ડર જ્યારે હિંદમાં આવ્યા ત્યારે તેમની સાથે જ ભમક પણ આવ્યો છે જોઈએ, અને જેમ તેમણે અન્ય સરદારને અમુક પ્રાંત ઉપર નિયુક્ત કર્યા હતા તેમ આ ભૂમકને પણ ભિન્નમાલ પ્રદેશ ઉપર (મધ્યદેશ ઉપર) નિયત કર્યો હતે. (આ હકીકતને ભૂમકના ચરિત્ર ઉપરથી તથા તેણે વાપરેલ સંવતસરથી સમર્થન મળે છે. જુઓ આગળ ઉપર તેનું વર્ણન) (૩૦) સરખા આ વસ્તુસ્થિતિ સાથે પુ. ૧, પૃ. ૩૧૩ ઉપરની હકીકત, જ્યાં મગધપતિથી કલિંગપતિ અને દક્ષિણનાં નાનાં નાનાં રાજે સ્વતંત્ર કેમ થઈ ગયાં હતાં તે હકીક્ત દર્શાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૨ દક્ષિણ હિંદના એક યા બીજા એમ સર્વે મુખ્ય મુખ્ય રાજ્યકર્તાની મનેાદશા આવા ને આવા પ્રકારની પ્રવ ંતી થઇ રહી હતી. તેવી જ સ્થિતિ પૂર્વ હિદના મગધ પ્રાંતામાં પણ થઈ રહી હતી. ત્યાં તે। મૌ વશની જ શાખા રાજ્ય કરતી હતી, છતાં જેમ કાશ્મિરમાં તે જ મૌર્યવંશની મુખ્ય શાખાના રાજકુંવર જાલૌકે પાતાનુ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું, તેમ અહીંની શાખામાં ઉતરી આવતા રાજ્યભાયાતાએ પણ, અવંતિથી સ્વતંત્ર થઈ જવામાં કાંઇ ખાટું થાય છે એવુ દેખ્યુ નહીં. ૩૧ મતલબ કે અતિની રાજગાદી આમ ચારે દિશાથી રાજકીય સત્તાની કેંદ્રિત ભાવનાના પ્રબળ માળની ભભુકી જવાળાથી વિટળાઈ રહી હતી. મૌર્ય સામ્રાજ્યની આ પ્રમાણે રાજ્યના ખંડ કરવાની ભાવના ઊગ્ર બની રહી હતી, તેમાં જે બીજી' કારણ આપણે આગળના પાન ઉપર જણાવ્યુ છે તે ધાર્મિક સ ંપે પણ ખળતા અગ્નિમાં ધૃત હોમવાની ગરજ સારી હતી. તે પ્રસંગ નીચે પ્રમાણે ઉપસ્થિત થવા પામ્યા હતા. રાત સુભાગસેન, પહેલાં તેા જન્મથી સમ્રાટ પ્રિયદશિનનાર પોતે યુવરાજ હતા જ નહીં, એટલે જ્યારે રાજકુટુંબના કુવાને દેવકુમારે। તરીકે ( ૩૧ ) આ પ્રદેરા સ્વતંત્ર થયા હતા તેની સાબિતી એ ઉપરથી જણારો કે શુ’ગવલી અમલમાં સમ્રાટ અગ્નિમિત્રે આ મગધ ઉપર ચડાઈ કરી હતી. (જીઆ અગ્નિમિત્રની હકીકતે ) ( ૧૨ ) પણ યુવરાજને મહારાજ્ર પ્રિયદરિને પાતઃના રાજ્ય અમલની રારૂઆતમાં અથવા કોઇક કાળે, અટલે કે પેાતાના રાજ્ય અમલ દરમ્યાન અન્ય પ્રદે રામાં ( ધણું કરીને તરિાલામાં) નગેલ બળવા સમાવવા માકલવા પડયા હતા, જ્યાં તેનું ખૂન થઈ ગયું હતું એટલે આ સુભાગસેન યુવરાજની પદવીએ આજે હતે. ( જીએ પુ. ૨. પૃ. ૨૯૬) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૪મ સમ્રાટ પ્રિયદર્શિને ભિન્ન ભિન્ન પ્રાતામાં સૂબા નીમ્યા હતા ત્યારે આ સુભાગસેનને પશ્ચિમ હિંદની અડે।અડ આવેલ સરહદના જે ૩૩ પ્રાંતે। અવતિની આણુમાં હતા તેના તેને મૂત્રા નીમ્યા હતા. એટલે તને યુવરાજની જોખમભરેલી પદવી દીપાવવા જે રાજકીય તાલીમ લેવી જોઇતી હતી તે મેળવવાના યાગ સાંપડ્યો નહાતા; તેમજ સમ્રાટ પ્રિયદર્શિનના અલકારરૂપ થઈ પડેલી ધર્મસહિષ્ણુતાના ગુણ પેાતાનામાં ખીલવી શકયા નહાતા, અરે ! બિલ્કુલ નહાતા એમ કહીએ તે પણ ચાલે. અધૂરામાં પૂર્ણ તેને એવા પ્રદેશ ઉપર અધિકાર ભોગવવાના યેાગ મળ્યા હતા કે જે પ્રાંતાની પ્રશ્ન ઘણી જાતની એટલે પંચરગી હતી અને સ્વભાવે વક્ર, જુસ્સામાં ઊગ્ર અને વનમાં કાંઇક નિરકુશ હોવાથી મૂળા સુભાગસેનને પોતાના મનસ્વી તાર પ્રમાણે અમલ ચલાવવાની અને તે પ્રમાણે પ્રકૃતિ બંધાઇ જવાની સરળતા થઇ પડી હતી. આવા સંયેાગામાં જે રાજકુમાર ઉછરેલા હોય તેનામાં રાજપદને ફ્રેમ આપે તેવા કેટલાય કિ’મતી સદ્ગુણાનો અભાવ રહી જવા પામે તે સ્વભાવિક છે. એટલે જ્યારે તે ગાદીપતિ બન્યા ત્યારે પોતે કાંઇ યુવાન વયનો તા નહાતા જ, (૩૩) આ પ્રાંતા સમ્રાટ અરો!ક ન્યાયી સેલ્યુ સ નીકટારની કન્યાને પરણ્યા હતા ત્યારથી મગધની આણામાં આવ્યા હતા. ( ૩૪ ) આ પ્રાંતમાં તેની પશ્ચિમેથી અસલ ઈરાની પ્રશ્ન આવીને વસી હતી એટલું જ નહીં, પણ સિક ંદર રાહુના આગમન પછી કેટલીક ચવન પ્રશ્ન પણ ત્યાં રહી હતી તે, તેમજ ઉત્તરે આવેલ બેકટ્રીયન પ્રશ્ન, કાબુલ પ્રદેરાની ખરી પ્રશ્ન, બલુચિસ્થાનવાળા ભાગની રાક પ્રશ્ન, એમ અનેક પ્રજાનુ મિશ્રણ થઈ ગયું હતુ, તેથી મેં તેમને પંચરંગી પ્રશ્નનું નામ આપ્યું છે, www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] પડતીના કારણે ઊલટે પ્રૌઢ વયમાં પણ સારી રીતે આગળ વધી યહ બહુત હાનિકારક હો જાતા હૈ. યદિ રાજ્યગયો હત;૩૫ છતાં ઉપર વર્ણવાયેલી પરિસ્થિતિને શક્તિ કિસી વિશેષ ધર્મક પક્ષ લે, તબ તે લીધે જ, તેનામાં જે કે સજજન માબાપના પુત્ર અનર્થકી કોઈ સીમા હી નહીં રહેતી. અશોક તરીકે ભલે દુર્ગણોએ વાસ નહ કર્યો, પણ રાજ્યશક્તિસે બૌદ્ધધર્મકા ( પ્રિયદર્શિને જૈનધર્મ સગુણોનો અભાવ તે રહી જવા પામ્યું હતું, કા-એમ શબ્દ વાંચવા જોઈએ) પ્રચાર નહીં જેથી કરીને રાજધુરાની પ્રાપ્તિ થયા બાદ તરત જ કરના ચહાતા થા છે વહ પાસે સબ ધર્મો કે તેણે મનસ્વીપણે પોતાની પ્રજાને સત્તાના દરથી સામાન્ય ઉચ્ચ તકા ગ્રહણ કરતા થા, પર ધર્મ પ્રત્યેક દેરવવાના ઉપાય જવા માંડ્યા ઇસ ઉચ્ચ ભાવકે પિછલે સમ્રાટ સ્થિર ન રખ હતા. તેના મનમાં એમજ ફુરી આવ્યું હતું કે શકે. ઉન્હને વિશેષ ધર્મોકા પક્ષપાત કરના તેના પિતા મહારાજા પ્રિયદર્શિને જે યશ અને શરૂ કર દિયા છે તે વિદ્વાન લેખકના શબ્દોનું કીર્તિ મેળવી છે તેને પણ જે પિતે ટપી જાય અવતરણ, મેં ઉપર પ્રમાણે જે સ્થિતિ વર્ણવી તો સારું, અને તેથી તેના ચિલે જ ચાલ્યા જાઉં; બતાવી છે તેને બહુ સત્ય ઠરાવે છે. તેમ આપણને પણ સમ્રાટ પ્રિયદર્શિનના હાથતાળે તાલીમ નહીં પણું ભારતવર્ષના ઇતિહાસમાં ઔરંગઝેબના અને લીધેલી હેવાથી તથા તેની રાજનીતિથી બીન- રોમના ઇતિહાસના રાજા કોન્સન્ટાઇનના ધર્માધવાકેફ હેવાથી, આંખ મીંચીને ધર્માધાણાનો પણના દષ્ટાંતથી તેની સાબિતી મળે છે. તેમજ કેયડો વીંઝવા માંડ્યો હત, but having been તેથી ઊલટું વર્તન કરવાથી, એટલે કે પ્રજાના neither trained under Priyadarshin ધર્મની વચ્ચે બીલકુલ હસ્તક્ષેપ ન કરવાથી nor being aware of his intentions રાજ્યસત્તા કેટલે દરજે પ્રકારંજનને યશ and policy he had ruthlessly follow- ખાટી જાય છે તેનો પુરાવો પણ ભારતીય ed religious terrorism, એટલે તેની ઇતિહાસમાં મહારાણી વિકટોરીયાના ઈ. સ. અને તેના પિતાની રાજનીતિમાં “દવા એક, પણ ૧૮૫૮ ના યાદગાર સંદેશામાંથી અને સમ્રાટ પથ્ય જુદું” તેના જેવી સ્થિતિ હોવાથી, પરિ- અકબરના જીવનચરિત્રમાંથી આપણને મળી ણામ ભિન્ન જ આવ્યું અને તેની સઘળી પ્રજા આવે છે. પણ બિચારા સુભાગસેનના નશીબમાં અસંતુષ્ટ બની ગઈ. ઉપરના જ ગ્રંથકાર લખે તેના નામ પ્રમાણે રાજ્યપ્રાપ્તિનું સૌભાગ્ય જો છે કે “યદિ ધર્મકા દુરૂપયોગ કિયા જાય ૮તો કે લખ્યું હતું ખરું, પણ તેને પચાવી જાણવાનું (૩૫) જુઓ. પુ. ૨ ચિત્રપટ નં. ૫ માં નં. ૯૩ ને સિકો તથા પૃ. ૧૨૮ માં તેનું વર્ણન. તે ઉપરથી તે ઊલટું એમ પણ સમનય છે કે તેની ઉમર લગભગ સાઠ વર્ષની હદે પહોંચી હશે. (૩૬) જુઓ ઓગળ ઉપર, (૩૭) મે. સા. ઈ. પૃ. ૬૭૧. (૩૮) વર્તમાન કાળે સમસ્ત હિંદમાં કેમી ભાવનાનાં જે મૂળ પાતાં જાય છે તે પણ આવા ધમભેદ ઉપર જ રચાયાં છે અને તેથી તેને કેમીભેદનું નામ આપે કે ધમભેદનું નામ આપો પણ તે બને સરખાં જ છે. આવા ધમભેદનું પરિણામ કેવું આવી શકે, તે આ ટેકાણે વવાતી પરિસ્થિતિ સાથે સરખાવે. તેનું બીજું દૃષ્ટાંત આપણા ભારતીય ઇતિહાસમાં એગલ સમ્રાટ ઔરંગઝેબને સમયનો રાજ્યકાળ પૂરું પાડે છે. ( સરખા ઉપરની ટીક નં. ૧૭). (૩૯) આ સૂત્ર દરેક રાજકર્તા કામ ધડો લેવા વેવ્ય ગણાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મૌર્ય સામ્રાજ્યની [ ષષમ સામર્થ વિધિએ અર્પણ કર્યું નહોતું. એટલે પરિણામ વિપરીત આવ્યું હતું અને જે રહ્યાસહા નાના પ્રદેશ ઉપર તેની રાજ્યસત્તા ટકી રહી હતી, તેની પ્રજામાં પણ તેના નિત્ય જીવનમાં ઉગ જ તરવર્યા કરતો હતો. દક્ષિણાપથમાં પણ લગભગ તેવી જ સ્થિતિપ્રજાધર્મને અંગે કહે તે ચાલે-પરિવર્તી-રહી હતી. ત્યાંને સમ્રાટ શતવહનવંશી સાતમે પુરૂષ જેને શાતકરણી બીજે કહેવાય છે તે પણ અવંતિપતિ સુભાગસેન જે જ ઘમંડી રાજવી હતું. તે તે ગાદીએ આવ્યું ત્યારે સુભાગસેનની પેઠે આધેડ ઉમરને નહીં, પણ બીલકુલ ઉછરતી વયને યુવક હતું, એટલે સોટો ફેરવવાની જ રાજયનીતિ ચલાવવાની વૃત્તિવાળો હતો, પણ તે સમયે તેના સુભાગે અવંતિપતિ તરીકે મહારાજા પ્રિયદર્શિનને તેના ઉપર અંકુશ હતો; કે જે ખૂદ પ્રિયદર્શિનના કલિંગદેશના ખડક ઉપર પિતે જ કોતરાવાયેલા શિલાલેખથી આપણે જાણી શકીએ છીએ; કેમકે તેમણે કલિંગપતિ શાત- કરણીને જબરજસ્ત હાર ખવરાવીને પિતાના આધિપત્ય નીચે આપ્યો હતો.૪૦ એટલે જ્યાં સુધી પ્રિયદર્શિન જીવતો રહ્યો, ત્યાં સુધી તે બહુ ભયંકર પરિણામ આવતું અટકી પડયું હતું; પણ પ્રિયદર્શિન રણું ઈ. સ. પૂ. ૨૯૦ માં થતાં જ તે નિરંકુશ બની ગયે. વળી તેમાં અવંતિપતિ સુભાગસેનને રાજ્યકારભાર નબળો જે, એટલે અવંતિપતિના સ્વામિત્વની ઝુંસરી ફેંકી દઈ તેણે પિને જે વૈદિક ધર્મ અંગિકાર કર્યો હતો તેને જ પ્રચાર કરવા મંડી પડ્યા. અને આનંદમાં ને આનંદમાં તેણે એક અશ્વમેધ પણ કરી વાળ્યો. પછી અવંતિને સર કરવા નજર દોડાવી. ખૂબ લાવલશ્કર સાથે વિદિશાઉજની પર ચડાઈ લઈ ગયો અને રાજ સુભા સેનને હરાવી ( કદાચ તે લડાઈમાં સુભાગસેન ભરાયે પણ હશે) એક વખત માટે પોતે અવંતિપતિ બની પણ બેઠે અને તેની ખુશાલીમાં ત્યાં એક બીજો અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો. ઉપરાંત તે સ્થળે મોટે વિજયસ્તંભ રોપીને તેનું સઘળું ખર્ચ ત્યાંની પ્રજા પાસેથી વસુલ કર્યું. અને સુભાગસેનની ગાદી ઉપર તેના જ પુત્ર કે બંધુ બૃહપતિમિત્રને૪૩ બેસારીનેએટલે કે પોતે જે ઉજૈનપતિને ખંડિયે હતો તે જ ઉજનપતિને સામો પોતાનો ખંડિયો બનાવિને, પોતાના દેશ-દક્ષિણાપથમાં પાછો ફર્યો. -- ---- ----- (૪૦) સુદર્શન તળાવની પ્રશસ્તિમાં પણ આ જ બનાવનો પડઘા પડાય છે, કે બે વખત તેણે પોતાને હાથ દક્ષિણાપથના સ્વામિને બતાવી આપે હતો. (૪૧) તેના પૂર્વજોને જનધર્મ હતે પડ્યું તેને રાજ્ય પુરોહિત પતંજલી મહાશયના ધર્મોપદેથી તેણે વેદિક ધર્મ અંગિકાર કર્યો હશે એમ સમજાય છે અથવા એમ પણ હોય કે, Action અને Reaction ના સિદ્ધાંત મુજબ, જે જૈનધર્મ મહારાજ પ્રિયદરિનના સમયે એકદમ શિરાભાગે પહેર્યો હતો તેનું પતન સરવું જ હતું એટલે આવાં કારણે ઊભાં થવાં પામ્યાં હતાં. (કેમકે એક વસ્તુની ઉન્નતિ થતાં થતાં એક દિવસે-Zenith-ઉદુષ્ટ અવસ્થાએ પહોંચે જ, અને Zenith આવી એટલે તેનાથી ઉંચું તે જવાનું હોય જ નહીં, પછી તે સ્થિર રહે કે પડવા માંડે : બેમાંથી એક થવું જ જોઈએ.) જેમ સૂર્યોદય થયા બાદ તે મધ્યાન્હ ઉપરી ભાગે આકાશમાં આવે છે અને તે પછી કમે કમે તે નીચે ઉતરતે જાય છે તેમ. (૪૨) જુએ વિહિરને વિજયસ્તંભ તથા તે ઉપરના શિલાલેખ (૪૩) આ માન્યતામાં કેટલાક ફેરફાર પાછળથી કર્યો છે, પણ ખરે શું હેઈ શકે તે વિચારી નક્કી કરવા જેવી સામગ્રી મળી શકી નથી; તેથી એમને એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અને તે ઉજૈનપતિ પાતાના સામું માથું ઉંચકી ન શકે તેની તકેદારી રાખવા પોતાના જ વૈદિકધર્મી એક અમલદારને-નામે પુષ્યમિત્રને-તે રાજ્યના મુખ્ય સેનાધિપતિ તરીકે મૂકતા ગયા. આ પ્રમાણે દક્ષિણાપથના સ્વામી શતકરણી ખીજાનું ધર્માંધપણું' પણ, જો કે ચાવે ચડયુ હતું, છતાંયે તે બહુ પરાક્રમી હોવાને લીધે ચેડા વખત તે। નભી રહ્યું હતુ; જ્યારે રાજા સુભાગસેના નબળા પડી જવાથી—નાના પ્રદેશના જ સ્વામી થઇ જવાથી–કેમકે તેના રાજ્ય કુટુબના નખીરાએ જ ભાગલા પાડી નાંખ્યા હતા; એટલે તેના ધર્મો ધપણાનું ટહુ તેા ચાલી શકયું જ નહેતુ. આ બનાવ મ. સ, ૨૯૯=. સ. પૂ. ૨૨૮ માં બન્યા હતા. રાજા સુભાગસેનની જગ્યાએ બૃહસ્પતિમિત્ર અવતિપતિ તરીકે આવ્યા અને આપણે જોઈ ગયા છીએ કે જે મૌર્ય સામ્રાજ્યની કીતિ એક વખત દિગ ંતવ્યાપી બની રહી હતી તે જ મૌય સામ્રાજ્ય માત્ર એક દશકા જેટલા ટૂંકા કાળમાં જ ( દશ વર્ષોંની અંદર જ ) એ મુખ્ય કુસુપરૂપી દૈત્યનાકુટુબ કલેશ અને ધર્મદેધના—ખપ્પરમાં સપડાઈ ધરાશાયી થઈ જવા પામ્યું હતું. (૬ થી૯) બૃહસ્પતિમિત્ર આદિચાર રાજાઓ. r સુભાગસેનના અમલને કેવા સવ્હેગામાં અંત આવ્યો અને તેની જગ્યાએ કેમ બૃહસ્પતિમિત્ર ગાદીપતિ થવા પામ્યા તે સ આપણે ઉપરમાં જોઈ ગયા છીએ. તેમ તેના પછી કેણુ કાણ રાજા થવા પામ્યા છે તથા તેમના અમલ પડતીનાં કારણેા લખાણ તેવીને તેવી હાલતે રાખી મૂકયુ છે. સભવ છે કે બૃહસ્પતિમિત્રનુ નામ જ રદ કરવુ પડરો અને સુભાગસેનનેા અમલ ઇ. સ. પૂ. ૩૦૧ માં સમાપ્ત થયા હતા એમ ગણવુ પડશે, ( ૪૪ ) પુરાણકારોએ આ સમયથી પુષ્પમિત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩ કૈટલેા કેટલેા કાળ ચાલી શકયા છે તે વિષેના વિચારા પણ આપણે પુ. ખીજામાં મૌયવશતા પ્રારંભ કરતાં તાવી ગયા છીએ તથા તેની કંઇક અંશે ચર્ચા પણ કરી ચૂકયા છીએ એટલે પિષ્ટપેષણ કરવા અત્રે જરૂર નથી. પણ તેમના અમલ દરમ્યાન જે કાંઇ ઐતિહાસિક ઘટનાએ બની ગયાનુ જણાયુ છે તે જ તે ચારે રાજાએના સમૂહના એકત્ર રાજ્યકાળ છે એમ ગણીને સમગ્રપણે જ વિવેચન કરીશું. cr વૈદિક ધર્માનુયાયી સૈન્યપતિ પુષ્યમિત્રના હાથમાં રાજ્યના મુખ્ય સંચાલક તરીકેની લગામ આવવાથી, તેમજ પેાતાને શાતકરણી જેવા પ્રભાવવંતા અને શક્તિશાળી ભૂપતિનું પીઠબળ હોવાથી, તે પણ પોતાના ધર્માધપણાના તાર નીચે પડવા દે તેમ નહાતા જ. તે અવંતિના પ્રદેશમાં એક લાકડીએ હાંક્યે રાખવા મંડ્યો. તેટલામાં શાતકરણી દક્ષિણપતિનું ભરણુ ઇ. સ. પૂ ૨૨૬=મ, સ ૯૦૧ માં થયુ, એટલે પોતે હવે તદ્દન નિરંકુશ થતાં, બૃહસ્પતિમિત્રને ઉડાડી મૂકી–કે ભારી નાંખીને–રાય લગામ હાથમાં લેવાની ધારણા ધરતા હતા. પણ શાતકરણીના જે પુત્ર તેના મરણ બાદ દક્ષિણપતિ થયા તેનું રાજ્યશકટ ક્રમ ચાલે છે તે નિહાળ્યા બાદ કોઇપણ પગલું ભરવુ હોય તેા ભરવું તે ડીક ગણાશે. એમ ધારી પોતે મહાઅમાત્યપદ ધારણ કયુ ૪૪ અને પેાતાના પુત્રને ( જે સમય જતાં અગ્નિમિત્ર તરીકે ધૃતિહાસમાં પ્રસિદ્ધ થયા છે) પેાતાના સ્થાને સૈન્યપતિ બનાવ્યા; પણ દક્ષિણાપથપતિ કઈક અંશે જોરાવર રાન માની લીધે છે અને તેને રાજ્યત્વ સમય ગણવા માંડયો છે. જો કે સત્તામાં તે તે રાખ જેવા જ હતા, છતાં દેખાવમાં તે તે રાજ્યના કર્મચારી-નૃત્ય જ હતા. માત્ર શને પણ ભૃત્ય ગણાય તેમ શાતત્રહનવંશને પણ નૃત્ય ગણાય. www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૌર્ય સામ્રાજ્યની [ ષષ્ટમ દેખાવાથી પિતાની ધારણા બર ન લાવી શક્યા અને જેમ ચાલતું હતું તેમને તેમ ગાડું ગબડાવ્યે રાખ્યું. હવે દક્ષિણપતિઓ એક પછી એક માત્ર નામધારી જ આવતા ગયા, પણ પુષ્યમિત્ર પિતે વૃદ્ધપણાએ પહોંચી ગયો હતો એટલે વિશેષ કાર્ય સાધક પગલાં ભરી શકે તેમ નહતું; પણ તેને પુત્ર જે હવે તેને સ્થાને અનંતિપતિ મૌર્યોને સૈન્મપતિ બન્યો હતો તેણે પિતાને લોખંડી બાહુ, રાજકાર્યમાં તેમજ પ્રજા ઉપર પોતાને વૈદિક ધર્મ કસાવવાના કાર્યમાં વાપરવાનું કમી રાખ્યું નહીં, આમ કરતાં કરતાં મ. સં. ૩ર૩=ઈ. સ. પૂ. ર૦૪ ની સાલ આવી પહોંચી. તે કાળ દરમ્યાન ઉત્તર હિંદમાં એકદમ ઉત્તરે, પ્રિયદર્શિનનો પુત્ર રાજા જાલૌક જે કાશ્મીરપતિ બન્યો હતો તથા જે ઠેઠ કાન્યકુબજ સુધી પોતાનું રાજ્ય લંબાવી શકયો હતો, તેનું મૃત્યુ પણ તે અરસામાં જ એટલે કે આશરે ભ. સં. ૩૨૦=ઈ. સ. પુ. ૨૦૭ માં થયું હતું, એટલે તેની પછી તેની ગાદીએ તેને પુત્ર દામોદર આવ્યો હતો. તે જેમ નબળો પણ નહોતે તેમ તેના પિતા જેવો અતુલ પરાક્રમી પણ નહતો, એટલે હિંદુકુશની પેલી પારના દેશના રાજ વીઓ-બેકટ્રીઅન પ્રજાના સરદારો કે જેમણે અદ્યાપિ પર્યત હિંદ ઉપર અવારનવાર ચઢી આથી માત્ર ધનસંચય કરીને પાછા સ્વવતન તરફ ચાલી જવાનું ધોરણું રાખ્યું હતું, તેમણે વિશેષ પ્રમાણમાં, પશ્ચિમ હિંદને દરવાજો ગણાતા પેશાવર પાસેના પહાડી ઘાટના રસ્તે. હિંદ ઉપર આવવાનું શરૂ કરી દીધું; કેમકે અગ્નિ- મિત્રની અને પુષ્યમિત્રની ધર્મપ્રચારનીતિની જોહુકમીથી તથા દમનનીતિથી પ્રજામાં તીવ્ર અસંતપ પ્રસરી રહ્યો હતો. તેમણે શરૂઆતમાં તો માત્ર પંજાબનો મુલક જ સર કરી લીધો હતો પણ ધીમે ધીમે જાલૌકના પુત્ર દામોદરની સત્તા જે કાશ્મીરથી માંડીને કાન્યકુંજ સુધી પ્રવર્તી રહી હતી તેના સર્વે પ્રદેશ પિતાને સ્વાધીન કરી લીધા; અને એટલે સુધી પ્રબળ રાજ્યસત્તા જમાવી દીધી કે આખરમાં અંતિ ઉપર દબાણ લાવવા જેવી સ્થિતિ ઊભી કરી દીધી. આ સ્થિતિ, લશ્કરી ભગવાળા અવંતિસેન્યપતિ અગ્નિમિત્રથી દેખતી આંખે નીભાવી લેવા જેવી લાગી નહીં, એટલે પિતાના નમાલા રાજવી બૃહદ્રથને ૪૫ સમજાવ્યું કે આપણે આ ધસી આવતા યવન હુમલાઓનો સામનો ઝીલવાને લશ્કર સારી રીતે તૈયાર કરી રાખવું જે.એ; અને તેને માટે લશ્કરી કવાયત વિગેરેની શિસ્ત આપી કેળવવી પણ જોઈએ; પણ તે સમયે એટલે કે કવાયત થતી હોય ત્યારે આપ નામદારની હાજરી જે હોય નિકમાં ઓર ઉત્સાહ અને જેમ પ્રગટ થાય. આવી રીતે લશ્કરી કવાયત ગોઠવી દીધી અને નિત્ય | નિયમાનુસાર તે કાર્ય ચાલવા માંડયું. એકદા પ્રસંગ સાધીને તેણે કવાયત ચાલી રહી હતી તે સમયે રાજા બૃહદ્રથનું શીર તલવારના ઝટકેથી ઉડાવી દીધું. અને જે ભૂત્ય (રાજ્યના નકર ) તરીકેનું કલંક પિતાના અથવા પિતાના પિતાના લલાટે ચેટી રહ્યું હતું તે ટાળી નાંખી, પોતે જ સ્વતંત્ર રીતે અવંતિપતિ બની, રાજ્યધુરા ગ્રહણ કરી લીધી; અને પોતાના શુંગવંશની સ્થાપના કરી. મ. સં. ૩૨૩–ઈ. સ. ૫ ૨૦૪. આ પ્રમાણે મૌર્યવંશની સમાપ્તિ થઈ મૌર્યવંશના રાજાઓની નામાવલીમાં, (૪૫) સરખા પુ. ૨. માં પૃ. ૧૩૬-૩૭ ઉપર માર્યવંશના વને પ્રારંભમાં, તેની નામાવળી તથા વંશાવળાની બેઠવણવાળી હકીકતનું વર્ણન. (૪૬) પુ. બીજમાં પૃ. ૧૩૫ ઉપર મર્યવંશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પરિચ્છેદ ] પડતીનાં કારણે દરેક ગ્રંથકારે જૂનાધિક કરી હોવી જોઈએ; જ્યારે બંધુ પાલિત નામની ઇકપાલિત અંશે આ બે રાજાઓનાં વ્યક્તિ રાજપદવી પ્રાપ્ત કરવાને ભાગ્યશાળી થઈ અને –અદ્રશાલિત અને બંધુ- પણ હેય વા ન પણ થઈ હોય, પણ જરૂર બંધુપાલિતની પાલિતનાં-નામોનો સમા- તેણે રાજકાજમાં તે ભાગ લીધો હોવો જ જોઈએ. વિચારણું વેશ૪૬ કરેલ છે જ. છતાં આ પ્રમાણે તે બે શબ્દોને, વ્યુત્પત્તિ પ્રમાણે તેમની આપણે જે નામાવલિ શોધી પરસ્પર સ્થિતિ સૂચવતો હોય એ અર્થ નીકળે કરીને શુદ્ધ તરીકે પુ. બીજામાં પૃ. ૧૩૭-૮ છે. હવે આપણે વિચારવું રહે છે કે આ પ્રમાણેની ઉપર ગોઠવી છે તેમાંથી આ નામે બાતલ જ પરિસ્થિતિમાં કયા કયા મૌર્યવંશી રાજકુંવરો કે કરી દીધા છે. એટલે વાચકવર્ગમાંથી કોઈ ભૂપતિઓને રામાવેશ કરી શકાય તેમ છે. ઠેઠ કાને પ્રશ્ન કરવાનું મન થશે કે આનું કારણ ચંદ્રગુપ્ત સમ્રાટથી માંડીને બૃહદ્રથ સુધીના અનેક શું કારણમાં એટલું જ કે, આ બે નામે ક રાજાનાં તેમજ કુંવરનાં નામોથી તથા જીવનવ્યક્તિને ખાસ લાગુ પાડી શકાય તેમ છે, તેને ચરિત્રોથી હવે આપણે વાકેફગાર પણ થઈ ગયા કાંઈપણ નિર્ણય હજુ સુધી કોઈએ કર્યો પણ નથી. છીએ એટલે તે કાર્ય સરળ જેવું તો થઈ એટલું જ નહીં પણ તે વિષય પરત્વે કિંચિત ગયું જ કહેવાશે પ્રયાસ આદર્યો હોય એમ પણ જણાયું નથી. અશકવર્ધન સુધી તો કોઈને તે ઉપનામ તે પછી આવી અનિશ્ચિતાવસ્થામાં આપણે ગમે લાગુ પાડવામાં આવ્યાં જ નથી. જે થયું છે તે તેને તે નામ જોડી દેવાં તે ઉચિત ન જ ગણાય. પછીના સમ્રાટમાંથી જ, તેમાંના એકનું ઈદપાલિત પણ શેધખોળ ખાતાની રૂઢિ જ એવી છે કે પ્રથમ અને બીજાનું બંધુપાલિત નામ હોવું જોઈએ. તો અનેક કલ્પનાઓ ઊભી કરાય અને પછી તે તેમાંયે જે ઈલિત નામની વ્યક્તિ નઝીપણે ઉપર વિચારણું શરૂ થાય; અને જેમ જેમ પુરાવા સાબિત થઈ જાય તો પછી બંધુપાશિત તરીકેની અને આધાર મળતા જાય તેમ તેમ તેની ચર્ચા વ્યક્તિની ખોજ તો આપોઆપ જ મળી જશે. થાય, પછી ઊહાપોહ થાય અને તેની ગાણાને આવા બંધુ-બંધુ તરીકેનાં જોડલાં નાચે અંતે ખરૂં તારતમ્ય હોય તે ચળાઈને જુદું પ્રમાણે આપણી વિચારણા માટે જુદા પાડી તારવી કઢાય. આવા જ હેતુથી આપણને પણ કેટ- શકીએ તેમ દેખાય છે. (૧) સમ્રાટ અશોકના લેક અંશે તેની વિચારણા અત્ર કરવાની જરૂર પડે છે. બે પત્રો; દશરથ અને સમ્રાટ સંપ્રતિ ઉર્ફે પ્રિય ઈંદ્રપાલિતનો અર્થ એમ સૂચવે છે કે તે દર્શિન (૨) સમ્રાટ પ્રિયદર્શિન અને સૌરાષ્ટ્રને વ્યક્તિનું પાલણ ઈંદ્ર જેવી કેઈક દૈવી શક્તિથી સૂબો શાલિશુક (૩) સમ્રાટ સુભાગસેન અને કરાતું રહ્યું હોવું જોઈએ; અને બંધુપાલિત શબ્દ તેની પછી ગાદીએ આવનાર બહસ્પતિમિત્ર એમ સૂચવે છે કે તે પોતે તો કોઈને નાનો (૪) શતધન્વા અથવા શતધનુષ અને બૃહદ્રથ ભાઈ જ હશે. પણ તેના પાલક તરીકે, કોઈ તેનો (૫) કાશ્મિરપતિ જાલૌક તેમજ ટીબેટના સૂબે વિડીલ બંધુ હેવો જોઈએ, અને આ બંને કથન અને (૬) બૃહસ્પતિમિત્ર પછીના જે ભાઈઓમાં પ્રથમ પાલિતે રાજપદવી પ્રામ બે ત્રણ રાજા થયા છે તેમાંના કેઈપણ બે. રાજની વંશાવળીમાં આ નામ લખ્યાં છે. પ્રિયદનિના વૃત્તાંત, રાજસ્થાવાળી હકીકતે તિબેટના (૪૭) જુએ પુ. ૨ માં પૃ. ૩૫૫ ઉપર સમ્રાટ પ્રદેશને લગતું વર્ણન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ મા સામ્રાજ્યની ૧૬ લઇએ તો ઈંદ્રપા આમાં (નં. ૬)વાળા કોઇનુ પરાક્રમ કે જીવન જ પૂરૂં જણાયુ નથી અને સ અંધકારમય જ છે ત્યાં કાઈ વિચારણા કરવી તે ધૂમાડામાં બાચકા ભરવા જેવું જ લેખાશે. એટલે તેના ત્યાગ કરવા રહે છે. (ન. ૫ ) વાળા બંનેની ઉત્પત્તિ કાંઈક દૈવી સ’જેંગમાં ૪૮ થઇ હાય એમ તેા જરૂર દેખાય છે જ. પણ તે ખતે ( જે જુદી જુદી જ વ્યક્તિ હાય તા ) એક જ સમયે રાજક ચારીપણે વતા દેખાયા છે. એટલે એકની પછી ખીજે ગાદીએ આવ્યા હાય તેમ તે ન જ ગણી શકાય. અને જો તે બન્ને એક જ વ્યક્તિ હોય તેા તા ઈંદ્રપાલિત અને પાલિત એમ બે જણનું યુગન્ન જ બનતું નથી; એટલે ત્યાં પણ તે કલ્પના તૂટી ય છે. આવી રીતે ન, ૫ નુ યુગલ પણ આપણી વિચારણામાંધી ઇંડી દેવું પડશે. ( નં. ૪ ) નું યુગલ ( લિતના નામને સાર્થક કરે જીવનચરિત્ર હોય તે વિશે આપણે તે સુધી અજ્ઞાત જ છીએ. અને ત્યારે આપણે જ અજ્ઞાન સેવીએ છીએ ત્યારે તેવા કાચા પાયા ઉપર કાઈ પણ હતના અનુમાનાનું ઘડતર લએ તેા કેવળ હાંસીપાત્ર જ દરીએ; માટે તે યુગલનો પણ ત્યાગ કરવા જ ઉચિત થઇ પડશે. ( નં. ૧ ) નું યુગલ લએ છીએ તે, સ’પ્રતિના જન્મ કાંઈક આશ્ચર્યકારક સયાગમાં થયે લેખાય ખરા, પણ દશરથ પોતે તે સંપ્રતિ કરતાં ઉમરમાં મેટે જ હતા એટલે હજી તે ગણાય તો દરાર્થના આશ્રિત સંપ્રતિ (મેટા ભાઈના આશ્રિત નાના ભાઈ હજી થઈ શકે પણ નાના ભાઇને આશ્રિત મેટા તા હૈાઈ જ ન શકે ) ગણાય; પણ સ'પ્રતિના દશરથ । ન જ હોઈ શકે. વળી બને જણા તેવું ખેમાંથી એકેનુ હજી આશ્રિત (૪૮ ) જીઆ. પુ. ૨ ના અંતે નેડેલાં પરિાષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ષષ્ઠમ સમકાલોનપણે રાજગાદીએ બેઠા છે તેમજ પૃથક્ પૃથક્ મુલક ઉપર રાભ્યાધિકાર ભોગવ્યો છે. એટલે તે યુગલ પણ આપણી વિચારણાના ક્ષેત્રની બહાર જ નીકળી ાય છે. આ પ્રમાણે છ યુગલમાંથી નં. ૬, ૫, ૪ અને ૧ નાં યુગલા ખાદ થઈ ગયા, એટલે હવે માત્ર ન. ૨ અને ન. ૨ તપાસવાં રહ્યાં. નં. ૩ માં સમ્રાટ સુભાગસેન અને ગૃહસ્પતિમિત્રનું યુગલ છે અને નં. ૨ માં સમ્રાટ પ્રિયદર્શિન અને મૂળા શાશ્ત્રિશુકનું યુગલ છે, હવે નં. ૩ વિશે વિચાર કરીએ. રાત સુભાગસેનના જન્મ કુવા સયાગમાં થયા હતા તે ભલે આપણે નણતા નથી. પણ પોતે જન્મની ગણુનાથી યુવરાજ ન હોવા છતાં, રાજપદે બિરાજીત થવા પામ્યા છે એટલે તેને કાંક ભાગ્યરેષાંકિત કહી શકાય ખરા. જેથી આપણે તેને કદાચ ઈંદ્રપાલિતનું બિરૂદ આપવા લલચાઈએ તે હજુ કાંક અંશે અધમેરાતું કહી શકાય. બાકી બૃહપતિમિત્ર ને સુભાગસેનના બંધુ અથવા તે સાદર હતા કે કેમ તે ખરી રીતે તે જણાયું નથી જ. માત્ર તેનું નામ કેટલાક ગ્રંથકારાએ ગણાવ્યું છે એટલે આપણે પણ આગળ ધરવું પડયું છે. પણું ને તે પ્રમાણે સગપણની ગાંડ જેવું બેની વચ્ચે હોય તે। આપણા વિષયને અંગે વિશેષ તાવણીમાંથી-પરીક્ષામાંથી તેનું જોડકુ પસાર થઇ શકે છે કે કેમ તે તપાસવું જ રહે છે. જેવી કસોટીની પરીક્ષાના આર્ભ કરીએ છીએ કે પ્રથમ તા રાખ સુભાગસેન જ ઈંદ્રપાલિત તરીકે પાસ થઇ શકતા નથી, કારણ કે જે વ્યક્તિ પાલિત હાય એટલે કે જેની રક્ષા ઈંદ્ર જેવા મહદ્ધિક દેવદેવાના દેવ-કરતા હાય તેને તે। આ મસારમાં ૪ માં ખેલાતુ રત્તાંત, www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કાથી ભય પામવાનું કે ડરવાનું કારણ જ ન હાય; અને આવું કારણ જ ન હેાય તે। પછી કોઇના હાથે પરાજીત થવાનુ` કે પોતાના પૂર્વજોએ મેળવેલ આબરૂ અને ચાની ધૂળધાણી થાના સહભાગી થવા ઉપરાંત, જીવન કલંકિત કરવાનું તો તેના કપાળે નિર્માયલું જ કયાંથી હાય ? જ્યારે સુભાગસેનતુ જીવનવૃત્તાંત તપાસીશું તા યશપ્રાપ્તિને બદલે તેના નામને તે કલંક ઉપર કલ`ક જ ચેાંઢયે ગયાં છે. આ પ્રમાણે નં. ૩ નું યુગલ પણ વવું જ રહે છે. એટલે હવે વિચારવું રહ્યું. કેવળ નં. ૨ નુ સમ્રાટ પ્રિયદર્શિન અને સૂબા શાલિશુકનું યુગલ. આ ખેની જ્યારે વિચારણા કરવા બેસીએ છીએ અને તેમનાં જીવનના અનેક મુદ્દા તપાસીએ છીએ ત્યારે તે સર્વે, ઈંદ્રપાલિત અને ખÝપાલિતના અને ઠીક ઠીક રીતે સાક કરતા અને ખધખેસતા પણ દેખાય છે. જેમકે સંપ્રતિના જન્મ પણ આશ્ચર્યકારક રીતે થયા છે. વળી જન્મ થતાં જ તેના પિતાનેા સિતારા પણ ચમકવા માંડયા હતા અને પોતે ૧૦ માસની નાની વયમાં જ ગાદીપતિ તરીકે નિર્માણ થયેા હતા; તેમજ તેના રાજ્યની કળા પણ ઉત્તરાત્તર વધતી જ ચાલી છે. વળી તેણે અનેક રાજ્યે હતી લઇ દિગ્વિજય પ્રાપ્ત કર્યાં છે, તેમ પ્રજાવત્સલ હોવાનો યશ પણ વહારી લીધા છે. વળી તેનુ રાજ્ય પણ સુંદર રીતે દીર્ધકાળ પર્યંત ટકી રહ્યું છે. આમ જે જે મુદ્દો લઇને વિચારીએ છીએ, તે તે દરેકમાં તે ઇંદ્રપાલિત નામને ધન્ય જ પૂરવાર કરી બતાવી આપે છે. જ્યારે સૂબા શાલિશુનું જીવન વિચારીએ છીએ ત્યારે તા સ્પષ્ટ દેખાય છે કે તે પોતાના વડીલ બંધુની પડતીનાં કારણા (૪૯) જીએ પુ. ૨ માં પૃ. ૨૯૯ ની હકીકત, 3 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ શીતળ છાયામાં જ આદિથી અંત સુધી રહેવા પામ્યા છે. યુવાવસ્થામાં મમતાભર્યાં ઠપકો પણ પોતાના બંધુના હાથે જ ખાધેા છે, તેમજ સૌરાષ્ટના સૂબા પણ તેના જ હુકમને લીધે બન્યા છે. વળી પેાતાના કાકાના પુત્ર અને મગધપતિ કુમાર દશરથનું મરણ થતાં પોતે જે મગધપતિ બનવા પામ્યા છે તે પણ આ પોતાના વડીલ ં મહારાજા પ્રિયદર્શિનની મીઠી નજરનું જ કૂળ છે. આ પ્રમાણે જેમ મહારાજા પ્રિયદર્શિન દરેક રીતે ઇંદ્રપાલિત નામને ધન્ય ઠરે છે તેમ તેમના સહેાદર, શાલિશુ પણ અપાલિત નામને ધન્ય ઠરે છે. અને જો તેમ ઠરે તો પછી તેમનાં નામ, મૌર્યવંશી રાજાવલિમાં દાખલ કેટલા અંશે કરી શકાય તે વાચક૧૦ વ પેતે જ વિચારી જોશે. અને મેં પણ ખાસ તે નામના સમાવેશ આ વંશાવળીમાં જે નથી કર્યાં તે એવા જ હેતુથી, કે જો એક નામ લખવામાં આવે અને ખીજુ` છેોડી દેવામાં આવે, તા અનેક પ્રશ્નોત્તરી વાચકના મનમાં ઊભી થાય. તેમજ જ્યાંસુધી તે પ્રશ્નનું દલીલપૂર્વક અને સંતાષકારક નિરાકરણ ન થયું હોય ત્યાંસુધી મૌન સેવવુ` જ ઉચ્ચતર ગણાય. આ એ હેતુથી જ અદ્યાપિ પર્યંત તે નામ વાપરવાથી હું અલગ રહ્યો હતા. હવે એક નાની બાબત રહી જાય છે. તેનેા જરા વિચાર કરીને આ પ્રકરણ આપણે પૂરૂ` કરીશુ. કેટલાક ગ્રંથકારોએ, મૌ સમ્રાટોની નામાવલીમાં કુણાલનું નામ દાખલ કર્યુ છે. તેમ કાઇએ એમ પણ જણાવ્યું છે કે સમ્રાટ અશાકવતે તક્ષિલાના સૂબા તરીકે તેની નીમણૂક કરી હતી; અને (૫૦) જીએ ઉપરની ટી. ન. ૪૬ www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૮ મિાર્યોની શુદ્ધ નામાવલી [ ષષ્ઠમ સૂબાપદના સમય દરમ્યાન તેને અંધાપે જાળવી રાખવાને સુયોગ તેમના ભાગ્યમાં વહોરી લેવું પડ્યું હતું. પણ આ બંને સ્થિતિ લખ્યો હતો, તે કુમાર મહેદ્રની, કુમાર દશરથની કુમાર કુણાલને માટે અસંભવિત છે, કેમકે કયા તેમજ કુમાર સંપ્રતિની જીવનચર્યાને આપણને સંજોગોમાં તેને આંખ ગુમાવવી પડી છે તે જે પરિચય પ્રાપ્ત થયું છે તે સર્વેનું સ્થિત્યાંતર જ પ્રસંગે પાત પુ. ૨ માં આપણે વર્ણવી ગયા છીએ. થઈ જાત. એટલું જ નહીં પણ આખા ભારતીય જે સમયે આ બનાવ બનવા પામ્યો હતો તે વખતે ઈતિહાસનું સ્વરૂપ જ ફેરવાઈ ગયું હોત. એટલે તેની ઉમર પણ કુમારપણુની હતી અને હજુ કે કુમાર કુણાલનું જ્યારે તક્ષશિલામાં જવું જ કદી વિદ્યાભ્યાસ ચાલતું હતું; એટલે સૂબાપદે તેમને થયું નથી, ત્યારે ત્યાંના સૂબા થયાનું તે ક્યાંથી ચડાવવાની કલ્પના પણ ઉદ્ભવતી નથી. વળી જ બન્યું હોય? તેમજ તે સમ્રાટ પદવી પણ તેમનું નિવાસસ્થાન જ અવંતિના પ્રદેશમાં હતું જ્યારે પ્રાપ્ત કરી શક્યો નથી, ત્યારે રાજકર્તાની તે પછી તક્ષિલા સુધી જવાનું જ શી રીતે બની વંશાવળીમાં તેનું નામ પણ દાખલ કેમ કરી શકે? તેમ જે આંખની પર્યામિ અખંડપણે શકાય? એટલે હવે જે મૌર્યવંશની શોધિત નામાવળી તેમજ વંશાવળી આપણે લખવી હોય તે તે નીચે પ્રમાણે લખવી રહે છે – મિર્યવંશની ખરી વંશાવળી નામ મ. સં. થી મ. સં. વર્ષ ઈ. સ. પૂ. થી ઈ. સ. પૂ. (૧) ચંદ્રગુપ્ત ૧૪૬ , ૧૫૫૯ ૨૩ ૩૮૧ ૩૭રે ૧૫૫ ,, ૧૬૯=૧૪ ૩૭૨ , ૩૫૮ (૨) બિંદુસાર ૧૬૯ ૧૯E ૩૫૮ ૩૩૦ (૩) અશોકવર્ધન. ૧૯૭ , ૨૩૭= ૪૦ ૩૩૦ (૪) પ્રિયદર્શિન ઉર્ફે સંપ્રતિ ૨૩૭ ,, ૨૯૧= ૫૩ ૨૮૯ ઉર્ફે ઇંદ્રપાલિત (૫) વૃષભસેન ઉર્ફે સુભાગસેન ર૯૧ , ૩૦૦= ૯ ૨૩૬ ૨૨૭ (૬) પુષ્પધર્મના ૩૦૦ , ૭ રર૭ (૭) દેવધર્મને ૩૦૭ ૫, ૩૧૪= ૨૧૩ (૮) શાતધમન ૩૧૪ ૩૧૬= (૯) બુહદ્રથ ૩૧ , ૩૨૩= ૨૧૧ , ૨૭ll ૨૮૯ ૩૦૭= ૨૨૦ ૨૧૩ ૨૧૧ ૨૦૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ પુ. ૨ ના અંતે ચાર પરિશિષ્ટ જેડ્યાં છે તેમાં એક કાશ્મિરપતિ જાલૌકને લગતું પણ છે. તેમાં તેને મૌર્યવંશી સમ્રાટ અને ચક્રવર્તી પ્રિય દર્શિનને પુત્ર હોવાનું તથા પ્રિયદર્શિનના મરણ બાદ પોતાના વડીલ બંધુ અને મૌર્યપતિ રાજા સુભાગસેનની રાજનીતિથી નારાજ થઈ કાશ્મિર વાળા પ્રદેશમાં સ્વતંત્રપણે તે ગાદીપતિ બન્યાનું જણાવી ગયા છીએ. એટલે ખરી રીતે તે જેમ બંગાળમાં રાજ્ય કરતા રાજવીઓને મૌર્યવંશની એક શાખા તરીકે ઓળખાવતા આવ્યા છીએ તેમ આ કાશ્મિરપતિઓને પણ મૌર્યવંશની જ એક બીજી શાખા તરીકે આપણે ઓળખાવવી જોઈએ, પણ જ્યારે રાજતરંગિણિકારે આ રાજાઓને નંદ” વંશી કહી તેમનો સ્વતંત્ર વંશ ઠરાવ્યું છે ત્યારે આપણે પણ તેમને અલાહે રાજવીઓ તરીકે ઓળખીશું અને તેઓ ભલે ભારતના એક ખૂણે રાજપદે હતા છતાં ભારતમાં તે ગણી શકાય જ, જેથી આ ભારતવર્ષીય ઇતિહાસના પુસ્તકમાં તેમનું સ્વતંત્ર આલેખન કરવું જ રહે; પણ તે જાલૌક અને તેના પુત્ર દામોદર સિવાય અન્ય કોઈ રાજવીને ઈતિહાસ-અને તે પણ માત્ર બે ત્રણ મુદ્દા સિવાય-વિશેષપણે નહીં જણાયેલ હોવાથી તેમને મૂળ વંશ જેને આપણે મૌર્યવંશ હેવાનું જણાવ્યું છે તેમને વૃત્તાંત અને પૂરે થઈ જવાથી, તેના પરિશિષ્ટ તરીકે જે કાંઈ જણાયું છે તે જોડવાનું ગ્ય ધાર્યું છે. પુસ્તક બીજાના પરિશિષ્ટમાં પૃ ૪૦૩ માં રાજા જાલૌકના જીવનવૃત્તાંત વિશે આઠેક હકીકતેનું નિરૂપણ કર્યું છે. તેમાં તેને પ્લેચ્છને હકી કાઢી, પિતાના રાજ્ય અમલે છવીસમાં વર્ષે ઠેઠ કાન્યકુજ સુધીના પ્રદેશને મુલક જે કરી તે ઉપર આધિપત્ય ભગવતે જણાવ્યું છે. તે મુદ્દા ઉપર અત્રે આપણે વિશેષ ઊહાપેહ, કરીશું કે આ ઓછો કોણ હતા અને ત્યાં શી રીતે આવ્યા હતા. રાજા જાલૌકને સમય ઈ. સ. પૂ. ૨૩૭થી ૧૯૦ વર્ષ (જુઓ પુ. ૨, પૃ. ૪૦૫) અંદાજે આપણે ગણાવ્યા છે, અને તે અરસામાં કાશ્મિરની આસપાસ એટલે ઉત્તરે હિંદુકુશ પર્વત, પશ્ચિમે અફગાનિસ્તાન અને દક્ષિણે પંજાબવાળા પ્રદેશમાં બેકટ્રીઅન પ્રજાનું રાજ્ય પથરાઈ પડયું હતું. (વિશેષ હકીકત માટે આગળ ઉપર જુઓ) અને આ પ્રજાને પણ યવનપતિ અલેકઝાંડરની પડે હિંદભૂમિનું આકર્ષણ વધી પડેલ હેવાથી, અવારનવાર હિંદ ઉપર તેઓ ચડી આવતા હતા. કવચિત કવચિત તેઓ મારફાડ કરી, લૂંટ મેળવી, જો કે આઘાપાછા થઈ જતા ખરા પણ હવે તે ધીમે ધીમે તેઓએ વ્યવસ્થિત બની, હુમલા લાવી, વિજય મેળવી તેવા પ્રદેશમાં થાણે થપે પડયા રહેવાનું શરૂ કરી દીધું હતું. એટલે કાશ્મિરની થોડીક ભૂમિ ઉપર તેમજ પંજાબમાં આ બેકટ્રીઅન પ્રજાને મારી હઠાવવાનું કાર્ય રાજા જાલૌકને શિરે આવી પડયું હતું. અને તે તેણે રાજતરંગિણિકારના જણાવ્યા પ્રમાણે પાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કાશ્મીરના ઉતાર્યું હતુ. આ હકીકત આપણે આગળ ઉપર એકટ્રીઅનપતિ રાજા ઉમેટ્રીઅસનું વર્ણન૧ લખતાં વિસ્તારથી જણાવીશું. જાલૌકનું રાજ્ય છવીશ વર્ષ ઉપરાંત ચાલ્યું છે જ, પણ કેટલાકના મત પ્રમાણે તેને ૩૦ વર્ષ અને કેટલાકના મત પ્રમાણે આશરે ૪૦ વર્ષ પર્યં ત લખાયાનુ કહેવુ પડશે. પ્રથમના મત તરફ વધારે સ’ભવિતતા દેખાય છે. હાલ તુરત આપણે તેના ફાળે ૩૦-૩૨ વર્ષીર ગણીશું એટલે કે ઈ. સ. પૂ. ૨૩૭ થી ૨૦૫ સુધી અને તે ખદ તેના પુત્ર દામેાદરનું રાજ્ય ત્રીસ વર્ષોંનું એટલે ઇ. સ. પૂ. ૨૦૫ થી ૧૭૫ સુધી ચાલ્યાનુ લેખીશુ’. જાલૌકે ગાદીએ આવી તેના રાજ્યના વિસ્તાર પવન પ્રજાને હરાવી કાશ્મિર બહાર તેમજ યુક્ત પ્રાંતના કાન્યકુબ્જ સુધી જ્યારે ફેલાવ્યા હતા ત્યારે તેના પુત્ર દામેાદરે, તેજ યવન પ્રજાના હાથે માર ખાઇ બાપે મેળવેલ સધળા મુલક ગુમાવી દીધા હતા, અને પોતાના અસલ કાશ્મિરને પણ સાચવી રાખી શકયા હતા કે કેમ તે શકાંશીલ છે. જો કે હિંદી તિહાસમાંથી તે આ બાબત ઉપર કાંઈપણ પ્રકાશ પાડે તેવી માહિતી મળતી નથી, પણ ખુદ કાશ્મિર ના ધૃતિહાસ( રાજતરંગિણિના પુસ્તક ) માંથી પણ ઉપલબ્ધ થતી નથી. ત્યાંના સમાચારથી તે એટલું જ તારવી શકાય છે, કે દામેાદર પછી ુષ્ક, શુક્ષ્મ અને કનિષ્કની ત્રિપુટીએ રાજ્ય કર્યું છે અને આગળ ઉપર ( પુસ્તક ચાથાના અંતે ) એમ સાબિત કરાશે કે આ ત્રિપુટી તે કોઇ જ નહીં પણ હિંદુ ઉપર હકુમત ચલાવી ગયેલ (૧) જો કે ડિમેટ્રીઅસના પિતા યુથેડીમેસના સમ ચી આ હકીકત છે પણ તે હિંદ બહારના દેશને રાજન હાવાથી તેનુ વન ડિમેટ્રીઅસની હકીકતમાં કરવું પડયુ' છે માટે અહીં તેનુ' નામ જણાવ્યુ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ષષ્ટમ કુશાનવંશી રાજાએ છે, જેમના આદિ પુરૂષ તરીકે કુન્નુલ કડપીસીઝ અને વીમા કડીસીઝ અથવા અનુક્રમે કડપીસીઝ પહેલેા અને બીજે એમ ઓળખાવી શકાય છે. તેમ ઉપરના દામેદરના રાજ્યના અંત અને આ કુશાન વંશના કુંડપ્રીસીઝના સમય આદિના વિચાર કરતાં, ખેની વચ્ચે સારૂ' જેવુ' અંતર–આશરે દોઢસા વર્ષ ઉપરાંતનુ ~જણાયેલું રહે છે. એટલે આ દોઢસા વર્ષોથી વિશેષના ગાળામાં, કાશ્મિર ઉપર જાલૌકપુત્ર દામેાદરના વંશજોની જ સત્તા ચાલુ રહી હતી કે દામેાદરના મરણ પછી તેના વંશના અંત આવી, કાઇ નવીન રાજાઓએ જ આ પ્રદેશ ઉપર હુકુમત ભાગવી હતી, તે સવ' અધકારમાં જ રહે છે. વિશેષ સંગીન પુરાવા જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી હાલતુરત તા એટલુ જ કહેવુ. યેાગ્ય ગણાશે કે, દામાદરના વંશજોએ જ કાશ્મિર ઉપર રાજ્ય કરવું ચાલુ રાખ્યું હતું; પણ તે સ નામધારી જ હાવા જોઇએ. અને તેમની પાસેથી ઉપરના કુશાનવંશીઓએ તે પ્રદેશ મેળવેલ હાવા જોઇએ. વળી આ દામેાદરવી રાજાએ અને ઉપરના કુશાનવ’શીઓ વચ્ચે કાંઈ રક્ત સંબંધ હતા કે કેમ, તે મુદ્દો પણ શેાધવા પૂરતી સામગ્રી મળતી નથી; પણ કાશ્મિર ઉપર તેમજ તેની પાડેાશના ( હિંદની બહાર અને હિમાલયની ઉત્તરે આવેલ) ખાટાન અને તિબેટ ઉપર સમ્રાટ પ્રિયદર્શિતના રાજકાળે તેના જ કુટુંબીઓ અને સગા સૂબા તરીકે વહીવટ કરવા નિમાયા હતા તે વસ્તુસ્થિતિને તથા કુશાનવશી પ્રજામાંથી હિંદની કેટલીક હિંદુન્નતિનું અવતરણ થયાનું (૨) આ બીના ઘેાડેક અંશે, શુંગવી અગ્નિમિત્રના રાજ્યે આપણને સાબિત કરેલી દેખારો. બાકી સ્પષ્ટ રીતે સમજવા માટે તેા બેકટ્રીઅન સરદાર ડિમેટ્રીઅસનુ વૃત્તાંત આગળ ઉપર આ પુસ્તકમાં જુએ. www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ઈતિહાસ મિશ્રત લોહી થઈને ઉત્પત્તિ થયાનું-મંતવ્ય પ્રજાનું મૂળ ઉત્પત્તિસ્થાન, એશિઆઈ તુર્કસ્થાપ્રસરેલું છે તે વસ્તુસ્થિતિને, એમ બન્ને વસ્તુને નની બે નદીઓ સીરદરિયા અને આમુદરિયા જે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એમ સંભવિત એરલ સમુદ્રને મળે છે અને જેમનાં મૂળ, મર્વ, અનુમાન ઉપર જવાય છે કે, ઉપરના દાદરવંશી બુખારા, સમરકંદ આદિ શહેરેવાળા પ્રદેશમાં રાજાઓ અને કુશનવંશીઓને કાંઈક પણ લેહિ- આવેલ છે તે પ્રદેશમાં આવેલ હતાં. અને ત્યાંથી સંબંધ હોવો જોઈએ; પણ તે બન્ને પ્રજા વચ્ચે તેમનાં-આર્ય પ્રજાનાં-ટોળાં વિખૂટાં પડી ત્યારે જે કાંઈ અસામ્યતાના અંશો નજરે પડતા તરફ પ્રસરવા લાગ્યાં હતાં. તેમાંનું એક પૂર્વ દેખાય છે, તે તેમના ચાલુ વસવારના અને સમ- તરફ એટલે ચીન અને મેગેલિયા તરફ, બીજું યના પ્રવાહના કારણે જ પડ્યા હોવા જોઈએ ખેટાન, તિબેટ તરફ, ત્રીજું દક્ષિણે અફગાનિકેમકે, દાદરવંશી રાજાઓ હિંદના કાશિમરમાં સ્તાનના રસ્તે હિંદ તરફએમ જુદાં જુદાં વસતા હતા જ્યારે કુશનવંશીઓ ખેટાન અને અને કેએ ભિન્ન ભિન્ન માર્ગ લઈ લીધું હતું. તિબેટમાં વસી રહ્યા હતા. તેમ હિંદુ એટલે આ સર્વ પરિસ્થિતિનું એકીકરણ કરતાં રાજાઓ-શિશુનાગવંશી નંદવંશી કે ભર્યવંશી- પણ, ઉપર પ્રમાણે જે અનુમાન આપણે દામસર્વે-બ્રીજ ક્ષત્રિયો (પેટા વિભાગે-લિચ્છવી, દરવંશી રાજાઓ અને કુશનવંશીઓના જોડાણ મા ઈત્યાદિ જાતિના ) કહેવાય છે જયારે હિમા બાબતમાં કરી રહ્યા છીએ, તેને કેટલેક દરજજે લવની ઉત્તરે વસતા તિબેટને, ચીનાઓ, મેંગે- સમર્થન મળે છે. લિયન વિગેરે પણ લિચ્છવી પ્રજામાંથી ઉતરી આ વિષય અહીં જ છોડીને આપણે આવેલ મનાય છે. તેમ વળી આપણે આ હિંદ ઉપર સામ્રાજ્ય ભગવતા રાજાઓના વૃત્તાંત પુસ્તકમાં જ આગળ ઉપર જણાવીશું કે, આર્ય આલેખન ઉપર પાછા વળીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ Aિ F Dછે એ Vિith 1 . 5'4 માં S સપ્તમ પરિચ્છેદ મર્યવંશી સમ્રાટને રાજ્યવિસ્તાર સંક્ષિપ્ત સાર– ચંદ્રગુપ્તા–અજ્ઞાત જન તરીકે અજ્ઞાત પ્રદેશમાં તેણે કરેલ મૌર્યરાજયનું ખાતમુહૂ–અપ્રપતિ ઉપર આધિપત્ય મેળવી કલિંગપતિની કુમકની કરેલી યાચનાનવમા નંદને હરાવીને, મગધપતિ અને મૌસમ્રાટ તરીકે કરેલી ઉદ્દઘોષણા-લુંટના માલને હિસ્સો વહેંચતાં, અણધાર્યા સંજોગમાં નીપજેલું કલિંગપતિનું મરણ-નવ કલિંગ પતિને ઉપજેલ શંકા અને તેણે કરેલ ચડાઈ-આયદે ચંદ્રગુપ્તનું કલિંગસામ્રાજ્યપતિ બનવું-તેણે અને ચાણકયે ભેગા મળી કરેલી અર્થશાસ્ત્રની રચના-પછી નિવૃત્તિ માગે ચડતાં, સંઘ સાથે કરેલ વિમલગિરિની યાત્રા અને સુદર્શન તળાવનું થયેલ નિમણપિતાને લાધેલ ખાધારે થયેલ દુષ્કાળની આગાહી અને અંગીકાર કરેલ સાધુ જીવન. બિંદુસાર–નવા અમાત્યની સલાહથી તેણે વૃદ્ધ ચાણકયને કરેલ ત્યાગ-રાજ્યમાં ઉઠેવ બળવા અને સામ્રાજ્યની સંકોચાયેલી હદ-પ્રજાની બળવાખોરી વલણે પરદેશીએમાં ઉપજાવેલી હિંદ પ્રત્યેની મોહિની-યવનપતિ અલેકઝાંડરે ઇરાન જીતી હિંદ ઉપર કરેલું આક્રમણું-- Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અશેક વધના–હિંદી રાજા અભિ અને પરસની પેઠે જ હિંદી સમ્રાટ સેંડે. કેટસ સાથે વર્તાવ કરવામાં યવનપતિએ ખાધેલ છકકડ-યવનપતિના વારસદારે હિંદી સરહદ ઉપર અનેક વાર નિષ્ફળ પછાડેલાં માથાં અને તેને કરવી પડેલી નામોશીભરેલી તહ-રોમાંચક ગૃહજીવનના ઉશ્કેરાટમાં તેણે વાટેલે કેટલોક ભાંગરે, અને તે સ્થિતિમાં અટવાઈ પડતાં, રાજકારણ પ્રત્યે દાખવવી પડેલી બેપરવાઈ-અંતે તેને સૂઝેલી સુબુદ્ધિ અને કરેલી ધર્મસેવા-જીવનના અંતે તેને મળેલ આનંદ. પ્રિયદર્શિન–સર્વ હિંદી સમ્રાટેમાં અગ્રગણ્ય અને સારી આલમમાં શિરોમણી રાજકર્તા તેને ગણી શકાય એવી તેની થયેલી તુલના–તેણે વિસ્તરાવેલ સામ્રાજ્યની થઈ પડેલી કારમી પડતી અને તેનાં કારણો વિશેની કરવા માંડેલી તપાસ-હિંદી રાજાએને લાગેલ સંગતિદોષના ઈતિહાસનાં કથાસૂત્રો. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ માર્ય સમ્રાટને [ સક્ષમ (૧) ચંદ્રગુપ્ત અત્યાર સુધી ઇતિહાસકારોએ, જ્યારથી ચંદ્રગુપ્ત મગધપતિ બન્યા ત્યારથી જ મૌર્યવંશની સ્થાપના થયેલી ગણીને તેના જય-પરાજયને વૃત્તાંત લખે રાખે છે; પણ આપણે પુ રને પૃ. ૧૭૪ માં દર્શાવ્યા પ્રમાણે, જ્યારથી તેણે કોઈ અજ્ઞાત પ્રદેશમાં રાજધૂરા ગ્રહણ કરી હકુમત ચલાવવા માંડી, ત્યારથી મૌર્યવંશની સ્થાપના થયેલી ગણતા હોવાથી અને તેનું રાજય પુ. ૧ પૃ. ૩૮૧ ની સામે ચોડેલ નકશામાં, આકૃતિ નં. ૫૫ માં ચિતરી બતાવ્યા પ્રમાણે સ્થાપિત થયેલું હોવાથી, તે સમય અને તે સ્થાનને આશ્રયીને તેની આદિ ગણવી પડશે. સમયને અંગે વિચારતાં કહીશું કે તેણે રાજ્યને પ્રારંભ કર્યો ત્યારથી તે નવમાં નંદને હરાવીને ને મગધ સામ્રાજ્યને સ્વામી બન્ય ત્યાં સુધીમાં આઠથી સાડાઆઠ વર્ષનો ગાળો પડ્યો છે અને તે દરમ્યાન તે તદ્દન સાધન રહિત હેવાથી આરંભમાં તેણે એક ધાડપાડુ કે લુંટારા જેવી જ અથવા તે બહારવટીયા જેવી જ અવસ્થા ગાળવા માંડી હતી. અને તેમાં પણ તેને અથવા ખરું કહીએ તે પં, ચાણકયને–મુદ્દો રાજા નવમાનંદ ઉપર વેરવૃત્તિ વાળવા પૂરતું હોવાથી, પિતાની પ્રવૃત્તિનું કેંદ્રસ્થાન મગધ સામ્રાજ્યની એકાદ સીમા જેનું તેમને પસંદ કરવું પડયું હતું. તે સ્થાન કઈ સીમા પ્રત્યે અનુકૂળ થઈ પડશે તે જાણવા માટે આપણે પુ. ૧, પૃ. ૩૮૧ માં આકૃતિ નં. ૫૫ ને નકશે જોઈશું, તે તુરત ખ્યાલમાં આવી જશે કે-સામ્રાજ્યની દક્ષિણ હદ તેમને માટે બંધ બેસતી થઈ પડતી હતી. દક્ષિણ હદ ઉપર, એક બાજુ કલિંગપતિની અને બીજી બાજુ અંધ પતિની આણ પ્રવર્તી રહી હતી; પણ જે ડેક ભાગ પર્વતમાળાથી રોકાઈ રહ્યો હતો અને જ્યાં મગધપતિની રક્ષણનીતિ કાંઈક ઢીલાપણે અમને લમાં મૂકવામાં આવી હતી તથા જે પ્રદેશ શહેરી પ્રજા કરતાં જંગલી પ્રજાવડે વિશેષપણે વસાયલો હતો ત્યાં પિતાનું થાણું તેમણે જમાવ્યું હતું. કમેક્રમે પાંચ-છ વરસમાં થોડાક માઈલના વિસ્તાર પોતાના સ્વામિત્વતળે મેળવી લીધો અને તે પ્રદેશની ખડતલ શરીરવાળી, મજબૂત બાંધાવાળી તથા લડાઈના પ્રસંગે બહુ ઉપયોગી થઈ પડે તેવી અર્ધ જંગલી પ્રજા ઉપર જ્યારે પોતાનો કાબૂ પૂરતો મળી ગયે દેખાયો, ત્યારે ૫. ચાણક્યની બુદ્ધિએ એક પગલું ઓર આગળ વધવાનું વિચાર્યું. આ વખતે જ કદાચ પેલી ડોશીમા અને તેના બાળકવાળો પ્રસંગ (જુઓ પુ. ૨, પૃ.૧૬૬) બન્યો હોવાનું સમજાય છે. =મ. સં. ૧૫૪ (ઈ. સ. પૂ. ૩૭૩). હવે તેણે વ્યવસ્થિત બની એકાદ બાજુ હુમલો લઇ જવાની પેરવી રચવા માંડી. તેના પોતાના નાનકડા રાજ્યને વટીને ત્રણ રાજવીઓની હદ લાગી પડી હતી : એક મગધની, બીજી કલિંગી અને ત્રીજી આંધ્રપતિની (જુઓ નકશે પુ. ૧. પૃ. ૩૮૧). આ ત્રણે જે કે હતા તો પિતાથી અનેકગણ જબરા સાધન સામગ્રીવાળા, છતાંયે ત્રણમાં નબળામાં નબળો તે અંધપતિ જ હત; કેમકે તેને રાજ્યવિસ્તાર પણ પહેલા બેના કરતાં ક્ષેત્રફળમાં અતિ નાને હતે. વળી તે વખતના રાજવી વશિષ્ઠપુત્રી કન્ય -કૃષ્ણ અથવા આપણે જેને ટૂંકમાં ત્રીજા અંધ્રપતિ તરીકે ગણાવીશું, તે અતિ વૃદ્ધ થઈ ગયો હત; તેમજ તે પોતાની પ્રજામાં કઈક અળખામણો બની ગયો હતો કેમકે તેણે ખરા હકદાર–પિતાના સગા ભત્રિજાના (બીજા અંધ્રપતિ-યજ્ઞશ્રી ગૌતમીપુત્રના) અને વિધવા રાણું નાગનિકાની પુત્ર-બાળરાજાને ગાદી ઉપરથી ઉઠાડી મૂકી, ગાદી પચાવી પાડી હતી એટલે પ્રજા તેના રાજ્ય અમલથી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ = = પરિચ્છેદ ] રાજ્યવિસ્તાર ૧૫. અસંતુષ્ટ બની ગઈ હતી. આ પરિસ્થિતિને લાભ લઈ,૫. ચાણકયે પિતાના યુવાન રાજા ચંદ્રગુપ્તની સરદારી નીચે, તે પાર્વતીય પ્રદેશની લઠ્ઠ દેહધારી ફેજને, પાસેના અંધ્રપતિના પ્રદેશ ઉપર હલ્લો કરવા મોકલી. આ યુદ્ધમાં અંધપતિ કહ મરાયો અને રાજા ચંદ્રગુપ્તની જીત થઈ, પણ તે મુલક પિતાની હદમાં ભેળવી ન લેતાં, ત્યાં રાણી નાગનિકાના પેલા બાળપુત્રને જ પુનઃ સ્થાપિત કર્યો એટલે ત્યાંની પ્રજાની લાગણ પિતા તરફ મેળવી લીધી. હવે ચાણક્યના અને ચંદ્રગુપ્તના ટાંટિયામાં જોર આવ્યું. તેમજ એક સત્તાધારી વ્યકિત તરીકે, ગમે તેવા મોટા રાજવંશી સાથે મંત્રણ કરવાને પણ જે બહાર આવે, તે તેનું કાંઈક વજન પડે તેવી સ્થિતિમાં તે મૂકાય. અત્યારે તેને માટે ગ્રહણ કરવા યોગ્ય બે માર્ગ ઉઘાડા હતા. કાં તે પોતાના આશ્રિત બનેલા અંધ્રપતિની કુમક લઈ મગધ ઉપર ચડી જવું અથવા તે દક્ષિણ હદે લગોલગ આવેલા કલિંગપતિની સાથે મંત્રણે ચલાવી તેને પણ પિતાની પડખે મેળવી લઈ સંયુકતપણે મગધ ઉપર ધસારો લઈ જ, કે જેથી મગધપતિને કેઈન ટકે મેળવવા ઈચ્છા થઈ આવે તે પણ તેમાં તેના હાથ હેઠા પડે. આ બેમાંથી બીજો માર્ગ તેને વધારે દૂર દેશીવાળો લાગે. તુરત જ તે પ્રમાણે કાર્ય સાગપાંગ ઉતારવાના ઉપાયો તેણે ગતિમાં મૂકી દીધા અને તેમાં ભાગ્ય દેવીએ યારી પણ આપી-યશથી નવાજ્ય; કેમકે કલિંગપતિ રાજા વક્રગ્રીવને કાંઈક સત્તાને મદ હતા તેમાં વળી પિતાના બાપદાદાની વારીથી જે વૈર પેલી સુવર્ણ પ્રતિમા માટે મગધપતિ નંદવંશની સાથે ચાલી આવતું હતું તેની ખો ભૂલાવવા માટે આ તક ઠીક સાંપડી છે તે વિચારથી તેની લાગણી પ્રદિપ્ત થઈ આવી હતી. આવા કિવિધ મુદ્દાથી કલંગપતિ પણ તે બેની સાથે જોડાય અને મગધ ઉપર ચડાઈ લઈ ગયા. પરિણામ શું આવ્યું તે તે ઈતિહાસ-પ્રસિદ્ધ છે. (જુઓ પુ. ૧, પૃ. ૩૯૧ : પુ. ૨, પૃ. ૧૬૭ અને આગળ) આ પ્રમાણે મ. સં. ૧૫૫ઈ. સ. પૂ. ૩૭રમાં નંદવંશને અંત આવ્યો અને ચંદ્રગુપ્ત મગધને સમ્રાટ બન્યું. ત્યારપછી આપેલી કબૂલાત પ્રમાણે અથવા ઠરાવેલ કરાર પ્રમાણે રાજા ચંદ્રગુપ્ત પિતે મેળવેલ હિસ્સામાંથી રાજા વક્રગ્રીવને પાંતિ પાડી આપવા જતાં, કેવી રીતે (૧) આ પ્રમાણે પગલું ભરવામાં બે કારણે હોઈ શકે છે: એક તે તે વખતે રાજનીતિ જ એવી હતી, કે જ્યાંસધી કોઈ હકદાર હોય ત્યાં સુધી તેને મુલક ખાલસા કરી ન શકાય.(જુએ પુ. ૧, પૃ. ૩૭૪). બીજું કારણ ત્યાંની પ્રજામાં લોકપ્રિયતા મેળવી લેવાનું પણ હેય. આ બેમાંથી કયું કારણ મુખ્યપણે હતું તે કહી ન શકાય, પણ બને કારણે વધતા-ઓછા અંશે અસ્તિત્વ ધરાવતાં હતાં એમ દેખાય છે, આ સ્થિતિ ઉલટાવી નાંખવા જ અને રાજને હક અમુક મર્યાદામાં બાંધી લેવા માટે જ ચાણકથજીએ પોતાની કેંદ્રિત ભાવનાવાળી યોજના અમલમાં મૂકવા પ્રયાસ કર્યો હતે. આથી કરીને રાજા ચંદ્ર- ગુપ્તને વૃત્ત કહીને તે સંબંધો હતા. પણ તે રાજનીતિને પૂરતા પ્રમાણમાં અમલમાં મૂકવાને તે સમર્થ નીવડશે નહેતે (જુઓ પુ. ૨ ચંદ્રગુપ્તના વર્ણનમાં) (૨) આ વખતે આ પ્રતિમા તે કલિંગપતિના કબજમાં જ રહી હતી એટલે મૂળ વૈર તે પણ અરો સમી ગયું જ હતું (હાથીગુફાના લેખમાં આ પ્રતિમા વાળા બનાવનું વર્ણન છે. તે માટે જુઓ પુ. માં રાન ખારવેલનું ચરિત્ર તથા પુ. ૧૫. ૩૮૨, ૩૮૯ અને ૧૭૪નો હકીકત) પણ કોઈ કાળે તેને પાછો મેળવવાનો વિચાર મગધપતિને સૂછે જ નહીં માટે અહી “ ભૂલાવવી” વાકયને પ્રયોગ કરે પડ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ મૌર્ય સમ્રાટને [ સપ્તમ વક્રગ્રીવનું મરણ (ઈ. સ. પૂ. ૩૭૨માં) થયું ઘડી કાઢીને અમલમાં મૂકી હતી તેને, ભલે મુલકને તે હકીકત પુ. ૨ માં વર્ણવાઈ ગઈ છે એટલે - જીતી લેવા સાથે સંધે સંબંધ નહોતો, છતાંયે અત્રે જણાવવા જરૂર રહેતી નથી. વળી મગધપતિ કહેવું પડશે, કે જીતેલા મુલકને અંકુશમાં રાખી બનવા ઉપરાંત પિતાને હરીફ પણ ઉપડી સુવ્યવસ્થિત રાજ્ય જેને કહેવાય તેવી સ્થિતિની જવાથી હવે ચંદ્રગુપ્ત તદ્દન નિર્ભિત બન્યું હતું. તે જન્મદાતા તો હતી જ. એટલા માટે તેટલે આ પ્રમાણે નંદવંશને જીતવાથી ચંદ્રગુપ્ત મૌર્યને દરજજે પણ જો આપણે તે રાજનીતિની ઊડતી આખાયે ઉત્તર હિંદને વારસે મળ્યો હતો. તેમ નેંધ લીધા વિના ચલાવી લઈએ તે તેના ઉત્પાદક્ષિણમાં અંધ્રપતિ ઉપર પણ સ્વામિત્વ મળ્યું દકને અન્યાયકર્તા થઈ પડવાની ભીતિ રહે છે. હતું. જ્યારે આ કલંગપતિઓ ઉપર ભલે કોઈ સામ્રાજ્ય ઉપરને તેને વહીવટ શરૂ થયો જાતને અધિકાર નહેતો મળ્યો પણ વક્રગ્રીવના ત્યારે પણ લગભગ સકળ હિંદમાં દુષ્કાળ જેવી પછી તેને વારસદાર જે ગાદીએ આવ્યો હતો સ્થિતિ પ્રવર્તી રહી હતી અને તેના રાજ્ય અમતે પિતાના પિતાના અવસાનથી એટલે બધો લને અંત આવવાને સમય નજીક આવ્યો ત્યારે હતાશ થઈ ગયો હતો (જુઓ પુ. ૪માં તેની પણ દુષ્કાળના પડછાયા ઘુરકીયાં કરતાં ઉત્તર હિદને હકીકત) કે અલ્પ પ્રયાસે જ તેના મુલક જીતી અકળાવી રહ્યાં હતાં. વળી પોતે રાજા બન્યા ત્યારની લેવાનું ચંદ્રગુપ્તને સુભાગ્ય પ્રાપ્ત થયું હતું, અવસ્થા તે એકદમ નિર્ધન હતી, છતાંયે ક્રમે ક્રમે જેથી કરીને સમસ્ત ભારતવર્ષને એક વખત આગળ વધી જ્યારે મેટા સામ્રાજ્યને ભૂપાળ તે સમ્રાટ બનવા પામ્યો હતો એમ કહેવામાં બની અઢળક દેવતને રક્ષક બન્યો ત્યારે પણ જરાપણ સંકોચ વેઠવો પડે તેમ નથી. આને ત્યાંના નિવૃત્ત થતા રાજવીને તેણે મનમાનતા સમય ઇ. સ. પૂ. ૩૬૨મ. સં. ૧૫ આસપાસ ખજાને ઉચકી જવા દીધો હતે. મતલબ કે આપણે મૂકી શકીએ તેમ છે. ગમે તેવો તે સાર્વભૌમ બાદશાહ હતા, છતાં હવે જ્યારે સમસ્ત ભારતવર્ષ તેને ચરણે અસમાન અને અટપટા સોગને લીધે આખેયે આવી પડ્યો ત્યારે તેને માટે કયો મુલક જીત સમય, દ્રવ્યને સંકોચ જ તેને અનુભવવો પડે બાકી રહ્યો કહેવાય કે ચડાઈ લઈ જવાની ઉપા- હતા; જેથી કરીને રાજય ખજાને તર રાખવાને ધીમાં તેને સંડોવાઈ રહેવું પડે? મતલબ કે તેને છેવટે સુવ્યવસ્થિત રીતે રાજકારભાર ચલાવતાં હવે આરામ લેવાનો સમય આવ્યો હતો અને કોઈ દિવસ સંકોચ અનુભવો ન પડે તે માટે પં. ચાણક્ય પણ નિરાંત વાળીને રાજનીતિ ઘડ- તેને ઘણું સાવચેતીના ઇલાજ લેવા પડ્યા હતા. વામાં પડે હતો. આ જય-પરાજ્યના પરિછે. રાજ્યવહિવટ પણ કરકસરતાભરી રીતે ચલાદમાં બે કે તેનું વર્ણન કરવાને આપણે અધિ- વવો પડતો હતો. તેમજ ઉપજનાં સાધન પણ કાર નથી જ, પણ તે બાબતને પ્રસંગ આપણને પ્રજાના ઉપર અસહ્ય ભારણ ભાર્યા સિવાય પ્રાત થવા સંભવ નથી તેમજ જે રાજનીતિ તેણે નીપજાવવાની જરૂર ઊભી થઈ હતી. વળી પોતે (૩) જુએ પુ. ૨, પૃ. ૧૬૮ તથા ટી. નં. ૧૫. () સરખા પુ. ૨, પૃ. ૧૬૭ ટીક નં. ૯, (૫) કેટલાક ગ્રંથકાએ જે એમ જણાવ્યું છે કે તેણે પ્રજાના અનેક વર્ગોને વિધવિધ રીતે પીડીને, નગ્ન પ્રકારેણ, દ્રવ્ય સંગ્રહ કર્યો હતે (જુઓ પુ. ૨, પૃ. ૧૭૦ ઈ.) તે કથન વ્યાજબી લાગતું નથી. જેમ તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છે ] તથા તેના રાજપુરેાહિતે ( પછી તેને પુરાહિત કહા, મહાઅમાત્ય કહો કે મુખ્ય પ્રધાન કહે કે જમણા હાથ કહો કે સર્વસ્વ કરું! જે કહે તે એવા ૫. ચાણકય –એમ બન્ને જણાએ સંસારની અનેક લીલીસૂકી જોઈ હતી; તેમજ અનેક અવસ્થામાંથી પસાર થવાથી તેના તડકાછાંયા પણ તેઓએ નિહાળ્યા હતા. એટલે તે સર્વેના વિવિધ અનુભવ કામે લગાડી રાજનીતિ ઘડી કાઢી શકે તેમ હતુ. તેમ હવે રાજ્ય ઉપર કાઇ હલ્લા લઇ આવશે તો શું કરશું ? તેવા વિચાર કરવાની તેમને માથે કાઈ ઉપાધિ જેવું પણ રહ્યું નહેાતું. એટલે તે બન્ને જણાએ-રાજા અને મહાઅમાત્યે–ભેગા મળીને, રાજવ્યવસ્થાના તથા નીતિ વ્યવહારના સ` સૂત્રો અને નિયમા ઘડી કાઢવા માંડ્યા. થોડા સષયમાં તે કામ સંપૂર્ણ થઈ ગયું, જેને આપણે સાદી ભાષામાં બર્થશાસ્ર તરીકે આળખી રહ્યા છીએ. રાજ્યવિસ્તાર આ પ્રમાણે જ્યારે એક બાજુ આ અશાસ્ત્રના રચયિતાએ દી કાળ સુધી મેળવેલ સ્વાનુભવના વિચાર કરીએ છીએ તેમ બીજી બાજુ તેના રચયિતાએ જે વિદ્યાગુરૂ પાસે બેસીને રાજનીતિના મૂળાક્ષરના કક્કો થ્યો હતા તેના રાજદ્દારી ડઢાપણુના જ્યારે વિચાર કરીએ છીએ” તેમ વળી ત્રીજી બાજુ તે સર્વેનાં મૂળના-ઉત્પત્તિસ્થાન ઠેઠ રાજા શ્રેણિકના સમયની વ્યવહાર રચના અને વિધવિધ પ્રકારની શ્રેણિઓની ગુથણીના કોટિલ્ય ઉપનામ આપી કુટિલતાના ભંડાર કહીને જણાવ્યે છે પણ તે હકીકત હવે સથા ઉપજાવી કાઢેલી માલૂમ પડી છે. તેવી જ રીતે દ્રવ્ય ઉપાર્જન કરવા માટેની ઉપર દર્શાવેલી તેની પદ્ધતિને પણ જોડી કાઢેલી જ કહેવી પડરો. (૬) તેથી તેને આરઃ સર્વે સુત્રમ્ કહેવાય છે. જીએ પુ. ૨, પૃ. ૧૭૭-૮ ૪. પુ ૨ પૃ.૨૦૬ થી ૨૧૫. (૭) જીએ પુ. ૧,પૃ. ૩૬૩ અને આગળમાં શકઢાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તે અર્થશાસ્ત્રના સૂત્રો,નિયમા અને પેટા નિયમા આજે બે બે હજાર વર્ષોં વીતી ગયા છતાંયે મુખ્યપણે સર્વીશે જે એમ ને એમ ચાલી આવતાં જ નિહાળી રહીએ તે તેમાં આશ્રય પામવા જેવું શું રહે છે ! આ નિયમેને અનુસરીને, હજુ સુધી ચાલી આવતી કેંદ્રિત ભાવના (Decentralizing) =ગણતંત્ર રાજ્યની પદ્ધતિ ફેરવી નાંખીને કેંદ્રિત ભવના (Centralizing) સ્થાપિત કરવા તરફ ૫. ચાણક્યજીનું મન ઢળતું થયું હતુ. અને તે નીતિ તેણે થડેધણે અંશે અમલમાં મૂકી પણ દીધી હતી, પણ મથા તે તે વ્યવહારમાં આણી શક્યા નહાતા જ. આથી કરીને તે રાજા ચંદ્રગુપ્તને વૃષલ કહીને સમેધવામાં એક પ્રકારની માજ માણતા હતા॰.વળી આ રાજનીતિને અનુસરીને તેની ઈચ્છા રાજગાદીનું સ્થાનાન્તર કરવા તરફ થઈ હતી, પણ એવ ું મારુ સાહસ એકદમ કરવા તેનું મન ખેંચાયા કરતું હતું. એટલે પ્રથમ તેણે એવી યેાજના ઘડી કે, રાજા પોતે ખૂદ રાજનગરમાં રહે અને યુવરાજ હોય તે સામ્રાજ્યના અન્ય ભાગ ઉપર વસવાટ કરી રહે. આ સ્થાન તરીકે તેણે અવંતિ દેશને ઠરાવ્યા હતા. વળી તે દેશ સારા ભારતવર્ષની મધ્યમાં હોઇ તથા કુદરતની અનેક બક્ષિસેથી વૈષ્ટિત હાઇ, રાજપાટ તરીકે પણ અતિ ઉપયાગી થ× પડે તેમ હતું. છતાં તેમ કરવા જતાં તેને એક ખીજી મુશ્કેલી નડતી હતી. મંત્રીનુ` મહાઅમાત્યપણાવાળું લખાણ તથા તેનાં ટીપણા. (૮) પુ. ૧, લું પૃ. ૨૬૭ થી ૨૭૦ ની હોત તા ટીપણા જી. (૯) પુ. ૨. રૃ. ૧૭૧ તથા આ પુસ્તકે પૃ, 3; તથા રૃ. ૨૫ ટી, ન. ૧ ની હકીકત જી. (૧૦) સરખાવા ઉપરની ટીકા નં. ૧, તથા પૃ. ૩, પૃ. ૧૪૦ ટી. નં. ૨૬ તથા રૃ. ૧૭૧ની હકીકત. www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ મૈર્ય સમ્રાટને [ સપ્તમ આ સમયે યુવરાજ માત્ર આઠેક વર્ષની જ ચલાવવાની પ્રથામાં જવાબદારીનું અને કામની ઉમરને હતું, અને તેટલી નાની વયમાં રાજા વહેંચણીનું તત્ત્વ, રાજા ચંદ્રગુપ્તના સમયથી જ તેને પિતાથી વિખુટ પાડવા ખુશી નહોતે. ખરી રીતે દાખલ થયું કહેવાશે. જો કે પુ. ૧ એટલે એમ તોડ કાઢવામાં આવ્યો, કે સમ્રાટે જ લામાં જણાવી ગયા પ્રમાણે તેને આરંભ તે થડ વખત મગધમાં રહેવું અને થે સમય અવંતિ નંદિવર્ધનના રાજ્યથી પણ થશે કહેવાશે; છતાં દેશમાં રહેવું. આ ગોઠવણથી અવંતિ દેશના મુખ્ય એમ કહેવું પડશે કે પૂર્વે (એટલે નંદિવર્ધનના નગર ઉજૈનીમાં રાજાને રહેવા લાયક થઈ પડે રાજ્યથી ) જે કાંઈ અવ્યવસ્થિત પણે અથવા તેવા મહેલ વિગેરે બંધાવવામાં આવ્યાં. એટલે તે બીનજવાબદારીએ રાજતંત્ર ચલાવાતું હતું, તે ઉજૈની નગરી જે પ્રોતવંશી રાજ્ય અમલે એક હવેથી નિયંત્રિતપણે ગોઠવવામાં આવ્યું હતું. સમૃદ્ધિશાળી નગરી હતી પણ પાછળથી નંદિન આટલું વર્ણન રાજવ્યવસ્થાને અંગે કરી, હવે વર્ધન ઉર્ફે નંદ પહેલાના રાજ્ય મગધ સામ્રા- એક બીજી સ્થિતિ તરફ જરાક ધ્યાન ખેંચીશું જ્યમાં ભળી જવાથી પાટનગર તરીકેનું સ્થાન અને તે બાદ રાજા ચંદ્રગુપ્તનું વૃત્તાંત પૂરું કરીશું. ગુમાવી બેઠી હતી, તે ફરીને એક વાર પિતાની રાજા ચંદ્રગુપ્તના મન ઉપર કુદરતી પૂર્વ જાહેરજલાલીથી ઝળહળવા લાગી. ઈ. સંજોગોએ જે છાપ ઉપજાવી હતી તેને લીધે સ. પૂ. ૩૬૨ આશરે; આ મુખ્ય ફેરફાર કરવા આ સ્થિતિ થવા પામી હતી. કેમકે તે ઉપરાંત દક્ષિણ ભારતમાં અંધ્રપતિની સત્તા એક તે દુઃખમાં જ ઉછરેલ હતો તેમાં હવે તળેના પ્રદેશ સિવાયના જે અન્ય પ્રાંત ઉપર રાજ્યતંત્ર સુગંતિ રીતે નિયમાનુસાર ચાલ્યું જતું પ્રથમ નંદિવર્ધન આદિ નંદ રાજાઓનું અને હતું જેથી બીજી કોઈ ઉપાધી મન ઉપર પાછળથી ખારવેલ આદિ કલિંગપતિઓનું રહી નહતી, એટલે દુનિયાની મેહજાળથી તેનું આધિપત્ય હતું, તે મુલક ઉપર પિતાના મૌર્ય મન વિરક્ત દશા તરફ વળવા મંડયું હતું. તેમાં વંશી સરદારો નીમી દીધા તથા અગાઉથી તેના રાજ્ય અમલે બબે દુષ્કાળને લઈનેપ ચાલ્યા આવતા કદંબ, ચેલા, પાંચ આદિ પ્રજાની તથા તેની માલમિલ્કતની થઈ પડેલી સરદાર જેઓ એક રીતે તે પિતાનો મૌર્ય. હાલહવાલીએ તેના મન ઉપર અતિ પ્રચંડ જતિની પેઠે, લિચ્છવી ક્ષત્રિયની પેટા વિભાગી અસર નીપજાવી હતી. એટલે પિતાના ધર્મના કેમના ગણતા હતા, તેમને જ્યાં ને ત્યાં ચાલુ કેન્દ્રસ્થાન ગણાતા એવા અને સૌરાષ્ટ્રમાં આવેલા રાખ્યા. તેણે નીમેલા આ મોર્ય સરદારોને તથા વિમળાચળગિરિની યાત્રાએ સંઘ કાઢીને તે તેમની સાથે આવી વસેલી અન્ય મયંક્ષત્રિય ગયો હતો. તે સમયે વિમળાચળગિરિની તળેટી, પ્રજાને, દક્ષિણ પ્રાંતના-મદ્રાસ ઇલાકામાંના વર્તમાનકાળની માફક પાલીતાણે નતી, પણ તેલંગુ સાહિત્યિક ગ્રંથોમાં–નવીન મૌર્યાઝ૪ વિમળાચળગિરિ તથા રૈવતગિરિ, અખંડ એક તરીકે ઓળખાવાયા છે. આ પ્રમાણે રાજ્ય રૂપે જ ઊભેલા હોવાથી તે બન્ને એક જ પર્વત (૧૧) ૫. ૧ ઉં, ૫. ૧૮૦. (૧૨) પુ. ૧ ઉં, ૫. ૧૮૩. (૧૩) પુ. ૧ લું, પૃ. ૩૧૩. પુ. ૧ લું, પૃ. ૧૭૮-૭૯. પૃ. ૩૮૫. (૧૪) પુ. ૧ લું, પૃ. ૩૦૧ ટી. નં. ૫૫, (૧૫) જુએ પુ. ૨ માં તેનું વૃત્તાંત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] રાજ્યવિસ્તાર તરીકે ઓળખાવાતા અને તેથી તેની તળેટી રહીને) સંસારના કોઈ કાર્યમાં ભાગ લઈ શકાત વર્તમાનના જૂનાગઢ નગરે (પ્રાચીન નામ જીર્ણ નથી જ, એટલે તે હિસાબે તે ચંદ્રગુપ્ત જીવંત દિર્ગે) હતી. તે સમયે આ સ્થળે સુદર્શન નામનું હોય કે ન હોય, તે બન્ને સ્થિતિ રાજકારણને મોટું તળાવ બંધાવવાની આજ્ઞા ફરમાવી શ્રી અંગે એક સરખી જ ગણાય; તેટલા માટે સંઘના યાત્રાળુઓની તેણે અનેક પ્રકારે સગ- ચંદ્રગુપ્ત દીક્ષા લીધી ત્યારથી જ બિંદુસાર સમ્રાટ વડતા સાચવી હતી.૧૭ તેને સમય આપણે બને એમ ગણી લેવું વ્યાજબી લેખાશે. તે ઈ. સ. પૂ. ૩૬૩=મ. સં. ૧૬૪ નો અંદાજ હિસાબે ઈ. સ. પૂ. ૩૫૮ થી ૩૩૦ સુધી તેને મૂકી શકીશું. ત્યાંથી પાછા વળી ઉજૈનીમાં સત્તાકાળ લેખાય. વસવાટ કરતાં એક દિવસ પતે રાજમહેલમાં જો કે ચંદ્રગુપ્ત દીક્ષા લીધી હતી પણ સતે હતું ત્યારે નિદ્રામાં તેને અનેક સ્વપ્નાં પં. ચાણકયજી તે હજુ સંસારીપણે હેવાથી લાળ્યાં હતાં. તે તેણે ત્યાં બિરાજતા સ્વધર્મ તેની સલાહને લાભ રાજા બિંદુસારને મળતો જ શાસક અને ધુરંધર ધમાચાર્ય એવા શ્રુતકેવળી હિતે. ઈ. સ. પૂ. ૩૫૮ માં રાજ્યની લગામ શ્રી ભદ્રબાહસ્વામીને કેવી રીતે કહી સંભળાવ્યા બિંદુસાર સ્વહસ્તે લીધી ત્યારે તેની ઉમર ચૌદ તથા તેમના ઉપદેશથી પોતે વિરક્તભાવે દીક્ષા વર્ષની થઈ ગઈ હતી એટલે તે સમયની વયની લઈ૮ દક્ષિણ દેશમાં આવેલા પિતાની જ ઇયત્તાનર હકુમતવાળા શ્રાવણબેલગોલ તીર્થે જઈ કેવી રહે છે, પણ પુ. ૨, પૃ. ૨૧૬ માં જણાવ્યા રીતે પિતાના શેષ મનુષ્ય જીવનનું સાર્થક કર્યું પ્રમાણે તે નબળા બાંધાને હેવાથી, ઉમરના તે સર્વ વૃત્તાંત પુસ્તક બીજામાં વર્ણવાઈ ગયું પ્રમાણમાં નાનો હોય એમ દેખાવ થત હતે. છે, એટલે અહીં પિષ્ટપેષણ ન કરતાં માત્ર તેને છતાં તે ઊણપ પં. ચાણકયની હાજરીથી ઈશારે કરીને જ છોડી દઈશું. અહીં આગળ ઢંકાઈ જતી હતી. સમ્રાટ ચંદ્રગુપ્તનું વર્ણન પૂરું થાય છે. બિંદુસાર સમ્રાટ બન્યા ત્યારે તેને અમલ (૨) બિંદુસાર સારાયે ભારતવર્ષ ઉપર તપતો હતો. અને જ્યાંરાજા ચંદ્રગુપ્ત દીક્ષા લેવાથી બિંદુસાર ગાદીએ સુધી પં. ચાણક્યજીની હૈયાતી હતી ત્યાં સુધી આવ્યો હતો. ત્યારથી તેનું રાજ્ય શરૂ થઈ ગયું તેમાં કાંઈ પણ ક્ષતિ પહોંચે તેવો સંભવ ન ગણવામાં આવે છે. જો કે ચંદ્રગુપ્તનું મરણ તે હેત; પણ પંડિતજીનું મરણ ઈ. સ. પૂ. ૩૫ભાં તે બાદ બાર વર્ષે નીપજ્યું છે એટલે તે હિસાબે તેના રાજ્ય નવમે વર્ષે નીપજતાં, મહાઅમાત્યનું બિંદુસારનું ગાદીએ આવવું પણ ત્યારે જ ગણાય; પદ સુબંધુ નામે મહામંત્રીને શિરે નંખાયું. તે પણ જૈન ધર્મની દીક્ષા લેનારથી (સાધુ અવસ્થામાં પોતાના પુરોગામીની કીર્તિ માટે અસૂયા ધરાવતે ત ઉમરે પહાચેલે. (૧૮) પુ. ૨. ચંદ્રગુપ્તના વર્ણને પૃ. ૨૦૦ ઉપર “ ગાદીત્યાગનું કારણ” વાળી હકીક્ત જુઓ. (૧૬) એ પુ. ૨, ૫. ૧૮૫ અને આગળ શાશ્વતું કહેવાતાં છતાંય કાળના ઝપાટામાં” ના શી- પંકવાણું વર્ણન, (૧૭) જુએ પુ. ૨, પૃ. ૧૮૩ અને આગળ “ધર્મપ્રીતિના અન્ય પુરાવા ” વાળું લખાણ. (૧૯) આ હકીકત જ આપણને ખાત્રી આપે છે કે દક્ષિણ ભારતદેશ ચંદ્રગુપ્તની આણમાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ΟΥ હોવાથી, કાંઈક વિચિત્ર રીતે જ કાર્યભાર ચલાવતા હતા. છતાં પંડિતજીના મરણ બાદ ત્રણેક વર્ષે ઈ. સ. પૂ ૩૪૬ માં ચંદ્રગુપ્ત મુનિનું અવસાન થયું ત્યાં સુધી રાજકારભારમાં કાંઇ જ નવીનતાનું તત્ત્વ પ્રવેશવા દીધું નહતુ. પણ હવે તે સમ્રાટ તેમજ મડાઅમાત્ય, બન્નેને માથેથી શિરછત્રાને લાપ થયા એટલે તે મનમાં કાવે તેમ વર્તવા લાગ્યા. જેની અસર સામ્રાજ્ય ઉપર થાય તે સ્વાભાવિક જ છે. પણ એક તા સામ્રાજ્ય મેલુ રહ્યું તેમ તેના પાયા ખૂબ મજબૂત અને ઊંડા નખાઇ ગયેલ, એટલે એકદમ તેા, તે હચમચતા નજરે પડે તેમ નહાતુ, છતાં સ્વચ્છંદ રાજ્યઅમલમાંથી પરિણમતા કુળના પડછાયા -પડછંદા પથરાવાનો પ્રારંભ તા થઈ ચૂકયા જ હતા. સૌથી પ્રથમ તેના દેખાવ દક્ષિણ હિંદમાં નજરે પડયા. ત્યાંના અતિ ચોથા જે ચદ્રગુપ્તને ખડિયા હતા (પુ. ૨ માં જુઓ સિક્કા ન'. ૬૭-૬૮ ) અને અપ્રભ્રત્ય કહેવાતા તેણે તાખેદારીની ઝૂંસરી ફેંકી દઇ, પોતાને સ્વતંત્ર જાહેર કરી દીધો. (જીએ પુ. ૨ માં સિક્કો ન, ૫૭) અને તે સ્વત ંત્ર થતાં તેનાથી પણ દક્ષિણે આવેલા, એટલે કે મગધથી વિશેષ દૂર પડેલા એવા ચાલા, પાંડય વિગેરે આપોઆપ છૂટા પડી ગયા લેખાય. પછી તેને તદ્દન સ્વતંત્ર લેખવા કે આ અર્ધપતિના આશ્રયી ગણવા તે પ્રશ્ન જુદો ઠરે છે. પણ સમજવાને કારણ મળે છે કે તે અપતિના તાખે જ હતા; કેમકે હિંદના પશ્ચિમ કિનારેથી મળી આવતા કેટલાક સિક્કા ઉપરથી પૂરવાર થાય છે, કે હિંદના પશ્ચિમ કિનારા તે શું, પણ તે ઉપરંત કલિંગ દેશ ઉપર પણ, અપતિ ચેાધાપાંચમાની સત્તા ચાલી રહી હતી. મતલબ કે આખા દક્ષિણ હિંદ હવે મગધસામ્રાજ્યના ભાગ લેખાતા બંધ પડી ગયેા હતા. તેને સમય માય સમ્રાટાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સપ્તમ આપણે ઇ. સ. પૂ. ૭૪૬ થી ૩૪૮ સુધી મૂકીશુ. માત્ર તેની હકુમત હવે ઉત્તર હિંદના જેટલી જ આવી રહી હતી; બલ્કે કહીએ કે હવે તા ત્યાં પણ ધીમે ધીમે તેની અસર પહોંચવા માંડી હતી; અને આય? આખા ઉત્તર હિંદ પણ તે ગુમાવી એસત; પણ તેના પૂર્વજે આરબેલી રાજનીતિ કાંઈક તેની મદદે આવી લાગી હતી. કેમકે રાજકાજમાં મદદરૂપ થઇ પડે માટે પોતાના યુવરાજને પેાતાની પાસે જ પાટલિપુત્રમાં તેણે રાખ્યા હતા અને બીજા પુત્રામાંથી અશાક જે હતા તે કાંઇક ચાલાક માલૂમ પડવાથી તેને અતિમાં સૂબાપદે નિયુક્ત કર્યાં હતા. આણે પોતાની સત્તા તળેના ઉત્તર હિંદમાંના અતિ અને સૌરાષ્ટ્રને બરાબર જાળવી રાખ્યા હતા. જેથી તેટલે દરજ્યે તે નિર્ભય હતેા ખરા, પણ રાજનગરથી દૂર આવેલ એવા પજાબાદિ પ્રદેશમાં, ફાવે તા કાઇ ખા ત્યાં નીમવામાં ન આવ્યા હોય તેથી કે ત્યાં જે સૂક્ષ્મ મૂકયા હોય તે ત્યાંની પરિસ્થિતિને કાબૂમાં રાખી શકે તેવા ખબદાર ન હૈાય તેથી, ગમે તેમ પણ પંજાબ તરના નાના નાના ક્ષત્રિય રાજાએ ચાનીચા થવા માંડયું હતું. તે સર્વે એ જો એકત્ર થઈને સંગઠિતપણે સ્વત ંત્રતા જાહેર કરી દીધી હોત તો હિંદુસારની મગદૂર નહાતી કે ત્યાંના મામલેા તે કાબૂમાં રાખી શકત; પણ તેના સદ્ભાગ્યે પંજાબના રાજવીએ, પેાતાના કાઈ સરદાર નીમી તેના ધ્વજ તળે એકત્રિત મળીને કામ ન લેતાં આપસપસમાં સ્પર્ધા કરવા માંડી હતી; એટલે કે આખા પંજાબમાં તે સમયે બળવા જેવુ રૂપ થઇ પડયું હતુ; (ઈ. સ. પૂ. ૩૩૫ આસપાસ ) તેથી બિંદુસારે પોતાના યુવરાજ સુધીમને ત્યાં શાંતિ પાથરવા માકલી દીધાઃ અને સુષીમને તે વખતે સુયશજ મળ્યા હતા એમ કહીએ તે પણ ચાલે. www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પણ ત્યાં ઠીકઠાક કરીને સુષીમ પાછે! મગધમાં આવી ગયા કે ત્રણેક વર્ષમાં વળી પાછા બળવા ઉગ્ર સ્વરૂપે કાટી નીકળ્યા. ઈ. સ. પૂ. ૩૩૨-૧; એટલે આ વખતે પણ ત્યાં જઇને બળવા શાંત પાડવાનું કામ સમ્રાટ બિંદુસારે પોતાના યુવરાજને શિરે જ નાંખી દીધું. તે ત્યાં ગયા ખરા, પણ આ વખતે ખળવાના વિસ્તાર પણ મોટા હતા તેમ સ્વરૂપ પણ કાંઈક ઉગ્ર હતું; એટલે કે પરિસ્થિતિ કાબૂમાં રહે તેવી નહોતી; છતાં તેણે બનતા પ્રયત્ન કરી ખંડ સમાવવા માંડયું. ત્યાં કાઈ બડખા૨ે દગા કરી યુવરાજનું ખૂન કરી નાંખ્યું. તે સમાચાર પાટલિપુત્ર પહેાંચતાં જ બિંદુસારે ત્યાંથી એટલે મગધ જેટલા દૂર પડેલ દેશથી કાઇને મેાકલવું તેમાં વિલંબ થાય માટે, વચ્ચે આવી રહેલ અતિના સૂબા અને પેાતાના પુત્ર અશોકને પંજાબમાં ઊડી જવાની આજ્ઞા ક્રમાવી દીધી. અશાકે ત્યાં જઈ મજબૂતપણે કામ લઈ સ શાંત કરી દીધું અને સ` ખંડખારાને જેર કરી વાળ્યા. તે શુભ સમાચાર પાટલિપુત્ર કરી વળ્યા. પણ હિંદુસારના કાને સમગ્ર સ્થિતિના હેવાલ પહેાંચતાં તે એટલા બધા આવેશમાં આવી ગયા હતા કે તેના જોશમાં તે જોશમાં મગજમાંની લેાહીની નસ તૂટી ગઇ અને પરિણામે તેનુ મૃત્યુ થયું. ઈ. સ. પૂ. ૩૩૦. (૩) અશાકવન, રાજ્યવિસ્તાર અત્યાર સુધી ઇતિહાસના પાને એવી હકીકત નાંધાતી આવી છે, કે સધળા હિંદી સમ્રાટામાં અશાકવન મૌર્યના રાજ્યના વિસ્તાર સારા ભારતવષ ઉપર સૌથી વિશેષ પ્રમાણમાં પથરાયલેા હતા. અને તેથી વિસ્તારની અપેક્ષાએ તેના નંબર પહેલા મૂકાયા છે. આ હકીકતવાળુ’ કથન ઘણા જ સુધારા માંગે છે જે આપણે નીચેની સાબિતીઓથી જોઇ શકીશું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૧ રાજા બિંદુસારના વૃત્તાંતે આપણે જોઈ ગયા છીએ કે તેના મરણ સમયે મગધપતિને તાખે માત્ર હિંદના ઉત્તર ભાગ જ હતા; જ્યારે દક્ષિણ હિંદુ અંધ્રપતિની સત્તામાં હતા અને બિંદુસારના મૃત્યુ સમયે રાજ્ય વિતારની જે સ્થિતિ હાય તે જ તેની ગાદીએ આવનાર અશોકવનને વારસામાં મળી હતી એમ ગણવુ' રહે. એટલે તાત્પર્ય એ થયેા કે શેકવર્ધન જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેના આધિપત્યમાં કેવળ ઉત્તર હિંદના જ ભાગ હતા. તેમાં પણ પ ંજામવાળા ભાગ તે અધકચરી શાંતિ ભાગવતા પ્રદેશ હતા. રાજા બિંદુસારના નબળા વહીવટની હડ્ડીતા સાંભળીને ગ્રીક શહેનશાહ અલેકઝાંડરની મહત્ત્વાકાંક્ષાને હિંદુ ઉપર ધસી આવવાનું પ્રાત્સાહન મળ્યું હતું અને જોતજોતામાં વચ્ચે આવતી ઇરાની શહેનશાહતને જમીનદોસ્ત કરી, પોતે હિંદના કિનારા સુધી આવી પણ પહેાંચ્યા હતા. તે સવ વૃત્તાંત પુ. ૨, પૃ. ૨૨૬ થી ૨૪૩ના પરિચ્છેદમાં જણાવી ગયા છીએ. તેમાં વળી જ્યારે તેણે સમ્રાટ બિંદુસારના મરણુના તથા પુજાબમાં મળવા જાગ્યાના સમાચાર જાણ્યા ત્યારે તે વિશેષ ત્વરિત ગતિથી કૂચ કરવા મંડી પડયા અને તેમ કરી હિંદના પશ્ચિમ કિનારે તે ઇ. સ. પૂ. ૩૨૮ માં આવી પહોંચ્યા હતા. પછી તેણે ભીતરમાં ઘુસવા પ્રયત્ન કર્યો કે વસ્તુસ્થિતિ જેવી મનમાં કહપી રાખી હતી તેના કરતાં કાંઇક કઠિન અનુભવમાં દેખાવા લાગી; કેમકે બળવા તા ખરી રીતે શમી જ ગયા હતા અને ઊલટુ બિંદુસારના નબળા વહીવટને બદલે, તેના પુત્ર અશાકના પ્રભાવશાળી અને કડક અમલ શરૂ થઇ ગયા હતા. પણ તેથી કરીને સાહસિક યવન શહેનશાહ કાંઈ હિંમત હારી જાય તેવું નહોતું જ. તેણે કાંઈ કાંઈ પ્રશ્નાભના આપી, રતામાં પ્રથમ www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ મૈા આવતા તક્ષિલાપતિ રાજા આંભિને પેતાના પક્ષમાં લઈ લીધા અને પછી આગળ વધતાં રાખ્ત પારસના સામના ઝીલવા માંડ્યા. અલબત્ત, રાજા પોરસની સાથે કામ લેવામાં તેને રાજા મભિની પેઠે સરળતા પડી નહેાતી; પણ છેવટે તેણે તેને હાર ખવરાવી તેના મુલક યવન હકુમત નીચે મૂકી દીધા. આમ કરતાં આખરે તે સતલજ નદીના કિનારે ઇ. સ. પૂ. ૩૨૭માં આવી પહોંચ્યા. ત્યાં મગધપતિ અશાક પણ સામેથી આવી પહાંચ્યા એટલે યવનપતિની કૂચ ઉપર અંકુશ મૂકાયા. મતલબ કે અશોકે અત્યાર સુધીમાં (એટલે પેાતાના રાજ્યના પ્રથમ ત્રણ વર્ષમાં ઈ. સ. પૂ. ૩૩૦થી ૩૨૭ સુધીમાં) પાતાને મળેલ વારસાની ભૂમિમાંથી હિંદના વાયવ્ય ખુણાના અગત્યના ભાગ ગુમાવી દીધા હતા. હવે અહીં આગળ જ ખરા જંગ જામવાના હતા અને યવનપતિ । મગધપતિ એમાંથી કાણુ બળીયા કહેવાય તેની પરીક્ષા થવાના સમય હતા; કેમકે અત્યાર સુધી વનપતિએ જીતી લીધેલમાંના રાજા અભિ અને રાજા પારસ તા, તેની પાસે અત્યંત નાના જ કહેવાય, એટલે તેમને હાર ખવરાવવામાં કાંઇ બહુ મોટા પરાક્રમની વાત નહોતી. પણ ગ્રીક ઇતિહાસકારાએ જે કરે બાદશાહ અલેકઝાંડર અને મગધપતિ અશાકની વચ્ચેની મુલાકાતાના પ્રસગના લખી રાખ્યા છે અને જે આપણે અક્ષરશઃ પુ. ખીજામાં પૃ. ૨૨૮ ઉપર ઉતાર્યાં છે, તે ઉપરથી માનવાને કારણ મળે છે, કે યવનપતિ વિશેષપણે રાજકારણમાં દારદમામથી અને દાવપેચથી જ કામ લેનાર હશે. એટલે પ્રથમ મુલાકાતે જ દાણા ચાંપી જોતાં, જેવા અશાકને ૩ર (૨૦) ખરી વાત છે કે વચ્ચે ઇરાની શહેનશાહતને છૂંદી નાંખી તેમના મુલક ઉપર પાતાના વાવટા કુકતા કર્યો હતા, પણ તે માત્ર વચ્ચે આવતા લાભ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમ્રાટાના [ સપ્તમ ખાહુબળી જોયા કે તુરત જ તેણે પીઠ ફેરવવાનુ વ્યાજબી ધાર્યું લાગે છે. ગ્રીક ઇતિહાસકારોએ વનપતિની પીછેહઠ કરવાના કારણરૂપે એમ જણાવ્યું છે કે, ગ્રીક સૈન્ય લગભગ સાત-સાત વર્ષ જેટલા લાંબા સમયના યુદ્ધના થાકને લઇને કંટાળી ગયું હતું તથા નવા જીતેલા મુલકની હવા તેમને અનુકૂળ પડતી ન હોવાથી હેરાનપરેશાન થઇ ગયું હતું. આ હકીકત કેટલેક અંશે માન્ય રાખવા જેવી પણ છે, કેમકે પાછા વળતા સમયની મુસાફ્રીમાં તેના ઘણા સૈનિા મરી ગયા લાગે છે તેમજ યવનપતિ પાતે પણ મૃત્યુવશ થયા છે; છતાં પોતે જીતી લીધેલા અને હવે તેા પોતાના જ વહીવટ તળે આવી ગયેલા મુલકમાંથી, સીધાસટ સ્વદેશે પહેાંચી શકાય તેવું હોવા છતાં, લોથપોથ શરીરે અને મરતાલ તંદુરરતીમાં, તદ્દન નવા જ મુલકમાંથી પસાર થવાના માર્ગો તેણે અખત્યાર કર્યાનુ આપણે જ્યારે વિચારીએ છીએ, ત્યારે તે તેમાં કાંઈક અન્ય હેતુ પણ રહ્યો હશે એવા અનુમાન ઉપર જવુ પડે છે. કેમકે જો પંજાબ રસ્તે જ, જેમ આવ્યા હતા તેમ પાછા વળે તે તેણે હિંદની ભૂમિના॰ કેવળ નાના ભાગ જ તાબે કર્યાં કહેવાય. જ્યારે પોતાના દેશથી સૈનિકાને ઉપાડયા ત્યારે તે એવાં સ્વમાં સેવતાં ઉપાડયા હૈાવા ોઇએ, કે હિંદમાં સર્વત્ર પાપાબાઈનુ રાજ્ય છે એટલે ચપટી વારમાં આપણે તે મુલક સવ જીતી લઈ ત્યાંના સ્વામી બની ખેસીશું. તેમાં વળી જ્યારે નબળી ઇરાની શહેનશાહતને તેણે ઉખેડી નાંખી ત્યારે તા તેમની તે માન્યતા વધારે મજબૂત બનવા પામી હતી. પણ હવે જ્યારે નજરાનજર તેમણે હિંદને ઉઠાવવાના હતા. બાકી તેમની મુરાદ તા હિંદને જીતવા માટે હતી. માટે અહીં તે પ્રમાણે સ્થિતિ વિચારવી રહે છે. www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] રાજ્યવિસ્તાર ૩૩ જોયું, અને તેમાં પણ અશોકવર્ધન સાથેની તેઓને અને હિંદુ રાજાઓને અંદર-અંદર મુલાકાતનું પરિણામ ધાર્યા કરતાં જુદું જ અવિશ્વાસ જામવાને લીધે, વારંવાર સંધર્ષણ થયા અનુભવ્યું, ત્યારે તેમને વિચાર કરવો પડ્યો હોય કે, કરતું હતું, અને કઈ કઈ વખત તે ઉધાડા જે આટલો નાનો ભાગ જ મેળવીને સ્વદેશ બળવા જેવું સ્વરૂપ પણ થઈ જતું દેખાતું હતું. તરફ પાછા વળીશું તે સૈન્યમાં અસંતોષ પ્રક- અંતે જ્યારે ઈ. સ. પૂ. ૩૧૭ માં રાજા પિરટશે? અને કીર્તિ મેળવીને મોટા બણગાં સનું ખૂન યવન સરદારે કર્યું અને પરિણામે કાવવાં શરૂ કર્યા છે તે સર્વ ધૂળ મળી જશે. ત્યાં સખત બળવો ફાટી નીકળ્યો, ત્યારે તે તકને એટલે આવ્યા તે રસ્તે પાછા ન ફરતાં, નદી લાભ લઈ, અશોકે ત્યાં ચડી જઈને યવનોની માગે સિંધ દેશમાં ઉતરી, નધણિયાતા મૂલ- કાલ કરી તેમના સરદાર યુડેમસને ગાંસડાકમાંથી પસાર થવામાં અને તે બહાને ત્યાંથી પેટલા સહિત હિંદ બહાર નસાડી મુક્યો ત્યારે જે પ્રાપ્ત થાય તે હાથવગે કરી લેતા જવામાં જ પંજાબમાં શાંતિ વળવા પામી. અંતે એક શું ખોટું છે? આવી રાજરમત રમવામાં આવી વખત ગુમાવી બેસેલ તે મુલક પાછા ફરીને હોય તેમ બનવાજોગ છે. નહીં તો શું તે એવો મગધ સામ્રાજ્યમાં અશોકે ભેળવી દીધે. ઈ. સ. મૂર્ખ હતા કે સર્વની લથડતી તબીયત હેવા - પૂ. ૩૧૬. જો કે આ પ્રમાણે તે બાજુનું તેનું છતાં, આરોગ્ય-સુધારક માર્ગ ગ્રહણ કરવાનું કાર્ય સંપૂર્ણ થઈ ગયું હતું છતાં આરામ લઈને બદલે ઊલટું તેને ઘાતક નીવડે તેવાં પગલાં તે બેસી શકે તેવું તેના ભાગ્યમાં લખાયું જ ભરે ખર ? ગમે તેમ હોય, તે વસ્તુ સાથે નહોતું કેમકે યવનની કલ થઈ જાણી અને આપણે બહુ નિસબત નથી. આપણે તો અશોક- તેમને પગદંડો હંમેશને માટે નીકળી ગયેલ વર્ધન પર એટલું જ જણાવવું રહે છે કે જાણી, મરહુમ અલેકઝાંડરના જમણું હાથ સમાન તેને પોતાને મળેલ વારસામાંથી, કેટલેય મુલક લેખાતા અને તેની ગાદી પચાવી પાડનાર સરદાર પિતાના રાજ્યની શરૂઆતમાં ગુમાવવો પડ્યો હતો. સેલ્યુકસ નિકેટર જે હમણું સિરિયાને રાજા અલેકઝાંડર પાસેથી છૂટી આવ્યા બાદ થઈ પડ્યું હતું, તેણે હિંદ ઉપર આક્રમણ ઉપર અશેકને રાજ્યાભિષેક પણ પાટલિપુત્રમાં થઈ આક્રમણ લાવવા માંડ્યાં. કહે છે કે ઈ. સ. પૂ. ગયે હતું તેમ તે બાદ થોડાક મહિને અલેક- ૩૧૬ થી ૩૦૪ વચ્ચેના બાર વર્ષના ગાળામાં ઝાંડરનું ભરણ પણ નીપજી ચૂકયું હતું, એટલે તે અઢારેક વખત ધસારો લાવી ચૂકયો હતો; તેને થોડેઘણે અંશે કળ તે વળી હતી જ; પણ પણ અંતે તે હાર્યો હતો અને તેને નામોશીભરી નશીબને તે એવો તો બળીયા હતું કે એક તહ અશોધ સાથે કરવી પડી હતી. આ પછી એક ઉપાધિ તેને શીરે લાગી પડી જ હતી. સલાહને અંગે સેલ્યુકસ તરફથી અશોકવર્ધનને અલેકઝાંડરના મરણ બાદ તેના યવન સરદાર અફગાનિસ્તાન માંહેલા ચાર પ્રાંતે તથા તેની જેને પંજાબમાં શાસન ચલાવવા મૂકયા હતા, એક પુત્રી લગ્નમાં મળ્યાં હતાં. હિંદી ઇતિહાસમાં (૨૧) ગ્રીક ઈતિહાસકારોએ એટલું તે સ્વીકાર્યું આ રસ્તે ગ્રહણ કર્યો હતો. એટલે પછી જે અનુમાન જ છે કે, સેનિકોમાં અસંતોષ ન પ્રગટે માટે તેણે મેં દેવું છે તે વ્યાજબી ઠરે છે. પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૩૪ મૌર્ય સમ્રાટને [ સક્ષમ આ પ્રથમ જ અને કદાચ છેલ્લે જ દષ્ટાંત કહે- ત્યારે ત્યાં ધર્મપ્રચાર માટે બોધિવૃક્ષ મોકલ્યું વાશે જેમાં એક હિંદી ભૂપતિને તહનામાની અને તે સર્વને ફેહપૂર્વક વિદાય આપવા રૂઈએ હિંદ બહારની ભૂમિ હિસ્સામાં ઈનામ પિતાના રાજ્યના સમુદ્રતટવાળા પ્રદેશે પતે તરીકે આપવામાં આવી હોય; મતલબ કે અશે- જ હાજર થયા હ. આ વિદાયગિરિનું સ્થાન કને હિંદ બહારની ભૂમિ જે પ્રાપ્ત થઈ તે બનાવ વર્તમાનકાળના મદ્રાસ ઇલાકામાં ઉત્તર સિરખચિત જ તેની યશ ગાથામાં એક કલગીરૂપે જ કારના જે પ્રાત છે અને જ્યાં મહાનદી બંગાળ ગણવા જેવો છે. ઉપસાગરને મળે છે ત્યાંની આસપાસની ભૂમિ - જ્યારે એક બાજુ ઇ. સ. પૂ. ૩૨૬ થી સમજવી. મતલબ કે અશકવર્ધનના રાજ્યની ૩૦૪ સુધી ઉપર પ્રમાણે તેનું ચિત્ત હિંદના દક્ષિણ હદ અહીંથી જ અટકતી હતી. તે પછી વાયવ્ય ખૂણું તરફ રોકાયેલું રહ્યું હતું ત્યારે દક્ષિણ ભાગ તે અંધ્રપતિના તાબામાં હતો, બીજી બાજુ તેના પિતાના ગૃહવ્યવહારમાં પણ નહીત મહાનદીના મુખવાળા સ્થળને બદલે તે કાંઈ સુખી અને આનંદકારક જીવન ગાળતો તેની દક્ષિણે જ્યાંથી સિંહલદ્વીપ નજીકમાં નજીક પડે રહે એમ વિધાતાએ લખ્યું જ નહોતું. પડે તેવા સ્થાનેથી જ તેમને વિદાય આપત. એક બાજુ તેની પટરાણી ગણાતી તિબરક્ષિતાએ એક વાતની અત્રે યાદ આપવાની કે, ઇતિહાસરાજખટપટમાં ઉપાડે લીધે હતિ તથા તેણી કારોએ અશોક અને પ્રિયદર્શિનને એક માનીને શિથિલાચારી બની બેઠી હતી, ત્યારે બીજી પ્રિયદર્શિને કોતરાવેલ અને મૈિસુર રાજ્યની બાજુ તેના ધર્મોપદેશક બૌદ્ધાચાર્યોએ પણ કાંઈ મધ્યે આવેલા સિદ્ધાગિરિ, બહ્મગિરિ આદિના ઓછી રહેવા દીધી નહોતી. એટલે ક્રોધમાં આવી લેખના આધારે એમ જણાવ્યું છે કે, અશોકના જઈ તિબરક્ષિતાને તેણે જીવતી બાળી મૂકી રાજ્યની હદ ઠેઠ મદ્રાસ ઇલાકાના દક્ષિણ ભાગ હતી. તેણીની પુત્રી સંઘમિત્રાને કોઈ અજ્ઞાત સુધી લંબાઈ હતી; પણ અહીં તો એમ સાબિત (અને કદાચ રોગિષ્ટ પણ હશે તેવા) મુરતિ- થાય છે કે અશોકની હદ માત્ર મહાનદીના મુખ ત્યારે પરણાવી દીધી હતી અને બૌદ્ધધર્મ સુધી જ હતી. આ હકીકતથી એમ પૂરવાર થઈ પ્રત્યેની અરૂચિ બતાવવા નર્યાલય જેવી સંસ્થાઓ શકે છે કે, અશોક અને પ્રિયદર્શિન અને વ્યઉઘાડી મૂકી હતી. છેવટે પેલો (જુઓ પુ. ૨, ક્તિ જ ભિન્ન છે, નહીં તે પ્રિયદર્શિન અને અશેપૃ. ૬૮ ) ઉકળતા તેલના કડાવાળો બૌદ્ધ ભિક્ષુ- કના રાજ્યની હદ જુદી કેમ પડી જાત? આ કને બનાવ બનવાથી તેને ક્રોધ ઉપશમી ગયો બધો લાંબે વૃત્તાંત અત્ર ઉતારવાને તાત્પર્ય એટલે નકલ કાઢી નાખ્યું. બૌદ્ધધર્મનું ત્રીજું એટલો જ છે કે, તેનું જીવન ઈ. સ. પૂ. ૩૨૬ સાધુ સંમેલન યેવું અને તેમાં પુરા ઠાઠમાઠથી પછીના બે એક વર્ષથી આરંભીને ઈ. સ. પૂ. સંતા-કુમાર મહેંદ્ર અને કુંવરી સંઘમિત્રા ૩૧૨ સુધીના ચૌદ વર્ષ સુધી તે ગૃહકલેશ અને (જે લગ્ન પછી બે વરસે જ વિધવા થઈ હતી)ને તેના લફરાંમાં જ અટવાઈ પડયું હતું. આ પ્રમાણે બૌદ્ધધર્મની દીક્ષા આપી. વળી વિશેષમાં તે એક બાજુ માનસિક ઉપાધિમાં અને બીજી બાજુ સાધુઓ જ્યારે સિંહલદ્વીપ જવાને પાછા વળ્યા શારીરિક હેરાનગતિમાં છે સેલ્યુસ સાથેની (૨) નીચે જુઓ; કારણ કે નહી તે દોઢ બે વર્ષમાં તે મરણ કેમ પામે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] રાજ્યવિસ્તાર ૩૫ ચડાઈઓ માટે દેડાદોડી કરવામાં) તેનો સમય એટલે તો કાઈ જતો હતો કે, તેના પૂર્વજોએ ગુમાવેલ પ્રાંતિ મેળવવા તરફ તે બીલકુલ લક્ષ આપી શકે તેવો અવકાશ જ મળતો નહોતો. તેના નસીબે એટલું હજુ ખુશી થવા જેવું હતું કે, તેણે વારસામાં મેળવેલ હિંદી પ્રાંતો એમને એમ સાચવી રાખ્યા હતા. આવી ઉપાધિઓમાંથી જે તેને કાંઈ પણ નિરાંત વાળીને બેસવા જેવો વખત આવ્યો હોય, તે તે ઈ. સ. પૂ. ૩૦૪ માં સેલ્યુકસ સાથે સંધી થઈ, ત્યારપછી જ આવ્યા છે. ત્યારપછી જ તે પોતાનું ચિત્ત દક્ષિણ હિંદ તરફ દેડાવવાને શક્તિવંત થયો હત; પણ તે જ સાલમાં તેને માટે અતિ આહલાદજનક એક પ્રસંગ એ ઊભો થવા પામે, કે જેને લીધે તેના માથેથી રાજકાજને અને સંસારને ઘણેખર ભાર ઉતરી ગયે; અને પોતાના જીવ નની તે ઘડીને ધન્ય ધન્ય માનવા લાગ્યા. તે બનાવ પિતાના છ પુત્ર અને યુવરાજ-અંધ કુણાલ સાથેનું દીર્ધકાળ પછી થયેલું મિલન; અને સાથે સાથે પોતાને પત્ર સાંપડ્યાની માંગ લિક વધામણી; આ પ્રમાણે બે પ્રસંગની પ્રાપ્તિ હતી. આ સમયથી તે પોતે મુકુટધારી રાજા તરીકેનું જીવન ગાળતો બંધ થય ગણાય; કેમકે તેણે પિતાની ગાદી ઉપર પોતાના પેલા બાળ-પૌત્રને સ્થાપિત કરી દીધો હતો. એટલે પિતે તે માત્ર એક વાલી તરીકે જ રાજકારભાર ચલાવતો હતો. આ ઉપરથી જોઈ શકાશે કે તેની સત્તા માત્ર ઉત્તર હિંદના પ્રદેશ ઉપર જ હતી, છતાં એક બારગી એમ દલીલ ઉઠાવાય કે, વાલી તરીકેના તેર-ચૌદ વર્ષને કાળ પણ તેના રાજ્ય તરીકે જ ગણવો જોઈએ. તે કહેવું પડશે કે, તે આખા સમય દરમ્યાન તેણે તદન શાંત જીવન જ ગાળ્યું હોય એમ જણાય છે. કોઈ પ્રદેશ ઉપર સ્વારી લઈ જઈને જીતી લીધો હોય, એવો કેઈ જાતનો કયાંયથી પુરાવો મળી આવતા નથી. ઊલટું બૌદ્ધ સાહિત્યના આધારે તે વળી એવી હકીકત નીકળે છે કે, તેણે ધાર્મિક પ્રવૃત્તિમાં જીવન ગુજારવા માંડયું હોવાથી, રાયખજાને એકલો જ દાનમાં દઈ દીધે હતો એમ નહીં, પણ સાથે સાથે-ખજાનામાં રોકડ દ્રવ્ય ન રહે વાથી કેટલુંક ભૂમિદાન પણ કરી વાળ્યું હતું. મતલબ કે સામ્રાજ્યના વિસ્તારમાં કોઈપણ પ્રદેશને ઉમેરે કરવાને બદલે, તેણે ઉણપ જ આવવા દીધી હતી. એટલે કે સ્વતંત્ર સમ્રાટ તરીકેના તેના ૨૮ વર્ષના રાજ્ય અમલમાં છે, પાછળના વાલી તરીકેના ૧૩ વર્ષ ગણીને કુલે ૪૧ વર્ષના રાજ્યઅમલમાં, દક્ષિણ હિંદની જીત માટે તેણે કાંઈ જ પ્રયાસ આદર્યો જણાતો નથી. આટલા વર્ણનથી વાચકની હવે ખાત્રી થઈ હશે કે, અશોકવર્ધનના રાજ્યને વિરતાર સઘળા મૌર્ય સમ્રાટે તે શું, પણ સઘળા હિંદી ભૂપતિઓમાં પણ નંબર પહેલો ધરાવતે હેવાનું, જે કથન ઉપરમાં આરંભ કરતાં જે ટાંકયું છે, તે કેટલું સુધારવા યોગ્ય છે. કદાચ પ્રિયદર્શિનને અશેક લેખીને જે તે પ્રમાણે કથન કરાયું હોય, તો પણ તેનું રાજ્ય તો હિંદની બહાર પણ ઘણું વિસ્તરાયેલું હતું એટલે, તે દૃષ્ટિએ પણ તેને અન્યાય કર્યો હોવાનું કહી શકાશેઃ અને એકલા અશોકનું જ લેખીને તે કથન ઉચ્ચારાયું હોય તે તેને માટે અતિશયોક્તિ વપરાઈ છે એમ જ કહેવું પડશે. કોઈપણ રીતે લેતાં, અત્યારસુધી બંધાયેલો મત આપણે હવે સુધારો જ રહે છે. (૪) પ્રિયદર્શિન તેના જ્ય-પરાજય અને રાજ્યવિસ્તાર વિષે અન્ને વિશેષ લખવાપણું રહેતું નથી, કેમકે પુ. ૨ માં તેનું જીવનચરિત્ર આલેખતી વખતે જ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ ૩૬ મૈર્ય સમ્રાટને [ સપ્તમ તેણે પ્રત્યેક દિશામાં કરેલ દિગ્વિજય યાત્રાનું રાજ્યની એક ખાસ ખૂબી એ થઈ પડી હતી કે, વર્ણન કરતાં કરતાં (જુઓ પુ. ૨. પૃ. ૩૦૪ થી ફાવે તે હિંદમાં-–પછી તે પ્રદેશ કાં નજીકને આગળ) આ હકીકત સવિરતર જણાવી દીધી ન હોતાં દૂર દૂરનો હોય–-કે ફાવે તો હિંદ બહારને છે ; છતાં જ્યારે આ પરિચ્છેદ ખાસ રાજ્ય- હોય, પણ દરેક ઠેકાણે જ્યાં જ્યાં તેણે જીત મેળવી વિરતારને અંગે જ રખાય છે ત્યારે તેને ખ્યાલ હતી, ત્યાં ત્યાંના એક પણ દેશને ખાલસા કરી આપણું મગજમાં તાજો રહે તે માટે તેનું ટૂંકમાં લીધે નહોતો; પણ માં બન્યું ત્યાં તેના પૂર્વભૂત વર્ણન કરીશું અને જે મુદ્દા ત્યાં (પુ ૨ જામાં) શાસકને જ તે પદ ઉપર સ્થાપિત કર્યે રાખ્યા લખવા રહી ગયા હશે અથવા જે ઉપર ખાસ હતા; અને જ્યાં તેવી સગવડ ન જ ઉતરી હતી, ધ્યાન ખેંચવા જેવું હશે તેટલા પૂરતું જ વિવે- ત્યાં પિતા તરફથી નવો હાકેમ નાખ્યો હતો. આ ચન કરીશું. પ્રમાણે રાજ્યના અનેક પ્રાંતો પાડી, દરેક ઉપર કયા વરસે કયો મુલક છો વિગેરેનું અહીંનું અકેક બો નીમી, રાજ્ય ચલાવવાની ગુંથણ વર્ણન અનુક્રમવાર સમજવાનું નથી પણ મુદા કરી હતી. અને સાથે સાથે તે અંગિકાર કરેલ સમજવા પૂરતું જ લેખવાનું છે. ધર્મને પ્રચાર પણ કર્યો રાખ્યો હતો. વ્યવસ્થા - રાજગાદીએ આરૂઢ થયા પછી વારાફરતી માટે આ પ્રમાણે કરતાં તેના રાજ્યને વિસ્તાર, અકેક દિશામાં પ્રયાણ કરીને, જે દેશ તાબે નહોતા ઉત્તરમાં હિમાલયની પેલી પાર તિબેટ, ખેરાન તે જીતી લીધા અને જે તાબે હતા પણ ત્યાં અને એશિયા ખંડના મધ્ય તુર્કસ્તાન સુધી, પશ્ચિમે કાંઈ અસંતોષ જેવું હતું ત્યાં તેને શાંત્વન આપી મિરિયા અને એશિઆઈ તુર્કસ્તાન અને કદાચ પિતાનું રાજ્ય એકદમ સુદઢ કરી નાંખ્યું. જે જે મિસર સુધી, તથા દક્ષિણે કન્યાકુમારીકા સુધી મુલક જીતી લીધા હતા તેના તેના રાજાને, અમુક પહોંચ્યો હતો; પણ દક્ષિણે સિંહલદ્વીપમાં અને પ્રકારની ખંડણી કે અન્ય સર રવીકાવરાવીને અગ્નિખૂણે બ્રહ્મદેશ કે સુમાત્રા, જાવા તરફ તેણે તે તે સ્થાને પુનઃ સ્થાપિત કરી દીધા હતા ખાસ પિતાનો વિજ્યવંત બહુ લંબાવ્યો હતો કે કેમ, જણાવવાનું એટલું જ કે, પ્રાચીન સમયની ગણ- અથવા પોતાના ધર્મ પ્રચાર માટે અન્ય દેશોની તંત્ર રાજ્યની પ્રથા જે ચાલી આવતી હતી પેઠે - પણ ધમ્મ મહામાત્રા મોકલ્યા હતા કે તેમાંના કેટલાંક અનિષ્ટ તો દૂર કરી, ચંદ્રગુપ્ત કેમ, તેને કાઈ પુરા હજુ સુધી મળતો નથી. પણ રાજે પં. ચાણક્યએ કંતિ ભાવનાની જે રાજ- આ મુદો લક્ષમાં રાખી, તે તરફ શોધખોળ કરવાની નીતિ અમલમાં મૂકવા માંડી હતી અને જેમાં આવશ્યકતા છે ખરી. અને જે તે પ્રમાણે ત્યાં બરાબર રીતે સફળતા મળી નહતી, તેમાંથી જે સ્થિતિ હોવાનું સિદ્ધ થયું છે, જેમ પેલી રીત રાજને તેમજ પ્રજાને હિતકારક લાગી પ્રખ્યાત ચિનાઈ મોટી દીવાલ વિષે નવું જાણવા તેટલી જ માત્ર તેણે ગ્રહણ કરી, બાકીની જતી જેવું તત્ત્વ આપણને મળી આવ્યું છે, તેમ આ કરી હતી અને કેટલાકમાં સુધારા પણ કર્યા પ્રદેશમાંથી વળી કાંઈ ઓર જ વસ્તુ હાથ લાગશે. હતા; છતાં કહેવું જ પડશે કે આ પ્રમાણે કરવામાં અહીં આગળ સમ્રાટ પ્રિયદર્શનના રાજ્ય૫. ચાણક્યની રાજનીતિ જ કાંઈક અપવાદ વિરતારને લગતું વર્ણન પૂરું થાય છે, પણ સિવાય મુખ્યત્વે અનુસરવામાં આવી હતી. તેના પ્રત્યેક રાજવી રાજયને ચિતાર આપતા જે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] રાજ્યવિસ્તાર નકશો સામેલ રાખવાની પ્રથા આપણે દાખલ કરી છે, તે સર્વનું વિહંગદષ્ટિએ જે સમીકરણ કરીશું, તે તુરતજ દેખાઈ આવે છે કે જેને ભારતદેશનું વૃત્તાંત લખનારા ઈતિહાસકારોએ ઐતિહાસિક યુગ તરીકે ઓળખાવ્યું છે. ત્યારથી માંડીને અત્યાર સુધીમાં, ઈપણ હિંદી ભૂપ તિએ મમ્રાટ પ્રિયદર્શિનના જેવડા વિશાળ રાજ્યના રયામી તરીકે નામના મેળવી નથી. એટલે કે તેને નંબર પ્રથમ આવે છે. તેમજ ગામમાં પર પણુ (એકાદ-બે અપવાદ સિવાય) તેના જેટલું દીર્ઘકાલીન રાજત્વ કોઈ હિંદી નૃપતિએ ભાગવ્યું દેખાતું નથી; એટલું જ નહીં પણ ઉપરનાં બે તરોની સાથે સાથે પ્રજાની આબાદી, સુખ સંતિ અને આત્મકલ્યાણના કાટલે તળીને તેની રાજનીતિને આંક માંડીશું, તે પણ તેને નંબર એકદમ પ્રથમ જ આવ્યા વિના રહેતું નથી. આ સર્વે સ્થિતિમાં કારણ ગમે તે હોય તેની ઊંડાણભરી ચર્ચામાં ઉતરવાને આ પ્રસંગ નથી તેમ સ્થાન પણ નથી; પણ દેખીતી રીતે એટલું તો રવીકાર્યા વિના ચાલતું જ નથી, કે તે સર્વેમાં તેની રાજ્યનીતિએ અનુપમ અને અપૂર્વ પાઠ ભજવ્યું છે. આ કથનની સત્યાસત્યતાની ખાત્રી, તેના મરણ બાદ માત્ર પચીસ વર્ષ જેટલા ટૂંક સમયમાં જ તેના આવડા મોટા જંગી અને અદ્વિતીય વિસ્તારવંત સામ્રાજ્યને અચબુચપણે જે વિનાશ થવા પામ્યો હતો, તેનાં કારણની સમીક્ષા કરવાથી પણ મળી શકે છે. આ પછિદ રાજ્યવિસ્તારના અંગેને છે, અને ઉપરના પારિગ્રાફમાં વર્ણવેલી સ્થિતિ તે વિષયને જે કે સીધી રીતે સ્પર્શતી નથી, પણ તેની અસર અપક્ષ રીતે સવિસ્તાર ઉપર થતી હોવાથી તેનો ઉલ્લેખ કરવાની જરૂર પડી છે. તેવી જ રીતે એક બીજો પ્રશ્ન પણ રાજ્યવિરતાર ઉપર અપરોક્ષ રીતે પોતાની અસર નીપજાવત હોવાથી અને તેને આવિર્ભાવ હવે પછી વારંવાર થતો રહેતા હોવાથી, તે વિશેની સમજૂતી પણ અત્રે આપી દેવાની જરૂર છે. આ પ્રશ્ન પરદેશી આક્રમણકારોને લગત છે. નિયમ છે કે કારણ વિના કાર્ય સંભવતું જ નથી. તે ન્યાયે આક્રમણ લઈ જવામાં પણ અમુક હેતુઓ રહેલા હોય છે. સાધારણતઃ તેનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય છે. (૧) કેવળ કુતુહળને લીધે જ કરવામાં આવે છે. એટલે તેમાં તે ત્યાં જઈ તે દેશના હવાપાણી, પ્રજાની રીતભાત જેવાં અને સાથે સાથે હાથમાં આવી જાય તેટલો દ્રવ્યસંચય કરતા આવવું તેટલા પૂરતો જ હેતુ હોય છે. (૨) દેશ છતવાને ઈરાદો હોય છેઆમાં તે ત્યાંની પ્રજાને (અથવા રાજ્ય કરતી વ્યક્તિને) જીતીને ત્યાં પિતાનું વર્ચસ્વ જમાવવાનું હોય છે. પછી ત્યાં ને ત્યાં જ વસાહત કરી, ઠરી હામ બેસવું કે પિતા તરફન ઈ અધિકારી નીમી રાજતંત્ર ચલાવવું, તે જુદો જ પ્રશ્ન છે. પહેલા પ્રકારને હેતુ જ્યારે રખાયેલ હોય છે, ત્યારે તે આક્રમિત (૨૩) આ માટે અમારું પોતાનું જ મંતવ્ય જાહેર કરીએ તેના કરતાં ઈતિહાસના પ્રખ્યાત વિદેશી લેખક છે. એચ. જી. વેશે પિતાના વિચારો ૧૯૨૨ ના ફ્રેન્ડ મેગેઝીનના સપ્ટેમ્બરના અંકમાં, જે શબ્દોમાં ટાંક્યા છે અને જે અક્ષરશઃ આપણે પુ, ૨ માં પૂ. ૩૮૫ ઉપર ઉતાર્યો છે તે શબ્દો જ વાંચી જવા વાચકને વિનવીશું; તેમજ પુ૨માં પૃ. ૩૮૨ થી ૩૮૫ સુધીમાં કાંગડી ગુરૂ કુળના સમયે આચાર્ય શ્રીયુત વિદ્યાભૂષણ અલંકાર જીએ જે અનેક રાજકર્તા વિજ્ઞાનવેત્તાઓ, શોધકે અને ધમ. પ્રચાર સાથે તેની તુલના કરી બતાવી છે અને તેમના પોતાના જ શબ્દોમાં ઉતારી છે, તે પણ વાંચી જવા વિનંતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ [ સાતમ માર્ય સમ્રાટે ૩૮. અને આક્રમક પ્રજા, બને ટૂંક સહવાસ, સંસર્ગ કે સંપર્કમાં આવતી હોવાથી, અરસ્પરસના સંસ્કારનું મિશ્રણ બનવા પામતું નથી; પણ જે બીજા પ્રકારનું લક્ષ્ય રખાયું હોય તે તો ઘાટા સંસર્ગને લીધે બન્ને પ્રજાની સંસ્કૃતિનું મિશ્રણ આપસ આપસમાં થવા માંડે છે, અને કાળગમે તે એટલું તો એકતપ્રેત થઈ જાય છે, કે એક બીજાથી છૂરું પાડવું અને કહ્યું કેવું હશે એમ પારખવાનું કાર્ય પણ કઠિન થઈ પડે છે. પણ એટલું તે ખરું કે જેની શ્રેષ્ઠતા વધારે ને વધારે પ્રહણીય બને છે; પ્રથમ પ્રકારનાં આક્રમણે પિતાની ક્ષણિક અસરો નીપજાવવાનાં કારણેટૂંક સમયમાં જ ભૂલાઈ જવાય છે અને તેથી કરીને ઇતિહાસમાં તેને બહુ સ્થાન મળતું નથી, કે તે હકીકત કે દિવસ અસ્તિત્વમાં આવી હોય એનું નામનિશાન પણ શેડ્યું જતું નથી. જ્યારે બીજા પ્રકારનાં આક્રમણે, તેણે નીપજાવેલ પરિણામોના પ્રમાણમાં, ઐતિહાસિક પ્રસંગે તરીકે ઓળખીતાં થાય છે. આવી જાતનાં જે અનેક આક્રમણે–પછી તેને ધસારે, સુવ્યવસ્થિત ગોઠવણ કરીને એકદમ દષ્ટિએ ચડી જાય તે રીતે કરવામાં આવ્યો હોય કે વ્યાપારિક લાભો મેળવવાની ગણત્રી રાખીને મંદગતિથી લઈ જતાં આયં દે તેનું સ્વરૂપ ફેરવાઈ જાય તે રીતે લઈ જવામાં આવ્યું હોય, પણ હિંદ ઉપર થયેલા જે ધસારા આપણી જાણમાં આવ્યા છે તેમાં સૌથી પહેલામાં પહેલે ઈ. સ. પૂ. ૩૨૭ માંને મૌર્યસમ્રાટ અશોકવર્ધનના રાજ્યારે કરવામાં આવેલ ગ્રીક શહેનશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટને મૂકી શકાય તેમ છે. તેની યોજના જ્યારે પ્રથમ ઘડવામાં આવી હશે, ત્યારે તે એક લેખકના મંતવ્ય પ્રમાણે (જુઓ પુ. ૨, પૃ. ૩૮૧) તેનું રૂપ તેના જ શબ્દોમાં લખ્યા પ્રમાણે કદાચ હશે 22:-Alexander's expedition was an organised one and had historians, geographers, scientists, merchants etc.-one object of Alexander's con quest was to spread Greek civiliza. tion abroad-અલેકઝાંડરના હુમલા વ્યવસ્થિત રીતે ગોઠવી રાખ્યા હતા. તેમાં ઇતિહાસત્તાઓ, ભૂગોળશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિક તેમજ વ્યાપારીઓ વિગેરે પણ હતા. તે હુમલાની મુખ્ય એક મુરાદ તો પરદેશમાં ગ્રીક સંસ્કૃતિને પ્રચાર કરવાની હતી. પણ વચ્ચેથી જ તેનું સ્વરૂપ બદલાઈ જતાં ૪ તેમજ પાછળથી પણ તેની ધારણા ૫ પ્રમાણે સ્થિતિ જળવાઈ ન રહેતાં તેનો હેતુ ફળીભૂત થવા નથી પામ્યો એમ સ્પષ્ટ સમજાય છે. તે માટે તે જ પ્રકારે પિતાના વિચારો નીચેના શબ્દોમાં વ્યકત કર્યા છે (જુઓ પુ. ૨, પૃ. ૩૮૧) કે-" The Indian probably regarded Alexander as a mighty robber and (૨૪) શામાટે સ્વરૂપ બદલાઈ ગયું તેનું કારણ શેધવા જરૂર પણ છે. તે માટે આગળ ઉપર જુઓ. (૨૫) જેમ અભિરાજાને લાલચ બતાવી કે બીજી રીતે હથેલીમાં ચાંદ બતાવી સ્વપક્ષે જીતી લીધો હતો તેમજ સર્વત્ર પણ “પડપાસા પોબાર ” કરી લેવાશે તેવી ધારણ સેવી હશે, પણ તે ધારણું રાજ પિરસના કિસ્સામાં અફળ થઈ હતી, તેમજ અશકવર્ધન સામે દરદમામથી કામ લેવા જતાં તે પાછે પડ હતા. આ પ્રમાણે કામ લેવાની તેની જ નીતિ-રીતિ હેય કે, તે સમયની તે તરફની પ્રજાની જ ખાસીયત હોય, તે જુદી વાત છે; પણ વસ્તુની ખરીદીમાં જેમ સાચો સિક્કો પણ ખપમાં આવે છે તેમ બનાવટી સિક્કાવડે પણ ખરીદી થઈ શકે છે, છતાં સાચા સિક્કાથી કરેલી ખરીદી પ્રશંસનીય લેખાય છે. તેવી જ ઉપમા અને લાગુ પાડી સરખામણી કરી શકાશે. (૨૬) જીઓ ઉપરની ટીકા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] રાજ્યવિસ્તાર his expedition and conquests as a political hurricane. India was not changed, India was not Hellinised= હિંદીઓએ અલેકઝાંડરને બહુધા એક મટે ધાડપાડ અને તેના હુમલાને તથા વિજયને માત્ર રાજદ્વારી તફાન તરીકે લેખ્યા છે. હિંદુસ્તાનને પલટ થયું નથી તેમ તેણે ગ્રીક સંસ્કૃતિને અપનાવી પણ નથી, એટલે કે અલેકઝાંડરની મુરાદ બર આવી નથી. તેમજ તેના આક્રમણને નામે કઈ હિંદી પ્રાંતને વિજય થયો હોવાનું ચડાવી શકાતું નથી. બહુ ત્યારે એટલું જ કહી શકાય કે પચીસેક વર્ષો સુધી તેના સરદારે એ હિંદભૂમિ ઉપર પગ ટેકવી રાખ્યો હતોઅને તેમાંયે આપસઆપસમાં મારામારી ને કાપકુપી જેવી જ સ્થિતિ પ્રવર્તી રહી હતી. તે બાદ લગભગ સવાસો ઉપરાંત વર્ષો પરદેશીઓના હુમલા સિવાથના વ્યતીત થઈ જવા પામ્યાં છે. અલબત્ત, આ વર્ષો દરમ્યાન પણ હિંદમાં પરદેશીઓ તો હતા અને આવતા રહેતા જ. પણ તે વિજેતા થવાને કે શિક્ષક બની બેસવા માટે નહીં, પણ હિંદી પ્રજાના એક અંશ બનીને રહેવા માટે અથવા તે વિદ્યાથી બનવા માટે જ આવતા જતા. આ સવાસો વર્ષમાંના પ્રથમના ચાલીસેક સુધી તેમનો પ્રવાહ હિંદ તરફ થે હતો; પણ તેવામાં પ્રિયદર્શિનને રાજ્ય અમલ પૂર જેરમાં તપત થયે. તેણે પિતાના ધ મહામાત્રાને ત્યાં મોકલી તેમને આર્ય સંસ્કૃતિના મૂળાક્ષરો શીખવી તેનું રસપાન કરાવ્યું, એટલે તે બાજુની પ્રજાના સ્વભાવ તથા રહેણીકરણીમાં જબરારત પરિવર્તન થવા પામ્યું. આથી કરીને જ ઈતિહાસના ઉપરના લેખકને પણું ઉચ્ચારવું પડ્યું છે કે “ one object of Alexander's conquest was to spread Greek civilisation abroad: but wc regret to see that he himself and his men were orientalised in Persia=એલેકઝાંડરના હુમલાની એક મુરાદ તો પરદેશમાં ગ્રીક સંસ્કૃતિનો પ્રચાર કરવાની હતી, પણ નોંધતાં આપણને દિલગીરી ઉપજે છે કે તેનું તેમજ તેના માણસનું પરિવર્તન ઈરાનમાં થઈ ગયું હતું.”(જેટલું ઈરાનને લાગુ પડે છે તેટલું હિંદને પણ લાગુ પડે છે તેમ સમજવું કેમકે ઈરાનની સંસ્કૃતિ મૂળે હિંદની જ છે; તેથી તેને “પા ગી” કહેવાઈ છે. અસલમાં હિંદના રઘુવંશી અને યદુવંશી રાજાઓની સત્તા તળે જ ઈરાન હતું. જુઓ આગળ ઉપર) એટલે જ અલેકઝાંડરે પિતાની સંસ્કૃતિથી પૂર્વને આંજી નાંખવાના મનોરથ સેવીને જે આક્રમણ કર્યું હતું, તેને બદલે પોતે જ આર્ય સંસ્કૃતિની મહત્તા અને સરસાઈથી મુગ્ધ બનીને (પછી જોઈએ તો તેમાંના સારા અંશે ચૂંટી કાઢી, પિતાનામાં આમેજ કરી લેવાય અથવા તો સ્થિતિ અને સંયોગાનુસાર ત્યાં જઈ તેમના વચ્ચે જ વસી કરીને તે અંશે અપનાવીને પોતે જ તેવા બની જવાય) તે તરફ ખેંચાઈ ગયો હતો. જ્યારે હવે પછીના આક્રમણ લાવનારા ૮ આ હેતુ હતો એમ આપણે તેમની ---------- હમ ભલે ગમે તે વખતે કર્યો, પણ ઈરાનની અને હિંદની સંસ્કૃતિ તે બંને વખતે કયારનીયે એક સરખાપણે ચાલુ જ હતી; માટે સરખામણી કરવામાં વાંધો નથી. (૨૮) આ બધાં કથનની સત્યતા માટે આ પુસ્તકમાં હવે પછી આલેખવાનો “પરદેશી આક્રમણ (૨૭) અહીં વર્ણન કરાય છે અલેકઝાંડરના હુમલાનું અને પરિણામની સરખામણી કરાય છે તેની પછીના પચાસ સાઠ વર્ષે સ્થિતિ થઈ હતી તેનીએટલે બેની વચ્ચે કાર્ય-કારણનો સંબંધ નથી એમ વાચકને લાંગરો; પણ મારે જણાવવું પડે છે તે એટલું જ, કે એલેકઝાંડરે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ મૈા ૪૦ હીલચાલ અને તેમણે બતાવેલ સદ્ભાવથી ચાખ્ખુ જોઇ શકીએ છીએ; કેમકે તેએાએ જ્યાં જ્યાં આ પ્રજા ૨ાથે ભાઈચારા આંધીને વસવાટ કરવાનું યોગ્ય ધાયું છે, ત્યાં ત્યાં મોટા ભાગે તેમની જ સંસ્કૃતિ પોતાનામાં અપનાવી લઇને, ધારણ કરી લીધી છે. તેની સાબિતીએ તેમના જ રચેલા સિક્કા ઉપરથી મળી આવે છે. કોઈ એમ પણ કહેશે કે, એ તેા પરદેશી વિજેતાઓએ પ્રજાની સ ંખ્યાને બહુમાન આપવા૨૯ અને તેમને સતાષવા ખાતર જ તેમની સંસ્કૃતિ પોતે વધાવી લીધી છે, તેા આપણે તેમને એ વસ્તુ જણાવાવી પડશે કે (!) શું તેમણે વિજેતાઓની મનોદશાના અને તેમને ચડેલા મદને પૂરેપૂરો અભ્યાસ કર્યો છે ? અને (ર) જે વસ્તુની હરિફાઈ માં ચાલતી હોય, ત્યાં કાણુ શ્રેષ્ઠતાને વરવા પામે છે? સાળ કે તિથ્યળ૩૦ ? આ પ્રમાણે વસ્તુસ્થિતિ થઈ પડવાથી જ્યારે જ્યારે વિદેશી હુમલા કરનારાઓએ ધસારા કર્યા છે, ત્યારે ત્યારે તેમણે જ્યાં જ્યાં જીત મેળવી, ત્યાં ત્યાં જો બીજો કાઈ પ્રત્યાય કે વિશ્ર્વ આડે નથી આવ્યાં, તે। વસવાટ જ કરવા માંડયા છે. અને જ્યારે વસવાટ કરે, ત્યારે જમીનનું રેકાણુ કરવુ પડે જ; જેથી તેટલા પ્રમાણમાં હિંદી રાજકોંગાના રાજ્યવતારની હદ પણ્ સ કાચાય જ. આ ન્યાયને આધીન રહીને, કારો ” વાળા આખા ખંડના સર્વ પરિચ્છેદે તપાસી તુઓ, એટલે તેમનાં ચરિત્રધી અને જ્યાં જ્યાં સિક્કાએ પ્ર!સ થાય છે ત્યાં ત્યાં તે ઉપરથી, ખાત્રી થરો કે તેમણે પતાની સંસ્કૃતિ હિંદી પ્રશ્ન ઉપર્ ઠસાવવા કરતાં, તેમની જ સંસ્કૃતિ પોતે ધારણ કરી લીધી છે. (૨૯) પ્રિયદર્શિનના ધમમહામાત્રાને રે વિજય મળ્યો હતા તેમાં સંખ્યાની બહુમતિએ કામ કર્યુ” કહેવાય કે સ ંસ્કૃતિની શ્વેતાએ ? (જીએ ઉપર.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમ્રાટાના [ સપ્તમ હિંદમાં હવે તે એ પ્રજાનું રહેઠાણ થવાથીકેમકે હિં'દી પ્રજા તે। અસલથી હિંદમાં હતી જ: તેમાં વળી તેની સ ંસ્કૃતિની શ્રેષ્ટતાથી આકર્ષાઇને ( અને કાંઈક સમૃદ્ધિનું આકષણ પણ ખરૂં જ સર્વથા તેા નહીં જ; કેમકે તે સમૃદ્ધિ જ મુખ્ય કારણ હોત, તે। તો મનુષ્ય સ્વભાત્ર પ્રમાણે સંસ્કૃતિની સુગને લીધે નાક માડી, સમૃદ્ધિને પેાતાના દેશ તરફ ઘસડી લઈ જઈ, ત્યાં જ વસ વાટ ચાલુ રાખત; એટલે ખાત્રી થાય છે કે અહી હિંદમાં વસવાટ કરવાનું મુખ્ય કારણ સમૃદ્ધિ કરતાં, અહીંની સંસ્કૃતિની શ્રેષ્ઠતાનું જ હતુ. ) વિદેશી પ્રજાએએ પણ હવે તેા રહેવા માંડયું. એટલે સ્વાભાવિક છે કે એકને બદલે એ ભાગ પડવાથી, જમીનની વહેંચણી પડી ગઈ અને તે તે પ્રમાણમાં હિંદી રાજાના રાજ્યના વિસ્તાર કમી થવા માંડયા. પરદેશી અને આ સંસ્કૃતિનાં સરણા વચ્ચેના ઐતિહાસિક સંબંધ આ પ્રમાણે દેરી બતાવાય તેમ છે. અને તેની પૂર્ણ જમાવટ, અલેકઝાંડર પછી સવાસા વર્ષ એટલે ઈ. સ. પૂ. ૩૨૭-૧૨૧=૨૦૦ ની લગભગ થવા પામી છે, જેને લીધે જ પરદેશીઓનાં ધાડેધાડાં વારંવાર હિંદ ઉપર ઉતરી આવતાંર નજરે પડે છે. આટલા લાંબા ખુલાસાથી વાચક વર્ગને હવે નિઃસ દેહપણે સમાઈ ગયુ. હાવુ જોઇએ, કે (૩૦) જીએ ઉપરની ટીકા નં ૨૯ તયા ૨૫. (૩૩) પાંચ પરદેશી પ્રશ્નના રાજ અમલનુ વન આ પુસ્તકમાં આપીશું. તે દરેકના દૃષ્ટાંતને અહીં બતાવેલ સૂત્રની કસોટીથી કસી જોરો અને ખાત્રી કરરો કે આ સૂત્ર કેટલે રો સત્યપૂર્ણ છે, (૩૨) ક્રાઇપણ વસ્તુની ઉત્તમતા, શ્રેષ્ટતા કે સદ્ગુણતેને પાત!ને હિતકારક ગણત્રી કે અહિતકારક તે તે વખતના સ્થિતિ અને સંયોગ ઉપર આધાર રાખે છે, www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ક્યા કારણથી પરદેશીએ હિંદ ઉપર ચડી આવવાને ખડે પગે તૈયાર થઈ રહ્યા હતા. અને એ તે સિદ્ધાંત છે કે દારૂગોળા જ્યાં તૈયાર પડી રહ્યો હોય, ત્યાં માત્ર એક ચિણગારી લગાડવાની કે તે ઊંડીને અડવાની જ રાહ જોઇ રહે વાતી હોય છે, એટલે હિંદની આંતરિક વ્યવસ્થા કે સ્થિતિ । અનુકૂળતા સાંપડતા જ, તેઓએ પેાતાનું કાર્ય આરંભી દીધું જણાય છે. આવી એક તક, સમ્રાટ પ્રિયદર્શનના મરણ બાદ તુરત જ તેના સતાનામાં પ્રવેશેલા દ્વેષાસિરૂપી કુસુપે પૂરી પાડી હતી; અને તેવી જ ખીજી તક, શુંગવંશી અમ્લના અંતમાં, તે રાન્નના ભાગવિલાસ અને વ્યભિચારી આચરણને લીધે ઉત્પન્ન થયેલ પ્રજાના અસાથે પૂરી પાડી હતી. આ રથળેઆ પરિચ્છેદમાં મૌર્ય વંશની જ હકીકત આલે. ખત હાવાથી પ્રથમની તકનું વર્ણન કરવામાં આવશે; જ્યારે બીજી તકનું વર્ણન શુંગવંશના રાજ્યવિસ્તારનું વૃત્તાંત લખવાનો સમય આવી પહેાંચે ત્યાં સુધી મુલતવી રાખવું પડશે. હવે માત્ર એક વસ્તુસ્થિતિ ઉપર લક્ષ દારીને મૂળ બાબત ઉપર પાછા આવી જઈશું. અત્યાર સુધી હિંદી રાજાએ એક જ ધારણ અખત્યાર કર્યે રાખ્યું હતું. તદનુસાર વિજય મેળવેલ જમીન ઉપર તેના પૂના રાજકર્તાને જ પુનઃ સ્થાપિત કર્યે જતા! પણ જો તે રાજકર્તા કે તેના કાઈ હકદાર નીકળી ન આવતા, તે તે પ્રદેશ ખાલસા કરી પોતાના રાજ્યમાં ભેળવી ક્ષેતા. તે ધારણ હવે બદલાવા લાગ્યુ` હતુ', કેમકે વિજય મેળનાર જ્યારે પરદેશી હોય, ત્યારે તેને તે પાતાની વસાહત કરવા માટે જમીન જોઇએ જ; એટલે તે પાતે તા જ તેલા પ્રદેશના રાજવીને ઉઠાડી મૂકીને પોતાને જ કરી લેતા, અને વિજય મેળવનાર હિંદી રાજા જો હોય તો, કાંઈક પૂના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રાજ્યવિસ્તાર ૧ સંસ્કારને લીધે ભૂમિ ખાલસા કરી લેવાની ઇચ્છા પ્રથમમાં ન રાખે; પણ સ ંગતિ દોષથી માણસ શું શું નથી કરતા? એટલે તે પણ પોતાના પરદેશી ભાઇબંધ-પાડાથી રાજા–ની પેઠે જમીન ખાલસા કરી લઇ પેાતાના રાજ્યમાં હાયાં કરી જવાનું પગલું ભરતા દેખાયા છે. મૂળ વિષય તરફ આવતાં જણાવવાનું કે, સમ્રાટ પ્રિયદર્શિનના મરણબાદ તેના 'શોમાં આપસઆપસમાં વૈરવૃત્તિ તથા એક બીજાની ચડતી સહન ન કરવાની મનેાદશા, ઇત્યાદિ જે દુર્ગુણા ઉદ્ભવ્યાં હતાં તેને લીધે તેમાંના અનેક જણાએ પોતપોતાની સ્વતંત્રતા ધારણ કરી લીધી હતી. પરિણામે એક વખત જે મૌ સામ્રાજયની હદ, હિંદ બહાર વિસ્તરેલી હતી તેના ખે ભાગલા પડી ગયા. હિંદ બહારની હદ હતી તેના ધણી તે તે પ્રદેશના પરદેશી થઇ પડયા અને હિંદમાં જે જે પ્રાંતા ઉપર જે જે રાજ્યકર્તા કે સૂબાઓ નીમાયા હતા, તે તે તેઓએ પચાવી પાડયા. એટલે પ્રિયદર્શિનના સીધા વારસદારના હિસ્સામાં તે માત્ર નામના જ પ્રદેશ રહેવા પામ્યા; અને આ પ્રમાણે તે પોતે નબળા પડતાં, પાસેના જ પ્રતાપી અને પરાક્રમી રાજાના પંજાના ભાગ થઇ પડવાના તેના વારા આવી લાગ્યા. આ પ્રમાણે આખુયે મૌર્ય સામ્રાજ્ય ટૂંક સમયમાં જ છિન્નભિન્ન થઈને અદૃશ્ય થવા પામ્યું હતું, જેનું વર્ણન ઉપરના પરિચ્છેદે સવિસ્તર લખાઇ ગયું છે, એટલે અહીં' તે પાછું ઉતારવાની આવશ્યકતા રહેતી નથી. ઉપરમાં જે બે તક પરદેશીઓને લાધ્યા બાબતના ઇસારા કરી ગયા છીએ, તેમાંની પ્રથમ તક-મૌયવંશી રાજ્યકર્તાઓના સમયે-જે મળી હતી, તેનુ વર્ણન સમાપ્ત થયું ગણાશે. www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ આ પરિશિષ્ટમાં વણ વેલી હકીકત, ચાણ- કયા અને મેગેથેનીઝને લગતી ઈ પુ ર માં જ્યાં તેમના અધિકાર લખાયા છે.એટલે કે સમ્રાટ ચંદ્રગુપ્ત કે સમ્રાટ અશોકવર્ધનના રાજય- વાળા પરિચ્છેદે ત્યાં જોડવી યુ ગણાય; પણ પુસ્તક બીજાને બહાર પડી ગયાને સાત આઠ માસ થઈ ગયા છે, તેમ તેનું મૂળ લખાણ તે લગભગ આઠ વર્ષ ઉપર લખાઇને તૈયાર થઇ ગયું હતું. જયારે અવ આમેજ કરેલી હકીકત વડેદરા શહેરમાંથી પ્રસિદ્ધ થતા 'પડકાર' નામે માસિકના સં. ૧૯૯ર ના શ્રાવણ માસ-ઈ. સ. ૧૯૩૬ ને ઓગસ્ટના અંકમાં દેખા દે છે. એટલે ઉપરના પુસ્તકમાં તે તેને સ્થાન આપી શકાય તેમ છે જ નહીં. તેમ તેમાં જણાવેલી હકીકત, મા કથનને મેં પ્રતિપાદિત કરેલ ઐતિહાસિક ઘટનાને-સમર્થન કરનારી અને સત્ય તરીકે પર વાર કરતા હોઈ, વાચકવર્ગના વિચાર માટે રજૂ કરવા વિના છૂટકે પણ નહીં. એટલે આ બીજા પુસ્તકમાં જયાં તે તે રાજાઓના જય-પરાજય અને રાજ્ય વિસ્તારના પરિચ્છેદનું વર્ણન અપાયું છે તેના અંતે તે હકીકત જોડવાનું શ્રેષ્ય ધાયું છે, જેથી કાંઈ અનિયમિતતા કે અસંબંધિત દેખાય તે માટે ક્ષમા માગી લઉં છું. સેટસના રાજદરબારે મેગેથેનીઝ ગ્રીક એલચી તરીકે હતો તે જેમ સર્વસંમત બીના છે તેમ મારે પણ માન્ય છે, એટલે સે ડેટસને અને મેગે થેનtઝને સમકાલીન લેખવામાં ચિત પણ શંકા રહેતી નથી, પણ અદ્યાપિપર્યત સધળા ઇતિહાસકારોએ એ એ ટસને ચક્યુમ રાત્રે છે, તે માટે માન્ય નથી ત્યાં જુદો પડું છું કેમકે જે સેકટસને ચંદ્રગુપ્ત કરાવાય તે ૫. ચાણક્ય મૌર્ય ચંદ્રગુપ્તને રાજપુરોહિત અને મહામાય હઈ તે બન્ને જણાને સમકાલીન ગણવાશે: એટલે કે એક બાજુ સેકેટસને મેગેડ્યેનોઝને સમકાલીન કહેવો અને બીજી બાજૂ તે જ સે. કેટસને પં. ચાણકયને સમકાલીન કહે, તે થનને તાત્પર્ય-સુત્ર સિદ્ધાંત પ્રમાણે-એ થાય કે સેટસ, પં. ચાણકય અને મેગેથેનીઝ-એ ત્રણેને સમસમયી તરીકે કબૂલવા પડે. જ્યારે ખરી રીતે તે પ્રમાણે વસ્તુસ્થિતિ જ નથી, કેમકે ઉપર જણાવ્યું તેમ મારું મંતવ્ય સેકેટસ એટલે ચંદ્રગુપ્ત નહીં પણ અશોકવન છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] સર્વ હકીકત મેં પુ. ૨ માં પૃ. ૧૫૪ થી ૧૬ર સુધીમાં તથા તે જ પુસ્તકમાં પૃ. ૨૧૧ ટી, ન. ૨૬ માં અનેક પુરાવા આપી સાબિત કરી છે. પં. ચાણકય અને મેગેથેનીઝને સમકાલીનપણે ગણી લેવામાં પુ. ૨ માં પૃ. ૨૧૦ ઉપર મા. સા. ઇ. ના લેખકને જે શંકા ઉઠી છે તેની નોંધ લીધી છે. તે જ પ્રકારની ગૂંચ ઉપરમાં નિર્દિષ્ટ થયેલ “પડકાર ” માસિકમાંના લેખકને પણ થઈ છે, તેમ અનેક વિદ્વાનોને જરૂર થઈ પણ હશે: છતાં તેને ઉકેલ હજુ સુધી કરી હોય એમ મારા વાંચવામાં તે આવ્યું જ નહોતું. તેટલા માટે તે સવાલ હાથ ધરીને, વિસ્તૃતપણે તે વાતને ઘટહેટ પુ. ૨ માં પૃ. ૧૫૪ થી ૧૬ર સુધીમાં જણવો પડે છે, તે બને મહાશયને જે મુશ્કેલીઓ નડી હશે તે અનેકવિધ હશે, પણ પડકારના લેખક મહાશયે જે દર્શાવી છે તેને ટૂંક સાર અત્રે રજૂ કરું છું: પં. ચાણકયએ વિશ્વવિખ્યાત કૌટિલ્ય અર્થશાસ્ત્ર રચેલ છે અને મેગેસ્થેનીઝ મહાશયે ભારત વર્ણનનું ખંડ (Fragment of India) નામનું પુસ્તક રચેલ છે. હવે જે આ બને લેખકે સમસમયી જ હોય તે તે બનેએ લખેલ પુસ્તકમાં, તે તે સમયની એક જ હકીકતનું અથવા પરિસ્થિતિનું વર્ણન મળતું જ આવવું જોઈએ; પણ તેમ થતું નથી તેવા અનેક મુદી તેમણે તારવી બતાવ્યા છે અને તે ઉપરથી, પિતે શંકા ઉઠાવી છે કે પં. ચાણકયજી અને મેગેથેનીઝ સમકાલીન કેમ ગણાય? તેમનું કથન એમ છે કે (જુઓ તેમના લેખનું પૃ. ૫). ચંદ્રગુપ્ત મૌર્ય તથા તેને શાસનકાલનું વર્ણન કરતી વેળા આચાર્ય કૌટિલ્યનું નામ સરખું ઉપલબ્ધ ન થવું તે શું આશ્ચર્યકારક નથી ? કૌટિલ્ય અર્થશાસ્ત્રનું સુક્ષ્મ અધ્યયન કરતી વેળાએ પ્રાચીન ભારતની સભ્યતા તથા સંસ્કૃતિના ચિત્રનું જે રૂપ માનવ-મન-પડલ પર અંકિત થાય છે તેનાથી સર્વથા વિરુદ્ધ રાજદૂત મેગેસ્થનીઝના ભારતવર્ણનને વાંચવાથી થાય છે. આમ પિતાનું અનુમાન દોરી તેનાં ઉદાહરણ ટાંકે છે. (૧) કિલ્લાઓ તથા નગરેની નિર્માણ શૈલીમાં મેગેસ્થેનીઝના કહ્યા પ્રમાણે ચંદ્રગુપ્તના (એટલે સેકટિસના) શાસનકાલમાં કિલ્લાઓ, નગરો અને તેના પર કોટાઓ તથા ભવને આદિ લાક ડાના બનાવવામાં આવતાં હતાં..આચાર્ય ચાણ જ્યના કથાનુસાર તેમણે સ્પષ્ટ રૂપકી છટામાં બનાવવાનો નિર્દેશ કર્યો છે. (૨) મેગેથેનીઝના સમયમાં બૌદ્ધધર્મ રાજયધર્મ બળે નહોતે, છતાંય તેણે મહાત્મા બુદ્ધનું નામ અત્યંત સનમાનપૂર્વક લીધું છે (જુઓ ખંડ ૪૩ માં) જયારે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં બૌદ્ધધર્મ તથા તેના અનુયાયીઓનું વર્ણન કર્યાય ઉપલબ્ધ થતું નથી. કેવળ માત્ર ત્રણ જ શબ્દ એવા છે કે જેના આધારે કૌટિલ્યના સમયમાં તુછ–નવી બૌદ્ધસત્તા સ્વીકારી શકાય. તે, પાખંડ, શાયજીવન અને શ્રમણ શબ્દો છે (ૌટિલ્ય અને શાસ્ત્રમાં પાપં શબદ બૌદ્ધ ક્ષપણુકેના માટે પ્રયુક્ત કરવામાં આવ્યા છે. વળી તેમાં બૌદ્ધ ક્ષપણુકાને અત્યંત ઘણાની દૃષ્ટિએ જોયા છે. તેના કથનાનુસાર પાડ અને ચાંડાલે ને સ્મશાનની પાસે વસવું (૧) આ નિબંધના લેખક શ્રીયુત રતિલાલ કળાધર ભટ્ટ છે. તેમણે અર્થશાસ્ત્રનો બારિક અભ્યાસ કરી જે મુદ્દાઓ તારવી કાઢયા છે (જે ટૂંકમાં આ પરિશિષ્ટમાં ઉતાર્યા છે, તે માટે તેમને અભિવંદુ છું, તથા તે મુદ્દાઓ અત્રે વાચકવર્ગ માટે હું રજૂ કરી શકો તે અનુકુળતા મને પ્રાપ્ત થવા માટે તેમને ઉપકાર માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જોઇએ. શાકય શબ્દથી, અભિપ્રાય બૌદ્ધોથી જ જણાય છે. અશાસ્ત્રમાં દૈવ-પિતૃકાર્યાંમાં શાકય આજીવિકાને ભાજન આપનાર વ્યક્તિને ૧૭ પંડતુ ( પશુ નામના સિક્કો છે.) દંડ કરવા જોઈએ—શાય શબ્દની માફ્ક શ્રમ શબ્દમાં પણ તેવા પ્રકારના નિંદનીય ભાવે વ્યક્ત કરવામાં આવ્યા છે. (૩) આવાગમનના સાધનામાં– મેગેસ્થેનીઝે ધૂરી–પ્રદર્શક પત્થરો ( Milestones) નુ` વર્ણન ખૂબ કરેલુ છે: જ્યારે અર્થશાસ્ત્રમાં ભિન્ન ભિન્ન માગેર્ગની ચેડાઇ તથા રચના આદિનું વર્ણન છે, પણ Milestones નું કયાંય વર્ણન કરાયલું જોવામાં આવતું નથી. (૪) મેગેસ્થેનીઝ કહે છે કે, હાથી અને ધાડા રાખવાના અધિકાર કેવળ રાજાને જ હતા પણ તેવા પ્રતિબંધ માટે ચાણકયે કાંઇ લખ્યું નથી, જો કે તેના કરતાં તેમણે ધેડાઓના સબંધમાં બહુ જ વિસ્તારપૂર્વક લખ્યું છે. (૫) મેગેસ્થેનીઝના કહેવા પ્રમાણે પ્રજાજનાથી રાજા બહુ મળતા રહેતા હતા, જ્યારે ચાણકયજીએ, રાજાના શરીર રક્ષડ્ડાની નિયુક્તિનું તથા રાજાને ગુપ્ત રાખવાનું. તેમજ એના પર બહુ જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સમ દખાણુ કરતાં રાજાને પ્રજાજનાથી સાવચેત રહેવાનું લખ્યું છે. (૬) બન્નેએ કરેલ ભારત વષ્ણુનના શિકાર અને વનરક્ષકાનાં વણુ તેમાં ભારે અડતર છે. (૭) મૈગે-કેાઇ દાસ-ગુલામ નહાતો. ચાણકયજી અનેક સ્થાને દાસવગ સંબંધી વર્ણન છે. (૮) ચાણકયજીનું ગુપ્તચર વિભાગનું વન વાંચવાથી, મેગેસ્થેનીઝ કથિત આવા પ્રકારની ધારણા કે ચોરી, પાપ સાહસ આદિ કામા કરવામાં બિલકુલ અસમર્થ હતી-નષ્ટ થઇ જાય છે ( તા તા ચાણકય પછી મેગેસ્થેનીઝ થયા હતા એમ સાબિત થઇ જાય છે ) (૯) બન્નેનાં ગ્રંથામાં સરકારની રચના, શાસન પ્રબંધ, આર્થિક પ્રબંધ, નગરસમિતિ, નગરનિરીક્ષક, સ્થાનીય સંસ્થા ( Local bodies ) આદિના વધુ. તામાં પ્રષ્કળ ભેદ છે: જો કે ખીજી ધણી સમાનતાઓ પણ છે જ. આ મુદ્દાની સરખામણી કરવાથી સહજ ખાત્રી થશે કે તે બન્ને પુસ્તકાના કર્તા સહસમયી નથી પણ આગળ પાછળ થયેલા સમજાય છે. www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ 骗骗骗 પંચમ ખંડ 蝙蝠 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ % ૧૮'' ''-. S 0 •G 5 પ્રથમ પરિચ્છેદ અંગભૂત્ય યાને શુંગવંશ.(૧) સંક્ષિપ્ત સાર --હવે પછીના બે ત્રણ ખંડેના પરિઓની કરવી પડેલી વહેંચણી વિશેની કેટલીક વિચારણ શુંગવંશી રાજાઓનાં, શુંગભૂત્ય અને શુંગવંશી તરીકે જીવનના ભેદની આપેલી સમજુતી તથા તેમના સમયની વિચારણા પુષ્યમિત્ર, અગ્નિમિત્ર તથા વસુમિત્ર વિશે ઉદ્બવેલ અનેક શંકાઓ તથા તેનાં કરેલાં સંતોષકારક સમાધાન-તેમના દરેકના સત્તાકાળ વિષેના કરવા પડેલા ખુલાસા તથા નિર્ણય–બાકીના રાજાઓની નામાવલી તથા તેમના સમગ્ર રાજકાળ બાબત કરો પડેલે ફડચે– પુષ્યમિત્ર, અગ્નિમિત્ર અને વસુમિત્રના જીવનસમની થયેલી વહેંચણી અને તે પ્રત્યેકની નક્કી કરી આપેલ સાલ-શેષ રાજાઓની અનેક પુરાણુકાએ અને ઈતિહાસ કારોએ આપેલી વંશાવળી અને તેમાંથી તારવી કાઢેલું શુદ્ધિકરણ-પ્રાંતે આખા શુંગવંશની બતાવી આપેલી શુદ્ધ નામાવળી તથા વંશાવળી– (૧) ક. હિ. ઈ. પૃથ પ૮, તેનું મૂળ અપ્રસિદ્ધ છે. પણ તે શબ્દને અર્ધ જે “અંજીરનું વસ” થાય છે તે કદાચ તેમની જાતિસૂચક હશે. c. H. J. P. 511:-origin is obscure. Their natue which means "fig-tree "may perhaps be tribal. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઇતિહાસકારેના [ પ્રથમ શુગવંશ નામાવળી તથા વંશાવળી મૌર્યવંશની સમાપ્તિ થયા બાદ ઉર્જનની–અવંતિની ગાદી શુંગવંશમાં ગઈ. છે. આ સેગવંશને સમગ્ર રાજત્વકાળ ખરી રીતે ૯૦ વર્ષ ચાલ્યો છે. તેને સમય ઈ. સ. પૂ. ૨૦૪ થી ઇ. સ. પૂ. ૧૧=મ. સં. ૩૨૩ થી મ, સં. ૪૧૩ સુધીના ૯૦ વર્ષને ગણવાને છે.. અને આપણે કેટલેક ખુલાસો કરવાની અતિ ઉપયોગી હોવાથી આપણને માર્ગદર્શક જરૂર છે, કેમકે વૈદિક અને જૈન ગ્રંથકારની બને છે. તે એ કે જેને ગ્રંથકારો હમેશાં કેદ હકીકત એક બીજાથી જુદી રાજાનું કે તેના પરાક્રમનું વર્ણન કરે છે ત્યારે ઇતિહાસ- પડે છે. જૈન ઇતિહાસવેત્તા તે પોતે ગાદીપતિ થયા બાદ જ તેને સમય કરેના મનનું શ્રીયુત પરિશિષ્ટકારે અંવતિના ગણવાનું રણ રાખે છે, જયારે વૈદિક ગ્રંથકાર સમાધાન ગાદીપતિઓને રાજ્યકમ વર્ણ તે વ્યક્તિ કેઈપણ અંશે સત્તાધીશ બને છે–પછી વતાં, શ્રી મહાવીરના નિર્વા તે સત્તાનું પદ, રાજાનું હોય, સે પતિનું હેય ણથી માંડીને, પ્રખ્યાત શકારિ વિક્રમાદિત્ય સુધીના કે મહાઅમાત્યનું હેય-ત્યારથી જ તેનો સમય ૪૭૦ વર્ષના સમય સુધી તો પૂરી બતાવ્યા નોંધ ઉપર ચડાવતા હોય એમ જણાય છે. જેમકે છે. તેમ કરતાં તેમણે જે ત્રણ શ્લોક લખ્યા એક વ્યક્તિની સત્તા ભલે એકદમ રાજા જેટલી જ છે અને તેને ભાવાર્થ બેસારવામાં સંશોધકેએ મહત્વતા ધરાવનારી હોય એટલે કે જેને ઇઅથવા તે મૂળ ઇતિહાસવેત્તાના સમય પછીના છમાં King de Jura ( ન્યાયની દષ્ટિએ થયેલ વિવેચકેએ અર્થની ખલનાને લીધે મૌર્ય રાજા જેવો ) કહી શકાય છે, છતાં તેને ખરી વંશની વંશાવળી ગોઠવવામાં કેવી ભૂલ ઉપસ્થિત રીતે King de Facta ( સિદ્ધાંતની દષ્ટિએ કરી છે તે સર્વ આપણે પુ. ૧, પૃ. ૨૦૨ ઉપર રાજા ) જેમ ગણી શકાતું નથી જ તેમ King દેખાડી ગયા છીએ અને મૂળ શ્લેકની હકીકત de Jura તરીકેના તેના સત્તાકાળને પણ King કેવી રીતે સત્ય કરી શકે છે તે પણ પુરવાર કર્યું de Facta તરીકે ગણે લેવા નથી જ; છતાં છે. તેવી જ રીતે આ શુંગવંશના રાજ્યકાળની વૈદિક ગ્રંથકારેએ ઉપરના hing de Jura ગણનામાં પણ ખલન થઈ છે. 9 King de Facta 11 dizela zugaala આખાયે શુંગવંશને રાજ્યકાળ એન ગ્રંથ- કામ લીધે રાખ્યું છે. અને તેમાં પણ જો કારની માન્યતા પ્રમાણે ૯૦ વર્ષને જ છે. વર્ણન કરાવતી વ્યક્તિ, સુભાગ્યે તેમના જ જયારે વૈદક ગ્રંથકારો તે સમય ૧૧૨ વર્ષનો ધર્માનુયાયી હેય તે વિના સંકોચે તેના યશોઆંકે છે. આ પ્રમાણે બે મતની વચ્ચે ગાન પણ ગાવા મંડી જાય છે. આ રીયા જ બાલીશ વર્ષને ફેર રહે છે. પણ એક વાત શુંગવંશની બાબતમાં પણ તેમણે કામ લીધું હોય (૨) જુએ પાઈ ટર સાહેબે રચેલું ડાઇનેસ્ટિક લસ્ટ રફ ધી કલિયુગ એઈડસ નામનું પુસ્તક. (૩) આ જ પ્રમાણે નાગવંશી નંદિવર્ધન, ચં. વંશી ચંદ્રગુપ્ત અને અશોકની બાબતમાં ગણત્રી કરાઈ છે. તે દરેકના રાજયકાળને ખડો સમય કેટલે ગ જોઈએ તેની ચર્ચા કરતી વખતે આ સ્થિતિ જોઈ ગયા છીએ. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ પરિરછેદ ] મનનું સમાધાન એમ દેખાય છે, કેમકે જૈન ગ્રંથકારોએ જે શંગવંશને સત્તાકાળ ૯૦ ને કહ્યો છે અને વિદિક ગ્રંથકારોએ ૧૧૨ વર્ષને કહ્યો છે તેને ભેદ જ એ છે કે શુંગવંશના આદિ પુરુષ પુષ્યમિત્રે કેટલાંક વર્ષો મૌર્યવંશની સેવામાં (ભય =સેવક તરીકે) કેટલાંક વર્ષો આંદ્રવંશની સેવામાં (ભૃત્ય તરીકે ) તથા કેટલાંક વર્ષો વાનપ્રસ્થ અવસ્થામાં રહી, પોતાના પુત્ર અગ્નિમિત્રના રાજ્યકાળે ગાળ્યાં છે. આ પુસ્તકમાં પ્રથમના પક્ષમ પરિચ્છેદે આપણે જણાવી ગયા છીએ કે મૌર્યવંશના છેલ્લા રાજાઓ માત્ર નામધારી જ અને ખંડિયા જેવા હતા, અને રાજ્યની કુલ લગામ તે રાજાઓ ઉપર સાર્વભૌમ જેવી સત્તા મેળવનાર આંદ્રવંશી શાતવહન રાજાઓ તરફથી નિમાયેલ સન્યપતિ પુષ્યમિત્રના હાથમાં જ હતી, એટલે પુષ્યમિત્ર ભલે અવંતિના રાજ્યમાં સરમુખત્યાર જેવો હતો પણ આખરીયે તો તે નકર જ ( ભૂત્યુ સેવક) ગણાય. પછી તે ભૂત્ય મૌર્યવંશને ગણ કે આંધવંશને ગણો તે જુદી વાત છે. એટલે આ કૃત્ય-સેવકપણના મુદ્દાથી તે સમયને શુંગભૂત્યવંશી" રાજઅમલ તરીકેને કહી શકાય; અને આ બાવીશ વર્ષના શુંગભૂત્ય તરીકેના કાળ ઉપરાંત, બાકીના ૯૦ વર્ષ પર્યત તે પુષ્યમિત્રના અનુજોએ સ્વતંત્ર રીતે ગાદીપતિ તરીકે સુખ માણું ગણાય. સાર એ છે કે, વૈદિક ગ્રંથનું કથન જે ૧૨ વર્ષનું છે તેને બે વિભાગ થય: પ્રથમના ૨૨ વર્ષ શુંગભૂય તરીકેના અને પાછળના ૯૦ વર્ષ શુંગવંશી રાજ અમલના; જ્યારે જૈન ગ્રંથ કારોએ તે “ભૂશબ્દનો ઉપયોગ જ કર્યો નથી એટલે તેમના સંબંધમાં આ ભેદભરી કાળગણત્રીને પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. અને આ પ્રમાણે બને ઇતિહાસકારોનું કથન તે સત્ય જ છે; પણ વસ્તુ આલેખનની દષ્ટિમાં ભિન્નતા હેવાને લીધે તે બંનેનું લેખન આપણને નિરનિરાળું દેખાય છે. ઉપરના જૈન ગ્રંથકાર શ્રીયુત પરિશિષ્ટકાર અનંતપતિઓની નામાવળી ગણાવતાં પુમિત્ર અગ્નિમિત્રને રાજકાળ ૩૦ તેવા જ એક વર્ષને કહે છે અને અન્ય કથનનું તે બાદ બળમિત્રભાનુમિત્રના સમાધાન ૬૦ વર્ષ ગણે છે. અને એમ કરીને તે ચાર નામમાં જ ૩૦૬૦=૯૦ વર્ષને સભ્ય પરે કરી બતાવે છે; જ્યારે વૈદિક પુરાણોમાં શુંગભૂત્ય-શંગવંશી રાજાઓની સંખ્યાને આંક ૮ થી ૧૦ ને આપે છે અને તેમાં પુષમિત્રના ૩૮, અગ્નિમિત્રના ૭, વસુમિત્રના ૭, એમ કુલ પર વર્ષને સમય નથી, હકીકત. ( ૪ ) નીચેની ટીકા ન, ૫ જુઓ. (૫) શૃંગભૂચ = શૃંગભૃત્ય એટલે વિદ્વાનોએ શુભ પૃથ: શુંગવંશને નેકર એ અર્થ કર્યો છે તે ભૂલ ખવરાવનાર છે; પણ તેને અર્થ શુંw: gય મૃત્ય: =શંગવંશની જે વ્યકિત તેને પિતાને સત્તાકાળ તે ખરે પણ તે સત્તાકાળ રાન તરીકે નહીં જ: માત્ર ભ્રયસેવક તરીકે જ, એટલે શુંગવંશી વ્યકિત પિતે જ એક સેવક તરીકે છે એમ ગણવું ( આ જ પ્રમાણે પુ. ૪ માં અગ્રભુત્ય: ને અર્થ સમજવાને છે સરખા પુ. ૧, પૃ.૧૫૪, તેમજ ૩૯૦નાં ટીપણે તથા આ પરિચ્છેદે આગળ ઉપરનાં વિવેચન અને હકીકત. (૬) આ ત્રીસ વર્ષના કાળ સંબંધી ખુલાસે આગળ ઉપર આ પરિચછેદ કરેલ છે તે જાઓ, (૭) આ સંખ્યા માટેની નામાવળા આગળ ઉ૫૨ ઉતારી છે તે જુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તે બાદ સુજ્યેષ્ઠાદ્ધિથી માંડીને દેવભૂતિ સુધીના રાજાનાં નામેા તેમજ તે પ્રત્યેકના રાજ્યકાળ ગણાવી, એક સો ખારમાંથી ખૂટતાં (૧૧૨-પર= ૬૦) બાકીના ૬૦ વર્ષ તેમના ખાતે સમર્પી, કાળગણના પૂરી કરી બતાવે છે. અહી' આ ખે મતનુ સમાધાન કેવી રીતે કરી શકાય છે તે હવે તપાસીએ. જૈન મત પ્રમાણે પુષ્પમિત્ર—અગ્નિમિત્રના ૩૦ વર્ષ છે, પણ તે વસુમિત્રનુ નામ સુદ્ધાં પણ દર્શાવતા નથી, એટલે અનુમાન થાય છે કે, તેમના મંતવ્ય પ્રમાણે માત્ર પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર જ ગાદીપતિ બન્યા હશે; પણ વસુમિત્ર ગાદીપતિ બન્યા નડી હાય અથવા બહુબહુ તે પોતાના દાદા પુષ્પમિત્ર અને પિતા અગ્નિમિત્રના રાજ્યઅમલ દરમ્યાન તે બહુજ અહેાળી સત્તા ધરાવનાર એક રાજકર્મચારી બનવા પામ્યા હશે. વળી આ અનુમાનને વૈદિક ગ્રંથાનુસાર આડ કતરી રીતે ટેકા પણ મળે છે; કેમકે વસુમિત્ર પછી જે અન્ય રાજાઓની હારમાળા તેમણે બતાવી છે તેમાં “ વસુમિત્ર ખીજો '' એવા શબ્દ નીકળે છે. એટલે કે આ “ બીજા વસુમિત્ર '' પહેલાં કાઇ એક વસુમિત્ર નામે જ પહેલેા રાજા તે જ વંશમાં થઇ ગયા છે. વળી માલવિકાગ્નિમિત્ર નામે જે નાટકને ગ્રંથ બહાર પડેલ છે તેમાં પણ વસુમિત્રનું ચારિત્ર્ય કેટલેક અંશે વધ્યું છે, તેનું સ્વરૂપ જોતાં તે તે વસુમિત્ર કેમ જાણે એક સ્વતંત્ર મુખ્ય પાત્ર હેાય એવા અનુમાન ઉપર જવાય છે. એટલે રાજ્યકાળ ગણવા માટેની જે આદત વૈદિક ગ્રંથકારોએ અખત્યાર કર્યાંનુ આપણે ઉપરમાં જણાવી ગયા છીએ તે ધારણાનુસાર તેમણે વસુમિત્રનુ કે વાસુમિત્રનુ નામ રાજાઓની નામાવળામાં દાખલ કરી દીધુ હોય એ બનવાયેાગ્ય ( ૮ ) ઉપરની ટી, ન'. ૭ તુ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેવા જ એક અન્ય [ પ્રથમ છે. સારાંશ એ કે પુષ્યમિત્ર-અગ્નિમિત્ર અને વાસુમિત્ર તે ત્રણેને સમગ્રકાળ રાજપદ તરીકેના ૩૦ વર્ષના જ ગણવા અને તેમાં પણ ‘શુ’ગભૃત્ય” તરીકે પ્રથમના ૨૨ વર્ષઉમેરતાં કુલ ૨૨+૩• પર વર્ષના ગણવા; તેમજ કેટલાક પૌરાણિક ઇતિહાસકારા જે એકલા પુષ્યમિત્રના ૩૮ અને અગ્નિમિત્ર-વસુમિત્રના દરેકના ૭-૭ મળી ૧૪ બતાવે છે તે પુષ્પમિત્રના ૩૮ સાથે ભેળવતાં પણ પર તે આંક મળી રહે છે. એટલે પણ સાબિત થાય છે કે, ૩૮, ૭ અને ૭ ની સંખ્યામાં કાંઇક સત્યાંશ સમાયલુ જ છે. પછી ક્રાના હિસ્સે કેટલાં વર્ષ ગણવાં તે જ જરા જટિલ પ્રશ્ન છે, છતાં વાચકવગતે સરલતાથી સમજાય અને વિશેષ ખુલાસાની અપેક્ષા ન રહે તે માટે સ્પષ્ટપણે ચર્ચા કર્યા સિવાય આપણા છૂટકા પણ નથી જ; તે વિષય થોડીવાર પછી હાથ ધરીશુ. આટલી બધી લાંબી ચર્ચાના કિન્નતા એ થયે કે-જૈન તેમજ વૈદિક અને મત સાયાં જ છે એમ અગિકાર કરીને કામ લેવા જતાં—(૧) પુષ્યમિત્ર—અગ્નિમિત્ર અને વસુમિત્ર એમ ત્રણેને સ્વતંત્ર શુંમવંશી અમલ તરીકેના સમગ્ર રાજ્યકાળ માત્ર ૩૦ વર્ષના જ છે. ( ૨ ) બાકીના સર્વ રાજાના સમૂહકાળ ૬૦ વર્ષના અને (૩) એકલા પુષ્પમિત્રના શુગભૃત્ય તરીકેના કાળ ૨૨ વર્ષના—આ પ્રમાણે આખા શુંગવશી રાજ અમલના ત્રણ ભાંગા-વિભાગ પડી ગયા. હવે બાકીના રાજાઓના સમયના વિચાર કરીએ. કેટલાક પુરાણમાં બાકીના રાજાઓ- તેની નામાવી અને ના સમૂહકાળના સમયાવળી આ પ્રમાણે ૬૦ થ આપી છે. સુજ્યેષ્ઠના ૭, પુલિ’દિકના ૩, ચેપના ૩, (૯) જીએ ઊપરની ટીકા ન, ૭, www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. કથનનું સમાધાન વસામત્ર બીજાના ૭, ઓદ્રકના ૭ અને દેવ- નામે માં-માત્ર ઉપરનાં બેનાં નામ જ બળમિત્ર ભૂતના ૧૦ એમ મળી છ રાજાના ફાળે ૦૭ તથા ભાનુમિત્ર હશે. ( વળી આ સર્વે નામમાં વર્ષ ગણાવ્યા છે જ્યારે બીજાઓમાં, ઉપરના અંત્યાક્ષર મિત્ર હોવાથી તે પુષ્યમિત્ર-અનિમિત્ર વર્ષના આંકમાં તેમજ તે નામો ગોઠવવાના વસુમિત્રના વંશજોનાં નામે હેવાની સભ્યતા કમમાં પણ ફેરફાર છે. જયારે કઈમાં વળી ભાગ પણ બતાવે છેઅને બાકીનાનો ઉલ્લેખ કરઅથવા ભાગવત નામે એક રાજાનું નામ વિશેષ વાનું તેમણે છોડી દીધું હશે; તેને કારણમાં ગણાવી તેના ખાતે ૩૨ વર્ષ જેટલે લાંબો કાળ કદાચ તેમને તે છ સાત રાજાને રાજ્યઅમલ નોંધાવ્યો છે. ગમે તેમ છે; પણ એટલું તે સ્પષ્ટ દમ વિનાને પણ લાગે છે. જ્યારે પરિશિષ્ટસમજાય જ છે કે, આ બધા રાજાઓની સંખ્યા ગ્રંથમાં જયાં આ બધે રાજકાળ ગણાવ્યો છે પછી તે પાંચની, છની કે સાતની છે પણ તે બધાનાં ત્યાં તે માત્ર અવંતિપતિ તરીકે મુખ્ય મુખ્ય રાજ્યમાં કોઈ મહત્ત્વનો પ્રસંગ ઇતિહાસની દષ્ટિએ રાજાઓનાં નામ અને રાજવંશને જ ઉલ્લેખ અને વૈદિક ગ્રંથકર્તાઓના મંતવ્ય પ્રમાણે વિચારવા કરે છે. એટલે કે તે કથન માત્ર કાળગણનાનું ગ્ય બન્યું નહીં હૈય; અથવા જે બનવા પામ્યો હોય અંતર દર્શાવવા પૂરતું જ આપેલું છે, નહીં કે તે તે તેમને નામેશી ઉપજાવનારે જ હે જોઈએ; કે કથન તેમના સમગ્ર જીવનની આચના કરી જેથી પિતાના ધર્મનુયાયી રાજાઓનું નબળું પાસું બતાવવા અર્થે કરાયું છે. એટલે વાસ્તવિક બહાર પડતું દેખાડાતું દાબી રાખવાનું આવકાર- પણ ગણાશે કે, તેમનો હેતુ “બળમિત્ર-ભાનુમિત્ર દાયક લાગ્યું હોય; કેમકે જે ગૌરવવતે કઈ આદિ ” રાજાઓ ગણાવવાનો અને તે સર્વેને પ્રસંગ તેમના યશસ્વી રાજયકાળે ઉપસ્થિત થવા એકંદર રાયકાળ ૬૦ વર્ષ જેટલું હતું એટલું પામે છે, તે પરાણિક ગ્રંથકારો તેને બુલંદ બતાવવા પૂરતું જ હશે અને તેથી કરીને તે અવાજે જાહેર કરવાને બહાર પાડયા વિના રહેતા બધામનાં પ્રથમનાં બે જ નામ આપ્યાં, અને નહી. અરે! છેવટે માનપણું નસેવતાં કાંઈ ભાંગ્યા- તેમને સમહકાળ ૬૦ વર્ષને કહ્યો. તૂટયા શબ્દમાં પણ ઉલ્લેખ તો કરત જ, હવે આખા વંશની-સમય પરત્વેની-વંશાબીજી બાજુ જૈન ગ્રંથમાં માત્ર બળમિત્ર વળીની સમજણ તથા વિચારણું સમાપ્ત થઈ અને ભાનુમિત્ર બેનાં જ નામ આપી તેમના ફાળે તથા બને સાંપ્રદાયિક ગ્રંથકર્તાઓ પિતાપિતાને ૬૦ વર્ષ ગણાવ્યાં છે. આ બને સાંપ્રદાયિક ઇતિહાસ આલેખવામાં સત્યથી વેગળા ગયા નથી ગ્રંથ આલેખનને વિચાર કરતાં એમ સમજવાનું તે બાબત પણ સાબિત થઈ ગઈ. કારણ મળે છે કે પૌરાણિક મંથકોએ જે નામે આ પ્રમાણે સામાન્ય વિચારણું થઈ રહ્યા આપ્યાં છે તેમનું સ્વરૂપ જોતાં તે નામે વ્યક્તિ- બાદ જે ત્રણ ભાંગા-વિભાગ આપણે ઉપરમાં ગતરૂપે કદાચ હશે, એટલે કે તેમણે રાજમુકટ પાડી બતાવ્યા છે અને જેને જટિલ પ્રશ્નોની ઉપમા ધારણ કર્યા પહેલાંના હશે, જ્યારે જૈન ગ્રંથકારોએ આપી છે તેને ઉકેલ કરવા માટે હવે આપણે સુચવેલાં નામો રાજપદ પ્રાપ્ત કર્યા પછીનાં ઉદ્યમવંત થઈશું. હશે; તેમ વળી પુરાણકારો તરફથી નામાવળી ઉપરનાં પૂછોમાં વર્ણન કરતાં આપણે રજૂ કરાઈ છે તે સર્વેમાં–એટલે કે પાંચ સાત કેટલીક રિથતિ કપી લઇને અનુમાનાર્થે ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ પર વિશેષપણે [ પ્રથમ છીએ. તેમાં કઈક સ્થળે ત્યાંસુધી, તેમના પ્રત્યેકના જીવનવૃતાંત આલે. તેમના જટિલ આપણે ગોથું પણ ખાઈ ગયા ખવાનું કાર્ય મુલતવી રખાય તે ગેરવાજબી પ્રશ્નને ઊકેલ હઈશું પણ તેને કસી જોઈ, નહીં ગણાય, ખરા અંદાજ ઉપર છીએ કે પુષ્યમિત્ર કેમ તે તપાસવાનું સાધન જ્યાં સુધી ન મળે પૌરાણિક તથા જૈન, એમ બને સંપ્રદાયના ત્યાંસુધી નિશ્ચિત સ્વરૂપે આપણે કહી શકીએ નહીં. પ્ર માં જણાવાયું છે કે ' વિક્રમ સંવત પહેલાં એટલે બીજો કોઈ સંગીન અને ભરોસાદાર માર્ગ ૧૨૪ વર્ષે કચ્છી નામે રાજા મેળવી શકાય તે વિશેષ મજબૂતપણે આગળ વિશેષ થશે; જે ૮૬ વર્ષનું આયુષ્ય વધવાનું હિતકર લેખાશે. અહીં પિલા સમર્થ સ્પષ્ટપણે ભોગવી મરણ પામશે. આ ઇતિહાસકાર મિ. વિનસેંટ સ્મિથે જે સૂત્ર ઈતિ- સમાધાન પ્રમાણે જ્યારે અને કેટિના હાસના નવસર્જનમાં ઉપયોગી થઈ પડવાનું ગ્રંથાકારે સહમત-એકમત જણાવ્યું° છે અને જેનું અવલંબન ખાપણને થાય છે ત્યારે તે થનની સત્યતા વિશે ઊંડાણમાં પુ. ૧ લામાં અનેક પ્રાચીન વંશોની નામાવળી ઉતરી તપાસ કરવાનું આપણને રહેતું નથી. તથા વંશાવળી ગોઠવવામાં તથા પુ. ૨ જામ તે ગણત્રી પ્રમાણે, ઇ. સ. પૂ. ૫૭=મ. સં. મૌર્યવંશની વંશાવળી ઊભી કરવામાં મદદરૂપ ૪૭૦ જે વિક્રમ સંવતસરને પ્રારંભકાળ ગણાય થઈ પડયું હતું, તે સ્મરણપટ ઉપર તરી છે તેમાંથી ૧૨૪ વર્ષ બાદ કરતાં ઈ. સ. પૂ. આવે છે, અને તેને જે આશ્રય મેળવી શકાય તો ૫૭+૧૨૮=ઈ. સ. પૂ. ૧૮૧ એટલે મ. સં. લેવે એમ આપણને મન થયાં કરે છે. તે સત્ર ૪૭૦-૧૪=મ સં. ૩૪૬ આવશે, કે જે સમયે Chronology=સમયાવળીને લગતું છે. એટલે રાજા કદકી થશે એમ કહેવાનો ભાવાર્થ છે; કે ગણિતશાસ્ત્રની મદદ લઈને જે અમુક અમુક પણ તે સમયે તે રાજા કીના જન્મને ગણવે, આંકડા ઉપજાવી શકતા હોય, તે એક બાજૂ જેમ કે કચ્છી તરીકે નામ નિષ્પન્ન થયેલ રાજાના તેને કઈ કાલે કોઈ પણ વ્યક્તિ ખોટા પાડી રાજ્યને આરંભકાળ ગણો, કે તે કક્કી નામ જ શકતું પણ નથી, તેમ બીજી બાજૂ ઇતિહાસ તેને તે સમયે પ્રાપ્ત કર્યું હતું એમ ગણવું, તે આલેખનારને તે આધારે અમુક વ્યક્તિના જીવન- મુદ્દા તપાસવા રહે છે. બનાવની ગુંથણી કરવામાં તેમજ અન્ય મુદ્દાઓની રાજા કલ્કિનું વૃત્તાંત જે આપણે આગળ તારવણી કરવામાં દીવાદાંડીરૂપ બની અતિ ઉપકારક ઉપર વર્ણવીશું તે ઉપરથી જોઈ શકાશે કે તે તે થઈ પડે છે. એટલે આપણી પાસે પડેલ સામ- ગ્રંથકારોએ આ ઉપનામ રાજા પુષ્યમિત્રને જ ગ્રીમાંથી જે તેવા આંકડા ઊભા કરી શકાતા હેય લાગુ પાડયું છે, અને તેમના મંતવ્યમાં તેઓ તે પ્રથમમાં આપણે તેવો પ્રયત્ન કરી લઈએ. એટલે કેટલેક અંશે વ્યાજબી પણ છે; કારણ કે અન્ય તે આધારે, પછી તેમને રાજ્યકાળ નક્કી કરવામાં દેશી વિદ્વાનોએ ઈતિહાસ શેધીને જે પ્રમાણે મત કાંઈ જ અડચણ નડે નહિ. આટલું બની શકે દર્શાવ્યો છે તે પ્રમાણે પુષ્યમિત્રને મહાશક્તિશાળી (૧૦) જૂઓ પુ. ૧ સું: પ્રશસ્તિ પૃ. ૧૪ આગળ ઉપર અગ્નિમિત્રના જીવનવૃત્તાંતે જુઓ, (૧૧) આ કથનના વિશેષ અધિકાર માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પુરુષ માની લીધા છે. પણ આપણે હવે પછીના પૃષ્ઠોનાં વાંચનથી જોઇ શકીશુ કે તે સધળા પ્રભાવ કે શક્તિ, રાજા પુષ્યમિત્રના કરતાં તેના પુત્ર અગ્નિમિત્રમાં જ છે એમ પુરવાર થઇ શકે છે. અલબત્ત, રાજા પુષ્પમિત્રની પ્રવૃત્તિની શરૂઆત તિહાસની દૃષ્ટિએ વિચારતાં સેનાધિપતિ તરીકેના હાદાથી થઇ છે; અને તે હ્રાદ્દો જો કે મહાનૂ જોખમદારી ધરાવતા ગણાય છે, છતાં રાજાના પદ કરતાં સૈન્યપતિપદની જવાબદારી તો કેટલેય દરજ્જે—અરે! કહો કે અનેક ગણી—ઓછી જ ગણાય છે. તેમ વળી રાજ્યની ખરી લગામ શું ગવ શી તરીકે રાજા પુષ્યમિત્રના હાથમાં આવી, ત્યારે તે તે લગભગ ખખડધજ જેવા અને નિષ્ક્રિય જિ ંદગી ગાળવા જેટલી વૃદ્ધ ઉમરના બની ગયા હતા. એટલે કે તે પાતે જેને વૈદિક ધર્માંમાં વાનપ્રસ્થ અવસ્થા કહેવાય છે તેવી અવસ્થા ગાળા હતા; ( જે પ્રમાણે સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્યાભિષેક થયા બાદ, સમ્રાટ અશોકે પણ લગભગ ૧૯ વર્ષ ગાળ્યાં હતાં ) પણ તેની વિદ્યમાનતા હૈાવાથી, સમ્રાટ અગ્નિમિત્ર પોતે ગાદીપતિ હાવા છતાં તેમનું માન જાળવી રાખતા હતા; જેથી કરીને વૈદિક ગ્રંથકારોએ રાજા પુષ્યમિત્રની તે વાનપ્રસ્થ અવસ્થાના સમયકાળને પણ રાજવકાળમાં ગણ્યા છે; એટલે પુષ્યમિત્રનો સત્તાના બે વિભાગ પાડી શકાશે: ... (૧) મૌર્યવંશી રાજઅમલ દરમ્યાન સેનાધિપતિના પદ ઉપરના... ૨૨ વ. ( ૨ ) અને પુરાણકારા તેના અમલના જે ૩૭ ૩૮ વર્ષ ગણાવે છે તેમાંથી ઉપરના ૨૨ વર્ષ જતાં બાકી વાનપ્રસ્થ અવસ્થાના રહ્યા તે... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કરેલું સમાધાન ૧૬ વ - ૩૮ ૧. ૫૩ એમ કુલ મળીને ૩૮ વર્ષ સુધી તેને સત્તાકાળ ગણીશું. હવે જૈન ગ્રંથકારાનાં અભિપ્રાય પ્રમાણે તેના નામ સાથે ૩૦ વર્ષ ગણાવાયાં છે, અને આ ૩૦ વર્ષ પણ ખુદ રાજાપદના કાળ તરીકે તે। નથી જ લેખાવ્યા; પણુ જુદા જુદા અમલ દરમ્યાન તેણે જે સયુક્ત અધિકાર ભાગ્યે હતા તેના સરવાળાની ગાંધ તરીકેનાં હોય એમ સમજાય છે; કેમકે જો તેમ ન હાત અને એક સ્વતંત્ર સત્તાધીશ તરીકે તેના એકલાના ખાતે જ તે સમય નાંધવા હાત, તે। જેમ હુ ંમેશાં તે લખતા આવ્યા છે તેમ, તેનું એકલાનુ જ નામ લખીને તેની સાથે ૩૦ વર્ષના આંક મૂકત; પણ તેમ જ્યારે તેઓએ દર્શાવ્યું નથી ત્યારે સ્પષ્ટ થાય છે કે તે પોતે તેમના મત પ્રમાણે સ્વતંત્ર રાજા તરીકે કદી નહીંજ આવ્યા હૈાય; અને તેથીજ પુછ્યું - મિત્ર-અગ્નિમિત્ર એમ તેનું નામ ભેગું લખીને તેમના ખાતે ત્રીસ વર્ષ મૂકવા દુરસ્ત ધાર્યું લાગે છે. આમ કરીને તેઓએ પુષ્યમિત્રનું નામ । સુચવ્યુ છે પણ તેની ગણના ગૌણુપણે રાખી, અગ્નિમિત્રનુ મુખ્યતાએ ગણવુ' જોઇએ તેવી ગૂઢ સ’જ્ઞા પણ સૂચવી છે. હવે જો ત્રીસ વર્ષ, જે પુષ્યમિત્ર-અગ્નિમિત્ર ના સંયુક્ત અમલના છે, તેમાંથી પ્રથમના સાળ . વર્ષના કાળ જે સમયે પુષ્પમિત્ર પોતે વાનપ્રચ અવસ્થામાં હતા, એમ આપણે ઉપર સાબિત કરી ગયા છીએ તે બાદ કરવામાં આવે તે, બાકીના ચૌદ વર્ષના કાળ અગ્નિમિત્રના સ્વત ંત્રપણે રાજકારોબાર ચલાવ્યાનો રહેશે, એટલે તાપ એ થયા કે, અગ્નિમિત્રના ત્રીશ વર્ષના રાજ્યઅમલ દરમ્યાનમાંના, પ્રથમના સેાળવર્ષ સુધી પુષ્યમિત્ર વાનપ્રસ્થાવસ્થામાં હૈયાત રહ્યો હતા. હવે વાચ. કને સમજાશે કે પુષ્યમિત્રને ખાતે જે ૩૮ વ સુધીના સત્તાધિકાર ગણાવ્યા છે ( જુએ પૃ. www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ = ==== વિશેષપણે [ પ્રથમ ૪૯. ) તે પણ વ્યાજબી છે. તેમ તેનું નામ ખરા શુંગવંશના રાજાની નામાવલિમાં ન મૂકતાં ( જુઓ આગળ ઉપર તેની નામાવલી ) માત્ર શ ગભય તરીકે ગણાવાયું છે તે પણું વ્યાજબી છે. એટલે હાલ તે આપણે તેને રાજ નીતિના એક અઠંગ ખેલાડી તરીકે અથવા તો એક રાજરત્ન તરીકે ગણી લઈશું પણ એક સ્વતંત્ર સમ્રાટ તરીકે તે નહીં જ. તેનું મરણ ૮૦ વર્ષની ઉમરે ૭ (કે ૮૮ વર્ષની ઉમરે ) થયાનું પુરાણકારે જણાવ્યું છે. એટલે હવે આપણે તેના જીવનના જુદા જુદા અધિકારની તારીખે ચોક્કસપણે નીચે પ્રમાણે ગોઠવી શકીએ. તેની ઉમર ભોગવેલ પદના વર્ષ જન્મ ૨૫ મ. સં. ઈ. સ. પૂ. ૨૭૬ સેનાધિપતિ ૩૦૧થી ૩૨૩ ૨૨૬ થી ૨૦૪ વાનપ્રસ્થ અવસ્થા ૨૩ થી ૩૮૯ ૨૦ થી ૧૮૮ ૫૦ થી ૭૨ ૨૨ ૭૨ થી ૮૮ ૧૬ કુલ વર્ષ ૩૮ મરણ ૩૩૮ ૧૮૮ અગ્નિમિત્ર રાજા અગ્નિમિત્રને અમરકેજની ટીકામાં ચક્રવર્તી જે જે ગણાવ્યો છે તે વાસ્તવિક દેખાય છે, કેમકે તે હકીક્ત તેના રાજ્યવૃત્તાંત ઉપરથી પણ સાબિત થઈ જાય છે. વળી તે એક પ્રબળ પ્રતાપી, સત્તાશીલ અને મહાપરાક્રમી રાજા હતા; કેમકે તેણે પિતાની જવલંત અને વિજયી કારકીર્દિની નિશાની તરીકે બે મોટા અશ્વ મેધ યજ્ઞો પોતાના રાજપુરોહિત પતંજલી મહાશયના આધિપત્ય નીચે કરાવ્યા હતા; તેમ જ કલિક રાજાનું જે વર્ણન (આગળ ઉપર જણાવવામાં આવશે) પુરાણિક ગ્રંથમાં લખાયેલું છે તે પણ આબાદ રીતે તેને જ લાગુ પડતું હોય એમ દેખાય છે. આ સઘળી હકીક્તથી તેની શક્તિ અને પ્રભાવનું માપ આપણે સહજ કાઢી શકીએ તેમ છે. અત્રે હવે એક પ્રશ્ન વિચારો રહે છે. (૧૨) છે. હિ. કર્યો. પુ. ૫, આંક ૩ (૧૯૨૯) ૫. ૩૪૭૪-પુષ્યમિત્રને દિવ્યાવદાનના ૨૯ મા અવદાનમાં મેયવંશના અંતિમ રાજા તરીકે જણાવ્યું છે; નહીં કે ગવંશના પ્રથમ રાજવી તરીકે (એટલે કે બંધગ્રંથોમાં, પુષ્યમિત્રને મૈર્યવંશી રાજા તરીકે ઓળખાવે છે). Ind. His. Quart V. No 8 ( Sept 1929) P. 397:-In Divyavadana XXIX Pusyamitra is relpresented as the last king of the Maurya Dynasty and not the first king of the Sunga Dynasty. ૧૩) ને ૮૦ વર્ષનું આયુષ્ય લઈએ તે તેને જન્મ મ, સં ૨૫૯-ઈ. સ. 1. ૨૬૮ આવે. જ્યારે તેના પુત્રને જન્મ મ. સં. ૨૬૭માં છે ( જુઓ આગળ ઉપર) તે તેની ૮ વર્ષની ઉમરે પુત્ર સાંપ હશે ? તેમ ગણી લેવું અયુક્ત છે, પણ તેને સેળ વર્ષની ઉમરે પુત્ર થયેલ હજી ગણી શકાય એટલે ૮૦ને બદલે ૮૮ ની ઉમર જ ગણવી જોઈએ (સંભવિત છે કે મૂળગ્રંથમાં એક ૮ હશે અને બીજો ૮ ઊડી ગયું હશે. એટલે નકલ કરનાર લોહીઓએ પોતાની બુદ્ધિ અનુસાર બીજ૮ને બદલે ” લખીને ૮૮ ને બદલે ૮૦ લખી નાંખ્યા હોય) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] આપણે આગળ ઉપર જે ઇ. સ. પૂ. ૧૮૧=મ સં. ૩૪૬ની સાલ રાજા કલ્કિની જણાવી ગયા છીએ, તે તેના મરણની લેખવી કે તેના રાજ્યના પ્રારં ભની કે અમુક કાર્યાં કરીને તેણે કલ્કિનું બિરુદ પ્રાપ્ત કર્યું છે તેની ગણુવી; અને આ પ્રશ્નના ઊકેલ ઉપર જ શુંગવંશી રાજ્યકર્તાઓની વંશાવળી ગાઠવવી રડે છે; તેટલા માટે તેને નિચેાડ પ્રથમ હાથ ધરવા રહે છે. ઉપર જણાવી ગયા છીએ કે શુંગવંશની શરૂઆત—અથવા તેના રાજ્યના પ્રારંભ~મ. સ. ૩૨૩=ઈ. સ. પૂ. ૨૦૪ માં થઈ છે અને તેણે ૩૦ વર્ષ સુધી રાજ્યઅમલ ભાગબ્યો છે. પ્રમાણે હિસાબ લગાવીએ તેા તેનું મરણ તે મ. સ. ૩૨૩+૩૦=૩૫૩ માં આવશે. જ્યારે ઉપર તેા આપણે ૩૬ ની સાલને મેળ ઘટાવવા રહે છે, કેમકે તે વખતે રાજા કલ્કિ થયે હોવાનુ જણાવાયું છે. એટલે આ ૩૫૩ અને ૩૬ ની વચ્ચે ૭ વર્ષના જે ફેર રહે છે તેના ખુલાસા આપણે શોધી કાઢવા રહે છે. ખીજી બાજુ એક વાત એમ નોંધાયલી છે કે, પુરાણ - કારના જણાવ્યા પ્રમાણે તેણે ખીજો અશ્વમેધ યજ્ઞ કર્યા બાદ, માત્ર આઠ વર્ષ જેટલું જ આયુષ્ય ભાગળ્યુ છે ૪ ( આ આઠ વર્ષ પૂરાં પણ ઢાય ૐ સાત વર્ષ ઉપર ઘેાડાક માસ વીત્યા હ્રાય તા મ. સ. ૨૬૭ જન્મ પણ પોતાની । પિતાની હૈયાતી દરમ્યાન. રાજપદે { સ્વતંત્ર સમ્રાટ તરીકે પ્રાપ્તિ ૩૨૩ થી ૩૩૯ કરેલું સમાધાન ૩૩૯ થી ૩૫૩ ૩૪ ૩૫૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩, કલ્કિ બિરુદની મરણ ( ૧૪ ) જીઆ નીચેનું ટી. ન. ૧૬ તથા તેને લગતું અસલ વર્ણન. ( ૧૫ ) સરખાવા ઉપરની ટીકા ન ૫૫ પણ તે કાળને આઠ વર્ષ તરીકે ગણાવી દીધે હાય ) એટલે કે, આખીજો અશ્વમેધ કર્યાંની જે સાલ છે તે, તેનું મરણ થયું તે પહેલાં આઠમા વનીજ દેખા′ આવે છે. અને ઉપરમાં નોંધ લેવાઇ ગયા પ્રમાણે પણુ, તેના મરણ અને કલ્કિ થયાના સમય વચ્ચેનું અંતર ૭-૮ વર્ષનું જ છે; તેમજ જૈન ગ્રંથીમાં પણ એમજ કહેલ છે કે, ૩૪૬ માં રાજા કલ્કિનું ઉત્પન્ન થવુ થશે. આ ઉપરથી સમજાશે કે અહી ઉત્પત્તિના અ જન્મ (અથવા માતાના પેટે જન્મવુ.) એમ નહીં, પણ રાજા કલ્કિના બિરુદ તરીકેની પ્રાપ્તિના સમય લેખા રહે છે, સઘળી વાતના સાર એ થયા કે, રાજા અગ્નિમિત્રે ખીજો અશ્વમેધ યજ્ઞ સંપૂણૅ કરી મ. સ. ૩૪ ૬=ઈ. સ. પૂ. ૧૮૧ માં સાર્વભૌમત્વનું પદ ધારણ કર્યું છે; અને ત્યારથી જ જૈન ગ્રંથકારાએ તેને રાજા કુકિ તરીકે ઓળખવે શરૂ કર્યાં છે. ઇ. સ. પૂ. ૨૬. તેનુ મરણુ મ. સ. ૩૫૩=૪. સ. પૂ. ૧૭૪ માં જ્યારે તે ૮૬ વર્ષની ઉમરે પહેાંચ્યા હતા ત્યારે નીપજ્યું છે. એટલે તે હિસાબે તેના જન્મઃ૧૩૫૩-૮૬=૨૬૭ માં સ=ઇ. સ. પૂ. ૨૬૦ માં થયા હતા એમ ગણવું રહે છે. એટલે તેની સાલવારી ચોક્કસપણે નીચે પ્રમાણે આપણે ટાંકી શકીશું, ઉમર ભાગવેલ પદવીના સમય . ૨૦૪ થી ૧૮૫ ૧૮૮ થી ૧૭૪ ૧૮૧ ૧૭૪ ૫૬ થી ७२ ૭૨ થી et ૭૯ e} ફ ૧૬ વ ૧૪ ૭૬ :) ( ૧૬ ) ભા, સ, ઇ. પૃ. ૨૨૫ પુષ્પમિત્ર કે પુત્ર અતિમિત્રને ફેવળ આઠ હી વર્ષ રાત્મ્ય ક્રિયા, સરખાવા નીચેનું ટી, નં. ૨૬, www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૬ વિશેષપણે [ પ્રથમ વસુમિત્ર આટલી હકીકતને મૂળ પાયા તરીકે તેના વિશે એમ જણાવાયું છે કે, જ્યારે સ્વીકારી લઈ તેમાંથી જે કોઈ રસ્તો જડે તે તેને દાદે પુષ્પમિત્ર રાજ્યના મુખ્ય અંગ તરીકે શોધી લઇએ. હવે આ મુખ્ય અંગ તરીકે ગણાત સત્તાવાન થયો ત્યારે તેની ઉમર વીસ વર્ષની પ્રસંગ તે કયો હોઈ શકે તે જોવું રહે છે. તેવા હતી.૧૭ તથા કેટલાક પુરાણકારોના મત પ્રમાણે ત્રણ પ્રસંગે સંભવી શકે છે, અને તે દરેક તે ૭ વર્ષ સુધી સત્તાધીશ રહ્યો છે. જયારે પ્રસંગના આધારે તેને જન્મ તથા મરણને કેટલાકના મતે તેની સત્તા દસ વર્ષ સુધી જ સમય નીચેના કોઠામાં બતાવ્યા પ્રમાણે કાઢી શકાશે. રહી હતી. ૧૯ તે આધારે પ્રસંગનું નામ તેને જન્મ તેનું મરણ ઇ. સ. પુ. ઈ. સ. પુ. (૧) પુષ્યમિત્રનું સેનાધિપતિના પદે સ્થાપન થયાનું ગણીએ ૨૪૬ ૨૧૯ વા ૨૧૬ તે (તે ઈ. સ. પૂ. ૩૨૬ માં હોઈને. જુઓ પૃ. ૪૫૮) (મ.સં.૨૮૧) (મ.સં.૩૦૮૩૧૧) (૨) પુષ્યમિત્રનું વાનપ્રસ્થ થવું અને અગ્નિમિત્રનું રાજપદે ૨૨૪ ૧૯૭-૧૯૪ આવવું ગણીએ તે (ઈ.સ.પૂ ર૦ માં તે છે. જુઓ પૃ.૫૮) (મ.સં.૩૦૩) (મ.સં. ૩૩૨-૩૩) (૩) પુષ્યમિત્રનું મરણ અને અનિમિત્રનું સ્વતંત્ર સમ્રાટ ૨૦૮ ૧૮૧-૧૭૮ બનવું ગણુએ તે (ઈ સ. પૃ.૧૮૮ માં તે છે. જુઓ પૃ.૪૫૯) (મ.સં ૩૧૯) (મ.સં.૩૪૬-૩૪૯) ઉપર પ્રમાણે ત્રણ પ્રસંગ વખતે તેનો જન્મ- તેનું મરણ મોડામાં મોડું ઇ. સ. પુ. ૨૧૬ માં મરણને સમય બતાવી શકાય છે. તેમાંથી કયે આવી શકે છે, જયારે ઇતિહાસમાં તે તેને પિતા સત્ય હોવા સંભવ છે તે તપાસીએ. પ્રથમને અગ્નિમિત્ર જયારે ગાદીએ બેસીને (. સ. પૂ.ર૦૪) પ્રસંગ લેતાં તેને જન્મ, જયારે ઇ. સ. પુ. ૨૪૬ સમ્રાટ થયો છે ત્યાં સુધી તેને જીવંત માન્યો છે, ત્યારે તેના પિતા અગ્નિામત્રની ઉમર જે છે. એટલે પહેલા પ્રસંગની કલ્પના છોડી દેવી ઇ. સ. પૂ. ૨૬૦ છે ( જુઓ પૃ. ૪૫૯ ) તે રહે છે. બીજો પ્રસંગ લેતાં તેના જન્મની કલ્પના હિસાબે માત્ર ૧૪ વર્ષની હોઈ શકે. જો કે તેમ તે હજી બંધબેસતી થઈ જાય છે ખરી, પણ બનવું સંભવિત તે છે જ; પણ એકદમ માન્ય તેના મરણનો સમય વિચારતાં તે પ્રસંગ છોડી રાખી શકાય તેમ નથી. કેમકે તેમ ક૯પી લેવાથી દેવો જ પડે છે કેમકે તે હિસાબે તેનું મરણમડામાં ખૂદ અગ્નિમિત્રનું લગ્ન જયારે તેને બારમું વર્ષ મોડું ઈ. સ. ૫ ૧૯૪ માં ગણી શકાશે; ચાલતું હોય ત્યારે થયાનું માની લેવું રહેશે, જે પણ ઇતિહાસમાં તે તેની હૈયાતી જયારથી બહુ માન્ય રખાય તેમ નથી. તે હિસાબે વળી ઇ. સ. પુ. ૧૮૮ માં પુષ્યમિત્રનું મરણ થયું (૧૭) જ, સી, એ, બી, સે. પુ. ૧૩ પૃ. ૨૪૦ થી ર૫૦ જુઓ. (૮) જુએ ઉપરમાં પૃ ૪૯. (૧૯) જુએ રમાગળ ઉપર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અને અગ્નિમિત્ર સ્વતંત્ર સમ્રાટ બન્યો ( એટલે કે ૧૯૪ માંમરણુ થયુ તેના પછી પાંચ છ વર્ષ સુધી) ત્યાં સુધી જાણીતી છે. એટલે તે પ્રસંગ પણ અશક્ય માનવા પડે છે. હવે વિચારવાના રહ્યો ત્રીજો પ્રસંગ; અને તે હિસાબે તેનો જન્મ ઇ.સ.પૂ. ૨૦૮ માં છે. જ્યારે મરણ મોડામાં માડુ ઇસ.પૂ. ૧૭૮ માં છે. હવે તપાસીએ કે તે બન્ને સાલાથી આપણા સર્વે ઐતિહાસિક મુદ્દા સતેાષી શકાય છે કે કેમ ? આ મુદ્દાઓ કયા કયા હાઇ શકે તેનુ આપણે વર્ણન જો કે હજી કર્યું નથી ( પણ આગળ અગ્નિમિત્રના રાજ્યનું વર્ણન કરતાં તેના સમય સહિત આલેખીશુ) એટલે અહી તેનો વિચારણા ઊંડાણથી કરી શકાય તેમ નથી, પશુ તેને માત્ર નામનિર્દેશ કરીને આગળ ચલાવીશું; અને વાચકવર્ગને મારા તરફથી ખાત્રી આપુ છું કે તે સર્વેનું વર્ણન તથા સમય, સંતેષી શકાય છે. ( તેમ પોતે પણ ત્યાં આપેલી હકીકત મેળવી સ્વય' ખાત્રી કરી લેશે) તે પ્રસંગા (૧) યવન પ્રજાના સરદારો સાથે વસુમિત્રનુ` ' એ વિગ્રહુમાં સામના કરવા ઉતરવુ', એકમાં જીત અને ખીજામાં મરણુ, ( ૨ ) યવનકુવરીના સાંદય માં મુગ્ધ થવુ (૩) અશ્વમેધ યજ્ઞામાંનો તેની ઉપસ્થિતિના પ્રસ ંગો, વિગેરે વિગેરે. અને હવે જ્યારે આપણુને એમ જાણુ થાય છે કે, પ્રાચીન ગ્રંથકારોએ વસુમિત્રને જે સમય બતાવવા માટે પુષ્યમિત્રના મુખ્ય પ્રસંગ, જોડી બતાવ્યા છે, તે આપણી કલ્પનામાં આ ત્રીજો પ્રસંગ જ છે; એટલે કે પુષ્પમિત્રના પોતાના મરણના અને રાજા અગ્નિમિત્રો સ્વતંત્રપણે રાજપદે . આવવાના જ તે પ્રસંગ હતા; તે! આપણે હવે વસુમિત્રને જન્મ ઇ. સ. પૂ ૨૦૮ માં નક્કીપણે ઠરાવવા પડે છે; પણ તેનું મરણુ ઈ. સ. પૂ ૧૮૧ માં થયુ` કે ૧૭૮ માં તે ચાક્કસપણે નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મનનું સમાધાન ૫૭ કહી શકાતું, 'છતાં તે નક્કી કરવા માટે પણ આપણી પાસે કાંઇક ઐતિહાસિક બનાવની વિચારણા પડી છે ખરી. તે આ પ્રમાણે છે : રાજા અગ્નિમિત્રે દ્વિતીય અશ્વમેધ યજ્ઞ સંપૂણૅ કરીને જ્યારે ઇ.સ. પૂ. ૧૮૧ માં સમ્રાટ પદવી ધારણ કરી છે અને કલ્કિનું બિરુદ પ્રાપ્ત કર્યું છે ત્યારે, જ્યાં સુધી મારી માહિતી મને મદદ આપી રહી છે ત્યાં સુધી એમ કહી શકું છું કે, વસુમિત્રની ઉપસ્થિતિ તેના દ્વિતીય યજ્ઞની પૂર્ણાહુતિના સમયે નહાતી. એટલે તેનુ મરણ છે. સ. પૂ. ૧૮૧ માં ૐ તે પૂર્વે (પછી તે યજ્ઞ સંપૂણૅ થયા તે સમય પૂર્વે લાંબા વખતે, કે તે પૂર્વે માત્ર થાડા માસ પૂર્વે જ) થયુ` હતુ`, એટલા જ પ્રશ્ન તપાસવા રહે છે; પણ આપણને એમ તે જરૂર કહેવામાં આવે છે જ કે, તે ય આરંભ થયા પૂર્વે લગભગ એક વર્ષ સુધી અશ્વને છૂટા મૂકવામાં આવે છે અને તેની દોરવણી માટે-તેની પાછળ પાછળ યજમાન( વ્યક્તિ યજ્ઞને સમારંભ કરનાર હેાય તે )ના યુવરાજ હાય તે તે, અને તેના અભાવે નજીકના કાઇ કૌટુખીક જન, ચાલ્યા જાય છે. આ પ્રથાને અનુસરીને યુવરાજ વસુમિત્રે અમુક પ્રદેશમાં તે તે અશ્વની દારવણી કરી છે જ; પણ સતલજ નદીના પ્રદેશમાં આવતાં, યવન સરદારાએ અશ્વને અટકાવ્યા છે અને પરિણામે યુદ્ધ જામ્યું છે (ઉપર્જી : યવન સરદારા સાથે એ વિગ્રહમાંથી ખીજા પ્રસંગે તેનુ મરણ થયું છે તે) તેમાં તેનું મરણુ નીપજ્યુ હાવું જોઇએ. જે ઉપરથી પછી રાજા અગ્નિમિત્રને પોતાને યુદ્ધમાં ઊતરવાના પ્રસંગ ઊભો થયે ઇં; અને તેમાં જીત મેળવી પોતે, ખીજો અશ્વમેધ યજ્ઞ સંપૂર્ણ કર્યાં છે. આ સવ ખાખતને વિચાર કસ્તાં એ જ સાર ઉપર આવવું www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસકારોના [ પ્રથમ રહે છે કે તે ઈ. સ. પૂ. ૧૭૮ સુધી (યજ્ઞ થયા બાદ ત્રણ વર્ષ સુધી ) જીવંત રહેવા પામ્યો નથી પણ તેનું મરણ ઇ. સ. પૂ. ૧૮૧ માં જ અને તે પણ રાજા અગ્નિમિત્ર યવન પ્રજા ઉપર છત મેળવી તે પૂર્વે બેડા માસમાં જ, થયું લાગે છે. એટલે આ ત્રણે બનાવે એક જ સાલમાં તેમજ નીચેના અનુક્રમે બન્યાનું જ આપણે ગોઠવી શકીશું. પ્રથમમાં ઈ. સ. પૂ. ૧૮૧ની આદિમાંયવન પ્રજાની સાથેના યુદ્ધમાં વસુમિત્રનું મરણ; તે બાદ તુરત જ અને કદાચ વિના વિલંબે પણ હેયયવન પ્રજા સાથેનું રાજા અગ્નિમિત્રનું યુદ્ધ અને પછી તુરત જ બીજા અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહૂતિ અને કલ્કિનું ઉપનામ ધારણ કરવું. આ પ્રમાણે સ્થિતિ હોવાથી રાજા અગ્નિમિત્રે યવન પ્રજા સાથે યુદ્ધ કરીને કેવા ટૂંક સમયમાં જ તેમની હાજરી લઈ લીધી હતી, તે જેમ સમજી શકાય છે, તેમ તેનું પરાક્રમ કેવું હશે તથા સામને કરી ટકી રહેવામાં યવન પ્રજાનું જેર કેવું હશે તેનું માપ પણ કાઢી શકાય છે, અત્રે એક મુદા તરફ વાચકવર્ગનું જરા ધ્યાન ખેંચી લેવા ધારું છું. જો કે તેની અતિ અગત્યતા નથી જ, પણ પ્રસંગ આવ્યો છે તે શા માટે જવા દે? પૃ. ૪૬. ઉપરના કોઠામાં વસુમિત્રના મરણના સમય માટે બબે આંકડા ધારી લેવા પડયા છે; કેમકે પુરાણકારોના કથનમાં બે ભેદ પડી ગયા હતાએક પક્ષવાળાએ વસુમિત્રની સત્તા ૭ વર્ષની આંકી હતી અને બીજાએ તેની મર્યાદા ૧૦ વર્ષની આંકી હતી; પણ હવે આપણને ખાત્રી થઈ છે કે તેનું મરણ . સ. પૂ. ૧૮૧ માં જ થયું છે એટલે બીજી સાલ-ઈ. સ. પૂ. ૧૭૮ ને-નિર્દેશ જે કરાશે છે તે નિરર્થક છે; અને તેમ થતાં કેટલાક પુરાણકારોનું જે મંતવ્ય વસુમિત્રની સત્તા દશ વર્ષ રહી હતી એમ થયું છે, તે આપોઆપ ખાટું ઠરી જાય છે. હવે આપણે વસુમિત્રને જન્મ જયારે ઈ. સ. પૂ. ૨૦૮ માં અને મરણ ઇ. સ. પૂ. ૧૮૧ માં સાબિત કરી શક્યા છીએ, ત્યારે કહેવું જ પડશે, કે તેનું મરણ તેના પિતાના રાજકાળ દરમ્યાન માત્ર ૨૭ વર્ષની ઉમર ભર યુવાનીમાં નીપજયું હતું. તેથી કરીને જ જૈન ગ્રંથકારોએ તેનું નામ શુંગવંશી રાજા તરીકે નામાવલીમાં દાખલ કરેલ નથી. હવે તેની તારીખે આપણે નીચે પ્રમાણે ગોઠવી શકીશું. તેની ભોગવેલ ઈ. સ. પૂ. ઉમર પદનાં વર્ષ ૨૦૮ • • ૧૮૮ ૨૦ ૭ જન્મ, મ, સં, ૧૯ યુવરાજ પદે (પુષ્યમિત્રનું ૩૮ મરણ અને અગ્નિમિત્રનું સ્વતંત્રપણે રાજપદે આવવું) મરણ ૩૪૬ ઉપર પ્રમાણે પુષ્યમિત્ર-અગ્નિમિત્ર અને વસુમિત્ર તે ત્રણે જણાને સમય નિર્ણય થઈ જવાથી, ભારતીય ઇતિહાસકારોને મૂંઝવતા અને ૧૮૧ ૨૭ જટિલમાં જટિલ ગણાતા એક પ્રશ્નને નિકાલ થયે ગણાશે. હવે એક બીજા મુદ્દા ઉપર આપણે જઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] મનનું સમાધાન ૫ -- -- * -- -- - - --- - - ------ ---— આ ત્રણે વ્યક્તિઓએ જુદા જુદા પદે રહી જે અધિકાર ભોગવે છે, તે સર્વના સમય વિષે તપાસ કરીશું તે માલૂમ પડશે, કે ત્રણે જણાએ અમુક અમુક વખત તે એક બીજાની પડખે ઊભા રહીને રાજ્ય વહીવટ ચલાવવામાં મદદ કરી છે જ. અને તે માટે તેટલા પ્રમાણમાં તેમને પૅ. ભાંડારકરે છે તેમને Contemporary rulers-સહયોગી રાજકર્તાઓ-કથા છે તેમ પણ કહી શકાય. જો કે વાસ્તવિક રીતે તે એક સમયે એક જ રાજકર્તા ગણી શકાય, કેમકે જેને રાજ્યાભિષેક થયા હોય, તેને એકલાને જ તે સમયને માટે રાજાભૂપતિ કે ભૂપાળ કહી શકાય; બીજાને નહીં જ. એટલે તે દષ્ટિએ વિચારતાં તે, પુષ્યમિત્રને પણ ભૂપાળ કહી ન શકાય તેમ વસુમિત્રને પણ ભૂપતિ ન કહી શકાય. માત્ર અગ્નિમિત્રને એકલાને જ સમ્રાટ કહે, રાજા કહે, જે કહેવું હોય તે કહે, તે તેને એકલાને જ કહી શકાય. અને તેને જ શુંગવંશના સ્થાપક તરીકે લેખી, તેનું એકલાનું રાજય જ ૩૦ વર્ષ પર્યત ચાલ્યું હતું એમ ગણવું પડશે. તે પછી તુરત ઓદ્રક ઉર્ફે બળમિત્ર આવ્યો છે. તેને શુંગવંશને બીજે રાજા કહેવો પડશે અને તે પછી અન્ય પાંચ રાજા થયા છે એટલ કુલ રાજની સંખ્યા સાત જથયાનું ગણી શકાશે. અને અગ્નિમિત્રને શુંગવંશના સ્થાપક તરીકે ગણાવતાં, તે વંશનો આદિ પણ, તેના જ રાજ્યના પ્રારંભકાળથી એટલે ઈ. સ. પૂ. ર૦૪ થી જ ગણ પડશે; જ્યારે પુષ્યમિત્રને-અને તે એકલાને જ-શુંગાય કહે પડશે. હવે આપણે બાકી રહેતા રાજાના સમયની વિચારણા કરીએ. ઉપરમાં જણાવાયું છે કે પુષ્યમિત્ર-અનિમિત્ર બાકીના પછી જે રાજાઓ થયા છે જાઓ તેમની કુલ સંખ્યા છની છે. અને તે સર્વેને સમગ્ર રાજ્યકાળ ૬૦ વર્ષ છે. તેમાંના કેઈના રાજ્ય બહુ મહત્વતા ધરાવનારે ઐતિહાસિક પ્રસંગ બન્યા હેવાનું નેંધાયું નથી. છતાં કોઈ કોઈ ઠેકાણેથી જે શિલાલેખે જેવું મળી આવ્યું છે તે અન્વયે જણાય છે કે, આ બધા અલ્પસમથી રાજાઓમાં એક (૨૦) Jo. B. R. S. Vol. XX No. 3 & 4 P. 301:-“ Senapatiga titayo" means "the third from its Senapati " like the expreg. sion " senapateh Pushyamitrasya shashthena " of the Ayodhya inscription= જ. એ. બી. રી. સે. પુ. ૨૦ અંક ૩-૪ પૃ. ૩૦૧:જેમ અપાયાના લેખમાં લેnતે પુમિત્રા વન (એટલે કે સેનાપતિ પુષ્યમિત્રથી છઠ્ઠા પુરૂષ ) એમ શબ્દ વાપર્યો છે તે જ પ્રમાણે સેનાપતિ તિતો ( એટલે સેનાપતિથી ત્રીજો) એવા ભાવામાં વાપર્યું સમજાય છે. મારૂં ટીપ-એ કે ઉપરનું લખાણ વિદ્વાન મહાશકે (પંડિત જયસ્વાલ સાહેબે ) સુમિત્રના સિક્કા સંબંધી બતાવ્યું છે અને તેમાં મિત્રે “ સેનાપતિથી ત્રીને ' પિતાને ઓળખાવ્યો છે. પણ તેનું તાત્પર્ય એ છે કે, સેનાપતિ પુષ્યમિત્રથી તેના વંશમાં પિતે ત્રીને પુરૂષ હોવાનું જણાવે છે. આ ઉપરથી એ પણ સાબિત થાય છે કે પુષ્યમિત્રને તે વંશને એક અગણી પુરૂષ તે ગણો જ છે. પણ તે હમેશાં સેનાપતિ તરીકે જ ઓળખાવો છે. તેણે કોઈ દિવસ સમ્રાટ તરીકે, રાજની લગામ હાથ ધરી નહતી, એમ તેના વંશજ સુમિત્રનું કહેવું થાય છે. [ સુમિત્રને આપણે પણ શંગવંશની વંશાવળીમાં કયાંક ગોઠવો પડશે જ.સુષનું નામ-અંત્યાક્ષર મિત્ર નેડવાથી-સુમિત્ર કરાવવું વ્યાજબી ગણાશે.] જુઓ આગળ ઉ૫૨. (૨૧) જાએ કૈલાંબી-પ્રભાસના શિલાલેખ તથા નીચેની ટીક નં. ૨૨ જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ બાકીના રાજાઓ [ પ્રથમ કોઈ અદ્રક નામે રાજા થયો છે કે જેણે પિતાના તેથી કરીને જે સર્વ કથનને પૂરેપૂરો મેળ ઘટાવ રાજ્યના ૧૦ મા વર્ષની અને ૧૪ મા વર્ષની હોય છે, અને સર્વે વર્ણનને એકધારા બંધસાલમાં તે શિલાલેખો ઉતરાવ્યાનું લખાણ બેસતા કરવા હોય તે, અગ્નિમિત્ર પછી તુરતના કરેલ છે. એટલે સ્પષ્ટ થાય છે કે તે અદક રાજાનું નામ બળમિત્ર ઠરાવી,તેને સતરેક વર્ષ આપવા રાજાનું રાજ્ય પંદર વર્ષથી વધારે ચાલ્યું જ અને તે બાદ ભાનુમિત્ર નામના રાજા ઠરાવી તેના હોવું જોઈએ, જ્યારે મિ. વિન્સેન્ટ સ્મિથ હિસ્સે વિન્સેટ સ્મિથ સાહેબના કહેવા પ્રમાણે પિતાની અહિ.ઈ. ની ત્રીજી આવૃત્તિમાં કોઈ એકલા ભાગને ૩૨ વર્ષ ન આપતાં, તે ૩૨માંથી ભાગવત નામના રાજાના ભાગે ૩૨ વર્ષ પણ બળમિત્ર અથવા અદ્રકના ઉપર પ્રમાણે કપેલ સમર્પે છે. અને કેન ગ્રંથકાર પુષ્યમિત્ર-અગ્નિ- સતર વર્ષ બાદ કરી. બાકી રહેતાં પંદર વર્ષ મિત્રની પછી તરત જ બળમિત્રભાનુમિત્રના તેને ભાનુમિત્ર ઉ ભાગ ઠરાવીને તેના ખાતે નામ આપી, તે બન્નેના સંયુક્ત નામ સાથે ૬૦ ચડાવવા. આમ કરવાથી તે ભાગ અથવા ભાનુ વર્ષનો આંક મૂકે છે. એટલે કદાચ શિલાલેખ મિત્રને મિનેન્ડરને સહયોગી-સમકાલીનપણે મહેલે અદ્રક તથા પુરાણકારને ભાગ અને વર્તતે પણ પૂરવાર કરી શકાય છે. ( જુઓ સ્મિથ સાહેબને ભાગવત, તેમ જ જૈન ગ્રંથકારોને તેનું વર્ણન.) તે બાદ બાકી રહેતા ચાર રાજાઓ ભાનુમિત્ર, તે સર્વે એક જ વ્યક્તિ પણ હોય. માટે સાઠ વર્ષમાંથી બાકી ખૂટતા ૨૮ વર્ષ ત્યારે ત્રીજી બાજૂ ગ્રીક ઇતિહાસ ઉપરથી ૨૪ (૬૦–૩=૨૮) ઠરાવવાં. એટલે શુંગવંશને કાળ માલૂમ પડે છે કે તેમના સરદાર મિનેન્ડરને-મિરે- જે ૯૦ વર્ષ છે અને શુંગભૂત્ય સાથે ૧૧૨ ડરને કેઈક ઈંગવંશી રાજા સાથે ઇ. સ. પૂ. વર્ષનો છે તે સંપૂર્ણ થઈ ગયો કહેવાશે. ૧૫૦-૧૫૪ની આસપાસમાં લડાઈમાં ઊતરવું પડયું હવે આખા શુંગવંશની ૨૫–શુંગભૂત્ય હતું. વળી આપણે એક કરતાં વધારે વાર સાબિત અને શુંગવંશ સમેત-નામાવલી તથા સમયાવળી કરી ગયા છીએ, કે કઈ ગ્રંથકારોએ ખોટું કમવાર આપણે નીચે પ્રમાણે સુખેથી ગોઠવી નિવેદન કર્યું જ નથી, પણ માત્ર તેમની આલેખન શકીશું અને તે બાદ તેમના પ્રત્યેનાં જીવનદષ્ટિ ભિન્નભિન્ન ગણત્રીએ બંધાયેલી હોવાથી, ચરિત્ર જેટલે દરજજે લગ્ય છે તેટલે દરજજે તેમનું વર્ણન જુદું જુદું પડી જતું દેખાય છે. આલેખવા પ્રયત્ન કરીશું. નામ મ. સ. ઈ. સ. પૂ. વર્ષ ટીપ્પણ શુંગભૂત્ય - ૩૦૧ થી ૩૨૩ ૨૨૬ થી ર૦૪- રર ૨૨૬ થી ૨૦૪ ) ૩૦૧-૩૨૩ મૌર્યવંશી રાજાઓના એ સેનાપતિ તરીકે૨૦૪ થી ૧૮૮ * શુંગભુત્ય. વાનપ્રસ્થ અવસ્થામાં પુષ્પમિત્ર ૩૨૩-૩૩૯ (૨૨) જુએ કે હિ. ઈ. પૃ. ૫૨૨. (૨૩) જુઓ આગળ ઉપર વંશાવળીનાં ટીપ્પણે. (૨૪) જુઓ આગળ ઉપર મિરેન્ડરનું જીવનવૃત્તાંત. (૨૫ ) આ નામાવાળાઓ નીચે પ્રમાણે છે. અને તેમની સામે લખેલ ટેકાણે માલૂમ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ને સમય પરિચ્છેદ ] શુગવંશ, ( મ. સં. ૩૨૩=ઈ. સ. ( મ. સં. ૪૧૩=ઈ. સ. (૧) અગ્નિમિત્ર-શંગવંશના સ્થાપક– પૂ. ૨૦૪ ) થી પૂ. ૧૧૪) સુધી ૯૦ વર્ષ સમ્રાટ-પુષ્યમિત્રની હૈયાતીમાં ૩૨૩ થી ૩૩૯ ૨૬સ્વતંત્ર સાદો ૩૩૯ થી ૩૪૬ સમ્રાટ કતિકરૂપે ૩૪૬ થી ૩૫૩ ૨૦૪ થી ૧૮૮ ૧૮૮ થી ૧૮૧= ૧૮૧ થી ૧૭૪= ૧૬ ( ૭ ૭) અંતર્ગત યુવરાજ વસુમિત્ર ૩૩૯ થી ૩૪૬ ૧૮૭ થી ૧૮૮ ) " ર (૧) અનેક પુરાણોના આધારે પાછુટર સાહેબે જે ગોઠવી છે તે જાઓ પા, ક. લિસ્ટ નામે પુસ્તકમાં પૃ. ૭૦) પુષ્યમિત્ર ૩૬ અગ્નિમિત્ર ૮ સુષ ૭. વસુમિત્ર ૧૦ જુઓ ઉપર ટીન ૧૯ અંધક ૨ પુલિંદિક ૩. ઘેષ ૩ વજમિત્ર ૯ ભાગવત ૩૨ દેવભૂતિ ૧૮ ૧૨૦ (૨) મિ. વિલેંટ સ્મિથના મતે (જાએ અ.હિ. છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૪ ટી. નં. ૧ ) પુષ્યમિત્ર ૩૬ અગ્નિમિત્ર ૮ વસુમિત્ર ૧૦ અંધક ૨ પુકિંદિક ૩ ઘોષ ૩. વામિત્ર ૯ ભોગવત ૩૨ દેવભૂતિ ૧૦ (૩) કે. હિ. છે. પૃ. ૧૧૮ ઉપર લિસ્ટ આપ્યું છે તે ઉપરમાં નં (૧)ના પાટર સાહેબના લિસ્ટ પ્રમાણે જ છે. (૪) બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૮૮ માં દિવાન બહાદર કેશવલાલ હર્ષદરાય ધ્રુવે વાયુપુરાણના સંશોધન બાદ પોતે તારવી કાઢયા પ્રમાણે પુષ્યમિત્ર ૩૭ અનિમિત્ર ૩૦ સુઝ ૭ વસુમિત્ર છે પુલિદિક ૩ ઘોષ ૩ વસુમિત્ર ૭ એદ્રક ૭ દેવભૂતિ ૧૦ (૫) જ. એ. સે. બેં. પુ. ૪૯ (૧૮૦)ભા. ૧ પૃ. ૨૧ થી ૨૯ ઉપર, હિંદના આંકીઓલોજીકલસવાળા મિ. એ. સી. કાર્બોઈલે જે સિક્કા પિતાને મળી આવ્યા હતા તે ઉપરથી “ મિત્રવંશ ” ના રાજ તરીકે આપ્યા છે. તેમણે તેમાં નામ કે તારીખને અનુક્રમ સાચ નથી એમ સમજવું. માત્ર સિક્કા જોયા છે તેટલું ચોક્કસ છે. વળી તે મિત્રવંશ કયો કહેવાય? શુંગવંશ સાથે શું સંબંધ છે? તે બને એક કે ભિન્ન છે, તેવું પણ કાંઈ સૂચન કર્યું નથી. ( એમ તે ઈરાનના રાજઓ જે પિતાને રધુવંશી દિલિપના ભાઈઓ કહેવરાવે છે તેઓના છે? પણ “મિત્ર” શબ્દ છેડાયલો લાગે છે.) ૧ પુષ્યમિત્ર ૮ મિમિત્ર ૨ ભદ્રષ ૯ ઇમિત્ર ૩ સૂર્યમિત્ર ૧૦ વિજયમિત્ર ૪ અનુમિત્ર ૧૧ સત્યમિત્ર ૫ ભાનુમિત્ર ૧૨ સયમિત્ર ૬ અનિમિત્ર ૧૩ આયુમિત્ર ૭ ફક્યુનિમિત્ર ૧૪ ધ્રુવમિત્ર ( આ પ્રવમિત્રને સિક્કો મિ. કાર્લાઈલે તેને નથી, પણ સર કનિંગહામે જોયો છે એમ નોંધ ઉમેરી છે.) ( ૧૬ ) જુએ ઉ૫રમાં ટી, નં. ૧૬ અને તેની સાથે સરખાવે. તેમાં પ્રથમના સાત વર્ષ સાદા સમ્રાટ તરીકેના અને બીજ સાત કલિક સમ્રાટ તરીકેના લેખવા, એકંદર ૧૪ વર્ષ સ્વતંત્ર સમ્રાટના. T ܕܕܕ Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ વંશાવળી [ પ્રથમ ૧૭૪ થી ૧૫૭ ૧૭t (૨) તક ઉર્ફે - બળમિત્ર ૩૫૩ થી ૩૭૦ (૩) ભાગ ઉરે ભાગવત - ' ઉ ભાનુમિત્ર ૩૭૦ થી ૩૮૫ ૧૫૭ થી ૧૪ર ૧૫) ૧૪ર થી ૧૩૫ ( ૪ ) સુન્યૂઝ-સુમિત્ર ૭ ૩૮૫ થી ૩૯ર (૫) ઘે૨૭ ૩૦ થી ૩૦૬ ૧૩૫ થી ૧૧ ર૮ (૬) વસુમિત્ર ૨૭ ૩૯૬ થી ૪૦૩ ૧૩૧ થી ૧ર૪ (૭) દેવભૂતિ૭ ૪૩ થી ૪૧૩ ૧૨૪ થી ૧૧૪ ૧૦) ૯ વર્ષ (૨૭) આ ચાર રાજએના હિસે એકંદર ૮ વર્ષ ગણવાના છે, પણ પ્રત્યેની સાથે જે આંક સંખ્યા ઠરાવી છે, તે ભલે એકસપણે તે નથી જ; પણ અંદાજે તેમના ભાગે અનામે ૭, ૪, ૭ અને ૧૦ ફેરવી શકાય તેમ છે. કદાચ તેમને અનુક્રમ પણ ફેરફાર હેય. બાકી છેલ્લાનું નામ દેવભૂતિ અને તેનું રાજ્ય ૧૦ વર્ષ છે તેટલું નિશ્ચિતપણે માનવું રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ nિgin - - - - - દ્વિતીય પરિચ્છેદ સંક્ષિપ્ત સાર–પુષ્યમિત્રની ઉત્પત્તિ અને ઓળખ-તેણે બતાવેલી સ્વધર્મ પ્રત્યેની લાગણી અને કરેલ ધર્મપ્રચારનું વર્ણન – (૧) કલિંગાધિપતિ ચક્રવર્તી ખારવેલ(૨) પ્રવંશના સ્થાપક રાજા શ્રીમુખ (૩) યવન સરદાર મિનેન્ડર-મિરેન્ડર અને (૪) મગધસમ્રાટ બૃહસ્પતિમિત્ર આ ચાર વ્યક્તિઓને ઈતિહાસવેત્તાઓએ પુષ્યમિત્રના સમકાલીન ગણાવેલ છે. તેમાં રહેલ સત્યાત્યની લંબાણથી લીધેલ બારીક તપાસ તથા પુ. ૧, પૃ. ૧૫ર થી ૧૫૬ ઉપર લખેલ વર્ણનની સરખામણી કરી, બાંધી આપેલ છેવટને નિર્ણય– પં. પતંજલી મહાશય અને પુષ્યમિત્રના જીવ ઉપર પ્રકાશ તથા તેમના ધર્મ પ્રચાર વિશેની કાંઇક ઝાંખી-મહાશય પતંજલીની ઉત્પત્તિ, ઉમર તથા સમય વિશેની વિચારણા-તે બન્નેના ચારિત્રની લંબાણ તપાસ અને તેમના જીવન બનાવે ઉપરથી કરવી પડેલી કેટલીક સરખામણી-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ પુષ્યમિત્રની [ દ્વિતીય શુંગભુત્વ-પુષ્યમિત્ર ખરી રીતે તે રાજવંશી પુરૂષોનો જ ઈતિહાસ આપણે લખવાનો છે, એટલે તે હિસાબે પુષ્યમિત્રનું મથાળું જુદું પાડીને કાંઈ પણ લખી શકીએ નહીં જ; કેમકે તે માત્ર મહાપુરૂષ હતો પણ સ્વતંત્ર રાજા તો નહોતો જ. એટલે સામ્રાજયના ભૂત્ય –સેવક તરીકે ઇતિહાસકારોએ તેની નોંધ લીધી છે ! તે સર્વ ઈલેખાબ આપણે વાચક પાસે યથાર્થ રીતે સમજાવી ચૂક્યા છીએ; છતાં અત્રે આપણે તેની સ્વતંત્ર નોંધ જે કરવી રહે છે, તે એટલા માટે કે ઈતિહાસમાં તેના વંશજોએ અતિ અગત્યને પાઠ ભજવ્યો છે, અને તેથી તે વંશની ઉત્પત્તિ–આદિની આપણને તેના જીવન- દ્વારા કાંઈક ઓળખ થાય બાકી રાજકારણના અંગે તેની જે કારકીર્દી જાણવાની જરૂર છે, તે તે તેના જેવા અન્ય રાજદ્વારી પુરૂષોની બાબતમાં જેમ હંમેશાં બનતું આવ્યું છે, તેમ તે તે સમયના રાજનું વર્ણન લખતાં લખતાં પ્રાસંગિક વિવેચન લખાઈ જવાયું છે. તે માટે આ પુસ્તકમાં મૌર્યવંશની પડતી અને વિનાશ નામના જ પ્રથમ પરિચ્છેદે ઈસારા કરી દેવાયા છે, તે વાંચી જેવાથી પણ સમજી શકાશે. તેમ હવે પછી તેના પુત્ર અગ્નિમિત્રનું રાજ્યવૃત્તાંત તથા પત જલી મહાશયના જીવનની આછી રેખા આલેખવાની છે તેમાં પણ અવારનવાર ઈસરાઓ આવશે જ. તેના મૂળ વતન વિશે બહુ જણાયું નથી, પણ જે બે ત્રણ ઠેકાણે કાંઈક તે ઉપર પ્રકાશ પાડે તેવું નેધાયું છે, તે અત્રે જણુવવું જરૂરી છે. એક લેખક જણાવે છે કે તેની ઓળખ “ભારદજ નામે બ્રાહ્મણોની એક ગુંગ નામે પેટા શાખામાંથી પુષ્યમિત્ર ઉતરી આવ્યો છે-Pushyamitra belonged to Sunga dynasty, a branch of the Bhardhwaja clan of Brabaming" જ્યારે એક બીજા લેખકે જે તેની ઉત્પત્તિ વિશે પુરાણુને આધાર લઈને એમ લખ્યું છે કે “ ના નિયુક્ત પૂiા હોને સજા તા ધર્મ સત્તા તે સંમત્ત નામ છે મુતિ વિષ્ણુયા ત્રાહ્મળ જે વાં, માવાન વિષ્ણુ હિ ? મેં ઝવતાર સૈ ” ( જુઓ શ્રીમદ્ ભાગવત, સ્કંધ ૧૨, અધ્ય. ૨, પૃ. ૧૦૩૦-૩૪) ત્યારે વળી બૌદ્ધગ્રંથ નામે દિવ્યાવદાનના ૨૯ મા અવદાનમાં આ પુષ્યમિત્રને પુષ્પધર્માને પુત્ર જણાવ્યું કે છે. આ પ્રમાણે સર્વ લેખકોની માન્યતા પુષ્યમિત્રના પિતાના નામ માટે ભલે જુદી જુદી પ્રવર્તી રહી છે, પણ એટલે સુધી તો તેઓ સર્વે એકમત છે કે, પુષ્યમિત્ર જન્મ બ્રાહ્મણ હતો જ. એટલે આપણે તેના વંશજોને શુંગવંશી રાજાઓનેબ્રાહ્મણધર્માનુયાયી લેખીશું. અગ્નિમિત્ર સિવાય તેને કોઈ અન્ય પુત્રો હતા કે કેમ અથવા તેને કેટલી સ્ત્રીઓ હતી તે | વિષે પણ કંઈ જણાયું નથી જ, પરંતુ એક લેખક જણાવે છે કે “તેને આઠ પુત્રો હતા. તેમાં એકનું નામ બૃહસ્પતિમિત્ર હતું. છઠ્ઠો પુરૂષ ધનદેવ તે કેશલરાજા ફત્રુદેવની પુત્રી કૌશિકી (1) જુએ ઇં. હી. કાઁ, , ૫, પૃ. ૩૯૪. (૨) જુએ નાગરી પ્રચારિણી સભાની પત્રિકા નામે ત્રિમાસિક પુ. , ખંડ ૧, પૃ. ૬૦, ટી, ૩. (૩) પુષ્યમિત્ર તે જ રાજ કલિક છે એમ આ નિબંધના લેખક મહાશયનું મતગ્ય બંધાયું છે. વિશેષ માટે આગળ કલિક રાજના વૃત્તાતે જુઓ. (૪) જુએ ઉપરની ના. પ્ર. ૫. પુ. ૧૦, નં. ૪, પૃ. ૬' નું ટીપગ. (૫) જુઓ જ. બી. એ. રી સે. પુ. ૧૩. પુ. ૨૪૦ થી ૨૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] જે પુષ્યમિત્રની રાણી હતી તેને પેટે જન્મ્યા હતા. ’ આ હકીકતમાં કેટલું સત્ય છે, તે તપાસત્રા જેટલું આપણી પાસે સાધન નથી, તેમ કાંરું અગત્યતા પણ નથી. (જુએ ટી. ૫ માં તે ઉપરનું વિવેચન ) આટલી વાત તેની જાત વિશે થઇ. પણ કેઇએ તેના વતન વિશે લેશ માત્ર જણાવ્યું નથી. ખરૂં છે કે ઉપરમાં એક લેખકે તેને શાલ ગામને રહીશ કહ્યો છે, પણ તેનુ સ્થાન અથવા પ્રદેશ અજાણ્યાં હાવાથી તે ઉપર કાંઇ વિવેચન કરવા જેવી સ્થિતિમાં આપણે નથી જ; છતાં આપણી પાસે જે કાંઇ આછીપાછલી ઘેાડી હકીકતની સામગ્રી પડી છે તે આધારે જણાવી ગયા છીએ કે, અંધવી શાતકરણી ખીજાએ (અંધવશના રાજા સાતમા ) અતિ ઉપર ચડાઈ કરીને મૌવંશી સમ્રાટ વૃષભસેનને હરાવીને મારી નાંખ્યા તથા તેની ગાદી ઉપર તેના પુત્રને અધિષ્ઠિત કર્યાં ત્યારે તેના સૈન્યાધિપતિ તરીકે તેણે આ પુષ્પમિત્રને વેષ્ટિત કર્યા હતા. પછી તે પુષ્યમિત્રને પોતાની સાથે જ ચડાઇ કરતી વખતે સાથે લાવ્યા હતા કે પાછળથી ખેાલાવી ત્યાં સ્થાપિત કર્યાં હતા તે જુદી વાત છે. મતલબ કે શાતકરણી રાજાનેા તે વિશ્વાસુ માણસ હતા અને સંભવિત છે કે તે તેના વતનના જ માણસ હશે. વળી પતંજલી મહાશય, આ અંધવશી રાજા શાતકરણી તથા શુંગવંશી પુષ્યમિત્ર, તે ત્રણેનાં જીવનચરિત્ર જે પુષ્યમિત્ર ( તેના આઠ પુત્રો ) J · ૧ બૃહસ્પતિ મિત્ર ૯ ખીજી રાણી આના પેટ (૨)(૩)(૪)(૫) ઓળખ રાણી કોશિકી કાશલ દેશના રાન્ન ફલ્ગુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬૫ અન્યાઅન્ય રીતે ગુંથાયેલાં છે, તે ઉપરથી અનુમાન દારી શકાય છે કે તે ત્રણે એકજ પ્રદેશનાગદાવરી અને કૃષ્ણા નદીના મુખવાળા પ્રદેશ ને તે સમયે ગેાવરધન સમય તરીકે ધણું કરીને ઓળખાવાતા હતા (જીએ આગળ ઉપર પતંજલી મહાશયને લગતી હકીકત ) તેના -વતની હતા અને એક જ ધર્મોનુયાયી હતા. હવે સમજાશે કે તે ખરી રીતે હતા તે અંધવ શના માણસ-ભૃત્યઃ-પણ તેની નાકરીની નિમણુક મૌવંશના રાજવીના હાથ તળે થઇ હોવાથી તે મૌર્યવંશના પણ ભૃત્યસેવક કહી શકાયઃ આ મૌર્યવંશી રાજઅમલમાં તેણે ૨૨ વ સુધી નોકરી કરી છે. એટલે થોડા વખત અધ વશી નૃત્યઃ અને થોડા વખત નૌ વંશ ભૃત્ય: એમ જ્જુદો જુદો પ્રસંગ બતાવવા કરતાં પેાતાના નામ પાછળ જ ‘નૃત્ય ’ શબ્દ લગાડીને પોતાને “ શુ’ગણ્ય ’’ તરીકે ઓળખાવ્યા હાય તે વાસ્તવિક દેખાય છે; અથવા કહો કે તે ઈતિહાસકારોએ તેને તે પ્રમાણે સમયના સખાખ્યા છે. તેણે પોતાના હાથતળે-સૈન્યના ખાસ જવાબદાર અધિકારી તરીકે પેાતાના પુત્ર અગ્નિમિત્રને પણ જોડ્યો હતા એમ હકીકત નીકળે છે. અને જયારે ઇ. સ. પૂ. ૨૦૪ માં રાજ્યની સ્થિતિ કાંઇક કટોકટીભરી થઇ પડી હતી ત્યારે અને પિતાપુત્રે-એકત્ર થઇને પેાતાના સ્વામી મૌર્યવંશી ૭) અને (૮) આ છમાંથી કોઈનું નામ જણાવ્યુ નથી (૬) ધનદેવ દેવની પુત્રી ) તેણીના પેટે આમાં જે અગ્નિમિત્ર ગાદીપતિ થયા છે તેને કયા પુત્ર ગજુવે તે ખુલતુ નથી, પણ સભવ છે કે ન. ૬ વાળેા ધનદેવ હરો. www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન [ દ્વિતીય છેલ્લા સમ્રાટ બહથને મારી નાંખી. અવંતિની ગાદી પોતાના હસ્તમાં લીધી હતી (મ.સં. ૨૩) તેણે પોતાના સમયે તથા આખા શુંગવંશી રાજકર્તાઓએ-પ્રથમના ભાગે પાંજલી મહાશયની દોરવણીથી અને પાછળથી-ધમ પ્રત્યેના પ્રેમને લીધે અથવા ધર્મપ્રચાર અર્થે બ્રાહ્મણધમ પ્રધાનોની (જેના વંશને-ઓલાદને ઇતિહાસકારોએ કરવવંશ તરીકે ઓળખાવ્યો છે) સલાડથી, જે જેનધર્મ સમ્રાટ પ્રિયદર્શનના રાજ્યઅમલે વિશ્વવ્યાપક બની ગયો હતો તેની અનુથાયી ગણાતી સમસ્ત જૈન પ્રજા તરફ-મુખ્યપણે ધમોપદેશક શ્રમણ વર્ગ તરફ-એટલે તે રાજદડનો કેર વીંઝવા માંડ્યો હતો કે ત ન ધર્મ આ શુગવંશી અમલ દરમ્યાન નહીંવત્ જેવો થઈ પડ્યો હતો ( વિશે આધ- કાર આગળ ઉપર). આ પ્રમાણે તે વંશની કાળી બાજૂ હોવા છતાં, જરૂર તેમને માટે ઉચ્ચારી શકીશું કે મૌર્યવંશી વૃષભસેનના અમલ દરમ્યાન, ભારત ઉપર વાયવ્ય હદના નાકેથી પરદેશી આક્રમણકારેનાં જે ટોળાં વારંવાર ઉતરી આવવાં લાગ્યાં હતાં તેમની હીલચાલ ઉપર તેમણે ઘટત અંકુશ મૂક્યો હતો. જો કે કાશ્મિર તથા પંજળવાળો ભાગ અને ઉત્તર હિંદમાં મયુરાને પ્રદેશ અવંતિની સત્તામાંથી ખસી જવા પામ્યા હતા. પણ તે તે વૃષભસેનના સમયના બનાવ તરીકે ખરી રીતે લખી શકાય તેવા છે. રાજકીય તાવ સાથે સંબંધ ધરાવતા તેના સમકાલીન પુરૂ તરીકે (૧) કલિંગાધિપતિ ખાવેલ રાવતી (૨) આંબો સમકાલીન ને સ્થાપક શા શ્રીમુખ (2) વ્યક્તિઓ યવન પ્રજાને સરદાર મિન્ટર તથા (6) મગધાધિપતિ કાઈક વંશ સમ્રાટ બહપતિમિત્રઃ આગ ચાર વ્યક્તિઆને જુદા જુદા વિદ્વાન લેખ છે. જ્યારે રાજકીય સંબંધ વિનાના સમકાલીન પુરૂ તરીકે પ્રખ્યાત વિકિરણ પતંજલી મહાશયને ગર છે. આ પાંચ પુરવામાં કયા કયા પુષ્યમિત્રના સમકાલીનપણે ખરેખરી રીતે વળી શકે, તે નણવાની ખાસ જરૂર છે. કારણ કે જે તે બીના - હાસિક લબિંદુથી સાબિત કરી શકાય તો, ઈતહાસવેત્તાઓએ જે ઇતિહાસ આtખનમાં કેટલીક ભૂલે ખાધી છે, તેને આખેઆપ નિકાલ થઈ જશે અને આપણે ખરા રાહ ઉપર આવી જઈશું. પ્રથમ આપણે ખારવેલ અને મગધ્રાટ હસ્પતિમિત્રનું પુષ્યમિત્ર સાયનું સમકાલનપણું વિચારી જોઈએ. પહેલાં તો કોઈ વિદ્વાન અમે પાકી ખાત્રોથી બહાર જ નથી કરતા કે, આ મગધસત્રાટ બહપતિમિત્ર તે કલા વંશની હતા, અને તેના સમય કયો હતો, પણ તકધા ને કે પુસ્તકીય પુરાવા કરતાં રિલાલખી પુરા હમેશાં વિશેષપણે માન્ય અને બળવત્તર તપા વજનદાર ગણાય છે; તેથી ચકર્તા ખારવેરાના સ્વહસ્તે જ કોતરાયેલા હાથ ગુફાના રિલા (૬) માલવિકાગ્નિમિત્ર નામના નાટકમાં પણ તેના કર્તાએ, રાજ અગ્નિમિત્રની ગાદી વિદિશામાં જ હેવાનું જણાવ્યું છે. ( જુઓ બુદ્ધિપ્રકારો પુ. ૭૧, પૂ. ૬૬. પંક્તિ ૧૬-૧૮) જૈનાચાર્યોને જે ઇતિહાસ ખાય છે તેમાં આય, સુહસ્તિછના મરણ બાદ દેઢ વર્ષ સુધીના ઈતિ હાસનું એક મોટું ગાબડું પડયું છે. તેનું કાર: આ શુંગવંશી રાજઅમલનું ધર્મ ઝનૂન જ હતું. (૮) સરખા નીચેની ટીક નં. ૨૪ (૭) શ્રી મહાવીરની પાટ પરંપરામાં આવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] લેખા આધાર, શંકા રહિત માન્ય રાખવા જ પડશે. તેમાં લખ્યું છે }E “Khavela in• vaded Magadha and laid siege to Rajgriha and that four years later, he captured the royal palace (at Pataliputra) and made the Raja of the Magadhas fall at his feet.= ખારવેલે મગધ ઉપર ચડાઈ કરી રાજગૃહીતે ઘેરી હતી. તે બાદ ચાર વર્ષે ( પાટલિપુત્રને ) રાજમહેલ કબજે કરીને, મગધપતિને પોતાના પગ પાસે નમાવ્યા હતા.” ત્યારે બીજી બાજૂ એમ જણાવવામાં આવે છે કે, પુષ્ય નક્ષત્રને સ્વામિ બૃહસ્પતિ છે, એટલે પુષ્પ અને બૃહસ્પતિ તે બન્ને શબ્દો એક જ ગણાય અને પરસ્પરસૂચક તરીકે વાપરવામાં આવે છે; જેથી ' પુષ્પમિત્ર ' શબ્દ તે બૃહસ્પતિમિત્રો બદલે વપરાયેલું બીજું નામ ગણાય અને તે ઉપરથી જે મગધપતિ બૃસ્પતિમિત્રના ઉપર પ્રમાણે ફેજ ચક્રવર્તી ખારવેલે આણ્યા હતા, તે અન્ય કોઈ નહી પણુ પુષ્પમિત્ર શુ'ગવંશી ઉર્ફે ગૃહસ્પતિમિત્ર સમજવા. વળી એમ પણ કહેવામાં આવે છે કે ( જે આપણે આગળ ઉપર જોઈશુ ૩) અતિપતિ રાજા પુષ્યમિત્રે મગધની રાજધાની પાટિલેપુત્ર ઉપર ચડાઇ કરીને ત્યાંના રાજાને હરાવ્યા તથા પાટલિપુત્ર લૂટી લઈને 16 વ્યક્તિ (૯) જીએ ઇ. હિ. કા. પુ. ૫, પૃ. ૧૮૭. (૧૦) જીએ જ, બી, ગા. રી. સે. પુ. ૧૩, પૃ. ૨૪૪-૫૦. (૧૧) કે. હિં. ઇં, પૃ. ૫૧૮-સિદિશાના રાજ્યની સાથે, અને તેમાં પણ મુખ્યપણે તેનાં સાહિત્ય અને શિલાલેખા સાથે જ શુગ(વા)નું ામ જોડાયલું દેખાય છે. C. H. I. P. 518. It is with the kingdom of Vidisa that the Sungas are especially associated with the literature Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ ખેદાનમેદાન કરી નાંખ્યું. એટલે એમ સાબિત થયું કે પુષ્પમિત્ર અને મગધપતિ અને જુદી જ વ્યક્તિ છે. મતલબ કે, એક વખતે એમ કહેવું કે ચક્રવર્તી ખારવેલે મગધપતિ બૃહસ્પતિમિત્ર ઉર્ફે પુષ્યમિત્રને હરાવ્યા ( એટલે કે હારનાર વ્યતિ પુષ્યમિત્ર થઈ ! અને બીજી તખતે પાછું એમ કહેવુ કે પુષ્પમિત્રે જ મગધપતિ બૃહસ્પતિમિત્રને હરાવ્યે ( એટલે કે હરાવનાર વ્યક્તિ પુષ્યમિત્ર થઈ છે. આ બધું પરસ્પર વિરોધિત અને અગ્રાસગિક દેખાય છે. આ ઉપરથી એ જ સાબિત થાય છે કે (૧) ખારવેલથી પરાજીત થયેલ બૃસ્પતિમિત્ર તે પુષ્યમિત્ર પણ નથી (૨) તેમ ખારવેલ અને પુષ્યમિત્ર સમકાલીન પશુ નથી ! બાકી ખારવેલ અને બૃહસ્પતિમિત્ર તે તો સમકાલિન છે જ, એટલું નિવિવાદિતપણે સ્વીકારવું જ જોઇએ, કારણ કે શિલાલેખ ઉપરથી જ તે હકીકત તો સિદ્ધ થાય છે.૧૨ ( જુા પુ. ૧, પૃ. ૩૮૮. ઉપર તથા પુ. ૪ માં ખારવેલા વૃત્તાંતે ). જેમ ખારવેલ અને પુષ્યમિત્ર એ સમકા લોન નથી. તેમ ઊલટું ખારવેલ તે પુષ્યમિત્રની પૂર્વે કેટલાંય વર્ષે થઈ ગયેલ છે. તેના પુરાવા પણ મળી આવે છે. જ. એ. બી. રી. સા. પુ. ૧૩ પૃ. ૨૪૦-૫૦ માં (નીચે ટીપ્પણ ૧૬ and inscriptions. ( મતલબ કે શુ ́ગવંશીઓની રાજ્યગાદી અવતિમાં જ હતી ). (૧૨) કારણ કે આપણે ખારવેલના સમય ઇ. સ. પૂ. ૪૨૯ થી ૩૯૩=મ, સ, ૯૮ થી ૧૩૪ લેખીએ છીએ અને બૃહસ્પતિમિત્ર ઉર્ફે આઠમા નંદના સમય ઈ. સ. પૂ. ૪૧૭ થી ૪૧૪ સુધીના ગણીએ છીએ; જ્યારે પુષ્યમિત્રનો સમય તે ઈ. સ. પૂ. ૨૦૪ છે ( લગભગ ૧૭૫ વર્ષનું અંતર છે). www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ સમકાલીન [ દ્વિતીય જુઓ) અમરકેજના આધારે લખાયું છે કે, “પુષ્યમિત્ર પછી તેને પુત્ર અગ્નિમિત્ર ભારતને સમ્રાટ થયો. તેને અમરકેષની ટીકામાં ચક્રવર્તી તરીકે નિર્દો છે. અગ્નિમિત્રના સિક્કાની પેઠે બરાબર તે જ કોટિ અને રૂપનો સિક્કો બૃહ- સ્પતિમિત્રો છે. બૃહસ્પતિમિત્રના સિક્કા અગ્નિમિત્રના સિક્કાથી પહેલાંના ૧૩ મનાય છે. બૃહસ્પતિમિત્રને સગપણ સંબંધ અહિચ્છત્રના રાજાઓ સાથે હતો કે જેઓ બ્રાહ્મણ હતા, એ કોસમ-પભેસાના શિલાલેખથી નક્કી છે.૧૪" આ વાક્યથી નીચે પ્રમાણે ફલિતાર્થ નીકળે છે (૧) અગ્નિમિત્રની રાજકીતિ ચક્રવર્તીના જેવી જવ- લંત હતી (૨) અગ્નિમિત્રના સિક્કા ઉપલક દષ્ટિએ જોતાં તે બૃહસ્પતિમિત્રના સિકકા જેવા જ દેખાવમાં છે, પણ બારીકાઈથી તપાસતાં બૃહસ્પતિના સિક્કા, અગ્નિમિત્રના કરતાં પૂર્વ સમયના દેખાય છે. એક કેટિના અને એક રૂપના હેય તેથી બહુબહુ તે એટલું જ સિદ્ધ થાય, કે બંનેને અમલ એક જ પ્રદેશ ઉપર ચાલ્યા હશે, પણ તેના ઘડતર કે બાહ્ય સ્વરૂપમાં લાક્ષણિક રીતે જે તફાવત માલૂમ પડે છે, તે બંનેની વચ્ચેના સમયને આંતરે જ બતાવનારું લેખાય. હવે જે બહસ્પતિમિત્ર તે જ પુષ્યમિત્ર હોય અને પુષ્યમિત્રની પછી તુરત જ તેને પુત્ર અગ્નિમિત્ર ગાદીએ આવ્યો હોય, તે તે બેની વચ્ચેનું અંતર બિકુલ ન જ ગણું શકાય. એટલે સાબિત થયું કે, પુષ્યમિત્રના અને અગ્નિમિત્રના સિક્કાને જે સમય હેય, તેના કરતાં બહસ્પતિમિરને સમય બહુ પૂર્વનો છે અને તેથી જ બહસ્પતિમિત્રના સિક્કા, અગ્નિમિત્રના સિક્કાની પૂર્વે પાવામાં આવ્યા હેાય તેવી રીતે જુદા પડી જતા દેખાય છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જેમ પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર સમકાલીન છે, તેમ ખારવેલ અને બૃહસ્પતિમિત્ર પણ સમકાલીન છે. પણ પુષ્યમિત્ર અને ખારવેલના સમયની વચ્ચે તે અંતર જ છે; છતાં કોઈના મનમાં એમ પણ ઊગી આવે કે, હાથીગુફાના શિલાલેખમાં નોંધાયા પ્રમાણે, પ્રથમ ખારવેલે મગધપતિ બહસ્પતિમિત્રને હરાવ્યા હોય, એટલે ખારવેલ મગધપતિ (૧૩) “જૈન સાહિત્ય સંશોધક” ખંડત્રી પૂ. ૩૭૮: જુએ ટી. નં. ૧૬; આપણે પણ તેમજ બતાવી ગયા છીએ, કારણ કે બૃહસ્પતિમિત્ર (ાએ પુ. ૧, પૃ. ૩૨૪.) ને સમય ઈ. સ. પૂ. ૪૧૭ છે જ્યારે પુષ્ય. મિત્રને સમય ઈ. સ. પૂ. ૨૦૪ છે. (૧૪) આ હકીક્તને યુરેપના પ્રસિદ્ધ ઐતિહા- સિકેએ પણ સ્વીકારી લીધી છે. (૫. જયસ્વાલજી જેના સાહિત્ય સંશોધક. ખંડ બીજે પૃ. ૩૭). (૧૫) સર કનિંગહામ પોતાના કે. ઈ. એ. નામે પસ્તકમાં પૃ. ૭૬ ઉપર લખે છે કેઃ I incline rather to assign the coins (bearing name of Agnimitra ) to a local dynasty of princes as they are very rarely found beyond the limits of North Pauchala અનિમિત્રના નામવાળા સિક્કાને સ્થાનિક રાજવંશી માનવા તરફ મારું વલણ વધારે ને વધારે થતું નય છે કેમકે ઉત્તર પાંચાલની હની બહાર તે (સિક્ક) કવચિત જ જડી આવે છે. (૧૬) સર કનિંગહામ પોતાના કો. ઈ. એ. પૃ. ૮૧ ઉપર લખે છે કે The coin (PI, vii fig. 1 & 2 of Brihaspatimitra) is earlier than any of the Mitrns-(ચિત્રપટ, ૭. માં . ૧, ૨ વાળ બ્રહસ્પતિમિત્રને સિકો) મિત્રવંશી રાજાઓના કેઈ પણ સિક્કા કરતાં પ્રાચીન છે (એટલે કે મિત્ર અક્ષરના અંતવાળા શુંગવંશી રાજાના કરતાં તે પ્રાચીન છે. ) સરખા ઉપરનું ટી. નં. ૧૩, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ === = = પરિચ્છેદ ] વ્યક્તિઓ બ ગણાય. અને પછી શું થડાંક વર્ષે, ખારવેલ અને પુષ્યમિત્રને સમકાલીનપણે હેવાનું અવંતિપતિ પુષ્યમિત્ર, મગધપતિ ખારવેલના માની લેવાને આપણને અચૂકપણે ના પાડે છે. રાજપાટ પાટલિપુત્ર નગર ઉપર હલે ન લઈ પૃ, ૬૬ ઉપર ગણાવેલ સમકાલીન જઈ શકે? અને જો લઈ શકે તે શું પુષ્ય- ચાર વ્યક્તિઓમાંના, પહેલા નંબરના ખારવેલ મિત્ર અને ખારવેલ બને સમકાલીન ન થઈ અને ચોથા નંબરના બૃહસ્પતિને સમય વિચારી શકે?— દલીલ તે ઠીક છે. પણ જે ઇતિહાસને ગયા. હવે આપણે બીજા નંબરના શ્રીમુખ સંબંધી કઈ અભ્યાસી જરા પણ ખ્યાલ કરશે, તે આ વિચાર કરીએ. હાથીગુંજાના લેખથી આપણને દલીલ કેવી પિકળ છે તે તુરત સમજી શકાય જ્ઞાન થાય છે કે, શ્રીમુખ અને ખારવેલ બને તેમ છે. ક્યાં પુષ્યમિત્રની શક્તિ અને તેને રાજ્ય સમસમયે વિદ્યમાન હતા; તેમ વળી ઉપરમાં વિરતાર? અને ક્યાં ચક્રવર્તી ખારવેલની શક્તિ આપણે જોઈ ગયા છીએ કે તે ખારવેલ અને અને રાજ્ય વિસ્તાર ? પ્રથમ તે ખારવેલ પતે બહસ્પમિત્ર એમ બને, રાજા પુષ્યમિત્ર કરતાં ઘણાં જે સમયે મગધપતિ ઉપર ચડાઈ લઈ ગયો વર્ષો પૂર્વે વિદ્યમાન હતા; એટલે ભૂમિતિના નિયમ હત, તે પહેલા તેના રાજ્યને વિસ્તાર એટલે પ્રમાણે રાજા શ્રીમુખ પણ રાજા પુષ્યમિત્રની મેટ હતું કે તેને ચક્રવર્તી લેખવામાં આવતા પહેલાં ઘણાં વર્ષો ઉપર થઇ ગયાનું આપોઆપ હતા; અને મગધપતિને પરાસ્ત કર્યા બાદ સિદ્ધ થઈ જાય છે; છતાં એક અતિ હસવા તે તેની શક્તિમાં તેમજ વિસ્તારમાં ઓર જેવી હકીકત તે વિદ્વાન તરફથી એ મનાતી વધારે જ થઈ ગયો કહેવાય. ત્યારે શું આવે છે, કે રાજા શ્રીમુખને એક વેળા પુષ્યમિત્રનો આવા મહાન, પરાક્રમી અને શક્તિમાન ખારવેલ સમકાલીન ગણે છે અને બીજી જ વેળા પાછું ચક્રવર્તીની સામે, પુષ્યમિત્ર જેવો નાનો અવં. એમ મનાવે છે કે, આ પુષ્યમિત્રના છેલ્લા વંશજ તિપતિ ચડાઈ લઈ જાય ખરો? વળી બીજું, દેવભૂતિને મારી, તેના પ્રધાને કન્યવંશ સ્થા ચક્રવર્તીના મુલકના કોઈ દૂર પડેલ ભાગ ઉપર હતે; અને તે જ કન્યવંશના છેલ્લા પુરુષ સુશર્મનને ચડી જઈ તેને ખેદાનમેદાન કરવાનું પણ બની આ જ શ્રીમુખે મારીને, આંદ્રવંશ સ્થાપ્યો હતો, શકવું જ્યાં અસંભવિત લેખાય, ત્યાં તેની અને જ્યારે શ્રીમુખ તે અવંતિપતિ બન્યો હતો ૧૦ રાજધાની જેવું નગર-પાટલિપુત્ર, તેને પુષ્ય- ત્યારે તે ફલિતાર્થ એ થયો કે શ્રીમુખ તે રાજા મિત્ર ખેદાનમેદાન કરી નાંખે તે હકીકત જરા પુષ્યમિત્રને પણ સમકાલીન થયે, તેમજ કન્વપણ માની શકાય તેવી છે? આ હકીકત જ વંશી છેલ્લી પુરુષ સુશર્માનનો પણ સમકાલીન થયો (૧૭) જુએ ખારવેલના વૃત્તાંત, તેના રાજ્યને વિસ્તાર બતાવના નકશે અને તેને પુષ્યમિત્રના રાજ્યવિસ્તારના નકશા સાથે સરખા : તથા બીજી પણ અનેક દલીલો (પુષ્યમિત્ર તથા ખારવેલ સમકાલીન હોઈ ન શકે તે મુદ્દો સ્પષ્ટ કરનારા) ખારવેલના જીવનચરિત્રે લખી છે તે વાંચી જુઓ. (૧૮) C, A.R. Pre, Jiv 58;-The four Purauas, which have been thus iudependently examined for the purpose of this introduction (એટલે કે આંબવંશ શી રીતે શરૂ થયે ari 2144 H12) agree in stating that first of the Andhra kings rose to power by slaying Susharman, the last of the Kanvas. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ઉપરાંત, પુષ્યમિત્રના સમકાલીનપણે થવા માટે પણ તે કાંઈક ઉમરે પહે ંચ્યા જ ગાય; તેમ વળી સુશ્મનને મારીને ગાદીએ ખેડો તે વખતે પણ પુખ્ત ઉમરે જ પહોંચ્યા હવે! જ મનાય. તેમ વળી શ્રીમુખે ૩૬ વર્ષ રાજ્ય પણ કર્યાંન તિહાસ કહે છે. એટલે શ્રીમુખનું આયુષ્ય, ને ઉપરની તવારીખ સાચી જ હરે તે. પુષ્ય મિત્રની ઉમર સાથે બેસતા થવા માટે, તે સમયે શ્રીમુખની ઉભર કમમાં કમ ૨૫ વર્ષની (પુખ્ત વય ગણવા માટે આ આંક લીધો છે)+ શુંગવંશ ચાલ્યાના કાળ ૯૦ વર્ષ + કન્વ`શ ચાલ્યાનેા કાળ ૪૫ વ + ૩૬ વર્ષ શ્રીમુખતા પોતાના રાજ્યકાળ = એમ મળી કુલ શ્રીમુખનું આયુષ્ય ૨૫ + ૯૦ + ૫ + ?' ૧૯૬ વર્ષનું થયું કહેવાય. શુ આ કાઇ રીતે બનવા ચેાગ્ય છે ? એટલે તેમની જ દલીલથી અને તેમના જ શબ્દોથી પુરવાર થા છે કે રાજા પુષ્યમિત્ર કોઈ રીતે રાજા શ્રીમુખા સભસમયવર્તી હેઈ જ ન શ; પણ કાં તો આગળ અથવા કાં તે પાછળ જ હોઇ શકે. પરંતુ આપણે પૃ. ૬૯ ઉપરની પક્તિમાં તેમજ અગાઉ પગ સિદ્ધ કરી ગયા છીએ કે, ખારવેલ ચક્રવર્તી તે રાજા પુષ્યમિત્રની પૂર્વે કેટલાંય વર્ષો થઇ ગયા છે. એટલે ચક્રવર્તી ખારવેલના મકાલીન શ્રીમુખને પણ, રાજા પુષ્પમિત્રની પૂર્વે જ અને તે પશુ બહુ લાંબા સમયે થઇ ગયા ગણવા રહે છે. આ પ્રમાણે પ્રથમની ચાર વ્યક્તિએના, એટલે કે ખાવેલ, સમકાલીન (૧૯) જ. એ. બી. વી. મા. પુ. ૧૭૭૬ પૃ. ૨૪૫ તયઃ આ પુસ્તકે આગળ ઉપર લખેલ કેફે જુએ. ( ૨ ) જીએ આગળ ઉપર પરદેરી પ્રશ્નના પરિ દે તેમની નામાવળી અને સમયાવળી આપવામાં આવી છે. (૩) ઇં, હિં. કન્ને, પુ, પ. પૃ. ૪૦૪-કેમકે ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય શ્રીમુખ, પુષ્યમિત્ર અને બૃહસ્પતિમિત્રના, માત્ર સમય પરત્વેની વિચારણા કરી લીધી. ( બીજા બનવા માટેની સરખામણીની દલીલે ચક્રવર્તી ખારવેલા વૃતાંતે કરવી ફ્રીક ગણુઓ; તથા કેટલીક ચર્ચા પૃ. ૧ માં પૃ. ૧૫૪ થી ૧૬૧ સુધીમાં કરવામાં આવી છે. તે બન્ને સ્થળેાગે તે લેવા વિનંતિ છે. ) હવે વિચારવાને રહ્યો માત્ર યવન સરદાર બિરેન્ડર -મિનેન્ડરના સમકાલીનપણે હાવાનેા મુદ્દો. યવન (ગ્રીક) કૃતિવાસ પ્રમાણે આ મિન્ડરમિનેન્ડર તે ગ્રીકરાજા યુક્રેટાઈડઝના કુટુંબમાંનો કોઈ ખેશીજન હતા; અને તે ગ્રીક રાજા યુક્રેટાઈડઝ ( જેને સમય ઇ. સ. પૃ. ૧૬૦ છે ) ના૯ પુત્ર રેલીઆકલ્સ (જેને સમય ઇ. સ. પૂ. ૧૩ છે) ના સમયે હિંદમાં રાજ્ય કરતા હતા. આ બે ગ્રીક પાદશાહના સમય ૪૦ ( આપણે તેમને કિતહાસ લખત સાબિત કરીશું) ને તે પુષ્યમિત્ર શુંગવશના સમયની ( જુએ પૃ i ઉપર : તેના સમય ઈ. સ. પૂ. ૨૨૬ થી ૧૮૯ સુધીને છે ) સાથે રાખવીશું, તે તુરત સમજી શકાશે કે મિનેન્ડરને સમકાલીન હેલીકલ્સ તા શું, પણ હેલીએકસન પિતા યુક્રેટાઇડઝ પણ કદાચ પુષ્યમિત્રના સમયે હૈયાત નહીં હૈાય; પણ યુક્રે ટાઈડઝના પૂર્વના ભાદશાહ અને સ્વામી ડિમેઅિસનું રાજ-વામિત્વ પ્રવર્તી રહ્યું હતું.. મતલબ કે પુષ્પમિત્રના મરણુ બાદ લગભગ ચાળીસ વર્ષે મિનેન્ડરનું હિંદમાં રાજ્ય ચલાવવાનું પૂ. ૧૭૫ પછી તુરતમાં જ ડિમેટ્રીઅસની છગનલીલાને વાસ્તવિક રીતે અંત આવી ગયા હતા. ( Ind. His. As the career of came to an end Quart. V. P. 404 ) Demetrius practically soon after B. C. 175. www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ પારછે. ] થયું હતું. તે પછી બન્નેને સમઘાલીનપણું થયાનું ધ્રુવી રીતે સ્વીકારી શકાય ? આ બધા વર્ણ નથી વાચકને ખાત્રી થઇ હશે કે, વિદ્વાનાના જે અત્યારસુધીની માન્યતા ચાલી આવી છે કે, રાજા પુષ્યમિત્રના સમકાલીન તરીકે ખારવેલ ચક્રવર્તી, આંધ્રપતિ શ્રીમુખ, મગધúત બૃહસ્પતિમિત્ર અને યવન સરદાર ચિરૈન્ડરાદિરે હતા. તે માન્યતા હવે તદ્દન ખાટી ઠરે છે. ઈં. હિકા.પુ. ૧, પૃ. ૩૯૪ માં પણ આ પ્રમાણેના જ ઉદ્ગાર આપણે વાંચીએ છીએ. ૩ શુંગવશના લગભગ સ લેખા ( માત્ર એક જ અપવાદરૂપ છે. જુઓ એચ. રાય ચૌધરીનુ પેાલી. હિસ્ટરી પૃ. ૧૯૯–૨૦૧ ) એવા જ મતના છે કે ખારવેલ અને પુષ્યમિત્ર સહસમયી હતા. મેસર્સ રેપ્સન, જયસ્વાલ અને સ્ટેન કાના જેવા વિદ્વાનો, જેમણે ખારવેલ અને પુષ્યમિત્રને રામકાલીન તરીકે લેખ વ્યા છે, તેમની દલીલો બહુ બારીકાઇથી તપાસતા યોગ્ય છે. ( અટલે મિ, ચૌધરાં જુદા પડે છે ખરા, ષ્ણુ પાતાને હજી સાવસા ખાત્રી થઈ નથી. ) Most of the writers (A notable -xceptiou is H. Roy. Chaudhari Pol. His. p. 199–201 ) on the Sunga period are of opinion that Kharvela ras a contemporary to Fushyanitru; the arguments of scholars like messrs (૨૨) અ. હિં. ઇં. (ત્રીજી આવૃત્તિ) પૃ. ૨૧૪ પુષ્યન મિત્રના અશ્વમેધનું વર્ણાન કરતાં પતજીએ જે શબ્દો વાપર્યાં છે, તેની સાથે સાથે ( તેણે જ લખેલાં ) બીજા સત્ય હકીકત દર્શાવતાં વાગે જો વાંચીએ તે નિસ ંદેહુ માલૂમ પડે છે કે, જેને યવન આક્રમણકાર અને રાજ મિનેન્ડર માની લીધો છે, તે અને આ તૈયાણી (એટલે પાજી મા બન્ને રાંકાને ચેહતા, (એટ કે પત'જડી અને મિનેન્ડર બને સમકાલીન હતા, ) E. I. I. 3rd Edi. P. 214 (the વ્યક્તિઆ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧ Rapson, Jayaswal, and Stenkonow, who recognize Kharvela as a contem porary to Pushyamitra demand “ careful scrutiny, ’” ખીજું’ કાઇ એમ પણ દલીલ ઉઠાવે કે તમે ઉપરની સર્વ વ્યક્તિઓની જે તારીખા બતાવા છે તે સાચી જ છે તેની ખાત્રી શી ? તો તેમને જણાવવાનું કે, (૧) એક તા ગણિતશાસ્ત્ર પ્રમાણે જે આંકડા આવે તે હ ંમેશા શિલાલેખો અને સિક્કાના પુરાવાની માક, ખરા જ હોય છે. કાઇ એમ ન જ કહી રશકે કે એક વ્યક્તિ જે ૧૦૦ ની સાલમાં વિદ્ય માન હોય, તે બી જે વ્યક્તિ ૧૦૦ ની સાલમાં વિદ્યમાન હાય તેના સમકાલીનપણે હેઇ ન જ શકે. માત્ર એટલું જ તારાવાનું રહે, કે બંને વ્યક્તિની સાલ ૧૦૦ જે કહેવામાં આવે છે તે સત્ય છે કે નહીં? ( ૨ ) અને ખીજું જ્યારે આ સર્વે વ્યક્તિબેની તારીખ આપણે કટકે કટકે ને છૂટી છવાઈ ગીતે ન ભાવતાં સમયના અનુક્રમમાં જ અને શૃંખલાબદ્ધ તેમજ આગલાપાછલા ઐતિહાસિક પુરાવા અને પ્રમાણા આપીને પૂરવાર કરી બતાવીએ છીએ, ત્યારે તે તવારીખા ન સ્વીકારવાનુ કાંઇ પ્રયેાજન રહે છે ખરૂં? અથવા અસ્વીકાય હાય તેા તેની વિરૂદ્ધ મત દર્શાવનારા તમારા મુદ્દા રજૂ કરે. આખી વાતના સારાંશ એ છે કે, આપણે જે તારીખા words of Patanajali in which he abides to the horse-sacrifice of Pushymitra when read with other relevant passages, Permit of no doubt, that the gramnarial was the contemporary of that king, as well as of the Greek invader presumed to be Menauder. (૧૩) આ નિબંધના લેખક શ્રી.રામપ્રસાદ ચદાજ છે, www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ કર આ ચાર વ્યક્તિઓના સમયને માટે ઠરાવી છે, તે અટળ અને અચૂક તેમજ અડગ છે; અને તેથી બેધડક રીતે કહી પણ શકીએ છીએ કે ( ૧ ) ખારવેલ ચક્રવર્તી ( ૨ ) બૃહસ્પતિમિત્ર૨૪ અને ( ૩ ) શ્રીમુખ તે ત્રણ સમસમી હતા. તેમ આ ત્રણે નામેાના ઉલ્લેખ સ્પષ્ટપણે હાથીગુકાના લેખમાં કરેલા છે જ. પણ પુષ્યમિત્ર અને મિનેન્ડરને સમય તદ્દન નિરાળા હાઈ, તે નથી એક બીનના પણ સમકાલીન, કે નથી ઉપરના ત્રણમાંના કોઈના પણ સમકાલીન પ પત જલી અને મહાભાષ્યના કર્તા. પતંજલીને કેટલાક પૂર્વ હિંદના-ભગાળ તરફના ( ગાનાર્ડ દેશના ) વતા માને છે. ૬. જ્યારે કેટલાક ઉત્તર હિંદના-ઓધ પ્રાંત તરફના વતની માને૨૭ ; પણ જે આ ગાના દેશને હાલના કાશ્મિર રાજ્યે માનવામાં આવે રૐ । તેને કાશ્મિરના વતની પણ માની શકાય. જેમ ઇતિહાસમાં પૂર્વે વર્ણવેલી એક વિદ્વાન ત્રિપુટી-પાણિનિ, ચાણક્ય અને વરરુચિની ત્રિપુટી-ગાંધારદેશની વતની હોવાનું ૨૯ ગણાય છે તેમ; આ પ્રમાણે ભલે ગમે તે દેશ પતંજલીનુ વતન હાય, પણ એટલું તે પત જલી મહાશય અને પુષ્યમિત્ર (૨૪–૨૫) પુષ્પમિત્રનુ` તેા નામ જ કયાંયે હાથીગુફામાં લીધું નથી, પણ વિદ્વાનેને કાઈ બૃહસ્પતિમિત્ર નામની વ્યક્તિ ઈતિહાસમાં થઈ ગયાનું જડયું નથી એટલે કેટલીક અટકળો અને અર્થો ખેસારીને બૃહસ્પતિ. મિત્રનું ખીન્નુ નામ પુષ્યમિત્ર હતું એમ ઠરાવી દીધું છે, આ બધાં તર્ક અને દલીલો કેવી રીતે અવિનાનાં છે તે આપણે પુ. ૧ માં પૃ. ૧૫૪ થી ૧૬૧ સુધીમાં બાવી આપ્યું છે તે જીઆ, (૨૬) J'laujuli, a conteuıporary of Menander ( આ હકીકત અસંભવિત છે એમ આપણે ઉપર નેઈ ગયા છીએ) and Pushyamitra, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય ચોક્કસ થાય છે જ કે તેનું મૂળ વતન અંતિમાં તા નહાતુ જ; કે જ્યાંથી તે વિખ્યાતીને પામતા થયા છે. ( ઉપરની ત્રિપુટીના કેસમાં પણ તેમનું વિખ્યાતિનું સ્થાન, તેમના જન્મના વતનને બદલ મગધરાજ્ય બન્યું હતું). પણ એક વાત અત્ર નોંધવા જેવી છે કે પ્રખ્યાત સાહિત્યકાર વાકપતિરાજ જે૩૦ ઈ. સ.ની આદમી સદીમાં ગ્વાલીયરપતિ યશેાધમનના સમકાલીન તથા આશ્રિત હતા, તે પોતાના ગૌડવડા (પ્રવેશના રાજાના વષૅનુ વર્ણન કરતું પુસ્તક) નામક પુસ્તકમાં પેાતાને લક્ષણાવિત નગરીના વતની દર્શાવે છે. તે લક્ષણાવિત નગરી ગૌડદેશનુ પાયતખ્ત હતું અને તેને પ્રદેશ દક્ષિણાપથમાં ગદાવરી નદીના મૂળની આસપાસનેા મુલક હાય એમ તેના વર્ણન ઉપરથી જણાય છે. જ્યારે આગળ જતાં જે વર્ણન આવે છે તેમાં ક્રમ જાણે મજકુર યશેાધર્મનને અને બંગાળના પૂ ભાગના ગૌડરાજા ધ પાળને યુદ્ધમાં ઉતરવુ પડયું હોય એમ પણ માલૂમ પડે છે. મતલ એ નીકળે છે કે, તે સમયે ગૌડનામે ખે પ્રદેશ-રાજ્યહતા; એક પૂર્વ બંગાળમાં અને આજી` દક્ષિણાપથમાં ગેાદાવરી નદીના મૂળ પાસે. અને પતલી મહાશયને ગૌડના વતની તરીકે પણ ઓળ He was a native of Gonarda in Eastern India (Chronology of India by Duffe P. 17). (૨૭) Patanjali a native of Oudh ( R. A. S. 1877, P. 211) ( ૨૮ ) જીએ પુ. ૧, પૃ. ૩૫૬: પુ. ૨, પૃ. ૧૭૭. (૨૯) ને કે આ કથનમાં કેટલીક અન્ય વિગત પાછળથી મળી આવવાથી મેં જ સુધારો કરી વાળ્યો છે. ( તુઆ પુ. ૧. પૃ. ૧૫૭) (૩૦) જેની કાંઇક હકીકત પુ. ૪ ના અંતે આપેલી છે તે જીએ, www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ] પુષ્યમિત્રનાં જીવન ખાવાય છે. જો આ બધી હકીકતમાં કાંઈ પણ કાંઈ પણ સંકેચ વિના આપણે ઈ. સ. પૂ. સત્યાંશ હોય, તો તેમના વતન માટે ઉપર બતાવી ૨૭૦થી ઈ.સ. પૂ.૧૮૦-૯૦ વર્ષને હરાવી શકીએ. ગયા પ્રમાણે, પૂર્વ અને ઉત્તર હિંદની માફક, તેનું વતન મારી ગણત્રીથી ઉપર જણાવી દક્ષિણ હિંદ પણ દાવો કરી શકે છે, અને ગયા પ્રમાણે, દક્ષિણાપથમાં ગોદાવરી નદીના મારું અનુમાન દક્ષિણ હિંદ માટે વધારે ઢળતું મૂળ પાસેને પ્રદેશ, કે જેને તે વેળાએ ગેવરધનજાય છે; કારણ કે તે વખતના દક્ષિણાપથને સમય અથવા જેને અર્થ વર્તમાનકાળે પ્રાંત સ્વામી, શાતકરણ બીજાએ જે અશ્વમેધ યજ્ઞ કહી શકાય છે-કહેતા ત્યાં થ હતો. જન્મ કર્યો છે, તેના ઉપદેશક-પ્રણેતા પણ આ પd- પણ બ્રાહ્મણકુળ હશે; અને તેમાં વળી ગવરધનજલી મહાશય જ હોય એમ સંભવ છે. (તે માટે સમય જેવો પ્રદેશ અને નાશિક-યંબક જેવા જુઓ પુ. ૪માં પ્રદેશનું વર્ણન). અને જયારે પાર્વતીય મુલકનું વાતાવરણ, એટલે વૈદિક તે શાતકરણનું મરણ થતાં તેના વંશજેમાં અભ્યાસમાં સારી રીતે પ્રવીણ થઈ જવાની તેમને કુળધર્મ પાછા ગ્રહણ કરાયે, ત્યારે તે તક મળી હતી. તેવામાં પૈઠણવાસી આંધ્રપતિ અવંતિમાં આવી પુષ્યમિત્રના રાજ્યાશ્રય નીચે શાતકરણ બીજે કે જે આખા દક્ષિણ હિંદમાં રહી, અશ્વમેઘના આરંભને ઉપદેશ કરવા મંડ્યા સાર્વભૌમ જેવો થઈ પડ્યો હતો, તેના તરફથી હતા. તેના પરિણામે રાજા પુષ્યમિત્રે પણ દિ રાજકીય-ધર્મપ્રચારની પ્રેરણા મળવાથી, તે સમય અશ્વમેધ કર્યા હતા. એકદમ બહાર આવી ઝળકી ઊઠયા હતા અને તેમનો સમય પાશ્ચાત્ય વિદ્વાનોએ ઈ. સ. પૂ. વૈદિક ધર્માનુસાર એકાદ અશ્વમેધ યજ્ઞ પણ ૧૫૦-૧૪૦ લગભગ કરાવ્યો છે તેમ એક તેમના જ નેતૃત્વ પણામાં દક્ષિણ દેશે આંધ્રપતિ જેન ગ્રંથમાં તેને સમય ઈ.સ. પૂ. ૧૭૫ ન પાસે કરાવાય હતે. બતાવાય છે. પણ ખરી રીતે તેને સમય તે આ સમય પૂર્વે-દશેક વર્ષ પૂર્વે-સકલ આંધ્રપતિ શાતકરણી બીજાના ૩૩ (જેને સમય હિંદના સાર્વભૌમ જૈનધર્મ સમ્રાટ મહારાજા ઇ. સ. પૂ. ૨૮૧ થી ૨૨૫-૬=૫૬ વર્ષ છે ) પ્રિયદર્શિનનું સ્વર્ગગમન થઈ ગયું હતું અને તેમ જ શુંગવંશી પુષ્યમિત્ર(જેનો સમય ઇ. સ. તેની ગાદી ઉપર જે તેને યુવરાજ વૃષભસેન પૂ. ૨૦૪ થી ૧૮૮-૧૬ વર્ષને છે )ના સમ- બિરાજવાને ભાગ્યશાળી થયો હતો તે સ્વભાવે કાલીન પણે વિદ્યમાન હાઈ સહીસલામતીથી અને કાંઈક તામસી હતો જ; તેમાં અફગાનિસ્તાન, (૩૧) અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૧૪ “ પતંજલીન સમય મેધમ રીતે ઈ. સ. 1. ૧૫૦-૦૦ નક્કી થયું છે The date of Patangali is fixed to B.C. 150-140 iu round uumbers. જે. એ. સે. (૧૮૭૭) પૃ. ૨૦૮ ઉપર તેને સમય નીચે પ્રમાણે જણાવ્યું છે. પ્ર. વેબર ઈ.સ.પૂ. ૧૬૦; છે. ગેલ્ડહુકાર ઇ. સ. પૂ. ૧૦-૨૦; અને પ્રો. ભાંડારકર ઇ. સ. . ૧૪૪–૧૪૨. (૩૨) જુએ, જેન સાહિત્ય સંશોધક ૫. 3, ખંડ , પૃ. ૩૭૩. (૩૩) જુઓ આગળ ઉ૫ર આંધવંશના વને. (૩૪) જુએ રાજ નહપાણને લગતા નાશિકના શિલાલે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ પતંજલી અને [ દ્વિતીય શિસ્તાન અને તેના સમીપના પ્રદેશમાં જ જીવ- નની યુવાનીને કાળ વિતાડેલો હોવાથી, ઠંડાં પ્રદેશવાળામાં લોહીને જે ઉકળાટ–ગરમી અને ભાવિક રીતે રહ્યા કરે છે, તેનું વહન ઉમેરાયું હતું. એટલે વિશેષ જલદ પ્રકૃતિવાળો બન્યા હતે. તેવા પુરૂષને સાર્વભૌમત્વ જેવી સત્તા મળવાથી એકદમ ધર્મઝનૂન આવી ગયું હતું. જેના કારણે પ્રજા ઉપર રાજદંડ ફેરવી, સર્વને સ્વધર્મી બનાવવા મંડી પડયો હતે. જે કાર્ય શાતકરણી બીજે કે જે તેના જેવો જ પ્રભાવ શાલી પણ અન્ય ધર્મ-પ્રચાર અભિલાષી, તેમજ સત્તા સમાન હતું, તેને કાંટા સમાન કઠતું હતું. એટલે એક બાજૂ ઉત્તર હિંદમાં મૌર્યવંશીને ધર્મઝનૂની કેરડો ફરવા માંડ્યું, તેમ બીજી બાજૂ દક્ષિણમાં આંધવંશનો ધર્મઝનૂની કરડે કરવા માંડ્યા. બે દિશાના આ પ્રમાણેના ધમપ્રચારના યુદ્ધમાં, દક્ષિણવાળા નેતાને વિજય થયે. કારણ કે તેની સત્તામાં પ્રદેશ બહુ જ વિસ્તાર- વંત હતો; પરિણામે જ્યારે આંધ્રપતિ શાતકરણ બીજો અવંતિ ઉપર ચડી આવ્યા, ત્યારે વૃષભસેનની હાર થઈ અને લડાઈમાં મરાયો; અને છેવટે અવંતિ ઉપર આંધ્રપતિની રાજ્યસત્તા સ્થપાઈ (મ. સં. ૩૦૧ ઈ. સ. પૂ. રર૬) એટલે આંધ્રપતિ શાતકરણએ વિજેતા તરીકે વિજય પ્રાપ્તિના ઉલ્લામાં અને મહે સવ નિમિત્ત અવંતિની રાજનગરી વિદિશામાં પિતાના રાજપુરોહિત પત જલીના ઉપદેશથી તેમજ તેની ઈચ્છાને માન આપી, મોટો અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. તેનું ખર્ચ તે રાજનગરની સારી વસ્તી પાસેથી મેળવ્યું હતું અને તે બનાવ યાદગાર બની રહે તે માટે તેનો સ્મરણતંભ પણ કોતરાવ્યો હતો. પછી પુષ્યમિત્રને સૈન્ય પતિના અને મહાઅમાત્યના પદે નીમ્યો હતો. તથા સ્વર્ગસ્થ મૌર્યવંશી સમ્રાટના વંશજને ગાદી ઉપર બેસારી, પિતાને આશ્રિત બનાવ્યો કબૂલરાવ્યો હત૮; કેમ જાણે પિતાને થએલ અપમાનને બદલો-વેર વાળવાનો પ્રયત્ન સેવી રહ્યો હોય (શું અપમાન થયું હતું તે માટે આંબવંશના વૃત્તાંતમાં શાતકરણ બીજનું વર્ણન વાંચો ) તેમ નામના રાજા તરીકે ચાલુ રખાવી પિતાના પ્રદેશ તરફ પાછો વળ્યું હતું. જ્યાં બહુ ટુંક મુદતમાં જ, શાતકરણી બીજો પાકી વૃદ્ધ વયે ઈ. સ. પૂ. ૨૬ માં મરણ પામ્યા હતા. એટલે નબળા મૌર્યવંશી રાજાઓ ઉપર પુષ્યમિત્ર વિશેષ સત્તાવાન બન્યા હતા અને આંધ્રભુત્ય તરીકે રાજશાસન ચલાવવા લાગ્યો હતો ( ઈ. સ. પૂ. ૨૨૬); તથા પિતાને મદદરૂપ થઈ પડે માટે તેણે પોતાના પુત્ર અગ્નિમિત્રને પણ સૈન્યની (૩૫) જુએ ઉપરમાં પૂ. ૧૦ થી આગળ. (૩૬) ઉપરમાં પ્રથમ પરિચ્છેદે જુઓ. (૩૭) જુએ સાંચી સ્તુપ નામે જાણીતા થયેલ શિલાલેખ. (૩૮) મુલક જી કે પોતાના રાજ્યમાં ભેળવી લે, તે સિદ્ધાંત તે સમયે પ્રચલિત હેતે. (સર. ખા પુ. ૧, પૃ. ૩૭૪ રાજ શ્રેણિકની રાજનીતિ ). (૩૯) પાછળથી સોધન દ્વારા જણાયું છે કે તેને નહી પણ તેના બાપને મહારમાં પ્રિયદરિને હરાવ્યો હતો તે વેર હતું નહીં કે પિતાને તેણે હરાવ્યો હતો. જુઓ સુદર્શન તળાવની પ્રશસ્તિવાળે ભાગ જેને રૂદ્રદમનના લેખ તરીકે ગણી કઢાયે છે; પણ ખરી રીતે તે પ્રિયદર્શિનનો છે (જેની , ૫. ૩૯૩-૭ માં કરી બતાવી છે). (૪૦) દેખીતી રીતે મર્યાવંશને ભય હો; જ્યારે અંદરખાનેથી આંધપતિની સત્તાને ભય હતે. ગમે તેમ પણ તે કોઈ સત્તાને ભૂત્ય હતે જ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૫ પરિચછેદ ] પુષ્યમિત્રનાં જીવન નેકરીમાં જોડી દીધો હતો એમ સમજાય છે. તે પ્રથા ચાલી રહી હતી, કેમકે ત્યાં તે નબળા બીજી બાજુ, શતકરણ આંધ્રપતિનું મૌર્યવંશી રાજાઓને અમલ હતો અને ખરી મૃત્યુ થતાં તેની ગાદીએ જે રાજાઓ આવવા સત્તા તે વૈદિક ધર્મના રગેરગ અંધભક્તિ ધરામાંડ્યા, તે પણ પિતાના પૂર્વજના પગલે ચાલી વતા પુષમિત્રની જ હતી. તેમાં ઉપર પ્રમાણે ધર્મના પ્રચાર માટે પિતાની સત્તાને દંડ-બાપુ પતંજલી મહાશયની હાજરીથી અને પ્રેરણાથી પ્રજા ઉપર ફેરવવાનું ચાલુ રાખે ગયા હતા. વારિસિંચન મળવા માંડયું. એટલે મધ હિદમાં એટલે કે, અવંતિમાં વેદધર્મી પુષ્યમિત્રને હવે પ્રજાને ખળભળાટ દેખી પશ્ચિમ હિંદમાંથી છડેચોક રાજ્યઅમલ ચાલુ હતો. તેમ દક્ષિ- પરદેશી લોકોના ટોળેટોળાં ઊતરવા મંડી પડવાં ણમાં પણ શાતવાહન-શતવહન વંશને ધર્મદર- લાગ્યાં (જેને ઇતિહાસ આપણે જુદા જ પ્રકઅમલ ચાલુ થયો હતો. અને બંને રાજ્યમાં રણુમાં લખવાનો છે.) સમય આવતાં-રાજાની ફેરબદલી થતાં, અશ્વમેધ આ ધર્મ-પરિવર્તનની કહે કે ધર્મઝનૂનયજ્ઞના દેખાવ થયા જ કરતા હતા. પણ રાજ- ના બહાના તળે અત્યાચાર ચલાવવાની કહે, સત્તાને જુલ્મ-દમનનીતિ જ્યારે વધી જ પડે કે તેની છાયામાં રહી સત્તા જમાવવાની કહે, છે, ત્યારે કુદરત કઈ રીતે પણ તેના ઉપર ગમે તે નામથી સંબંધો પણ તેવી સ્થિતિ લગઅંકુશ મૂકે જ છે. તેમાંયે આંખની ગાદી ઉપર ભગ વીસેક વર્ષ સુધી ચાલુ રહી હતી. દરમ્યાન જે રાજાઓ આવવા લાગ્યા, તેમણે પ્રજાને પરદેશીઓનાં આક્રમણનું બળ પશ્ચિમમાંથી પર રોષ જોયો કે તુરત જ કેટલાકે પોતાની રાજનીતિ જોસથી જે દેડી આવતું હતું કે, અમાત્ય પુષ્પબદલી નાંખી. અને શાતકરણી બીજાના સમય મિત્ર અને સન્યપતિ અગ્નિમિત્રથી અસલ થઈ પહેલાને જે ધર્મ યા આવતું હતું તે પુનઃ પડવા માંડયું. મૌર્ય સામ્રાજ્યને જે મહાન પ્રહણ કર્યો. એટલે પતંજલી મહાશયને દક્ષિણ વિરતાર સમ્રાટ પ્રિયદર્શિન પોતાના મરણ સમયે દેશ છોડી અવંતિમાં થાણું જમાવવાની ઇચ્છા મૂકી ગયો હતો તેમાં હિંદની બહારને સર્વે મુલાક થઈ આવી-કહે કે ત્યાં આવવાનું આમંત્રણ તે કયારને ગુમાવી નંખાયો હતો જ, પણ મળ્યું. વળી કેટલાક આંધપતિએ પ્રજાને ઇચ્છા- ઉત્તર હિંદમાં પણ બળવા જેવી જ સ્થિતિ પૂર્વક ધર્મ પાળવાની છૂટ આપી જેથી પ્રજાના પ્રવર્તી રહી હતી. અને એક પછી એક પ્રાંત મન કાંઈક શાંત થયા અને પરિણામે રાજસત્તા તેની સત્તામાંથી ખસી જતા પડતા દેખાતા હતા. પણ સ્થિર થવા પામી. પણ ઉત્તરમાં તે, તે ને તે એટલે સુધી કે અવંતિપતિની હદ પાત્ર તેથી તેને ઇતિહાસકારે એ “શુંબભ્રત્ય” તરીકે બિંસારના મૃત્યુ થયા હતા; પણ આ બધા વંશનાં ઓળખાવે છે. મર્ય-ભૂત્ય કહે કે આંધ્રભૃત્ય કહે નામ અને કૃત્ય શબ્દ તેમની સાથે નેડવાનું મન તે કઠિન કાર્ય લાગવાથી, શુગભર્યા શબ્દ જ વેજી લાગવાથી તે સંબંધમાં ઇતિહાસકારોએ " આંધભ્રય” કાઢ લાગે છે. (જુઓ પૃ. ૪૯. ટી. નં. ૫,) જેવી રીતે શબ્દ છે હો અને પૂર્વના ઇતિહાસકારોના તે આંકવરી રાજઓ ચેદિપતિ ચક્રવતી ખારવેલના પ્રથમ પગલાનું અનુકરણ કરી, પુષમિત્રના સમયના ઇતિભ્રય જેવા હતા. પછીથી મગધપતિ નાગ-નંદવંશનાં હાસકારોએ તેને “શંગભૂત્ય” નામ આપ્યું લાગે છે, ત્ય થયા અને પછી મર્યાવંશી ચંદ્રગુપ્ત અને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ . - પતંજલી અને [ દ્વિતીય નામની જઈ રહી હતી. એટલે લશ્કરની સજા- ધર્મચિ અસ્થિર દેખવાથી તથા ધર્મપ્રચાર માટેની વટ અને નિરીક્ષણ કરવાના નિમિત્તે મેટી રાજનીતિમાં ફેરફાર નજરે પડવાથી, તેમજ લશકરી કવાયતને પ્રસંગ ગોઠવ્યો અને પિતે બીજી બાજૂ અવંતિમાં પુષ્યમિત્ર અને અગ્નિ તથા તત્રભવાન મિર્ય સમ્રાટ બહારથ અશ્વારૂઢ મિત્રનું જોર ફટમફાટા દેખાતું જવાથી, પિતાને બની બન્ને જણ લશ્કરી કવાયત નિહાળવા બધે સમય અવંતિમાં રહીને જ ગાળવાનું નીકળ્યા. આ સમયને લાભ લઈ ઇતિહાસ- પં. પતંજલીને મન થયા કરતું હતું. તેમાં હવે કારોના કહેવા પ્રમાણે પુષ્યમિત્રે ૪ર પિતાના તે પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર રાજપદે આવ્યા સ્વામિનું ખૂન કરી પોતે રાજા ૪ બને ત્યારથી હતા. એટલે તેમને પિતાને પાસે ફેંકવાને વિશેષ એટલે ઈ. સ. પૂ ૨૦૪ (મ ૩૨૩) થી રાજા પ્રસંગ હાથ લાગ્યો હતો. તેમાં આમંત્રણ મળ્યું પુષ્યમિત્રને વંશ શુંગભૂત્ય કળાને શુગવંશ એટલે તેમણે અવંતિમાં અો નાખે; અને રાજા કહેવાવા લાગે. અગ્નિમિત્ર રાજગાદી ઉપર કાંઈક સ્વસ્થ થયે કે જ્યાં સુધી શાતકરણી બીજો વિદ્યમાન તેના રાજ્યની ચિરસ્થિરતા માટે પ્રથમ હતો (મ. , ૦૧-ઇ. સ. પૂ ર૨૬ ) ત્યાં અશ્વમેધ યજ્ઞ આરંભાવી દેવરાવ્યું. આ માટેની સુધી તે ૫. પતંજલીને અવંતિમાં (ઈ. સ. ખાત્રી એ ઉપરથી થાય છે કે, પતંજલી, પૂ. ર૨૮ થી ૨૨૫ સુધી ) તેમજ પઠણમાં મહાશયે જે બે અશ્વમેધ ય શુંગવંશી રાજાના ( ઇ. સ. પુ. ૨૩ થી ૨૨૫ સુધી ) બને આશ્રય તળે કરાવ્યા છે, તેમાંના પ્રથમ યજ્ઞ સમયે ઠેકાણે પિતાને પ્રભાવ જમાવવાનું ક્ષેત્ર ખુલ્લું જ પુષ્યમિત્રને ઉદ્દેશીને તેમણે માચ્ચાર પડ્યું હતું જ; પણ એક બાજૂ દક્ષિણમાં કરેલ દેખાય છે. પણ સમ્રાટ અગ્નિમિત્ર અન્ય શાતકરણીના મૃત્યુથી અને તેના વંશજોની સ્થાનકે હોવાથી તેના સમાચાર તેને ત્યાં આગળ (૪૧) c. H. I. P. 56. It seems how ever certain that the Sungas succeeded to a realiu already greatly diminished ( We have no trustworthy guide for the period of to decline )-કે. હિ. ઇ. પૃ. ૫૧૬ “ છતાં એટલું ચોકસ છે જ કે, જે રાજ્યની હદ તમારની છે. ભારી ઓછી થઈ ગઈ હતી તેવા રાજની શુગવંશીને પ્રાપ્તિ થઈ હતી તે રાજ્યની હતી કેમ થઈ હતી તેની વિશ્વસનીય કોઈ માહિતી આપણને નથી. ) (૪૨) મારી ગણત્રી એમ છે કે ખૂન કરનાર પુષ્ય મિત્ર નહી પણ અગ્નિમિત્ર હતા, અને તે માટે અમુક અંકેત ગોઠવી રાખ્યો હશે ( જુઓ આગળ કિરાજનું વૃત્તત, ). (૪૩) અ. હિ, ઇ. ત્રીજી આવૃત્તિ પૃ. ૯૮. સી. નં૧-બાણું કવિના કથનના આધાર પુરાણની હકીકતને સમર્થન મળે છે એમ જણાવી મિ. સ્મિથ લખે છે કે, and reviewing the whole army under the pretext of slowing him his forces, the base born anarya general Pushyamitra crushed his master Brlhadrath, the Maurya = અને તેને પિતાનું લશ્કર દેખાડવાનું નિમિત્ત દર્શાવી અનાર્ય (તેના અર્થ માટે નીચે જુઓ) પુષ્યમિત્રે પેતાના રામી મૈર્યવંશી બૃહદરથ રાજાને મારી નાંખે ( જ. બે છે, જે. એ. સે. ૧૯૨૮ પૃ. ૪૫ જણાવ્યું છે કે તેણે પોતાના રાજાને મારી નાંખ્યો હતો, તેથી જ નિર્ણસાગર પ્રેસમાં ૧૯૮૬ માં છપાયેલી હર્ષચરિત્રમાં કાર્યો કહ્યો છે) વળી નીચેની ટીકા નં. ૪ થી ૪૬ જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પુષ્યમિત્રના જીવન Ge પણ મોકલાવ્યા છે. (કારણ કે, ખરી રીતે અગ્નિ- મિત્રનું જ રાજ્ય હતું, એટલે તેને સમ્રાટ તરીકે તે ખબર આપવા જ જોઈએ. તેમ પુષ્યમિત્ર હૈયાત હતો જ; ભલે વાનપ્રસ્થ દશામાં હત-એટલે તેનું ગૌરવ પણ સાચવવું જોઈએ. તે હેતુથી તેને જ ઉદેશીને મંત્રોચ્ચાર કરાય છે.) જ્યારે બીજો યજ્ઞ જે કરાય છે, તેની અને પહેલાની વચ્ચે કેટલાંક વર્ષને ગાળો નંખાય છેકે જે સમયે પુષ્યમિત્રની હૈયાતિ ન હોવાથી અને સમ્રાટ અગ્નિમિત્રને પિતાનું સાર્વભૌમત્વ જાહેર કરવાની આવશ્યકતા લાગવાથી, તેણે પોતે જ બીજો યજ્ઞ આરંભાવ્યો હતો. અને તેને ટકે એ વાતથી મળે છે કે આ દ્વિતીય યજ્ઞસમયે પતંજલી મહાશયે ઘણું કરીને પુષ્યમિત્રનું નામ પણ નથી લીધું. તેમ ચાલતા આવેલા રિવાજને અનુસરીને, ( યજ્ઞ કરાવનાર રાજાને યુવરાજ જ્યાંસુધી હેય, ત્યાંસુધી તે યુવરાજ જ યજ્ઞના અશ્વના રક્ષક તરીકે દેશાટન કરે છે, અને તેના અભાવે અન્ય કૌટુંબિક કે વિશ્વાસ વ્યક્તિ હોય તે કામ ઉપાડી લ્ય છે) યુવરાજ વસુમિત્રને જ અશ્વરક્ષક તરીકે મેકલ્યાનું જણાયું છે. એટલે આ ઉપરથી ચોક્કસ થાય છે કે પહેલો યજ્ઞ પુષ્યમિત્રની હૈયાતીમાં પણ અગ્નિમિત્રના રાજ્યે થયો હતો (આશરે ઈ. સ. પૂ. ૧૮૯ કહી શકાય); જ્યારે બીજે પુષ્યમિત્રના મરણ બાદ અને અગ્નિમિત્રના સ્વતંત્ર સમ્રાટુ થયા બાદ સાતેક વર્ષે એટલે પિતાના રાજ્યાભિષેક પછી વી. સમા વર્ષે (ઇ. સ. પૂ. ૧૦૧માં) કરાયો હતો. જયારે કુમાર-યુવરાજ વસુમિત્ર તે પિતાના પિતાના સમ્રાટુ બન્યા પછી બાવીસમા વર્ષે મરણ પામે છે. એટલે તેણે આ દ્વિતીય યજ્ઞમાં નેતા તરીકેનો પાઠk૪ ભજવેલો ન જ કહી શકાય; પણ તે પૂર્વે છ મહિને કે એક વર્ષે મરણ પામેલો કહેવાય. આ દિતીય અશ્વમેધ યજ્ઞની પૂર્ણાહુતિ થયા બાદ, કેટલાં વર્ષ સુધી પતંજલીનું જીવન ટકી રહ્યું હશે તેને પુરા મળતું નથી, પણ તે બાદ તુરતમાં જ મરણ થયું હોય એમ અનુમાન કરીને તેની સાલ ઈ. સ. પૂ. ૧૮૦ ઠરાવી છે, જેથી પતંજલી મહાશયની ઉમર આશરે ૯૫ વર્ષની. ગણાવી છે. - પુષ્યમિત્રને જન્મ તે ઉચ્ચ કોટિના. બ્રાહ્મણ માબાપના પેટે જ થયે દેખાય છે.' એટલે, મિ. વિન્સેટ સ્મિથ બંનેનાં ચારિ સાહેબ કે અન્ય સંથકાર જે રથ તથા અન્ય તેને હલકા કુળમાં જન્મેલસાથે કેટલેક baseborn-કરીને સંબોધે અંશે તેમની છે તે યોગ્ય નથી. બાકી તુલના તેને પિતાના સ્વામિ-રાજા બૃહદથના ખૂની તરીકે ઓળખાવી કદાચ ઉપરનું સંબોધન લાગુ પાડતા હોય તે તે બીજી વાત કહેવાય. જે કે. ખરી રીતે ખૂન કરનાર પણું તે પોતે તે નથી જ, પણ જેમ અનેક પ્રસંગે બનતું આવ્યું છે કે, દરેકે દરેક કાર્ય સ્વહસ્ત જ ન કરતાં પિતાના કેઈ સાગરીતકારા સાધી શકાય છે, (૪) આ બીજ યજ્ઞ આરંભ ૧૮૨ માં થયે હોવાથી, વસુમિત્રે અધામક તરીકે ભાગ ભજવે હતા, પણ તેના નાનાપણામાં જ અશ્વની અટકાયત થઈ ને પરિણામે યુદ્ધ કર્યું. એટલે અશ્વમેધની પૂર્ણા: હુતિ તે લંબાઈ છે (લગભગ ઇ. સ. પૂ. ૧૮૧ ) અને તે સમયે રાજા અગ્નિમિત્રે એકલાએ જ બધી વિધિઓ કરેલી હેય એમ રાજય છે-વસુમિત્રના અભાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ તે બેનાં ચારિત્ર ( દ્વિતીય તેમ કદાચ આમાં દોરીસંચાર તરીકે અથવા ખરા જ. તેમજ પિતાના ધર્મનું ગૌરવ વધારવાને તે મુખ્ય સંચાલક તરીકે તેને હાથ હેય અને અનેક પ્રયત્ને તેમણે સેવ્યા હતા એમ પણ તેથી તે કાર્યના કર્તા તરીકે તેનું નામ લેવાયું જરૂર કહી શકાય. વળી તે માટે પિતાની હોય એમ દેખાઈ આવે છે. એટલે દરજે તે પૂર્વાવસ્થામાં સાતકરણ બીજા જેવા મહાછળકપટ-કુશળ તે જરૂર કહી શકાય છે. વળી પ્રભાવશાળી રાજાની મદદ મળી ગઈ હતી, અને પોતે જીવનની શરૂઆત સન્યાધિકારી તરીકે દક્ષિણ દેશમાં એક યજ્ઞ કરાવ્યો હતે. તેમ કરી હતી એટલે જેને આપણે militant બીજે યજ્ઞ તે જ શાતકરણી રાજા પાસે nature-લશ્કરી તુમાખી કહીએ તેવા સ્વભા- | વિદિશાનગરી જીતીને કરાવ્યો હતો. ત્રીજો પુષ્યવને તે હશે જ. અને તેટલા પ્રમાણમાં તામસી મિત્રની હેયાતિમાં અને એથે અગ્નિમિત્રના પ્રકૃતિને, અભિમાની, ગર્વિષ્ટ તથા લેખંડી ચક્રવર્તી પણ તરીકેની દાંડી પીટાવવા કરાવ્યો પંજાની રાજનીતિ ચલાવવાનો ઉપાસક પણ હતે. આવી રીતે તેમણે વૈદિક ધર્મના પ્રચાર હોવો જોઈએ. કે જે વૃત્તિને પતંજલી મહાશયની અને પ્રસાર માટે પિતાનું આખું જીવન ગાળ્યું હિંસાપૂરક અશ્વમેધ યજ્ઞ કરવાના ઉપદેશથી હતું. જેમ સત્રા પ્રિયદર્શિનને જૈન ધર્મના વારિસિંચન થયું હતું. પણ પાછળથી જ્યારે પ્રસાર પાછળ ગાંડું લાગ્યું હતું તેવું આ પિત, રાજ્યના મુખ્ય સંચાલક તરીકે નિમાયે પતંજલી મહાશયને પોતાના દિકધર્મ પ્રસાહતા ત્યારે તે વિશેષ ઠરલ સ્વભાવને, વ્યવ- રની પાછળ લાગ્યું હતું. અલબત્ત, બંનેની હારિક રીતિએ કામ કઢાવી લેવાની વૃત્તિવાળે શક્તિની સરખામણી અહીં કરવા માટે આ તેમજ પ્રજાજન કેમ થઈ શકે તેની નાડ વાક્ય નથી લેવાનું-તે એટલે સુધી કે, પુષ્યમિત્ર તપાસીને કાર્ય કરનાર તરીકે થયો છે અને સમ્રાટ અગ્નિમિત્રને ઉપદેશીને મણ જોઈએ. તેમ અગ્નિમિત્રે પણ પિતાના પિતાનું સાધુઓને વીણી વીણીને તેમણે મરાવી નાખ્યા જ પાસુ તેના સર્વ રાજયકર્મચારી તરીકેના હતા. જો કે પાશ્ચાત્ય વિદ્વાને આ શ્રમને વ્યવસાયમાં સેવેલું હોવાથી તે પણ તે ગુણ બૌદ્ધધર્મી હેવાનું જણાવે છે. કદાચ જૈન શ્રમણની યુક્ત થઈ ગયું હતું. જેના અભ્યાસથી તેવી- સાથે બૌદ્ધ શ્રમણે ચેડા ઘણું હશે. બાકી કારકિર્દી સમ્રાટ અને કાર્યકુશળ રાજકર્તા તરી- ખરી રીતે તે તે સમયે બૌદ્ધ ધર્મ જ હિંદમાંથી કેની તે સંપાદિત કરી શક્યો હતે. એટલે કે લગભગ અદશ્ય થઈ ગયો હતો એટલે તે ધર્મના પુષ્યમિત્રને આપણે જરૂર એક રાજ્યરત્ન, રાજવીર શ્રમણે હેવા સંભવ નથી. પણ જૈન ધર્મના અને કુશળ રાજકર્મચારી કહી શકીશું; પણ જાપ સાધુ-શ્રમણે તે હેવા જોઈએ એમ સમા તરીકે તે નહીં જ, સમજવું રહે છે. વળી તેમણે પટાવીને તેમ પતંજલી મહાશય પણું.. જન્મ_ઉચ્ચ જાહેરાત પણ કરાવી હતી કે જે કોઈ વ્યક્તિ બ્રાહ્મણ હતા, તેમ મહાન વિદ્યાસંગી પણ માત્ર એક જ શ્રમણનું માથું કાપી લાવશે તેને (૪૫)ને કેજો રથમાં ક્યાંય સાપુના દિકરી નાખ્યાનું જણાવાયું નથી; બાકી કલિરાજાએ અનેક રીતે જૈન સાધુને હેરાન કર્યા તથા તેમની પાસેથી પણ દ8 તેમ જ આહારમાંણી ભાગ પડાવ્યાનું તે નીમે છે ખરું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેઙ ] ઇનામ તરીકે દીનારના૪૬ સે। નગ આમાં આવશે.૪૭ તેમ પ્રિયદર્શિન સમ્રાટે પાતાની પ્રજાને અહિંસામય બનાવવા તથા તેને અધ્યાતંત્રના કલ્યાણના માર્ગે વાળવાને જે જે ઉપાયા યેાન્યા હતા તે સર્વેના રિક બનવાનું જ કેમ નણે તેમણે બીડું ઝડપ્યું ન હોય, તેમ `દિશ, મૂર્તિ વિગેરેના નાશ પણ તેમણે કરાવી નાંખ્યા હતા. જે મૂર્તિ એ સૂવર્ણમયી હતી તે સર્વે તે તેમણે ગળાવી નાંખીને તેનુ સેતુ, તેમજ જે મૂર્તિઓ રત્ન કે માણિકા અથવા હીરાજડિત હતી તેને ભાંગી-તાડી તેમાંથી ઉપજેલું સઘળું દ્રવ્ય, તેમણે રાજ્યકામાં સંચિત કરાવ્યું હતું. વર્તમાનકાળે અવંતિના પ્રદેશમાં ક્યાંય પણ સમ્રાટ્ પ્રિયદર્શિનકૃત જૈન મશિ બિલકુલ જે નજરે પડતાં જ નથી, તેનું કારણ પણ કદાચ આ ઉપરથી વાચકને સ્પષ્ટ સમજાશે, તેમ કાઈ ધાતુ પ્રતિમા પણ માળવામાંથી જડી આવતી નથી તેવુ પણ આ જ કારણુ હશે. હજી પાષાણ પ્રતિમા મળી આવે છે, તેનુ કારણ એ સભવે છે કે તેમાંથી કાંઇ દ્રવ્યપ્રાપ્તિ૪૮ થાય તેવુ' તેમને નહીં લાગ્યું હાય. તેમજ તે સમ ની તુલના (૪૬) લગભગ દશ રૂપિયાના એક દિનાર થાય છે. (૪૭) જીઆ કે. હિ. ઇં, પૃ. ૫૧૮ અને આગળIn Buddhist literature Pushyamitra figures as a great prosecutor of their religion and offers a reward of 100 dinars for the head of every monk. અ. હિ. ઇં, ત્રૌજી આવૃત્તિ પૃ. ૨૦૨. ઉપરને જ મળતુ લખાણ છે. વળી વિશેષમાં જણાવે છે કે, Pushyamitra indulged in a savage persecution of Buddhism, burning monas teries and slaying mouks from Magadha to Jalandhar in the Punjab. Many mouks who escaped his sword are said to have Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ge યના શ્રાવકાએ આવે દેખીતા હ્રદયવિદારક ધર્મ ઉપરના ભાણુ અત્યાચાર થતા નજરેશનજર નિહાળવાનો પ્રસંગ ખાળી નાંખવાને, ભૂમિમાં તેવી અનેક પ્રતિમા ભંડારી દીધી હાય; પણ દ્રવ્ય લાવી આપે તેવુ ભિખ-પ્રતિમા પછી તે નાની હાય કે માટી, તેમાંથી કાઇને પણ રાજ્યની કુડી–ધદૂષી અને દ્રવ્યપિપાસાભરેલી ષ્ટિથી અદૃશ્ય કરી શકાય તેવું નહીં લાગ્યું હાય; અથવા તેવા પ્રયત્ન કાઇ સેવા માલૂમ પડે તે તેને શારે ભારે રાજ્યદંડ પણ કદાચ લટકતા કરી દેવાયા હશે. આવા અનેકવિધ ભયને લીધે તેનુ રક્ષણુ કરવાનું છોડી દીધું જ હશે. આ પ્રકારના અત્યાચારા પેાતાના ધર્મ ઉપર થતા જોઇને જૈન સાધુએ અતિ રાજ્યની હદ છોડીને તેની પાસેના પ્રદેશામાં વિહાર કરી ગયા હતા. વળી મહાસમ જૈનાચાર્યાં જે અદ્યાપિ પર્યંત યુથેા ને યુથેામાં અવંતિમાં પડ્યા રહેતા હતા તેમાંના કેટલાય કપાઈ મૂઆ હતા; પણ જે નીકળી છૂટયા હતા તે આ અગ્નિમિત્રની રાજ્યનીતિથી ત્રાહી ત્રાહી પાકારી વર્તમાનકાળે જાણીતા થયેલ fled into the territories of other rulers. ભા, પ્રા. રાજ્યવશ ભાગ ૨, પૃ. ૧૪૫. ઇં. હી. કવો. પુ. ૫. આંક ૩ (૧૯૨૯ સપ્ટેંબર) પૃ. ૩૯૯, (૪૮) સાંચીના અને વિદિશાનગરી પાસેના રૂપાના જે સમુહ જૈન ધર્મીઓના છે તે આવા હડહડતા ધર્મવિરોધી ાનની રાજધાનીની સામે પુરકીયાં કરતા ઊભા રહેવા છતાં, આખાદ છટકી જાય અને અદ્યાપિ પર્યંત અભિમાનપણે તે ઊભા રહે તે ખને જ કેમ ? તે બતાવે છે કે આવાં ધર્માચિહ્નો નષ્ટ કરવામાં તેના પ્રધાન હેતુ તે। દ્રવ્યપ્રાપ્તિના જ હતા. રૂપામાંથી તા કાંઈ દોકડા પણ મળે તેવું નહેતુ' જ, તે દેખીતું છે, તેથી જ તે કિનારા પામતા બચી ગયા લાગે છે. www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ચારિત્રની તુલના [ દ્વિતીય પાસેના રાજપૂતાનાવાળા પ્રદેશમાં તેમ જ જૈન મંદિરમાં જવું નહીં. આવી મહા વિષમ સૌરાષ્ટ્રમાં પોતાનું ધામ બનાવવા-પિતાની સ્થિતિ આજ્ઞાનું ફરમાન જે થયું લાગે છે તે કદાચ કરવા લાગ્યા હતા. તથા સર્વત્ર ધર્મશાંતિ માટે સમ્રા અગ્નિમિત્ર જેવા સત્તાધારી અને જુલમાં મંત્ર જપવા મંડી પડયા હતા. મહાવીરની પાટે કચ્છી રાજાની રાજનીતિનું તેમ જ પતંજલી બિરાજતા આ સમયના આચાર્યશ્રી સુપ્રતિબદ્ધજી મહાશય જેવા કેવળ ધર્મઝનૂનના પવક રાજ્યઅને આચાર્યશ્રી સુસ્થિતજીએ આ કારણન પુરોહિત જેવાના ધર્મોપદેશનું જ પરિણામ હોઈ લીધે જ કોડિવાર મંત્રને જપ જપ્યો હતો; શકે એવા અનુમાન ઉપર જવું પડે છે. તેથી તેમના ગણને “કૌડિન્ય ગણુ” નું ૪૯ આ ઉપરથી કહી શકાશે કે પતંજલી મહાઉપનામ મળ્યું છે. આ પ્રસંગની કદાચ તે સાક્ષી શય ભલે મહાવિદ્વાન હશે, મોટા વૈયાકરણ હશે રૂ૫ હશે. વળી જે કેટલાક વિશેષ જુલ્મ સમ્રાટુ છતાં પૂર્વે વિખ્યાત થયેલ વૈયાકરણ પાણિનિ અગ્નિમિત્રે જનધમ ઉપર વિતાડ્યા હતા તેને જેવા-લોકકલ્યાણકારી ભાવનાવાળા તે તેમને ખ્યાલ રાજા કલ્કિનું વૃતાંત વાંચવાથી વાચક ન જ કહી શકાય તેમ ભલે તેમને આપણે રાજ્ય વર્ગને તાદસ્ય સમજાશે, એટલે અત્રે તો એટલું જ પુરોહિત તરીકે ઓળખી શકીએ, પણ મહાકહીને આપણે વિરમીશું કે, એક પેલી જે ગ્રામ્ય સમર્થ રાજ્યપૂરોહિત ચાણકયની તુલનામાં તેમને ઉકત વિદિકધર્મવાળા તરફથી પ્રચલિત થઈ ગઈ એક રાજનીતિન તો નહીં જ કહી શકીએ. પણ છે કે, રસ્તામાં ચાલ્યા જતાં આપણને કદાચ જે કેવળ ધર્મભાવનાના કાટલાંથી પરીક્ષાનું સામેથી ગાંડીતુર હાથી આવતે દેખાતે હોય પ્રમાણ કે માપ કાઢવાનું ઠરાવવામાં આવે તે અને રસ્તાની સંકડાશ હેવાથી નાશી છૂટવાનું જરૂર કહેવું પડશે કે સમ્રાટ પ્રિયદર્શિનની બને તેમ પણ ન હોય, એટલે કે મરણુભય રાજનીતિના રંગ આપણને મેગલ સમ્રાટ પણ તદ્દન નજીક આવી પડેલ દેખાતે હેય, છતાં અકબરની ધર્મસહિષ્ણુતાની યાદ દેવડાવે છે; તે સમયે જે નજીકમાં કઈ જૈન મંદિર હોય જ્યારે પતંજલી મહાશયના નેતૃત્વ નીચે સમ્રાટ અને તેમાં પ્રવેશ કરવાથી જીવની રક્ષા થઈ શકે અગ્નિમિત્રની નીતિ તે ધર્મઝનૂની મોગલ સમ્રાટ તેમ હોય તે પણ “ 7 હેતુ નિર્માવિરે ” ઔરંગઝેબનું જ ભાન કરાવે છે (૪૯) “કોડિન ” “કેટિન ” શબ્દ હશે પણ અપભ્રંશ થતાં “ડિન્ય” વપરાશમાં આવ્યું દેખાય છે. બીજું કટીન'-ગોત્રના આ આચાર્યો હોવાનું જણાવે છે તેમ ન હોવું જોઈએ. કારણ કે ત્ર’ તે હમેશાં જન્મથી જ અમુક હોય છે અને તેમ ગણાય છે, જ્યારે ગણત, જિંદગીના જીવનમાં કોઈ બનાવ પછી લાગુ પડે છે. એટલે કડિન કે કેટિન તે ગણુસૂચક શબ્દ હો જોઈએ પણ શેત્રસૂચક નહી જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ | Tv I'T '||*ITTTT TT TT III), તૃતીય પરિચ્છેદ ટૂંક સાર–રાજા કલિક સંબંધમાં અન્ય પુસ્તકમાં કરાયેલાં ઉલ્લેખના અવતરણેતે ઉપર ચલાવેલે વાદવિવાદ અને સમ્રાટ અગ્નિમિત્રને જ તે ડરાવવાને અંતે બાંધી આપેલ નિર્ણય–અગ્નિમિત્ર સમ્રાટ બને તે પહેલાંનું તેનું જીવન-હિંદુ રાજાઓની થતી અવનતિ ઉપરથી એક સૈન્યપતિ તરીકે ઉકળી આવેલું તેનું લેહી–તે સ્થિતિ અટકાવવા સ્વામીહત્યાનું કલંક વહેરી લઈ તેણે હાથ કરેલી રાજની લગામ-રાજપદે આવી મારમાર કરતા ધસી આવતા યવન હુમલાઓ ઉપર મૂકેલ અંકુશ-તેમાં મળેલી ફત્તેહને લીધે તેણે કરેલા પ્રથમ અશ્વમેધ યજ્ઞ-અવંતિની આસપાસ સુદઢ બનાવેલું વાતાવરણ તથા બીજા અશ્વમેધની કરેલી તૈયારી-બીજા યજ્ઞના અશ્વની યવન સરદાર ડિમેટ્રીસે કરેલી અટકાયત અને તે ઉપરથી તેની સાથે કરવું પડેલ યુદ્ધ-યુદ્ધમાં યુવરાજ વસુમિત્રનું નીપજેલ મરણ, જેથી ખૂદ પોતે જ યુદ્ધ તરફ કરેલા પ્રયાણ-અંતે ડિમેટ્રીઅસનું મરાવું અને બીજા અશ્વમેધની પૂર્ણાહૂતિ-અશ્વમેધ યજ્ઞની પ્રથા ઉપરથી સામાજિક શીલતાને પહોંચેલી અસર અને તેનાં નીપજેલાં કડવાં પરિણામ-શીરોભાગે શુંગ સામ્રાજ્ય પહોંચ્યાને આપેલ ચિતાર-પુષ્યમિત્ર તથા અગ્નિમિત્ર વિશે પુરાણકારોએ પિતાની શૈલીમાં કરેલું વર્ણન, ઉપલક દષ્ટિએ અસત્ય લાગતાં છતાં વસ્તુતઃ તે સાચું જ છે, તેની સમજૂતિ સાથે રજૂ કરેલાં અનેક દછ-પાટલિપુત્રનું આયુષ્ય, એટલે સ્થાપનાથી માંડીને તેને નાશ થયે ત્યાં સુધીની સંક્ષિપ્ત હકીકત-અગ્નિમિત્રને સુયે અથવા સુમિત્રને પૂરવાર કરી આપેલ સગપણ સંબંધ– ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮૨ (૧) અગ્નિમિત્ર-( અંતર્ગત વસુમિત્ર) પુષ્યમિત્રના મરણબાદ શૃગપતિ તરીકે, અવ'તિની ગાદી ઉપર, તેના પુત્ર અગ્નિમિત્ર તેના સમય ખેડા છે. તેનુ રાજ્ય કેટલા વરસ ચાલ્યુ* અને કઇ સાલથી કઇ સાલ સુધી તથા તેના રાયસમયે તેને તેના પિતા પુષ્યમિત્ર તરફથી જન્મ. રાજપદે ( પણ પોતાના પિતાની હૈયાાત દરમ્યાન ) સ્વતંત્ર સમ્રાટ્કરીકે ( તેમાં રાજા કલ્કિ તરીકે પાછલાં ૭ વર્ષ) રાજા કલિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ તૃતીય તથા તેના પુત્ર વસુમિત્ર તરફથી કેટલા સમય સુધી મદદ મળતી રહી હતી તે બધું દલીલ સાથે ઉપર ચી ગયા છીએ. એટલે અત્રે માત્ર તે તારીખના ઉતારે જ આપીએ છીએ; કે જેથી તેટલે આધે સુધી આપણે, તેમના રાજ્યકાળ માટે પાનાં ઉથલાવતાં જવાની જરૂરીઆત રહે નહી. મ. સ. ૨૭ ૩૨૩-૩૩૨ રાજા કલિ પુરાણામાં તેમજ જૈન ગ્રંથામાં કાએક રાજા કલ્કિનું વૃત્તાંત દષ્ટિએ પડે છે. પ્રથમ નજરે, અથવા જેને આપણે ઉપલક દષ્ટિએ કહીએ તે દૃષ્ટિએ તે રાજા કાણુ હોઇ શકે તે કલ્પી શકાતું નહતું; પણુ એક જૈન મુનિ નામે કલ્યાણવિજયજી, કે જે હાલ વિદ્યમાનપણે વિચરે છે અને જેમને કાંઇક ઇતિહાસના વિષયને શાખ પણ છે, તેમ વળી જૈન સાધુપણાની દીક્ષા લીધેલ હેાવાથી જૈનમતનાં દર્શનનાં પુસ્તકા વાંચીને પરિચિત થવાના વિશેષ પ્રકારે અવ કાશ પણ રહે છે, તેમણે દાખલા-દલીલ સાથે બતાવવા એમ પ્રયત્ન સેવ્યા છે કે, તે રાજા કલ્કિ તેતર કાઇ જ નહીં પણ પુરાણામાં વણું વાયલા રાજા પુષ્યમિત્ર જ હાઇ શકે છે: તેમણે એ કે પુષ્પમિત્રને રાજા કકિ ઠરાવ્યા છે ખરા, પશુ તારીખાના આશ્રય કે જે વિશેષપણે r ( ૧ ) જીએ નાગરી પ્રચારિણી સભાની પત્રિકા ૩૨૯-૩૫૩ ઈ. સ. પૂ ૨૬૦ ૨૦૪-૧૮૮ કેટલા વર્ષ . ૧૮૮-૧૭૪ ૧ કેટલી ઉમર . ૫ થી ૭૨ ૧૪ ૩૦ વર્ષ અચૂક અને સજજડ પુરાવારૂપ થઇ પડે છે તેવા ચ્યાશ્રય, બહુ લીધે। નથી (શું કારણ હશે તે તેઓશ્રી જાણે ); પણ સમજાય છે કે, તેવુ' સાધન તેમની પાસે તે સમયે નહીં હોય. એટલે માત્ર આનુસ`ગિક પ્રસ્તાવા અને વૃત્તાંતેા જે અદ્યપર્યંત પ્રાપ્ત થઈ શકે છે, તેના આધારથી જ તેમને સતાથ પકડવા રહ્યો હશે; જ્યારે આપણે હવે, આ ગ્રંથમાં આલેખાયેલ અનેક ઐતિહાસિક પ્રસંગેા અને હકીકતાની તેમજ તે સર્વેની તારીખવાર શ્રૃંખલાબદ્ધ સ્થિતિથી પરિચિત થઈ ગયા છીએ, ત્યારે સહેલાઇથી જોઇ શકીશું કે, કલ્કિ નામે જે વ્યક્તિ વણુ વાયલી છે, તે રાજા પુષ્યમિત્ર નહીં પણુ સમ્રાટ્ અગ્નિમિત્ર હાવાના વિશેષ સભવ છે. એટલે હાલ તુરત તે આપણે મજકુર મુનિજીએ, પુરાણુંાના તથા જૈન દર્શનનાં ગ્રંથેાના પોતાના અભ્યાસથી જે શબ્દોમાં વર્ષોંન કર્યું છે, તે શબ્દો અસલરૂપે અત્રે ઉતારીશું' અને પુ. ૧૦, અંક ૪, પૃષ્ઠો ૬૧૦ થી ૬૩૧ તથા પૂ, ૭,૦૩, ૭૨ થી ૮૬ www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] નું વૃત્તાંત ૮૩ પછી તેમના વિચારથી આપણે જુદા કેમ પડીએ છીએ તે દલીલ પૂર્વક સમજાવવા પ્રયત્ન કરીશું. તેમના શબ્દોના ઉતારાઓ-અવતરણે પૃ. ૨૯-કચ્છિક સંબંધર્મો, પુરાણકાર ઇસ પ્રકાર લિખતે હૈ “જબ કલિયુગ પૂરા હોને લગેગા, તબ ધર્મ રક્ષણકે લિયે શંબલ ગામ કે મુખિયા વિષ્ણુયશા બ્રાહ્મણકે યહાં, ભગવાન વિષ્ણુ કલ્કિ કે રૂપમેં અવતાર લેંગે. કલિક દેવદત્ત નામક તેજ ઘડે પર સવાર હેકે, ખડ્ઝસે દુષ્ટ ઔર રાજેશમે રહેતે હુએ સબ લુટેરાંકા નાશ કરેગા; જે સે છ હૈ: જે અધાર્મિક ઔર પાખંડી હs તે સબ કકિસે નષ્ટ કરીએ જાયેગે (શ્રીમદ્દ ભાગવત ૧૨ સ્કંધ, અ૦ ૨, ૫. ૧૦૩૦-૧૦૭૪). તે બાદ લેખક મહાશયે, જુદા જુદ જૈન ગ્રંશે, જેવાં કે તિગાલી, કાલસપ્તતિકા, દીપમાલા, (જિનસુંદરસૂરિકૃત), દિગંબર નેમીચંદ્રસરિનું તિલોયસાર આદિ પુસ્તકમાં રાજા કલ્કિ વિષે ભિન્નભિન્ન સમય દર્શાવ્યાનું જાહેર કર્યું છે. ઉપરાંત (૨) ધર્મ એટલે અહીં વૈદિક ધર્મ કહેવાને ભાવાર્થ છે એમ સમજવું કે જે ધર્મનો રાજા કલિક, પુરાણના મતથી સંરક્ષક ગણાય છે. (૩) કલિક તે અનિમિત્ર કરે તો તે વિપશુયશ તે પુષ્યમિત્રનું જ નામ કહેવાય, અને સનાધિ- પતિના પદ ઉપર વેષ્ઠિત થયે તે પૂર્વનું છે તેનું નામ હતું એમ થયું તથા તેનું મૂળ વતન ચંબલ નામે ગામ હતું. (સરખા તેના જીવનવૃત્તાંતે આને લગતું મુખ્ય લખાણું). ઈતર પરાણિક ગ્રંથમાં મર્યવંશી રાજ. એની નમાવળીમાં ઘણું કરીને આવા જ નામના રાજને ઉલેખ કરાયાનું મને યાદ આવે છે, તો તપાસ કરવી, ને તે નામ હોય તો પુષ્યમિત્રનું નામ જ વિષ્ણુ યશા ઠરશે, અને તેના પુત્ર તરીકે કહિક રાજા એટલે અગ્નિમિત્રનું તે બિરૂદ હતું એમ સાબિત થશે. (૪) ગ્રીક-ચવન, શક, બદક તેમજ પાર્થિયન વિગેરે જે પરદેશી પ્રજા તે સમયે હિંદ ઉપર ચડી આવતી હતી તે સર્વે માટે એક જ શબ્દ વાપર્યો લાગે છે. (૫) વૈદિક મતથી પર, એટલે વૈદિક મતમાં નહીં માનનાર, તે સર્વે પાખંડી-મુખ્યતાએ કરીને જેન અને બૈદ્ધ. (જે હોય તે.) () જેન ધર્મમાં આ સમયે-શાખા પ્રશાખા બહુ થઈ પડી છે તેનું કારણ આ રાજ કલિકને જુલમ મુખ્યત્વે છે, જેને લીધે સર્વે સાધુએ, મનમાં આવ્યું તેમ છુટાછવાયા પડી જઈને વિચારતા હતા તથા જે જૈનાચાર્યોનાં વૃત્તાંતે નથી મળતાં તેનું કારણ પણ આ કલ્લિ રાજને ઉપદ્રવ જ દેખાય છે. આ સમયે જૈન સંપ્રદાયમાં શાખા પ્રશાખા વધી પડવાનાં કારણ તરીકે એક માણે મેં તાંબર-દિગબર વચ્ચે પડતી કાટને આડ ધરી છે, પણ તે હકીકત હવે યથાર્થ લાગતી નથી. વિશેષ વિચારણ કરતાં અને તેને સમય વિક્રમની બીજી સદીમાં જણાવે છે તેથી તે બાબતનો ઈસરો પુ. ૨ માં ચંદ્ર ગુપ્તનું વર્ણન કરતાં (જુઓ પૃ. ૧૪૯ નં.૪૯) મેં કર્યો છે. તે બાદ વિશેષ ચિંતવનથી તે સમય પણ ફેરવો પડે તેમ લાગે છે. કદાચ હજુ આગળ લઈ જ પડે એમ સંભવે છે. ગમે તે હે, પણ જૈન સંપ્રદાયમાં શાખાપ્રશાખા પડવાની સાથે દિગંબર ઉત્પત્તિને સંબંધ નથી જ, આર્ય સુહસ્તિ પછી જનાચાર્યોને લગભગ બે સદી સુધીને ઇતિહાસ જે તદ્દન અંધકારમાં છે, તે આ શુંગવંશી રાજઅમલનું કારણ છે; તેમ જ વૈદિક અને તાપસ મતની મહત્તા બતાવતી કેટલીક કથાઓ જન સાહિત્યમાં મળી આવે છે તે પણ આ સમયને લગતી જ હોવા સંભવે છે. રાજ કલ્કિના ધર્મ પરત્વેના જુલ્મથી જીવ બચાવવા જૈનાચાર્યો આમને તેમ નાસતા ફરતા હતા. કેટલાક તે હેરાન ગતિમાંથી બચવા માટે, તેના રાજ્યની હદ વટાવીને પાડોશી રાજેને જઈ વસ્યા હતા. આવા પ્રદેશ તરીકે રાજ તાના અને ક્ષહરાટ ભૂમકને મધ્યદેશ ગણી શકાય છે મધ્યદેશની રાજધાની મધ્યમિકા નગરી ગણાતી; જેનું સ્થાન વર્તમાન અજમેરની પાસે ગણવામાં આવી શકાય તેમ છે. (સરખા ગત પરિચ ટી, નં. ૪૭,) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ - - -— — ૮૪ કલિક રાજા તૃતીય ઉપાધ્યાયજી ક્ષમાકલ્યાણકૃત દીપમાલા પુસ્તકમાંનું યશસે સમૃદ્ધ નંદરાજ બહુત સમય તક રાજ ટાંચણ લખ્યું છે જે નીચે ઉતારીએ છીએ – કર ગયા હૈ.” (જુઓ તે પુસ્તકમાં પૃ. ૬૨૧નું ટીપણુ) મુઝસે આ ઉપરથી સાબિત થયું કે (૧) પુષ્યમિત્રના (વીર નિર્વાણસે) ચારસી પચહતર (૪૭૫) શાસનતળે પાટલિપુત્ર આવ્યું હતું (૨) મહાનંદ વર્ષ ખીતને પર વિક્રમાદિત્ય નામક રાજા હોગા. ઉર્ફે નવમો નંદ-મગધપતિ-તે, બળમાં રૂપમાં, ઉસકે બાદ [બાદને સ્થાને અવલ જોઈએ]. ધનમાં અને યશમાં સમૃદ્ધ હતો (૩) તે મહાકરીબ ૨૪ વર્ષ કે ભીતર પાટલીપુર નામક નંદનું રાજ્ય “બહુત સમય ” લાંબા કાળ સુધી નગરમેં x x x ચતુર્મુખકા ( કલિક–તેનાં ત્રણ ચાલ્યું હતું (૪) રાજા પુષ્યમિત્રે તે સેનાના નામ કાલસપ્તતિકામાં અપાયાં છે -કલિક, રક, સ્તૂપ અખંડ સ્થિતિમાં ઊભેલા જોયેલ છે (૫) અને ચતુર્મુખ) જન્મ હેગા.” * તેમ તે સ્તૂપ-ટેકરીઓ, નંદરાજાએ ઊભી કરા તિગાલી પન્ના (પન્ના નામક ગ્રંથ, જૈન વેલ હતી–આપણે નવ કહી ગયા છીએ (જુઓ. તાંબરી ગ્રંથનાં આગમસૂત્રમાંનાં ગ્રંથે હેઈ, તે પુ. ૧, પૃ. ૬૦; પણ આમાં પાંચ હેવાનું પ્રમાણભૂત મનાય છે તેના આધારે પૃ. ૨૨ માં ટી. જણાવાય છે). આગળ જતાં લખે છે કે “તે ૦૧ માં લખેલ છે કે, “પાટલિપુત્રમે ૧ ચતુર્મુખ સ્તૂપ ખેદીને તેમાંનું બધું સુવર્ણ લઈ જશે.” નામકા રાજા હેગા x x x પાંચ સ્તૂપકુ (આગળ ઉપર પૃ. ૬૨૩ માં લખે છે કે) દેખેંગા xxx યહાં પર બલ, રૂપ, ધન, ઔર “યહાં પર (પાટલીપુત્રમાં) નિરંતર ઘેર વૃષ્ટિએ (૭) આ ટાંચણમાં, કસમાં જે શબ્દ લખ્યા છે તે મેં મૂક્યા છે, જેથી વાચક આગળપાછળને સંબંધ સમજી શકે, (૮) વિક્રમ સંવત અને મહાવીર સંવતની વચ્ચેનું અંતર-૪૭૦ વર્ષનું છે તે સાબિત થયેલી બીના છે, એટલે આ ટાંચણમાં જે પાંચ વર્ષને ફેર છે તેને આ ૧૨૪ ના અંકમાં ઉમેરવા એટલે ૧૨૯ ગણવા પડશે જેથી તેને ૪૭૦-૧૨૪=૩૪૬ અથવા ૪૭૫-૧૨૩૪૬ ગણવા રહે છે, (૯) “ બાદ” શબ્દ રાખીએ તો, પુષ્યમિત્રને સમય વિક્રમની પછીની બીજી શતાબ્દિમાં થાય. જ્યારે ખરી રીતે પુષ્પમિત્ર તે વિક્રમની પૂર્વે બીજી શતાબ્દિમાં થયું છે, એટલે “બાદ" ને બદલે “ અવલ= ” શબ્દ ગણવે. જૂના ગ્રંથમાં આવી ભલે તે લહી- એએ સામાન્ય રીતે ઘણી વખત કરી નાંખ્યાનું આપણે નાગીએ છીએ.. (૧૦) જન્મસ્થાન તે ગમે તે હશે, પણ બધું વૃત્તાંત પાટલિપુત્ર નગરને લગતું છે એટલે મૂળ લેખકે બહુ બારીક ખ્યાલ કર્યા વિના કે શેક્યા વિના જ “ પાટલીપુત્ર” લખી નાંખ્યું દેખાય છે. (૧૧) ઉપરમાં “ કાલસપ્તતિકા પુસ્તકમાં રાજ કલિકના ત્રણ નામનો ઉલ્લેખ છે તે સાથે સરખાવે-કટિક, રૂદ્ર અને ચતુર્મુખ, (૧૨) આ નંદરાજનું બધું વર્ણન મહાનંદ ઉ નવમા નંદના વર્ણન સાથે સરખાવે એટલે તે સત્ય હેવાની ખાત્રી થશે. (જુએ પુ. ૧ લું. પૃ. ૩૫૨ અને આગળ) (૧૩) આલૂ જ લખાણું મજકુર પત્રિકામાં ૫. ૧૦ કી. ર૪ માં લખ્યું છે “ કલિકાએ પાંચ રરૂપ જોયા જેન ધર્મનાં ગ્રંથમાં કલિકને જૈનમતદ્વેષી ચિતર્યો છે, તેણે દ્રવ્યપ્રાપ્તિના લોભથી પાટલિપુત્રને ખેદાવી નાંખ્યાનું આ ઉપરથી દેખાય છે. એટલે તે નગરને નાશ જેમ વિદ્વાનોએ માની લીધું છે તેમ આગ જેવા અકસ્માતથી નથી થયા, પણ જાણી જોઈને જ નાશ કરવામાં આવ્યો દેખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] નું વૃત્તાંત જળપ્રલય હેનેવાળા હૈ * * * સાંવત્સરિક ત્યાંથી જોઈ લેવું.) પારણકે દિન૧૪ ભયંકર ઉપદ્રવ હેનેવાલા હૈ (પૃ. ૬૨૪ ) “પાડિવત૭ આચાય x x ૪ તબ સત્રહ૫ રાતદિન (૭૦ રાત્રિ- ઈદ્રકા ધ્યાન ધરસે x x x ઉગ્નકર્મી કલિક ઉગ્રદિવસ) તક નિરંતર વૃષ્ટિ હોગા, છાણસે ગંગા નીતિ સે રાજ કરકે, ૮૬ વર્ષકી ઉમરમેં ઔર શૌણમેં બાઢ આયેગી. " (પૃ. ૨૨, નિર્વાણસે ૨૦૦૦૯ વતનપર ઈદ્ધિક હાથસે કર૩ ઉપર આ પાટલિપુત્ર શહેરને નાશ કેમ મૃત્યુ પાયેગા.” x x x ભાદ્રપદ શુદ ૫ કર૧ થયે તે વિશેષ સ્પષ્ટપણે વર્ણવેલ છે. ઇરછકવર્ગે દિન ઇદ્રકે ૨૨ચપટે પ્રહારસે ૮૪ વર્ષાકી ઉમર (૧૪) એટલે ભાદ્રપદ શુકલપક્ષની પંચમી. જેમાં પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૨ થી માંડીને ભાદ્રપદ શુદ ૪ સુધી ગણાય છે અને ભાદ્રપદ શુદતે સંવત્સરીને દિવસ ગણાય છે. તેનું પારણું એટલે ભાદ્રપદ શુદ ૫ સમજવી. આગળનું ટી. નં. ૨૧ જુઓ. (૧૫) મુળ ગ્રંથકારને ઉદેશ કદાચ સસરસાત, રાત્રિદિવસ સુધી વૃષ્ટિ થવાનું કહેવાને પણ હેય. (૧૬) શૈણુણ નામની નદી છે જ્યાં શેણ નદી ગંગા નદીને મળે છે, તે સંગમસ્થાન ઉપર, બને નદીની વચ્ચેના સ્થળ ઉપર આ પાટલિપુત્ર વસેલું હતું; એટલે પાણીનું પુર ચડી આવતાં, શહેરને નાશ થયો એમ કહેવાનો આશય છે. ઉપરની ટીક નં. ૧૩ ની સાથે જે વાંચીએ તે એમ સાર ઉપર આવવું પડે છે કે શહેરને કેટલોક ભાગ કકિએ દ્રવ્યલોભના અથે ધન મળવાની ઉમેદે ખોદાવી નાંખ્યું હતું અને પછી દેવગે જળપ્રલય થતાં શહેરને વિનાશ થયો હે જોઈએ. (૧૭) “પાડિવત” લીઆની ભૂલ લાગે છે. તે વખતના જૈનાચાર્ય આર્યસસ્થિત અને આર્ય પ્રતિબદ્ધ બંને જણાયે કાતિવાર મંત્ર ગણ્યો હતો તેથી કેડિન્ય કહેવાતા. કદાચ તે કેડિન્ય શબ્દને આ પાવિત શબ્દ અપભ્રંશ હવા સંભવ છે. (૧૮) ઉપરમાં જુઓ પૃ. ૫૫ તથા ૮૨ : તથા જુઓ નીચેની ટી, નં. ૨૦ માં કલ્પસૂત્રની હકીકત, (૧૯) ઉ૫ર પૃ. ૮૩ માં આપણે જણાવ્યું છે કે “આદિ પુસ્તકમાં રાજ કલિક વિષે ભિન્ન ભિન્ન સમય દર્શાવ્યાનું જાહેર કર્યું છે.” તેવી જ રીતે આ પણ એક તેવું જ કથન છે, પણ પચત્નાકારે જે ૧૨૪ વર્ષ લખ્યા છે તે વધારે પ્રમાણભૂત ગણાય. (૨૦) (ક. ૨. સુ. ટીકા પૂ. ૧૦૩) નામક જન ગ્રંથમાં લખ્યું છે કે “ પણ ૮૬ વર્ષના આયુષ્યવાળા કકિન નામે દુષ્ટ રાજને તું (ઇદ્રી મારીશ અને તે વખતે, બે હજાર વર્ષો વીત્યાબાદ મારા જન્મનક્ષત્રથી ભસ્મગ્રહ ઉતરી જશે. (આમાં “ તે વખત” ને બદલે “તે બાદ '' શબ્દ કહેવાને તાત્પર્ય હોય એમ લાગે છે) એટલે કે કકિનના મરણ પછી બે હજાર વર્ષે, મહાવીરના જન્મનક્ષત્રમાં જે ભસ્મગ્રહ પડયો છે તેની સત્તા ઉતરી જશે. મતલબ કે તે સમય પછી જૈન ધર્મ ઉપરથી કરડી નજર ઓછી થવા માંડશે. જે તે સત્ય જ હોય તે મ. સ. ૩૪૬ર૦૦૦= ૨૩૪૬ વીર સંવત એટલે ૨૩૪૬-૫૨=ઈ. સ. ૧૮૧૯ આવે અને તે સાલમાં રાણી વિકટેરીયાને જન્મ થયો છે. તેણીએ હિંદની પ્રજાજોગે એમ સંદેશ બહાર પાડયું હતું કે “કોઈને પણ પિતાને ધર્મ પાળવામાં રાજ્ય તરફથી કે કેદની અટકાયત કરવામાં આવશે નહીં.” ને તે પ્રમાણે સાચું કરે છે તે સમયથી ભસ્મગૃહ ઉતરી ગમે એમ કહેવાય. દિવ્યાવદાન અ, ૨૯ ને આધાર આપીને છે. હિ. કવૈ. પુ. ૫ ના પૃ. ૩૯૮ માં જણાવેલું છે કે “ But ultimately Pushyamitra (જેમ બધાએ અગ્નિમિત્રને બદલે પુષ્યમિત્ર લખે છે તેમ આ કથન પણ સમજવું-જુઓ ઉપરની ટી. નં. ૩) was killed by a yaksha named Krimisena, who vowed to protect the religion of Buddha (મતલબ કે રાન કલ્કિ પિતાના નૈસર્ગિક મોતે મર્યો નથી એમ ગ્રંથનું પણ માનવું થયું છે.) (૨૧) ઉપરની ટી. ૧૪ સરખા. (૨૨) સરખા ઉપરની ટી. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ કલિ રાજા - વતીય મેં મરકર કકિ નરકમેં જાગયા.” (પૃ. ૩૧, પર લખે છે કે, “યહી કહના પડતા હૈ કિ, પૌરાણિક કા “કકિઅવતાર” જેનેકા “કબિરાજ' ઔર બૌદ્ધકા “પુષ્ય- મિત્ર” યે તીને એક હિ વ્યક્તિ કે ભિન્ન ભિન્ન નામ હૈ" આટલું લખી, લેખક મહાશયે કલ્કિી શબ્દની ઉત્પત્તિ વિશે પોતાનું મંતવ્ય જણાવ્યું છે કે, રાજા કલ્કિનું વાહન (કદાચ અશ્વમેધ યજ્ઞને ઘડે કહેવાનો આશય પણ હેય ) ઘેડે જે હતા તે વેત રંગને ૩ “ ” સંભવે છે, અને # ઉપર સ્વારી કરનાર તે જ, તેના ઉપરથી સંસ્કૃત “જિ” અપભ્રંશ થઈ ગયે એટલે પુષ્યમિત્રનું બીજું નામ છે " કલ્કિ ” થયું સમજવું–૪ x x " કલ્કિક સમયમેં મથુરામે બળદેવ ઔર કૃષ્ણકે મંદિર ૧૪ ટૂટકા “ તિગાલી” ઉલ્લેખ મિલતા હૈ.” આ પ્રમાણે લેખક મહાશયે જે લખાણના ફકરાઓ ટાંકી બતાવ્યા છે તે સર્વે શ્રી ભાગવત પુરાણના વર્ણન તથા જૈન ગ્રંથોના વર્ણન સાથે સંમત પૂરવાર થયેલ છે. એટલે તે ફકરાઓ અને તેને લગતી ટીપ્પણની નેટે સર્વેને જે સમગ્ર રીતે ગ્રહણ કરી તેનું દહન કરવામાં આવે, તે નીચે પ્રમાણે નિષ્કર્ષ આપણે મેળવી શકીએ છીએ કે (૧) રાજા કલ્કિ વૈદિક ધર્મને (૨૩) પુરાણકાર આ વિશે કાંઈ બોલે છે કે કેમ ? તે તપાસવું જોઈએ. (૨૪) મધુરા તે જૈન ધર્મનું પ્રાચીન સમયે એક મહાતીર્થ હતું; કંકાલીતિલા નગરીની ટેકરી ખોદતાં જે પ્રાચીન મૂર્તિઓ નીકળી આવી છે તે ઉપરથી પુરાતવિશારદોએ આ મતને ટેકો આપ્યો છે. મધુરા સ્તૂપના દરવાજાને પણ જૈનને હેવાનું તેઓએ જણાવ્યું છે તેમ જૈન ગ્રંથમાં પણ, પાર્શ્વનાથના સમયે મથુરામાં સુવણને બનાવેલ દેવસ્તુપ ઊભો કરવામાં આવ્યાનું વર્ણન છે. જે સ્વપ કાળે કરીને પછી ઇંટનો બનાવાય હતું. આ બધું જોતાં મજકુર રતૂપને ઉદ્દેશીને જ અત્ર વર્ણન કરાયેલું છે: અહીં કૃષ્ણમંદિર જે લખ્યું છે કે, જેમ હાલની દષ્ટિએ કૃષ્ણને વૈષ્ણવધર્મી હેવાનું માનવામાં આવે છે તે નજરે ન લખતાં અસલ પ્રમાણે ગણવાનું છે. જેના ધમ કૃષ્ણને તેમના પિત્રાઈ (સગા કાકાના દીકરા). ભાઈ નેમિનાથ(જનના બાવીશમા તીર્થકર )ની પેઠે જૈનધર્મો હેવાનું માને છે, તે તે ગણનાએ આ કૃણમદિર તે જૈન મંદિર જ કહેવાય, વિશેષ અધિકાર આગળ ઉપર મથુરા નગરીના પરિશિષ્ટ જુઓ. બીજું કલ્ડિ રન, પિતે જ વેદિક હેઈને તેને કૃષ્ણમંદિર વૈષ્ણવ સંપ્રદાયનું હોય તે) કલ્કિના હાથે તૂટવાને સંભવ જ નથી અને એ વાત તે સિદ્ધ થઈ છે કે ( ઉપર જુઓ ટી. નં. ૨) રાજ કલ્કિ તે વેદિક ધમનો મહાન સંરક્ષક હતું એટલે સાબિત થાય છે કે તિલ્યગાલી ગ્રંથનું લખાણ સત્ય છે અને કૃષ્ણમંદિર તે એક જૈન મંદિર જ છે? કૃષ્ણ તે વૈશ્નવ સંપ્રદાયના નથી લાગતા પણ જેના મતના હોવા સંભવ છે. હા, એટલું ખરું કે કૃણનું બીજું નામ વિષ્ણુ હતું (એકલે વિષ્ણુના એક અવતાર તરીકે ગણાય છે) અને તેના મતને જે અનુયાયી તે વૈષ્ણવ કહેવાય. એટલે કૃષ્ણના ભક્તને વૈષ્ણવ જરૂર કહેવાય જ: પણ તેથી એમ નથી કરતું કે તેને તેમ કહીને અંબેધાય: વૈશ્નવ સંપ્રદાય તે ઈ. સ.ના પંદરમા સૈકામાં ઉત્પન્ન થયે ગણાય છે. એટલે વૈષ્ણવ કૃષ્ણને ભક્ત અને વૈશ્નવ શ્રીવલ્લભાચાર્યજીના મતને અનુયાયી. વળી આ બે શબ્દો એક જ છે એમ કરાવી શકાશે નહીં. જે કે વ્યાકરણના નિયમે “ના” ને “ણું” કેટલાક સંજોગોમાં થઈ શકે છે પણ તે નિયમે “ના” ની પૂર્વે “ર” આવો જોઇએ જ. તેમ “ર” અને “ન”ની વચ્ચે છે, ઉ , તે કોઈ સ્વર આવ જોઈએ. જ્યારે વૈશ્નવ શબ્દમાં તે આ નિયમનું કઈ રીતે પાલન જ થતું નથી એટલે વૈશ્નવ શબ્દને વૈષ્ણવના સમાનાર્થી તરીકે સ્વીકારી શકાય નહીં. ( આ ઉપર આપણે તે સંપ્રદાયના અનુયાયીને મત જણ જરૂર ઉપયોગી થઈ પડશે ) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] નું વૃત્તાંત એક મહાન ઉપાસક અને સંરક્ષક હતા. (૨) રેખાચિત્ર ઉપરમાં આપણે જોઈ ગયા છીએ પાખંડી ધર્મને તે સંહારક હતો (૩) ઉગ્ર તેથી જણાયું છે કે, તે શુંગકર્મી હોવાથી તેણે ઘણો મનુષ્ય સંહાર વાળ્યો રાજા કલિક તે વંશી પુષ્યમિત્ર કે તેના પુત્ર છે. (૪) પાટલિપુત્રને નાશ કહો કે પુષ્યમિત્ર કે અગ્નિમિત્રને લાગુ પડી શકે વિનાશ કહે પણ તેને મુખ્ય પ્રણેતા- અગ્નિમિત્ર ? તેમ છે; પણ અહીં આગળ ઉત્પાદક-કર્તા તે હતો. (૫) તેનું મરણ ૮૬ મત ભેદ ઊભો થયો છે માટે વર્ષની ઉમરે થયું છે, તેમજ તેનું મૃત્યુ નૈસર્ગિક- આપણે તપાસવું રહે છે કે તે ઉપનામ વધારે પણે થયું નથી પણ દેવતા કે યક્ષને હાથે થયું કેને બંધબેસતું થાય તેમ છે. છે. (૬) રાજા કલિક મહા ક ભી તથા મ. સ. ૩૦૧-ઈ. સ. પૂ. ૨૨૬ માં જ્યારે જુલ્મી હતો. (૭) તે જન્મે બ્રાહ્મણ હતો તેમ શાતકરણી બીજાએ અવંતિ ઉપર ચડી જઈ તેણે ઑછોને હરાવીને કચ્ચરઘાણ વાળે છે. મૌર્યવંશના વૃષભસેનને મારી નાંખી તેના ભાઈને આ સાતે નિર્ણમાંની ઘણીખરી બાબતે તેની ગાદીએ બેસાર્યો ત્યારે પુષ્યમિત્રને સેનાધિઆગળના પરિચ્છેદે પુષ્યમિત્રના સંબંધમાં જે પતિ ની હત૨૫ તે પૃ. ૧૨. જણાવી ગયા વર્ણન કરી ગયા છીએ તેની સાથે અથવા તે છીએ. અને પુષ્યમિત્રને જન્મ મ.સં. ૨૫૧માં તેના અને પતંજલી મહાશયના ચારિત્રની સર લેવાથી (જુઓ પૃ. ૫૪. ) તે વખતે તેની ખામણીવાળા પારિગ્રાફમાં જે હકીકત આવી છે ઉમર ૫૦ વર્ષની કહેવાય. હવે જો તે જ રાજા તેની સાથે તુલનાત્મક દૃષ્ટિથી ઘટાવીશું, તે કલ્કિ ઠરાવાય અને રાજા કલ્કિનું મરણ, જૈન એકદમ ખાત્રી થઈ જશે કે જે વ્યક્તિને ૫. ગ્રંથની તથા પુરાણ ગ્રંથની એકમતિ પ્રમાણે પતંજલીએ ઉપદેશીને વાત કરી છે–પછી મ. સં. ૩૫૩ નું ગણાય છે, તે તે હિસાબે તેને ભક્ત કહે કે માત્ર શિષ્ય કહે-તે જ વ્યક્તિ પુષ્યમિત્રનું મરણ ૧૨ વર્ષની ઉમરે થયું કહેરાજા કલ્કિ છે. પછી તે વ્યક્તિને રાજા પુષ્ય- વાશે. તે પ્રમાણે વસ્તુ હેવાને સ્વીકાર માનમિત્ર ગણવો કે સમ્રાટું અનિમિત્ર ગણવો તે વામાં બે વાંધા આવે છે (૧) એક તે આટલી આપણે પૂરવાર કરવું રહે છે, તેમજ મ્લેચ્છોને મોટી ઉમરનું આયુષ્ય હોવાનું એક રાજદ્વારી કોણે હરાવ્યા છે તે બીના પણ તેને રાજ્ય- જીવન ગાળનાર મનુષ્યને માટે અસંભવિત છે વિસ્તારવાળા પારિગ્રાફના વર્ણનમાં આપેલ હકી- ( હજુ તદ્દન નિશ્ચિંત જિંદગી ગાળનારનું હેવા કત ઉપરથી આપણે તારવી કાઢવું રહે છે. સંભવ ગણાય ) અને (૨) બીજો વધે કે રાજા કલ્કિના જીવનનું જે કાંઈક ઝાંખું પુષ્યમિત્રનું મરણ મ. સં. ૩૩૯ માં નીપજ્યું (૨૫) આ પ્રમાણે એક સ્થિતિ હોવાનું માલુમ પડયું છે, જયારે બીજી સ્થિતિ એમ જણાય છે કે કદાચ તે મસં, ૩૦૧ પહેલાં મર્યવંશની નોકરીમાં દાખલ થઈ ગયો હોય છે કેમકે Satakarni saatched Avanti from Pushyamitra એમ પાઠ નીકળે છે અને આ સ્થિતિ ત્યારે જ બને કે શાતકરણી ચડાઈ લઈ આવ્યો તે વખતે તે સૈન્યપતિના પદે હોય તેજ, તેમજ જ્યારે ૩૦૧ માં શાતકરણીએ જીત મેળવી ત્યારે તેને મહાઅમાત્ય પદે મૂક્યો હોય અને તેના પુત્ર અગ્નિમિત્રને તેના હાથ તળે સૈન્યપતિ નિમ્યો હોય, તો જ, (સરખા નીચેની ટીકા બં, ૨૬ ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ કલ્કિ રાજા ८८ હાવાનુ ઉપર પૃ. ૫૪ માં સાબિત કરી ગયા છીએ તેા પછી તે બાદ ચૌદ વર્ષ જીવંત રહ્યો હતા એમ જણાવવું કેટલું બેહુદું ગણાય ? (૩) ત્રીજું અમરકોષ જેવા પ્રમાણભૂત ગ્ર ંથમાં અગ્નિમિત્રને જ સમ્રાટ્ર ગણાવ્યા છે, નહીં કે પુષ્યમિત્રને (૪) કાલિદાસ જેવા મહાકવિએ પણ અગ્નિમિત્રની ( નહીં કે પુષ્યમિત્રની ) યશગાથા ગાતું માલવિકાગ્નિમિત્ર નામક નાટક રચ્યું છે. આ ચારે અનુમાને। અને પુરાવાઓ ખુદ વૈદિક સંપ્રદાયના મનાતા એવા જ ગ્રંથકારાના આધારે આપણે રજૂ કરી રહ્યા છીએ (૫) ઉપરાંત જે રાજ્યવિસ્તાર અગ્નિમિત્રના રાજ્યના ક્રુતા તેના નકશે જોઇશું' તા સહજ ખ્યાલ આવી શકશે કે તેને જ કાંઈક પ્રભાવિક અને પરાક્રમી રાજકર્તા હજુ ગણી શકાય તેમ છે; તેમજ સ્વતંત્ર સમ્રાટ તરીકે પણ તેની જ રાજકાર્તિના પુરાવા મળી શકે છે ( ૬ ) વળી તેને (અગ્નિમિત્રને) તા પિતાની હૈયાતિમાં જ રાજપદવી ભાગવતા નીડાળીએ છીએ; જયારે પુષ્યમિત્રને તે જ્યાં સુધી અગ્નિમિત્ર ગાદીપતિ અને છે ત્યાં સુધી માત્ર શુગનૃત્ય તરીકે જ દેખી રહ્યા છીએ (૭) વળી યવન રાજાના પ્રતિહાસ ( જુઓ આગળ ઉપર તેમના જીવનચરિત્રે ) તથા તેમાંની સાથે તે પણ અગ્નિમિત્રના કાળની જ સાક્ષી પૂરે છે; નહીં કે પુષ્યમિત્રના કાળની ( ૮ ) જો કે પુષ્યમિત્ર કદી ગાદીએ જે ખેઠે નથી ( જુએ ઉપરમાં પૃ. ૬૪ થી આગળ) એમ સાબિત થઈ ગયું છે. છતાં દલીલની ખાતર માના કે તે ગાદીપતિ બન્યા હતા અને તે જ રાજા ફિલ્ડ છે અને તેનુ મરણ ૩૫૩ માં નીપજતાં ૧૦૨ વર્ષનું આયુષ્ય પણ તેણે જ ભાગથ્થુ હતુ, તા પશુ પાછા વાંધા આવી જાય છે; કેમકે તેના ખાતે વધારેમાં વધારે ૭૮ વર્ષના સત્તા અમલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ તૃતીય નોંધાયા છે. તેમાંયે ૨૨ વર્ષ સભ્યપતિ શુંગનૃત્ય તરીકેનાં હતાં જ; એટલે તેણે સ્વતંત્ર રીતે જો સત્તા ભાગવી હાય તા બાકીના સેાળ વ સુધી જ ગણાય; અને તે પછી તુરતજ મરણ પામ્યા હતા એમ કહેવું પડશે. તે હિસાબે ૧૦૨ ની ઉમરમાંથી ૧૬ વર્ષ બાદ કરતાં, તે ૮૬ વર્ષની ઉમરે ગાદીએ બેઠા હતા-એમ ગણાવુ રહે છે. હવે વિચાર। કે આટલી ઉમરે ગાદીએ બેસીને રાખ કલ્કિ તરીકે તે યવનાની સાથે લડવા જાય અને જીત મેળવે અને અશ્વમેધ યજ્ઞ પોતે કરે તે કોઇ રીતે બુદ્ધિમાં સમજાય તેમ છે ? ( ૯ ) પણ દલીલની ખાતર પુષ્પમિત્રને શૃંગભૃત્યને બદલે સ્વતંત્ર રાજા માની લ્યા અને અશ્વમેધ કરનાર તથા યવન ઉપર જીત મેળવનાર તરીકે તેને-પુષ્યમિત્રને અદલે તેના પુત્ર અગ્નિમિત્રને લેખા, તા તા સાબિત થઇ ગયું કે, અગ્નિમિત્રતા 'રાજ્યના વિસ્તાર ( કેમકે યવન સરદારને જીતવાથી વિશેષ નહીં તે ઘેાડાક મુલકની પણ પ્રાપ્તિ તો થઇ હશેજ ને? એટલે તેટલા વધારા થતાં ) પુષ્યમિત્રના કરતાં વિશેષ ગણવા જ પડે અને તેમ થયુ એટલે ઉપર જણાવેલું પાંચમું કારણુ અગ્નિમિત્રના પક્ષમાં અને પુષ્યમિત્રની વિરૂદ્ધમાં આવીને ઊભું રહ્યું ગણાય,૧૦, જે પ્રમાણે નથી બન્યું જ હતાં દલીલની ખાતર બીજી રીતે વિચારીએ. ધારા કે પુષ્યમિત્ર તે જ કલ્કિ છે, અને તે કલ્કિનું મરણુ ભ. સ. ૩૫૩ માં ૮૮ વર્ષની ઉમરે થયું છે, ( કારણ કે પુષ્યમિત્રનું આયુષ્ય ૮૮ વર્ષનું પુરવાર થયું છે ) તા તેનેા જન્મ મ. સ. ૨૬૫ માં લેખવા પડશે હું ભલે આપણે મ. સ. ૨૫૧ માં પૂરવાર થયાનું જણાવ્યું છે છતાં ) અને એટલું તે। ઈતિહાસ જ કહે છે કે મ. સ. ૩૦૧ માં શાતકરણી ખીજાએ અતિ ઉપર ચડી જને જીત મેળવ્યા બાદ પાતા તરફથી www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કોને કહે? ૮૯ ત્યાંની દેખરેખ રાખવા તેની નીમણુક મૌર્ય- જ્યારે મૌર્યસમ્રાટના લશ્કરમાં મ. સં. ૨૯૮ રાજાના વડા સેન્યાધિપતિ તરીકે કરી હતી આશરે ઈ. સ. પૂ. રર૯ માં તે હિસાબે તે જ્યારે સૈન્યપતિ નીમા હતા ત્યારે સમ્રાટ જોડાયો હતો ત્યારે તે લગ૩૦-૬૫ (જન્મ)=૩૬ વર્ષની તેની ઉમર બન્યા ભગ ત્રીસ વર્ષને હતા; અને હતી એમ ગણવું પડે. હવે વિચારે કે જ્યારે પહેલાનું ત્યારથી જ તેનું રાજદ્વારી તે આટલી નાની ઉમરે, રાજા પદથી તુરત બીજે જીવન કવન શરૂ થયું ગણાય. કેમકે નંબર ગણાય એવા સૈન્યપતિના હોદ્દા ઉપર ત્યારથી જ તેને પોતાના (અને તે પણ સ્વદેશમાં હજુ નિમાય તે વાત પિતાના હાથ તળે રહી તાલીમ લેવાના સંજોગો જુદી ગણાય, પણ અહીં તો પરદેશી ફોજ છે મળવા પામ્યા હતા. બાકી વાસ્તવિક રીતે જ્યારે અને તેમાં ય વળી સાધારણ સંજોગો નથી, પણ ઈ. સ. પૂ. ર૨૬ માં પુષ્યમિત્રને સન્યપતિના જ્યાં દુશ્મનાવટ અને વેરવૃત્તિના ડુંગરે ડુંગરા પદ ઉપરથી તે વખતના વિજેતા પ્રપતિ ખડકાઈ રહ્યા છે, તેવા પ્રસંગે એક અતિ કાબેલ શાતકરણીએ મુખ્ય અમાત્યના પદ ઉપર પુરૂ' તરીકે નીમવાની વાત છે ) નિમાય ત્યારે નિર્માણ કર્યો, ત્યારે અથવા ત્યારથી જ તેણે તેને સૈન્યની નોકરીમાં જોડાયે ગણો કયારે પિતાના પિતાના પદને શોભાવવા માંડયું ગણી અને જેડાયા બાદ પણ ક્રમે ક્રમે તે વડા સૈન્યપ- શકાશે. મૂળે જ પિતાના હાથ તળે જીવનની શરૂતિના હે આવ્યો હશે ? કે ધબલઈને (જેમ આત કરી અને તેમાં વળી સેનાધિપતિને હેલ્વે રાજાને રાજ્યાભિષેક કરવામાં ઉમરનો બાદ સંભાળ પડ્યો-એટલે તેને સ્વભાવ, રહેણી, હેતો જ નથી. કેમકે રાજ્ય ચલાવવાની જવાબ- કરણી, વિચારે આદિ સર્વે સંરકૃતિના અંગો દારી તે રાજાના કરતાં તેના પ્રધાનને શીરે તે પ્રકારની ઢલણ તરફ વળવા માંડ્યા. અને તે મૂકાયેલી હોય છે, તે પદે નિયુક્ત થઈ ગયો હશે? ઘાટિમાં જ તેનું શેષ જીવન ઘડાયું તથા સંપૂર્ણ આવા આવા અનેક અને ભિન્ન ભિન્ન થયું એમ કહીએ તે પણ ચાલે. આ પદ ઉપર મુદ્દાઓ ઉપસ્થિત કરીને, જુદી જુદી રીતે પોતે મ. સં. ૩૧૬ ઇ. સ. પૂ. ૨૧૧ સુધી, વિચારે, તે યે એક જ નિર્ણય ઉપર આવવું પડે એટલે કે ૧૫ વર્ષ સુધી ચાલુ રહ્યો; તેટલામાં છે કે પુષ્યમિત્ર અને રાજા લિક, તે બન્ને ભિન્ન મૌસમ્રાટ આ સમયે (ઘણું કરીને સતધન્યા ભિન્ન વ્યક્તિઓ જ છે; અને જ્યારે બન્ને અથવા શાતધર્મન) મરણ પામતાં તેને પુત્ર ભિન્ન જ છે, ત્યારે તે પુષ્યમિત્રને બાદ કરતાં, બૃહદ્રથ મૌર્ય સમ્રાટ બન્યો. આ સમયે પુષ્યમિત્ર અગ્નિમિત્ર તે જ રાજા કલિક એમ આપોઆપ અતિવૃદ્ધ થઈ ગયે હતા એટલે રાજકારણથી સાબિત થઈ જાય છે. તે લગભગ નિઃસ્પૃહ થઈ ગયો હતો, જેથી તેને જન્મ . સં. ૨૬૭-ઈ. સ. પૂ. અગ્નિમિત્રે સર્વ કામ સંભાળવા માંડ્યું હતું. ૨૬૦ માં હતા; એટલે તેને પિતા પુષ્યમિત્ર બૃહદ્રથનું રાજ્યશાસન મ. સં. ૧૬ થી ૩૨૩ સરખાવો, (૨૬) ઉપરની ટીકા નં. ૨૫ ની હકીકત સાથે ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ અગ્નિમિત્રનું [ તૃતીય ઈ. સ. પૂ. ૨૧૧ થી ૨૦૪ સુધી ૭ વર્ષ ચાલ્યું હતું. અત્યાર સુધીમાં મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર અતિ સંકુચિત થઈ ગયો હતો કેમકે (૧) અવંતિની રાજનીતિને લીધે પ્રજામાં જે અસંતે ઘણે વધી પડ્યો હતે તેને લીધે હેય કે પછી પોતાનામાં રાજ્યભની વૃત્તિનું જોર જામવા માંડયું હતું તેને લીધે હોય; પણ બેમાંથી એક કારણને લીધે ખચિત જ તેમ બન્યું તેવું જોઈએ. કે સમ્રાટ પ્રિયદર્શિનને એક પુત્ર જાલૌક જે કાશ્મિરપતિ બની બેઠે હતો અને જેણે ૨૭ આક્રમણ કરી અવંતિપ તિના આણમાંથી-મૌર્ય સામ્રાજયના અધિકાર- માંથી-હિંદને આખે નેઋત્ય પ્રદેશ, ૨૮ તથા ઉત્તરને માટે ભાગ જેને હાલમાં સંયુક્ત પ્રાંત અને ઔધ કહે છે તે, કબજે કરી લીધો હતો (૨) મૌર્યવર્શી શાલિશુકની બંગાળવાળા રાજશાખાએ બિહારવાળા પ્રાંત તથા પૂર્વબંગાળને મેરે ભાગ પડાવી લીધા હતા. (૩) અવંતિની લગોલગને પૂર્વ ભાગ, જેને તે સમયે વિદર્ભ કહેતા હતા અને હાલ મધ્ય પ્રાંત તથા મધ્ય હિંદી એજંસીનાં સંસ્થાને કહે છે તે સઘળે પ્રદેશ, કદાચ ઉપર નં. ૨ માં વર્ણવેલ બંગાળી રાજસત્તા તળે કે પછી દક્ષિણના અંધ્રપતિની સત્તામાં જઈ પડયે હતો (૪) જ્યારે આખેયે દક્ષિણ હિંદ તે, લગભગ થોડાક સ્વતંત્ર અપવાદ સિવાય, શતવહનવંશી અંધપતિને તાબે કયારનેયે હતે. (૫) તેમજ સૌરાષ્ટ્ર અને રાજપુતાના ૨૯ (કદાચ સિંધ સહિત પણ હેય) જે અવંતિની પશ્ચિમે આવેલ છે તેમાં કોની સત્તા હતી તે ચેકસ નથી; પણ સમજાય છે કે ત્યાં પણ સિધ તરફથી ઉતરી આવેલ શક પ્રજાએ પોતાનું સ્થાન વસાવ્યું હતું અને ધીમે ધીમે પગભર થવા માંડયું હતું. આવી રીતે મૌર્ય સામ્રાજ્યની હદ અતિ મોટા પ્રમાણમાં સંકુચિત થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું ઉપર નં. ૧ માં વર્ણવેલા કાશ્મિરપતિ રાજા જાલૌકનું મરણ તે અરસામાં (એટલે આશરે મ. સ. ૩રર ઈ. સ. પૂ. ર૦૫) નીપજ્યું એટલે તેની ગાદીએ તેને પુત્ર દામોદર આવ્યું. તે એક તે નવો જ ગાદીએ બેઠે હતો અને પોતાના બાપ જેવો પરાક્રમી ન હેતે; એટલે બેકટ્રીઅને જેઓ અત્યાર સુધી આવીને પંજાબમાં જ અટકી પડ્યા હતા તેમણે એકદમ ધસારો કર્યો અને પુક્ત પ્રાંતમાને મથુરા સુધીને જે પ્રદેશ જાલૌકના તાબે ગયે હો તે આ દામોદર પાસેથી જીતી લઈ, અવંતિ ઉપર ચડાઈ લઈ આવવાની તૈયારી કરતા દેખાયા. આ પ્રમાણેની જ્યાં સઘળા પરિસ્થિતિ બની રહી હોય ત્યાં જે વ્યક્તિ મોટા સામ્રાજ્યના મનોરથ સેવી રહ્યો હોય તેને મનમાં બહુ લાગી આવે તેમાં કાંઈ વિસ્મય પામવા જેવું નથી જ. તેમાં પણ સિન્યાધિપતિ જેવા સ્વતંત્ર સ્વભાવના અને લશ્કરી તેખમના અને (૨૭) પુ. ૨ ના અંતે બેડલાં ચાર પરિશિષ્ઠ માંનું છેલ્લું ૩ નામનું, રાન જલકને લગતું પરિશિષ્ટ જુઓ, (૨૮) અ. હિ. ઈ. સ. પૃ. ૧૯૯૪-પંજોબમાં મૂર્યવંશી છેલ્લા રજિઓની કે શુગાની-એમાંથી કોઈની સત્તા હતી કે કેમ તે કહેવું જરા અસંભવિત દેખાય છે. E. H. I. 3rd Edi. P. 199. It is Unlikely that either the later Mauryas or the Suugas exercised any jurisdiction in the Punjab. (૨૯) જુઓ આગળ ઉપર ઓઢના રાજ્યની હકીકત, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ પદિ ] ખમીર ધરાવતા અગ્નિમિત્ર જેવાનુ લેહી તા તુરત જ ઉકળી આવે તે રૃખીતુ છે જ. એટલે લશ્કરી તાલીમનું નિરીક્ષણ કરવાના ઠા તમે તેણે માટી લશ્કરી કવાયતના પ્રસંગ ગાઠવ્યેા અને પાતે તથા સમ્રાટ બૃહદ્ય અશ્વાર્ત બની સારું' યે લશ્કર તપાસવા નીકળ્યા. તે સમયે લાગ સાધી તેણે સમ્રાટનો ઘાત કરી નાંખ્યા.૩૦ આ બનાવ મ. સ. ૩૨૩=૪. સ. પૂ. ૨૦૪ માં બન્યા હતા. આ સમયે પુષ્પમિત્ર હૈયાત તેા હતેા જ પણ તે અતિવૃદ્ધ (૭૨ વના તે સમયે તે હતા) હોવાથી તેણે ગાદી લીધી નહીં. પણ તેની સમતિથી અગ્નિમિત્રે પોતેજ અવ'તિપતિ બની, રાજ્યની લગામ પોતાના હાથમાં લીધી અને પોતાના પુત્ર વસુમિત્રને યુવરાજ પદવી આપી. અહીંથી શુંગવ’શની સ્થાપના થઇ કહેવાય. તેણે રાજપદે આવી બધુ ઠીકઠાક કરી, સૌથી પહેલું કાય એ કર્યું કે, રાજ્યના વિસ્તાર વધારવા તરફ પોતાનું સ ચિત્ત દ્વારવ્યુ. એક બા પેાતે કામે લાગ્યા અને ખીજી બાજૂ પોતાના યુવરાજને સરદારી સોંપી લશ્કર સાથે વિદાય કર્યાં. તે ગાદીએ બેઠા હતા ત્યારે યુવરાજની ઉમર માત્ર ૨૦ વર્ષની જ હતી અને હવે જો કે પાંચ છ વર્ષ વીતી ગયાં હતાં, છતાં હજુ તે ભરયુવાન જ ગજપદે અગ્નિમિત્ર પૂજીવન (૩૦) ઉપમાં પુષ્યમિત્રના વૃત્તાંત લખેલ હકીતુ અને અત્રે અગ્નિમિત્રના વૃત્તાંત લખેલ હકીકત (જેમકે બૃહદ્રથ, સતધન્વા વિગેરેમાં ક્રાણુ પહેલા ને કાણુ પછી તથા તેની તારીખા ઇ. ઇ.) માં કાંઈક ફેરફાર પડી જાય છે ખરા, પણ તેથી કરીને ઇતિહાસનુ· સ્વરૂપ બદલાતું નથી જઃ મુખ્યસ્થિતિ કાયમ જળવાઈ જ રહે છે, જે કાંઇ ફેરફાર માલુમ પડે છે તે વિશેષ સરોધન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હા કહી શકાય, તેમ લશ્કર સાથે જઇ યુદ્ધકળામાં પ્રવીણતા બતાવવાના કાઈ પ્રસંગ તેને હજી મળ્યા નહોતા. એટલે ચડાઈ લઇ જતાં, કદાય વ્યુહરચના કરવામાં કે સંગ્રામની અનેક ચાલે ચાલતાં હરી; પક્ષ તરથી પથરાતી જાળમાં લાલચેામાં ક્સી ન પડે, માટે એક ભામિયા તરીકે-દારનાર તરીકે અથવા કહા કે સંરક્ષક તરીકે પેાતાના પિતા પુષ્યમિત્રને યુવરાજની સાથે મેાકલ્યા હતા. જ્યારે, પોતાનું કાય પ્રથમ દરજ્જે રાજનગરી- ઉજ્જૈનીથી બહુ દૂરના પ્રદેશ સુધી ન જતાં, પૂ દિશાએ આવેલ વિદા પતિને નમાવવાનુ હતુ ત્યારે યુવરાજને (અને પેાતાના પિતા પુષ્યમિત્રને) ઉત્તર-પશ્ચિમ તરફ માકલી, ક્રાશ્મિરપતિ દામાદરના હાથમાંથી તુરત તાજેતરમાં જ મુલક ઝુંટવી લઇ, ત્યાં ઠરીઠામ પડેલા યવન સરદારશને હરાવી, તેમના હાથમાંથી સુરસેન, પંચાલ તથા સતલજ નદીના પૂર્વ કિનારાથી માંડીને ખધા પ્રદેશેા ખાલી કરાવી તે પ્રદેશમાં શુગપતિઓનુ આધિપત્ય સ્થાપવાનું હતું. આ પ્રમાણે કાર્યની વહે‘ચણી કરવામાં આવી હતી. તેમાંથી પેાતાનુ કાય` કેવી રીતે પાર પાડયું અને વિદર્ભે પતિને હરાવી તેની પાસેથી તેના મુલકના અમુક ભાગ મેળવી, કેવી રીતે અવતિની સાથે જોડી દેવાયા તથા વિંદ પતિની અતિ સ્વરૂપવતી કુંવરી માલવિકાને ( જેને વદર્શી ૩૧ તરીકે પણ થતાં અદૃશ્ય ધઈ જવા વકી છે. ( ાંઈક ખુલાસા કરવામાં આવ્યા છે તે માટે આગળ જુઓ, ) (૩૧ ) વિદેશની પુત્રી તે વૈદી ( સત વ્યાકરણના નિયમે આ રા૬ બન્યો છે. વિરોષ દાખલા માટે જ પુ. ૧ બ્લું. પુ. ૧૨૨,પુ, ૨, પૃ.૧૭૪.) ના રાખની રાણી દમયતી પણ આ પ્રદેશના રાનની પુત્રી હાવાથી તેણીને પણ વૈદળી' તરીકે ઓળખાવાય છે, www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અગ્નિમિત્ર | તુતીય ઓળખાવાય છે) પોતાની રાણી તરીકે, તડકુબ નામાની સરતમાં કેવી રીતે મેળવી, તે સર્વ હકીક્ત અતિ વિરતારથી કવિવર્ય કાલિદાસ સ્વરચિત માલવિકાગ્નિમિત્ર નામક નાટ્ય ગ્રંથમાં આલેખેલ છે કર આ બીન આપણુ વાચકમાંના ઘણાના ધ્યાનમાં હશે જ,તેથી અત્રે લખવા જરૂર રહેતી નથી. પણ કહેવાય છે કે પેલી બાજૂયે યુવરાજ વસુમિત્રને, દાદા પુષ્પમિત્રના નેતૃત્વ નીચે, ઉત્તર હિંદમાં યવન સરદાર સાથે એટલું તે જબરદસ્ત યુદ્ધ કરવું પડયું હતું કે તેમાં અગણિત મનુષ્ય સંખ્યાને સંહાર ૩૩ વળી ગયો હતો. અને જે કોઈ યવન સરદારો (કહે છે કે યવન લકરની દેર- વણ સાત સરદારે ૨જ કરતા હતા) હાર પામ્યા અથવા યુદ્ધમાંથી જીવતા રહ્યા તે સર્વે નાશી છૂટી, સુરતમાં જ ગાદીએ બેઠેલા પિતાના રાજા ડિમેટ્રી અને સર્વ વિતક કથા કાનોકાન સંભળાવવા ઠેઠ બેકટ્રીઆમાં પહોંચી ગયા. (ઈ. સ. પૂ. આશરે ૧૯૯ થી ૧૯૭=મ. સં. ૩૨૮ થી ૩૩૦). આથી ૩૫ કરીને, યવન સરદારેએ ખાલી કરેલ ઉત્તર-પશ્ચિમ હિંદને સર્વ પ્રદેશ એક વાર ફરીને અવંતિપતિની–અત્યારે શુંગવંશી રાજાઓની-હકુમતમાં આવી પડ્યો. પાશ્ચાત્ય વિદ્વાન ગ્રંથકાર મિ. સ્મિથે ૬ આ બને જીતને નીચેના એક વાક્યમાં જ વર્ણવી દીધેલ માલુમ પડે છે. Agnimitra's youthful son Vasumitra was employed on (૩૨) કે હ. ઈ. પૂ. પ૧૮-During theતે ઘણુંયે થયાં છે. બે મોટામાંનું પ્રથમ ઈ. સ. 1. first war between Vidisa and Vidarbha ૧૯૭ માં. બીજી ઈ. સ. પૂ. ૧૫૭ માં. ]. the former was successful: as a result, C. . I. P. 512:-Who (Pushyamitra) Vidarbha was divided into two provinces ag is indicated in the drama called the by the Wardha river ( between Berar and Malvikagninnitra, succeeded to the C. P. at present ) વિદિશા અને વિદર્ભ વચ્ચેના struggle with the Greeks-714 au for f47 પ્રથમ યુદ્ધમાં વિદિશાની જીત થઈ હતી જેના પરિણામે નામે નાટકમાં જણાવ્યા પ્રમાણે જેણે (પુષ્યમિત્રે) વિદર્ભ દેશના બે ભાગ પડી ગયા હતા. તે બે ભાગની ગ્રીક સાથેના યુદ્ધમાં વિજય મેળવ્યું હતું (આ વાકયના વચ્ચે વધુ નદી આવેલી છે. (તેને વર્તમાનકાળના વરાડ પાછલા ભાગથી સમજાય છે કે ગ્રી સાથે પુષ્યમિત્રને અને મધ્ય પ્રત સમજવા). યુદ્ધ કરવું પડયું હતું અને તેમાં તેને વિજ૫ થ. કે, હિ. ઈ. ૫. ૨૨-Conquered Vidarbha, હતા. આપણે અહીં પુષ્યમિત્રને વસુમિત્રની સરદારી a province under Andhra=અંબપતિની સત્તામાં નીચે જંગવંશીની ફતેહ લખી બતાવી છે.) આવેલ વિદર્ભ પ્રાંત તેણે જીતી લીધે ( ત્યારે એમ (૧૪) બુદ્ધિપ્રકાશ પુ. ૭૫, ૫. ૦૪-“ શાકભા થયું કે વિદર્ભપ્રાંત તે અંદ્રવંશી રાનને તાબે હતે નામે ઓળખાતા પંજાબથી સાત રાજઓ ચડી આવશે. અને માલવિકા તે અંકપતિ રાજની કે તેના તે પ્રાંતના તેમના શરા દ્ધાઓ યુદ્ધમાં ઉતરનારને કાપી નાંખીને સરદારની પુત્રી થઈ. ) તેમનું લેહી રેલી પૃથ્વી બિહામણી બનાવશે. પછી (૩૩) ગ્રીક ઈતિહાસમાં આ યુદ્ધને અતિ દારૂણ ગંગા પાસેના આખા મગજમાં ખનખાર અને ભયંકર તરીકે વર્ણવ્યું છે. વાયુપુરાણમાં પણ બે મોટાં યુદ્ધ સંગ્રામ નગશે. તેમાં યવન રાજાઓ અને તેમના સૈનિકે યવને સાથે આર્યુવતીઓને લડવા પડયાનું કહે છે. પુષ્યમિત્રને હાથે માર્યા જ.” તે બેમાંનું આ પ્રથમ છે. (જીઓ બુદ્ધિપ્રકાશ પુ. (૩૫) નીચેની ટી. નં. ૩૭ ઝુઓ. ૭૬, પૃ. ૭૮ અને આગળ ) (૩૬) જુઓ. અર્લી હિસ્ટરી ઓફ ઈન્ડિયાની [મારી ટીકા –બે મોટાં સિવાય બીજં નાનાં ત્રીજી આવૃત્તિ. ૧, ૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] રાજય active service under the orders of વિજયને કાર્તિકળશ ચઢાવવા નિશ્ચય કર્યો. the King, his grandfather Pushya- વળી અગ્નિમિત્રે તેના દક્ષિણના પાડોશી વિદર્ભ mitra; who at this time must have રાજાનો સ્થાનિક લડાઈમાં સંપૂર્ણ પરાજય કર્યો; been advanced in years, resolved જેથી પરાજીત રાજાને વધી નદીની હદ સુધી to crown his military success by પિતાનો અર્ધી રાજ્યપ્રદેશ આપી દેવો પડ્યો. substantiating and proclaiming a અગ્નિમિત્રના આ વિજયથી પુષ્યમિત્રની સમ્રાટ formal claim to the rank of Lord તરીકે ઢેરે બહાર પાડવાની તિવ્ર ઉમેદને Paramount of Northeru India. His વધારે પુષ્ટિ મળી હતી. pretensions received confirmation આ બને છતને સમય ૨૭ મ. સં. ૩૩૦ by the success of Agnimitra, in a થી ૩૩રઈ. સ. પૂ. ૧૯૭ થી ૧૯૫ સુધીમાં local War with his southern neigh- ગણ રહે છે. તેમાં યે યવન સાથેના યુદ્ધમાં bour the raja of Vidarbha (Berar ) કેવી રીતે જીત મેળવી હતી તેના શુભ સમાચાર which resullted in the complete આપતો હેવાલ પુષ્યમિત્રે પોતાના પુત્ર અગ્નિdefeat of the Raja, who was oblig- મિત્રને રાજનગર વિદિશામાં મોકલી આપ્યા ed to cede half of bis dominions હતા, તેમ માલવિકા સાથે તેનું લગ્ન મ. to a rival cousin; the river Wardha સં. ૩૩૧ ઈ. સ. પૂ. ૧૯૬ આસપાસ થયાનું being constituted the boundary લેખી શકાશે between the two principalities.s ઉપર પ્રમાણે બનાવ બની ગયા પછી અગ્નિમિત્રના યુવાનપુત્ર વસુમિત્રને તેના દાદા તેણે ઉત્તેજીત બનીને એક અશ્વમેધ યજ્ઞ કરવાની પુષ્યમિત્ર રાજાની આજ્ઞાનુસાર યુદ્ધપ્રવૃત્તિમાં જમા કરી. જે મહાભાષ્યકાર પતંજલી મહારોકવામાં આવ્યા હતા. પુષ્યમિત્ર કે જે આ સમયે શયના નેતૃત્વ નીચે મ. સં. ૩૮ર=ઈ. સ. , વયોવૃદ્ધ હેવો જોઈએ તેણે ઉત્તર હિંદના સમ્રાટની ૧૯૫ માં સંપૂર્ણ કરવામાં આવ્યો હતો અને પદવી ઉપરના પિતાના વાસ્તવિક હક્કને સુદઢ તેની પૂર્ણાહુતિ બાદ છ સાત વરસે પુષ્યમિત્ર રીતે સ્થાપન કરી જાહેર કરવા, તેના લશ્કરી ૮૮ વર્ષની ઉમરે મ. સ. ૭૩૯=ઈ. સ. પૂ. (૩૭) આ બંનેને સમય ૧૫રમાં આપણે મ. સં. ૩૨૮ થી ૩૩૦=ઈ. સ૧, ૧૯૯ થી ૧૭ ગણાવ્યો છે અને અહીં બે વર્ષને કેર બતા છે. ખરું શું હોઈ શકે તે તપાસવાની જરૂર છે. ગમે તેમ પણ મ. સં. ૩૨૬ થી ૩૩૧ સુધીના પાંચ વર્ષના ગાળામાં જ આ બનાવે બન્યા છે એટલું ચોક્કસ લાગે છે. (૩૮) જુઓ. કે. હિ. ઈ. ૫. ૨૦૧ કે, એ. ઈ. 4. 48:-" Agaiigitra, the ruler of Vidisa= વિદિશાને રાજક્ત અગ્નિમિત્ર”=હવે વાચકેની ખાત્રી થશે કે શુંગવંશની ગાદી અવંતિમાં જ હતી; કોઈ દિવસ પાટલિપુત્રમાં હતી જ નહીં. બલે એમ કહેવું વ્યાજબી થઈ પડી કે, માય સમ્રાટ પ્રિયદરિાનના રાજ્ય અને લથી જ હિંદી સમ્રાટેની રાજનગરી તરીકે પાટલિપુત્રને તજી દેવામાં આવ્યું હતું. વિશેષ માટે બાગળ ઉપ “પાટલિપુત્રનું આયુષ્ય ” વાળ પારિગ્રાફ એ. (૩૯) વાયુપુરાણના આધારે લખેલ લેખ જે બુદ્ધિપ્રકાશ ત્રિમાસિકના પુ. ૭ક. ૫. ૯૬, પંક્તિ ૧૭ થી ૨૦ ઉપર છે તે જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ અગ્નિમિત્ર [ તૃતીય ૧૮૮માં મરણ પામ્યો હતો. બીજી બાજૂ યવન સરદારો જે નાસી ગયા હતા તેમણે સ્વદેશ જઈને પોતાના રાજા ડિમેટ્રીઅસને ખબર દીધી. એક તે તે યુવાન-તેજવી રાજકતાં હતો અને સુરતમાં જ ગાદીએ બે હતો એટલે તેને પિત્તો છળી ઉર્યો, અને વેર વાળવાના ઈરાદાથી–મનસુબાથી હિંદ ઉપર ચડાઈ લાવવાની ઈ. સ. પૂ. ૧૮૪ ના અરસામાં તૈયારીઓ આદરી. વચ્ચે આવતે પંજાબ તેના પિતા યુથી ડીસે આશરે મ. સ. ૩૧૭=ઈ. સ. ૫. ૨૧૦ માં લીધો હતો ખરો, પણ કાશ્મિર- પતિ જાલીકે તેમજ અવંતિપતિ અગ્નિમિત્રે તે પ્રાંત પાછળથી પિતાની આણમાં છેડે છેડે અંશે મેળવી લીધો હતો. તેમાં જાલૌકના સ્થાને અત્યારે તે તેના પુત્ર દામોદરને વહીવટ શરૂ થઈ ગયો હત; એટલે બહાદુર ડિમેટ્રી અને તેને ભાગે આવેલું પંજાબ પાછું મેળવી લેવાને જરાયે મુશ્કેલ જેવું લાગ્યું નહતું. આ પ્રમાણે તેણે અંદાજે ઈ. સ. પૂ. ૧૮૮ માં પંજાબને ઉત્તર ભાગ જીતી લઈ ત્યાં પિતાની સ્થિતિ મજબૂત કરી લીધી અને પછી આગળ વધવાને કાંઈક બહાનું મળે માટે યુક્તિઓ રચવા માંડી. તેમાં એક યુક્તિ આ પ્રમાણે ગઠવી હતી. ચીનાબ અને રાવી નદી વચ્ચેના ભદ્ર નામે ઓળખાતા પ્રદેશમાં કોઈ એક સૌંદર્યવતી યવન પુત્રીને કરવા મોકલીક એવી ગણત્રીએ કે યુવરાજ વસુમિત્રની નજરે પડે અને તેણીના મેહમાં લપટાય. બન્યું પણ તેમજ. યુવરાજ તેણીના રૂપમાં લેભાયે અને તે કન્યા માટે માથું ટેકવ્યું. સ્વભાવિક રીતે જ તે માંગણું સ્વીકારવામાં ન આવી. એટલે પરિણામે બન્ને પક્ષ વચ્ચે યુદ્ધની નોબત ગડગડી. આ યુદ્ધમાં ડિમેટ્ટી અને પિતાનું પરાક્રમ બતાવવાનો ઠીક મોકો મળી આવ્યો હતો એમ સમજાય છેઃ કેમકે યુવરાજ હારી જવાથી સતલજ નદીના તીર પ્રાંત સુધીમાં દક્ષિણ પંજાબવાળો મુલાક કદાચ એક વાર ફરીને ડિમેટ્ટીએસના હાથમાં જઈ પડ્યો હોય તે ના કહેવાય નહીં. પણ ખરી વસ્તુસ્થિતિનું માપ કાઢી લેવાની રાજા અગ્નિમિત્રને આ વખતે બુદ્ધિ સૂઝી. તેણે બીજો અશ્વમેધર કરવાની જાહેરાત કરી અને યુવરાજને તેઅશ્વની રક્ષા માટે પાછળ જવા હુકમ ફરમાવ્યા. અશ્વ જ્યાં સતલજ નદીના પ્રદેશમાં પહોંચ્યું કે યવનેએ તેને અટકાવ્યો. પરિણામે (૪૦) ગ્રીક ઈતિહાસમાં રૂપવતી કન્યાને લીધે યુદ્ધ જગ્યાની હકીકત મળતી નથી, માવ યુગપુરાણમાં જ છે એમ બુદ્ધિપ્રકારા. પુ. ૭૬. ૫. ૯૬ માં જણાવાયું છે. તેનું કારણ મારી સમજમાં એમ આવે છે કે, આ યુદ્ધ તો ડિમેટીઅરની હિંદમાંની રાજકારકીર્દીને અંગે છે; નહી કે ગ્રીક કે બેકીઅન રાજપતિ તરીકે; એટલે તે બીનાને ગ્રીક ઇતિહાસમાં કદાચ સ્થાન મળ્યું ન હોય તે બનવા યોગ્ય છે. . (૪૧) કન્યા અકસ્માત યુવરાજની નજરે પડી ગઈ હતી કે જાણી જોઈને યુતિ ગોઠવી તેની નજરે તેણીને પાડી હતી, તે બે સ્થિતિમાંથી એક હોઈ શકે. બીજી સ્થિતિ વધારે સંભવનીય કલ્પીને મેં તે પ્રમાણે વર્ણન કર્યું છે. (૪૨) અશ્વમેધ યજ્ઞ કરનાર સામાન્યત: મેટા. પ્રદેશને રાજક્ત હોય તે જ કરી શકે છે. તેમાં યજ્ઞમાં થતા ખર્ચને પ્રશ્ન નથી પણ તે રાનની સત્તા તળેના પ્રદેશ વિસ્તારને પ્રશ્ન છે. સહજ સમજી શકાય છે કે, જ્યારે અગ્નિમિત્રે અશ્વમેધ ય કર્યા છે ત્યારે તેને રાજયવિસ્તાર તેના પૂર્વના રાજકર્તાઓ કરતાં અતિ મોટે થઈ ગયો હોય જ; એટલે નીચેના ટી. નં. ૪૪ માં જણાવાયેલી પ્રાચીન ગ્રંથની સિંધુ નદીવાળી માન્યતા કેટલે દરજે સત્ય ગણી શકાય તે વાચકે આપમેળે વિચારી શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] શુ ગતિ અને વનસ્પતિના સૈન્ય વચ્ચે પાછુ યુદ્ધ જામ્યું અને માલૂમ પડે છે કે આ યુદ્ધમાં ( મ. સ. ૩૪૫=ઈ. સ પૂ. ૧૮૨ ) યુવરાજ વસુમિત્રનું મરણુ નીપજ્યું.૪૩ આ ખેદજનક સમાચાર સાંભળી રાજા અગ્નિમિત્રને ધણા જ આધાત થયા. એટલે તે યવન રાજાનું ગુમાન તેડવા તથા અશ્વમેધ યજ્ઞના નિયમનું પાલન કરવા તેણે પોતે જ તે તરફ પ્રયાણ કર્યું. આ યુદ્ધ સિંધુ નદી૪૪( સતલજ )ના કિનારે થયું. તેમાં યવને સખ્ત હાર ખાવી પડી અને રાજા ડિમેટ્રીઅસનું મરણુ નીપજ્યું (મ. સ, ૩૮૬= સ. પૂ. ૧૮૧ ) હોય તે પણ અનવાયેાગ્ય છે, આ જીત તેને સૌથી મહાન લાગી હતી. રાજપદે (૪૩) કે, રા. હિ, પૃ. ૫૫ માં જણાવાયું છે કે સુમિત્રનું મરણ ( કવિ ખાણના કહેવા મુજબ ) કાઈ મિત્રદેવ નામની વ્યક્તિના હાથે નાટકના ખેલ કરતાં થયુ' છે (According to Bana, he-Vasumitra was killed while engaged in amateur theatricals by one Mitradeva ); પણ આ થત મને ખરાખર નથી લાગતું, કારણ કે ઉપરના નાટયપ્રયાગ તે માલવિકાગ્નિમિત્રના લગ્નપ્રસ`ગના છે. જો તેમાંજ વસુમિત્ર મરાયા હોય, તે તે બાદ જ્યારે પુષ્યમિત્રના પ્રથમ અશ્વમેધ થયો તેમાં વસુમિત્રની હાજરી શી રીતે સ'ભવી શકે? અને એમ તે સ્પષ્ટ થાય છે કે, તે અશ્વ મેધના સમયે પતંજલી, પુષ્યમિત્ર ને વસુમિત્ર એમ ત્રણે જણા હાજર હતા. એટલે ખાણ કવિનું ઉપર પ્રમાણેનું કથન મને વાસ્તવિક લાગતું નથી, (૪૪) પ્રાચીન ગ્રંથામાં સિંધુ નદીને કાંઠે યુદ્ધ થયાનું જ માત્ર લખ્યુ` છે. સિંધુ નદીનું વિરોષ સ્પષ્ટીકરણ કરાયુ× નથી, પણુ ઇતિહાસવેત્તાએ, શુગભ્રંશીએની સત્તા માત્ર વિદિશાના પ્રદેશની આસપાસ જ ફેલાયલી હશે તથા ચવનો તરફને આ હી મથુ તરફની દિશાએથી જ થયો હરો; એવી એ સ્થિતિની કલ્પના કરી લઇ, સિંધુ નદીને ખલે અવંતિ પ્રદેશમાં આવેલી 'ખલ નદીની શાખા જે કાલીસિધુ તરીકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૯૫ કારણ કે યવન સરદારે। આજે કેટલાંય વર્ષોંથી ઉત્તર હિંદમાં અડ્ડો જમાવીને બેઠા હતા. તેમના લશ્કરને ભલે યુવરાજ વસુમિત્રે થાડાં વર્ષ ઉપર હરાવીને કચ્ચરધાણુ વાળ્યા હતા પણ આ વખતે તો તેમના શહેનશાહ ખૂદ પાતેજ લડવા ઉતર્યો હતા અને તેને હરાવવામાં પાતે કાબ્યા હતા, એટલે આ જીતથી તે ધણા હ પણ પામ્યા હતા. તેમ વસુમિત્રના ઘાત કરનારને૪પ ( અને અશ્વમેધના ઘેાડાને અટકાયતમાં રાખનારને ) ઠીક શિક્ષા કરી તેવા આત્મસ ંતાય થવાથી અંતરના ઊંડાણુમાં આદ્લાદ અનુભવવા લાગ્યા હતા. એટલે અજેય રામ્રાટ તરીકે ખીને અશ્વમેધ સંપૂર્ણ કર્યો. આ ઉપરથી સ્પષ્ટ થયું કે તેણે એ યજ્ઞા કરાવ્યા હતા. t ઓળખાય છે તેને ગણાવી દીધી છે; પણ ખરી હકીકત શું હતી, તે આ ઉપરથી સહજ સમજી શકાશે, વળી ઉપરની ટીકા ન. ૪૨ જી. (૪૫) કેટલાક ગ્રંથકારોએ અશ્વમેધના પાડાને અટકાયતમાં રાખવા માટેના બનાવને આ યુદ્ધનું કારણ ફ્લ્યુ છે, તેથી મારે પણ તે પ્રસ`ગની યાદ દેવડાવી ક્રાંસમાં લખવુ પડયુ' છે, (૪૬ ) ઇં. હિ. કા, યુ. ૫. અંક ૩, પૃ. ૪૦૪:In a Brahami inscription at Ayodhya it is said that Senapati Pushyamitra performed not one but two horse-sacrifices. His was an exceptionally successful career; અયોધ્યાના બ્રાહ્મી ભાષાના લેખમાં જણાવેલ છે કે, સેનાપતિ પુષ્યમિત્રે ( પુષ્યમિત્ર અને અગ્નિમિત્ર બન્નેના ભેગા મળીને ગણવા, કેમકે તે સ્થિતિ તેમનાં જીવનચરિત્ર ઉપરથી આપણે નણતા થયા છીએ. ) એક નહીં પણ બે અશ્વમેધ યજ્ઞ કર્યો છે, તેનુ' જીવન અનુપમરીતે કૃતેહમંદ નીવડયું છે. ( ને એકલા પુષ્યમિત્રને આશ્રચીને જ બે અશ્વમેધ યજ્ઞા હાત તા exceptionally successful શબ્દ લખવામાં ન ન આવત; તેથી સાબિત થાય છે કે અગ્નિમિત્રને પણ સાથે ગણાવ્યા છે, www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ નિષ્પન્ન થતી [ તૃતીય આ છે ગણાય તે આ બીજા લગ્ન બાદ પોતે માત્ર આઠ વર્ષનું આયુષ્ય ભોગવી શક્યો છે. અશ્વમેધ યજ્ઞ કરવામાં જે શાસ્ત્રવિધિ કરવામાં આવતી હશે તેની સાથે આપણે કાંઈ નિસબત નથી એટલે તેની નિષ્પન્ન થતી ભાંજગડમાં ઊતરવાનું કારણ એક સ્થિતિ નથી. પણ તેમાંનું જે એક તત્વ સામાજિક વ્યવસ્થા ઉપર અસર કરી તેને ખોરંભે ચડાવે છે, તેની ઊડતી નેંધ લેવી તે તે અત્ર આવશ્યક છે જ. તે આ પ્રમાણે ગણાય છે. અશ્વમેધ યજ્ઞ કરાવનાર (વિધિ કરાવનાર પુરોહિતને નહીં, પણ જેના હુકમથી તે યા કરાવાય છે તેને) વ્યક્તિને યજમાન કહી સંબોધવામાં આવે છે. બનતાં સુધી આવો યજમાન હમેશાં કોઈ મોટા રાજ્યને ભૂપતિ જ હોય છે. અને આવા રાજાઓને અનેક રાણીઓ હેવાથી તેમાં જે મુખ્ય એટલે પટરાણી હોય છે તેનો એક અધિકાર આ સમયે એવો ગણવામાં આવે છે કે, અશ્વમેધ યજ્ઞમાં હોમાયલા અથવા હેમવા માટે નિર્ણિત થયેલ–અશ્વના શબની પડખે તેણીને સુવું પડે છે. અને તે સ્થળે તે પ્રસંગનું સ્મરણ કરાવતું બિભત્સ ચિત્ર ૪૮ પત્થરની શિલા ઉપર કતરી રાખવામાં આવે છે, જે ચિત્ર તેને તે સ્થિતિમાં કેટલાયે જમાના સુધી જાળવી રાખવામાં આવે છે. આ વિશે એક પ્રખ્યાત ઈતિહાસવેત્તા લખે ૪૯ છે કે“There is independent evidence to show that the obscure elements of the Vedic rites grew unpopular in course of time and fell into desue tude. =વૈદિક મતની ક્રિયાકાંડના આવાં અસભ્ય અંશો કાળના વહેણ સાથે પ્રજામાં અપ્રિમ થઈને તદ્દન ભૂંસાઈ જવા પામ્યાં હતાં.” આવાં ચિત્રના દશ્યથી બીજી કયા પ્રકારની અસર ભાવી પ્રજા ઉપર થતી હશે તે કહી શકાય નહીં પણ એટલું તો અવશ્ય બને છે કે, તે ચિત્ર જેની જેની દષ્ટિએ પડે છે તેના મન ઉપર વિકાર ઉત્પન્ન થાય છે. અને માનવાને કારણ પણ મળે છે કે આ છે યજ્ઞો થયા બાદ કેની ભાવનામાં અજબ પ્રકારનો ફેરફાર થઈ જઈ તેઓ સ્ત્રીલંપટ બની જતા હતા. આવી સ્પષ્ટ હકીકતના દષ્ટાંત, ઇતિહાસના દફતરે આલેખા લાં કયાંય હશે કે નહીં, તે મારી જાણમાં નથી, પણ આ સમયના સંબંધમાં વાયુપુરાણના લેખકે તે તેની ખાસ નોંધ પણ કરેલ છે. જુઓ ગગસંહિતામાં લખ્યું છે કે, ભારતવર્ષમાં તે રાજાઓની શુદ્ધ કરેલી વંશાવળી જુએ. બાદ સાત રાજા રાજ્ય કરશે. હવે આપણે ગણીએ તે (૪૭) શુંગ અગ્નિમિત્રને રાજ્યકાળ પુરાણોમાં શુંગવંશી રાજની સંખ્યા અગ્નિમિત્ર પછી સાતની જ ૮, અને યુગપુરાણમાં ૩૦ વર્ષને આપે છે. (જુઓ થઈ છે; પણ માર્ય સા. ઇતિ. પૃ. ૬૫૮ ઉપર, તે ગ્રંથના - બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૯૬, પંક્તિ ૧૪ મી) લેખકે એમ લખ્યું છે કે “ઈસકે બાદ ભારતમે સાત (૪૮) ઇં. હિ. ક. પુ. ૫. અંક ૩, પૃ. ૪૮૫: રા રાજ્ય કરને લગે, યા ભારત સાત રાજેમેં વિભક્ત રાજ જન્મેજયની પટરાણી વપુષમાને ઘોડાના રાબની હું ગયા–ગાંધાર, કાશ્મિર, મગધ, કલિંગ, આંધ પાસે જ્યારે સૂવાડવામાં આવી ત્યારે ઇકે તે ઘોડાના ( જ્યારે પાંચનાં જ નામ લખી બતાવ્યાં છે.) એટલે રાજ્યમાં પ્રવેશ કરી તેણીના સાથે સંભોગ કર્યો હતો. દેખાય છે કે, મનકલ્પિત અર્થ તેમણે કરી દીધો છે. (સરખા આગળ ઉ૫ર રાકપ્રજાની ચડાઇનું વર્ણન), વિશેષ ખુલાસા માટે, આ પરિચ્છેદને અંતે શુંગવંશી (૪૯) છે. હિ. ક. મજકુર પુસ્તક પૂ. ૪૦૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] એક સ્થિતિ - ---- -- -- બુદ્ધિપ્રકાશમાન પુ. ૭૬ -પૃ. ૮૯ થી ૧૦૦ સુધી આ સમયના શિથિલાચાર–શ્રીલંપટ પણનાં દષ્ટાંત ને દિવાન બહાદુર કેશવલાલ હર્ષદભાઈ પ્રવન તરીકે-ઇતિહાસના કલંકચિત્રો તરીક-અદ્યાપિ લેખ. તેમાં જણાવ્યું છે કે “પછી રાજા પર્વત જળવાઈ રહેલાં છે. આવી સ્થિતિ વસુમિત્ર પુંઠે એક રાજ્ય પામશે, તેને ભયંકર કમમાં કમ દેઢ સદી સુધી ચાલુ રહેલી નજરે શકોનાં ધાડાં સાથે વિગ્રહ થશે. પછી મહાબ- પડે છે. પ્રજાજીવનમાંથી તે સંડે નાબૂદ કરવાનું ળવાન શકો સાથેના દારૂણ સંગ્રામમાં તે રાજા મહત પુણ્ય કદાચ અવંતિપતિ વિક્રમાદિત્યના મર્મસ્થાનમાં બાણ વાગ્યાથી પ્રાણ છોડશે. પછી લલાટે જ વિધિએ લખી રાખ્યું હોય એમ ભયંકર શકો અને માર્ગે ચડી ભ્રષ્ટ બનેલી સમજાય છે, તેને લગતું વિવેચન આપણે તેનું અને શીલસદાચાર ખાઈ બેઠેલી તે બહોળી જીવનવૃત્તાંત આલેખતી વખતે કરીશું. પ્રજાને હરી જશે એવી પારાણિક કૃતિ છે.” શુંગવંશના શિથિલાચારની જેમ આ એક દિવાનબહાદુર જેવા વયોવૃદ્ધ અને પૂર્ણ કાળી બાજૂ છે તેમ બીજી એક ઉજજવલ બાજૂ અભારી તેમજ વૈદિક ધર્મના અનુયાયી પુરૂષ પણ છે. તે એ કે, તેમણે હિંદના વાયવ્ય ખૂણાતરફથી લખાયેલ આ શબ્દથી નિર્વિવાદિત માંથી ધસી આવતા સાભી પરદેશીઓનાં સાબિત થાય છે કે, આ સમયની પ્રજા શીલા- આક્રમણ અને હુમલાઓની સામે સખ્તાઈથી ચારમાં બહુ જ શિથિલ થઈ ગઈ હતી. તે આવા જે સામને કર્યો હતો તેને લગતી છે. જે બિભત્સ દેખાના પરિણામરૂપ જ હોવું જોઈએ. તેમણે આ પ્રમાણે શુરવીરતા દાખવી ન હેત વળી આનું પરિણામ તેવા રમય બાદ કેટલાંય તે, તેમનો ધસારો કયાં જઈને અટકત અને વર્ષો સુધી પ્રજાની સંસ્કૃતિમાં અતિ કાતિલ આર્યાવર્તની હાલ દેખાતી રાજકીય પરિસ્થિતિને ઝેરરૂપે ભેળવાયેલું જ પડી રહેવા પામ્યું હતું બદલે શું સ્થિતિ હતી તે કલ્પી શકાતું નથી તે આપણે તે પછીના ઉત્તરોત્તર જે રાજાઓ આ બીજે યજ્ઞ કર્યા બાદ તે કાંઈક અંશે ગાદીએ બેસતા આવ્યા છે તેમનાં ચરિત્રો સ્વસ્થતા કરી, રાજ્ય છતા ઉપરથી પણ જોઈ શકીએ છીએ. શિરેભાગે કે વધારવાની ઉપાધી છોડી શુંગવંશી છેલ્લા રાજા દેવભૂતિનું મૃત્યુ પણ શુંગ સામ્રાજ્ય દઈ, રાજ્યની આબાદી વધારવા સ્ત્રીલંપટપણાને લીધે જ થયું હતું; તેમજ પ્રેરાયો. એક તે વિભાવે લોભી પ્રખ્યાત વિક્રમાદિત્યના પિતા અવંતિપતિ રાજા હતો જ અને તેમાં વળી યુદ્ધોમાં અનર્ગળ દ્રવ્યની ગદંભીલ-જેનું વૃત્તાંત આપણે થોડા જ વખતમાં હાની થઈ તેમજ બબે અશ્વમેધ યજ્ઞના લખવું પડશે-તેના રાજ્યનું વિપરિત પરિણામ ખર્ચો કરવા પડ્યા, એટલે લોભને થેભા પણ તે જ દશાને લીધે થવા પામ્યું હતું. વળી નહીં તેવી સ્થિતિમાં મૂકાયો. મહારાજા પ્રિયતે જ વિક્રમાદિત્યના લઘુ બંધુ-જેને રાજા ભર્ત દર્શિને જે જે સુવર્ણમય જિન બિંબ-પ્રતિમા હરી તરીકે લેકકથાઓમાં વર્ણવાયેલ છે, તેની ભરાવી હતી તેમાંની જેટલી જેટલી હાથ રાણી પિંગળા જેનો ઇતિહાસ પણ પ્રજાના લાગી તે સર્વેને એકને ધમષથી અને બીજું લોકસાહિત્યમાં અતિ મશહુર છે, તે સર્વ બનાવો દ્રવ્યના લેભથી, ભાંગી તોડી નાંખી ગળાવી કરીને, 13 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ = === શિરેભાગે [ nતીય તેનું ધન કોષાગારમાં ભર્યું, તથા અનેક રીતે લૂંટી કરીને તેમાંથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય અગ્નિધર્મદેવથી પ્રજ્વલિત થઈને, પાખંડી (વેદિક મિત્ર પિતાના કેશાગારમાં લઈ ગયો હોવો ધર્મને ન માનનાર તેવા સર્વે) ધર્મના ઉપદેશકોને જોઈએ એમ પાક અનુમાન બંધાય છે. વળી રંજાડવા માંડ્યા. તેમના ધર્મસ્થાનો બાળી પાંખ્યાં. તેના અતિ પણ જ્યારે મર્યાદા મૂકી અને અને અધૂરામાં પૂરી તેમની કલ પણ ચલાવી. કર્મના પ્રાબલ્યથી ધનસંચય કરતાં છતાં પણ છેવટે જ્યારે તેને એમ ખાત્રી થઈ કે હવે કઈ સંતોષ ન થયો ત્યારે પૃચ્છા ચલાવી; અને બાકી રહ્યું નથી એટલે, પોતાના મતરિક સમાચાર મળ્યા કે, મગધદેશના પાટનગર પાટલિતિરસ્કારનો કેમ જાણે સાક્ષાત પડ આપવાને પુત્રમાં ૫૧ મહારાજા નંદના સમયનું, તેમણે બહાર પડ્યો ન હોય તેમ ઢોલ પીટાવી સંચિત કરેલું દ્રવ્ય પાંચ મોટા સ્તૂપરૂપે ઊભું ઉદઘોષણા કરાવી કે, જે કોઇ ભિક્ષુકનુ શ્રમણનું- કરી રાખેલું મોજુદ પડેલું છે. એટલે એક કાંકરે એક માથું પણ લાવી આપશે, તેને સે બે પક્ષી મારવાનો લાભ મળશે એવું વિચારી દિનારનું પારિતોષિક રાજય તરફથી મળશે. (એક તો મનભાવના પ્રમાણમાં ધનપ્રાપ્તિ થાય પર જેમ અન્ય સ્થાનેથી જૈન મૂતિ એનું ખંડન અને બીજું તે પ્રદેશ જીતી લઈ પોતાની તથા ગળન કરી નાંખ્યું છે તેમ-મયુરામાંના સૂવર્ણ સમ્રાટ તરીકેની કીતિમાં વૃદ્ધિ પણ કરાય ). ય વડવા સૂપ-Vodva Tope પણ આ સમયે મગધ તરફ તેણે પ્રયાણ આદર્યું. ત્યાં જઈ (૧૦) વિરોષ માટે જુએ ખંડ છઠ્ઠામાં મધુરા નગરીવાળા પરિશિષ્ટ (૫૧ ) કે. શે. હિ. પૂ. ૫૫:- જે અમ લખ્યું છે કે) “ The wicked and valiaut Greeks occupied Saketa, Panchal and Mathura and advanced as far as Kusum- dhraj (Patliputra ) but Pushyamitra (Aguimitra ) ultimately drove them out of Magadha”=દર અને બહાદર ગ્રીકે. એ સાકેત, પાંચાલ અને મથુરાનો કબજો લીધો; અને તે બાલ કુસુમધજ (પાટલિપુત્ર) સુધી જઈ પહોંચ્યા, પણ પુષ્યમિત્રે (અગ્નિમિત્રે) તેમને મગધદેરામાંથી આખરે હાંકી કાઢયા હતા ” આ વાકયમાંને પાછો લાગ ખોટો ઠરે છે એમ હવે વાચકને રામજાશે. ગ્રીકાએ પાંચાલ અને મધુરાનો જે કાંઈ પણ કબજો મેળવ્યું છે (અને તેની પૂર્વે મગધ તરફ વફા હોય ને કે તેમ બન્યું લાગતું નથી, તે તે અનિ. મિત્રના મરણ બાદ જ છે. (જુઓ મિનેન્ડરના તાલે જીવુલના વૃતાંતમાં) ( ૧૨ ) "જર, જમીન અને જો એ ત્રણે કલાનાં છોરૂં ” આ કહેવત આપણે પ્રથમ વાર ઉપરમાં પૂ. ૭ ઉપર ટોકી ગમા છીએ. તે વખતે એમ પણ બતાવ્યું છે કે આ કળિયુગમાં પ્રથમ યુદ્ધ “ જર, જમીન અને નેરૂ” નામના ત્રણ તત્વમાંથી પ્રથમ કહે કે છેલ્લે કહો, પણ જેરૂ-સી–મેળવવાના લોભથી જે યુદ્ધ આદુરવામાં આવ્યું હોય તે કલિયુગ બેસતાં જ કરવું આવ્યું હતું. આ રિપતિ એમ ને એમ ચાલી આવતી હતીજ. પછી રાજ અજાતશત્રુના સમયમાં (એટલે જૈન ગ્રંથાનુસારે, પાંચમે આરો બેડો કે તુરત જ) કેવળ જમીન-ઉપરના ત્રણ તાવમાંનું બીજું તન-મેળવવાના આરાયથી જ યુદ્ધ કહ-અથવા મનુષસંહાર કહે ગમે તે નામ આપો, પણ તેવી-સ્થિતિ આદરવામાં આવી હતી. અને હવે જે તવું બાકી રહ્યું હતું તે જર– પસ-ક તે નિમિત્તે યુદ્ધ અથવા મનુષ્યસંહાર આદરવાનો પ્રસંગ આ કરિક રાજના સમયથી આરંભાયે છે. અલબત્ત, ઉપરના ત્રણ યુદ્ધના બનાવોના આરંભે તે જે હેતુ બતાવાય છે તે મુખ્યપણે હેઈને જ ગણાગે છે. બીજા અનેક યુદ્ધો તે દરમ્યાન પણ થયાં જ હશે પણ આ ગણનામાં જે હેતુ પ્રબળપણે વતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ત્યાંના રાજકર્તાને જીતી લીધેાપ અને પછી સગ્રહીત ધન એકઠું કરવા અહૈારાત્રિ મહેનત કરી, આખા નગરને ખાદાવી ખેાદાવી, જેટલુ જેટલું અને જ્યાં જ્યાંથી દ્રવ્ય મળ્યુ, તેટલું તેટલું' સ્વાધીન કરી લીધું; અને નગરના પણ નાશ કરવા માંડયા. અંતે દૈવની અવકૃપા થવાથી તેના જીવને કેવી રીતે નાશ થયા તે આપણે કલ્કિ રાજાની આખ્યાયિકા લખતી વેળાએ પુસ્તકાના કુકરા ઉતારી ટાંકી બતાવ્યું છે. આ પ્રમાણે એકદરે ત્રીસ વર્ષનું રાજ્ય ભાગવી ( ૧૬ વર્ષી પિતાની હૈયાતીમાં સંયુક્ત અમલથી, અને ૧૪ વર્ષી સ્વતંત્રપણે; પણ તેમાંયે સ્વતંત્ર સમ્રાટ એટલે કલ્કિ તરીકે તેા તેના રાજ્યઅમલના છેલ્લ ૭-૮ વ જ ) છયાસી વર્ષની (૮૬) ઉમરે તે મ. સ. ૩૫૨=૪. સ. પૂ. ૧૭૪ માં મરણ પામ્યા. જેમ કાઈ પણ વિગ્રહમાં વર્તમાન સમયે હમેશાં ખનતુ આવે છે તેમ તે સમયે પણુ મેાખરે રહેનાર સૈનિકને જ તેને મારે। સહન કરવા પડતા હતા, પછી તે મારા ફાવે તે તાપતા૫૪ હાય, દૂકા હોય કે અન્ય પ્રકારના હાય. છતાંયે વિગ્રહના પરિણામને યશ યા અપયશ રહ્યો હતા તેવી પ્રબળતા અન્ય સમયે નડ્ડી' હોય એમ સહજ અનુમાન કરવાનું કારણ રહે છે, ( ૫૩) આ સમરે મગધ ઉપર, જે માવંશી શાખાનુ રાજ્ય ચાલતુ` હતુ` તેને નમાવીને અવ'તિ પતિના ખડિયા તરીકે બનાવી દીધે હરો એમ સમ નય છે. પુરાણકાર પણ સાચુ જ કહે છે. (૫૪) તે વખતે તેપ, બંદુક વિગેરે કે કેમ તે મુદ્દો જણાવવાને અહીં આરાય માત્ર જુદા જુદા પ્ર!નાં યુદ્ધે બતાવવા આ શબ્દો લખાયા છે, શુંગ સામ્રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ` હતુ` નથી જ; પૂરતા જ (૫૫) સાકેત બધા વિદ્વાનો લખ્તે ગયા છે, પણ તે। જેમ સૈનિકના શીરે ન પડતાં તેને દોરવનાર સૈન્યપતિને લલાટે જ ધરવામાં આવે છે, તેમ અહીં પણ ભલે પુષ્પમિત્ર રાજપદે હતા વા ન હતા, તેા પણ તે સમયના રાજકારણમાં તે મુખ્ય નેતા હાવાને લીધે, જે જે સઘળા નાંધાવા ચાગ્ય બનાવા બનવા પામ્યા છે મ. સ. ૨૯૮ થી માંડીને મ. સ. ૩૨૩ સુધીમાં, એટલે કે ગૌવંશની પડતીથી માંડીને અંત સુધીના ૨૫ વર્ષના ગાળામાં-તે સર્વેમાં પુરાણકારેએ તો તેવુ જ નામ આગળ ધર્યું છે. બાકી ખરી રીતે તે ઉપરનાં વણુને જોઇ ગયા છીએ તેમ તે પ્રત્યેક બનાવના ઉત્તરદાતા-મુખ્ય કર્તા--પુરૂષ તરીકે તેા નિરનિરાળીજ વ્યક્તિએ ડરે છે; જેમકે ( ૧ ) સાકેતને ૫૫ (ઈ. સ. પૂ. ૨૧૦ પહેલાં ) અને મધ્યમિકાના (ઇ. સ. પૂ. ૨૦૪ પહેલાં ) ધેરા. આ બન્ને ધેરા જે યવન સરદાર યુીડીમેાસે ધાળ્યા હતા તેના સમય મ. સ. ૩૧૭ થી ૩૨૩ સુધીના છ સાત વર્ષના ગાળાના કહેવાય; અને તે સમયે જો કે મૌય વશના રાજઅમલ જ હતા, છતાં રાજ્યની લગામ અમાત્ય તરીકે તો પુષ્યમિત્રના હાથમાં જ હતી એટલે તેનું જ નામ૧૬ આગળ ધરીને પુરાણકારાએ લખી વાળ્યું છે કે તે બન્ને બનાવા પુષ્પમિત્રા ખરો શબ્દ રાકલ નેઇએ. શાલ તે વર્તમાન કાળના શિયાળકાટનું' તે સમયે નામ હતું, જ્યારે સાકેત તે તા અયેાધ્યાનું. બીજી' નામ છે. સાકેત અને સાકલ અને જુદાં જ નગરી છે. ( જુએ નીચેનુ' ટી. ન. ૫૬) ( ૫૬ ) આ ઉપસ્થી સમજાશે કે ઇં. હિ, કા, ના લેખકનુ` કથન કેટલું સત્ય છે. તેમણે પુ. ૫, પૃ. ૩૪૬ માં જણાખ્યું છે કે so the slege of Saket and Madhyamika by Yavanas coulds not have with Pushya. been contemporaneous nmitra's horse-sacrifice but must have taken place before-યયાએ પાલેલ સાટ www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ પાટલિપુત્ર [ તૃતીય સમયે બનવા પામ્યા હતા. (જુઓ પુષ્યમિત્રના વૃત્તતિ.) (૨) મૌર્યવંશી બૃહદ્રથને મારી નાંખી અગ્નિમિત્રે જે ગાદી પિતાના હાથમાં લીધી છે તેમાં પણ, તે સિંઘ કાર્ય કરવામાં ભલે અગ્નિ. મિનો હાથ હતો, છતાં તે સમયે પુષ્યમિત્રનું જ અમાત્યપદ હેવાથી તે કાર્યના પ્રણેતા તરીકે પણ તેનું જ નામ લેવાયું છે. આ બનાવ મ. સં. ૩૨૩-ઈ. સ. પૂ. ૨૦૪ માં બને છે. (૩) યવન સરદાર સાથે ખૂનખાર યુદ્ધ કરીને પાંચાલ તથા સરસેન પ્રાંતમાંથી તેમને જે હાંકી કઢાયા છે તે યુવરાજ વસુમિત્રના હાથથી જ; તેમ બનાવ બન્યું છે પણ રાજા અગ્નિમિત્રના રાજઅમલ દરમ્યાન જ; છતાંયે પુષ્યમિત્ર ભલે તે સમયે રાજદ્વારી જીવનમાંથી તદ્દન નિવૃત્ત થઈ ગયા હતા અને લડાઈ કેવી રીતે દોરવાય છે તેનું નિરીક્ષણ કરવા અથવા બહુ તે જ્યારે જરૂર પડે ત્યારે કેવળ સલાહ આપવા જેટલો જ ઉપયોગી થઈ શકે તેવી સ્થિતિમાં જ હતો તથા તે હેતુથી જ તેને લડાઈમાં સાથે મોક્લવામાં આવ્યો હતો; છતાં તે સમયે તેનું કેવળ સાનિધ્ય ( ઉપરની ટીકા નં. ૫૫ જુઓ) અને મધ્યમિકાને છે તે પુષ્યમિત્રે કરેલ અશ્વમેધના સમયમ હોઈ શકે નહી, પણ તેની પહેલાં થઈ ગયા હોવા જોઈએ (એટલે કે, ઘેર . સ. ૧, ૨૨૦ માં છે. જ્યારે અશ્વમેધ ઈ. સ. પૂ. ૧૮૭ માં છે. આ માટે નીચે પારિગ્રાફ નં. ૪ જુએ. મતલબ કે બને બનાવની વચ્ચે ૧ર-૧૫ વર્ષનું અંતર છે. તેમાં અશ્વમેધ પ્રથમ છે અને ઘર પછીથી થયા છે) અને તેથી જ તેના લેખકે (પંડિત જયસ્વાલજીએ) પૃ. ૩૯૬ ના ટીપણુમાં લખ્યું છે કે, the siege of Saket (સાકેત અને સાકલના અમે માટે ઉપરની ટી. નં. ૫૫ જુઓ ) aust have been earlier than the horse-szcrifice. વળી ટ્રગસ પિપીઅસ જે પુણે ગ્રીક પણું હે વાને લીધે તે લડાઈ જીતાયાને યશઃ. કલશ પણ પુરાણકારોએ તેના શારે જ ચડાવ્યો છે. આ બનાવ મ. સં. ૩૩૦=ઈ. સ. પૂ. ૧૯૭ માં બને છે. (૪) તેવી જ રીતે પ્રથમ અશ્વમેધ જે કરે છે તે પણ અગ્નિમિત્ર સમ્રાટના રાજ્યકાળે જ. તેમાંયે પણ પુષ્યમિત્રની હૈયાતિ હતી એટલે પતંજલી મહાશયે તેમજ પુરાણિક ગ્રંથકર્તાઓએ તેને પુષ્યમિત્રો સાનિધ્યમાં જ સંપૂર્ણ થયો હોવાનું લેખાવ્યું છે. તેને સમય મ. સં. ૩૩૨ ઈ. સ. પૂ. ૧૯૫ માં છે. હવે સમજાશે કે વસ્તુ સ્થતિ ખરી રીતે ભિન્ન હોવા છતાં યે શા માટે પૌરાણિક ગ્રંથમાં કેટલાયે બનાવો પુષ્યમિત્રના નામે નોંધાઈ જવાયાં છે. અત્યાર સુધીમાં વર્ણવાઈ ગયેલા અનેક સામ્રાજ્યના અનેક પાટનગર પાટલિપુત્રનું થઈ ગયાં. છતાં કોઈને માટે આયુષ્ય સ્વતંત્ર પારીગ્રાફ લખીને તેનું મહત્ત દર્શાવવા પ્રયત્ન આદર્યો નથી જ્યારે કેવળ પાટલિપુત્રને જ તેના અપવાદરૂપ શા માટે બનાવાય તેવો પ્રશ્ન ગ્રંથકર્તા પણ તે હકીક્તને ટેકો આપે છે (કે ડો. ન કોની જુદો પડે છે ખરે છે કે. હિ. ઇ. પૂ૪૦૪ માં જણાવ્યું છે કે " Dr. Sten Korow ignores the statement of Trogus Pompeius, and holds without any hesitation that the Yaraua king, who laid siege to Sakal" (ઉપરની મારી ટીકા નં. ૫૫ સરખાવો) and Madhyamika contemporaneously with Pushyamitra's horse-sacrifice was Demetrius, son of Euthydeinos (Acta Orientalia. I P. 53)-કટર સ્ટેન કેનાઉ એ ડ્રગસ પિમ્પીઅસના ધન પ્રત્યે આંખમિંચામણા કર્યા છે. અને નિરસંકચપણે એમ માને છે કે, પુષ્પમિત્રના અશ્વમેધ યજ્ઞના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ == પરિચ્છેદ ] નું આયુષ્ય ૧૦૧ ઉદ્દભવે જ; પણ તેને ઉત્તર સહજ છે. એક તો એ કે તે કેવળ એક સામ્રાજ્યનું જ પાટનગર હતું એમ નથી, પણ તે હિંદભરના તે તે વખતના સર્વ સામ્રાજ્યોમાંથી પ્રથમ પંક્તિએ મૂકાય તેવા સામ્રાજ્યનું ગાદી સ્થાન હતું. અને બીજું એ છે કે તેનું રાજદ્વારી મહત્ત્વ ઘટી ગયા પછી અરે ! કહો કે છેવટે તેને વિનાશ થયા પછી પણ, તેનું અસ્તિત્વ માની લઈને, તે તે સમયના સામ્રાજ્યનું પાટનગર તેને જ ઠરાવીને, વિદ્વાનોના હાથે અનેક ઐતિહાસિક તને અન્યાય થઈ રહ્યો છે. એક બે જ ઉદાહરણ આપીશું. (૧) સમ્રાટ પ્રિયદર્શિનના સમયે તેના રાજકીય વૈભવમાં પ્રભાવમાં અતિ ન્યૂનતા થઈ જવા પામી હતી, છતાં તેની રાજગાદી પાટલિપુત્રે માની લેવાથી, તેના રાજ્યના અનેક રાજદ્વારી તો માર્યા ગયાં છે (૨) અને મૌર્યવંશની સમાપ્તિ થયા બાદ પણ શુંગવંશની ગાદી પાટલિપુત્રે માની લીધી હોવાથી કેટલીયે ઐતિ- હાસિક સ્થિતિ સમજવામાં મુશ્કેલી ઊભી થઈ છે; જેમકે, પુષ્યમિત્રને કે અગ્નિમિત્રને જે પાટલિપુત્રે રાજ કરતે માનતા હોઈએ, તે તે વિદિશાને રાજકર્તા કેવી રીતે થવા પામે તથા તેણે પાટલિપુત્ર ઉપર કેમ ચડાઈ કરી તેને ઊકેલ લાવવામાં ગોથાં જ ખાવાં પડે છે. ઇયાદિ ઈત્યાદિ. પુ. ૧. પૃ. ૩૦૨ માં શિશુનાગવંશના રાજા ઉદયનનો ઇતિહાસ લખતાં આપણે જણાવી ગયા છીએ કે પાટલિપુત્રની સ્થાપના પિતાના રાજ્યના ચોથા વર્ષે એટલે મ. સ. ૩૪-ઈ સ. પૂ. ૪૮૩માં તેણે જ કરી હતી. અને અહીં એમ સાબિત કર્યું છે કે તેને ભંગ સમ્રાટ અગ્નિમિત્રના હાથે મ. સ. ૩૪૭=ઈ. સ. પૂ. ૧૮૧ અને ૧૭૪ ના ગાળામાં અથવા બહુ તે આશરે . સ. ૫. ૧૭૯–૮૦ માં થયો સંભવે છે. અલબત્ત, કહેવું જ પડશે કે, જેમ વસંપતિ રાજા શતાનિક અંગપતિ રાજા દલિવાહનની રાજનગરી ચંપાને ભાંગી નાંખી હતી પછી પણ પાછળથી તેનાં રહી ગયેલ અવશેષ ઉપર સમારકામ કરી મગધપતિ સમ્રાટ અજાતશત્રુએ તેને પુનરૂદ્ધાર કર્યો હતો પ૮ તેમ અહીં પણ અગ્નિમિત્રના હાથે કેવળ ધનપ્રાપ્તિની લાલસાથી તે આખી નગરી ખોદાઈ ગઈ હોવાથી ઉજવેરાનખેદાનમેદાન જેવી થઈ ગઈ હતી. પણ તેથી તેને વિનાશ-સર્વથા નાશ-થયેલ તે ન જ કહી શકાય. એટલે તેનું આયુષ્ય પણ ઈ. સ. પૂ. ૪૮૩ થી માંડીને ઈ. સ. પૂ. ૧૭૯ સુધીના ૩૦૪ વર્ષને બદલે કાંઈક વધારે હતું એમ કહેવામાં કાંઈ બાદ આવ્યો ગણાશે નહીં. પણ તે ભગ્ન થયા પછી તેની રાજકીય મહત્તા તે સર્વથા નાશ થઈ જ લેખાશે; કેમ કે પાછો તેને જીર્ણોદ્ધાર થયેલ હેય એમ કયાંય જણાયું નથી. પણ પાટલિપુત્ર ઉપર જ ખાસ જે પુસ્તક મિ. કિન્ડેલે લખ્યું છે તેમાં તેમણે એમ સૂચવ્યું છે કે તે નગર તે કોઈ કાળે અગ્નિપ્રકોપનો ભોગ બનીને નાશ પામ્યું હોવું જોઈએ, કેમકે તેનાં જે અવશેષો, વર્તમાનકાળે બિહાર-ઓરિસા પ્રાંતમાં પટણા નજીકના પ્રદેશમાંથી ખોદી કઢાયાં છે તેમાંના કેટલાકનાં પ્રસ્તરે અગ્નિના ધૂમાડાથી બળી ગયાં હોય અને પરિણામે કાળાં પડી સમયે સાથેસાથે જ જે યવન રાજાએ સાકલ અને મધ્યમિકા નગરીને ઘેરે નાંખ્યો હતો તે યુથી સને પુત્ર ડિમેટ્રીઅસ જ હતે જુઓ એકટા ઓરીએન્ટેરીઆ પુ. ૧, પૃ. ૩૩.) (૫૭) જુએ. પુ. ૧, ૫, ૧૧૪. (૫૮) જુઓ પુ. ૧, ૫. ૨૯, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પાટલિપુત્ર [ પ્રતીય ગયાં હોય એવાં જણાય છે. એટલે આ માટે ) રાજમહેલ બંધાવી, વર્ષના થોડા ભાગ સર્વ પ્રાપ્ત થતી હકીકત ઉપરથો હાલ તે માટે પણ નિવાસસ્થાન કરવાનું ઠરાવ્યું ત્યારથી એટલું જ કહી શકીશું કે પાટલિપુત્ર નગરને જ કહી શકાય. છતાં બિંદુસારે અને અશોર્વધને ભંગ ઈ. સ. પૂ. ૧૭૮ માં થયાબાદ કેટલેક તે તેને મુખ્ય નગર તરીકે રાખી, પિતાના કાળે તે અગ્નિનો ભોગ બની વિનાશને પામ્યું હતું. પ્રતિનિધિને અથવા યુવરાજને જ ત્યાં રહેવાનું ત્રણ સદી જેટલા લાંબા આયુષ્ય દરમ્યાન ધોરણ રાખેલ હોવાથી તેની ક્ષય થતી કળા તેણે રાજકીય પ્રભાવિતા કે એકધારી જાળવી ટકી રહેવા પામી હતી. તે બાદ પણ અશોકપર્ધનને રાખી હતી પણ વચગાળે કુદરતની અવકૃપાને ભોગ રાજકીય સંન્યાસ થતાં અને તેણે પોતાના બની ગયાનું પણ આપણે કવચિત નોંધી શકીએ ગાદી પરસ તરીકે એક વખત પસંદ કરાયેલ તેમ છે. તેવો એક પ્રસંગ રાજા નંદિવર્ધન ઉર્ફે કુમાર દશરથને ત્યાંની સૂબાગિરી સોંપાતાં, મૌર્ય નંદ પહેલાના સમયે અતિવૃષ્ટિને લીધે થય વંશની મૂળ શાખાની ગાદી તરીકે જવારથી હેવાનું આપણે જણાવવું પડ્યું છે. (જુઓ સમ્રાટ પ્રિયદર્શિને અવંતિને જાહેર કરી ત્યારથી પુ. ૧, પૃ. ૩૩ ) અને કદાચ આપણે એમ તો તેની અવદશા બેઠી હતી એમ જરૂર કહેવું અનુમાન કરવાને પણ લલચાઈએ છીએ કે, પાટલિ- જ રહે છે. પછી તે માત્ર તે એક પ્રાંતીય પુત્ર જ્યારે પ્રથમ વસાવવામાં આવ્યું ત્યારે ગંગા રાજધાની તરીકે જ ટકી રહ્યું હતું અને તેમાં નદીના અને સોન નદીના સંગમ વચ્ચે જ તેનું પણ સમ્રાટ અનિમિત્રે તે તેને અંતિમ ફટકે જ સ્થાન નિર્માણ કરવામાં આવ્યું હતું. છતાં હાલ લગાવ્યો હતો. ત્યારપછી તે માત્ર ભગ્નાવશેષ મળી આવતાં તેનાં અવશેષ ઉપરથી જે એમ સ્થિતિમાં જ ડચકાં ખાતું ખાતું નામશેષ આયુષ્ય સાબિત થઈ રહ્યું છે કે સંગમના વચ્ચેથી ખસી ભોગવતું તે પૃથ્વીની સપાટી ઉપર દેખા દઈ જઇને તેનું સ્થાનાંતર થતાં, વિનાશ સમયે રહ્યું હતું એમ કહી શકાય. કેવળ સોન નદીના પશ્ચિમ કાંઠે તે આવી રહ્યું તે શહેરની બાંધણી તેમજ તેની લંબાઈ હતું; તે તેવી પરિસ્થિતિ ઉપરના જળપ્રલય પહોળાઈ કેટલી અને કેવા પ્રકારની હતી, સમયે કાં બનવા પામી ન હોય ? તેના કેટને કેટલાં દરવાજા, ગઢ અને બુરજ તેની સમૃદ્ધિને પણ એક રીતે તે તેના વિગેરે હતાં, તેમજ કેટને ફરતી ખાઈ કેટલી આયુષ્ય સાથે સંબંધ ધરાવતી ગણી શકાય છે. ચોડી ને ઊડી હતી તથા હંમેશાં તે પાણીથી કેવી એટલે તે દૃષ્ટિથી કહેવાનું કે, જ્યારથી તેનું ભરપૂર રહ્યાં કરતી હતી, તે સર્વ હકીકત નિર્માણ થયું ત્યારથી જ તેનું સ્થાન બહુ જ પ્રસંગોપાત જણાવાઈ ગઈ છે. એટલે અહીં ગૌરવવંતુ લેખાતું આવ્યું છે. આ સ્થિતિ એમની ફરીને જણાવી નથી. એમ ચાલી આવી હતી કે તેમાં વધારો થતાં વસુમિત્ર (સુષ-સુમિત્ર) . થતાં તેની ઉત્કૃષ્ટતા મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્તના સમયે સમ્રાટ અગ્નિમિત્ર મરણ પામ્યા બાદ કીર્તિના શિખરે પહોંચી હતી; પણ જે કાંઈ તેની ગાદી ઉપર કોણ આવ્યું તે ચેકસ થતું ક્ષતિને આરંભ થવા માંડ્યો હોય તે, પારથી નથી એમ આપણે અનેક વખત ઉપર જઈ ગયા ચંદ્રગુપ્ત અવંતિમાં પિતાને માટે (કે યુવરાજ છીએ, પણ કેટલાક પુરાણકારોના મંતવ્ય પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] નું આયુષ્ય ૧૦૩ સુપેકને કરવો પડે છે. તે બાબતમાં અન્ય તેટલું ખરું છે). એટલે પુષ્યમિત્રથી ત્રીજે પુરૂષ કોઈ વિશેષ સમર્થન મળતું જણાતું નથી; પણું પણ છે. વળી આ વાતને બીજી બે હકીકતથી સુઝના સિકકા મળેલ છે તે ઉપરના અક્ષર ટેકે પણ મળતે દેખાય છેઃ (એક) જેમ ઉપરથી એટલું સ્પષ્ટ થાય છે કે, તે પુષ્યમિત્ર સુમિત્ર-સુજ્યને અમલ-સત્તાધિકાર પુરાણ સેનાપતિથી ત્રીજી પેઢીએ થયેલ છે. અને કાએ સાત વર્ષને જણાવ્યો છે તેમ વસુપુષ્યમિત્રનું વૃત્તાંત લખતાં આપણે એમ સાબિત મિત્રને સત્તાકાળ-યુવરાજ તરીકે-તેટલા જ કરી ગયા છીએ કે તે કદી રાજપદે આવ્યા જ સમવન હો એમ આપણે સાબિત કરી ગયા નથી. મેટામાં મોટો જે હોદ્દો તેણે ભોગવ્યો છે. છીએ. (બીજું) આ પછી જે રાજાઓની તે સેન્યપતિ કે મહાઅમાત્ય તરીકે જ. એટલે નામાવળી પુરાણકારે આપી છે તેમાં “વસુમિત્ર આ બે હકીકતથી સિદ્ધ થાય છે કે, (૧) બીજે' એવી એક વ્યક્તિ બતાવી છે; અને પુષ્યમિત્ર વિશેનું આપણું કથન, તેના વંશના આ જે તેને સત્ય લેખીએ તે-તેમ ખોટું માનવાને રાજકુમારે પડાવેલ સિક્કા ઉપરથી રાત્ય કરે છે વિરૂદ્ધ પડતી કોઈ સાબિતી આપણને હજુ સુધી તથા (૨) સુમિત્ર જ્યારે પિતાને પુષ્યમિત્રથી મળી નથી-વસુમિત્ર પહેલે નામે કોઈક પુરપ તે ત્રીજો પુરૂષ જણાવે છે ત્યારે બેની વચ્ચે એક વંશમાં થઈ ગયો હોવો જોઈએ એમ આપોઆપ વ્યક્તિ થઈ ગઈ હોવી જોઈએ. મતલબ કે પોતે પુષ્ય- સિદ્ધ થાય છે. આવાં અનેકવિધ કારણોને લીધે મિત્રના પૌત્ર દરજજે લગભગ છે; અને જે તેમજ આપણે આ સુકને વસુમિત્ર તરીકે જ હોય તે આપણે તેને અગ્નિમિત્રના પુત્ર૬૦ લેખો રહે છે. તરીકે અથવા તો ભત્રિજા તરીકે લેખ રહેશે. તેમ આ સિકકામાં તે જ્યારે પિતાને પુષ્યવળી એ સિકકા ઉપરથી એમ પણ સાબિત થાય મિત્ર સૈન્યપતિથી ત્રીજા પુરૂષ તરીકે જાહેર કરે છે છે કે, તે પોતે રાજપદે અભિપિત થયો નહીં હોય, ત્યારે તેના સિક્કાનો સમય પણ કહી શકાય કે નહીં તે પિતાને માટે ઓળખ આપવાની જરૂર તે ઈ. સ. પૂ ૧૮૮ થી ૧૮૧ સુધીનો સમય હશે. જ રહેત નહીં, જેમ અન્ય રાજાઓ પોતાનું અથવા સુઇ નામ જે યુવરાજપદે આવ્યા નામને કુળની નિશાની ઈ કોતરાવે છે તેમ. આ પૂર્વનું એટલે કે વસુમિત્ર નામ ધારણ કર્યા સર્વ હકીકત જોતાં તે આબાદ રીતે વસુમિત્રને પહેલાંનું હોય, તો તેનો રામય ઇ. સ. પૂ. ૧૮૮ જ લાગુ પડતી દેખાય છે. તે રાજકુમાર પણ પહેલાંનો ગણવો પડશે. સંભવ છે કે વસુમિત્ર છે, પુષ્યમિત્રને પૌત્ર પણ છે, તેમ અગ્નિમિત્રની નામ ધારણ કર્યું તે પૂર્વનું તે હશે; કેમકે હવે પાછળ ગાદીએ આવનાર પણ હતા; (પણ પછી જે રાજવીઓનાં નામો આવે છે તે પુષ્યકાંઈક કુદરતી સંજોગોમાં તેમ થવા બન્યું નથી મિત્ર, અગ્નિમિત, વસુમિત્ર, બળમિત્ર, ભાનુમિત્રની (૫૯) જ. બી. એ. પી. સે. પુ. ૨૦ આંક (૧૦) ઉપરનું જ પુસ્તક પૃ. ૩૦૧:-Sunmitra ત્રી, એથે raat ”-તે જ પૃ. ૩૦? “ સેનાપતિ તિત was a son of Aguinitra-F4 B પુસ્તક પૃ. ૩૦૧-Sumitra being identical with પુત્ર થતું હતું. (૧૧) તુઓ ઉપર પૃ. ૬૧, માં આપેલ વંશાવળી. Vasumitra of the Puranas-2012 dor પુરાણમાંના વસુમિત્રની બરાબર છે. (૬૨) જુઓ ૩૫ર પૂ. ૬૨. ની વંશાવળ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પાટલિપુત્ર [ તૃતીય પેઠે “મિત્ર' અંત્યાક્ષરી નથી. એટલે તે નામે તેની રાજકીય કારકીર્દીને-પ્રવૃત્તિને સર્વ ખ્યાલ પણ તેઓ પોતે મુકુટાભિષિક્ત થયા પૂર્વેનાં પુષમિત્ર-અગ્નિમિત્રના વૃત્તાંતમાં અપાઈ ગયો મુખ્યતઃ સમજી શકાય છે. ૧૩ છે એટલે અહીં પૃથફપણે લખવા જરૂર રહેતી નથી. (૧૩) ઘણુ વિદ્વાને શુંગવંશને મિત્રવંશ શબ્દ આવેલ છે. એટલે પછી જે. રાજનાં તરીકે ઓળખાવે છે કેમકે આ વંરાના ઇડે જે નામને છેડે “ મિત્ર ” શબ્દ ન હોય તે નામ થોડાઘણું રાજાનાં નામ જણાયાં છે તેમાંના તે તે પોતે ગાદીપતિ બને તે પૂર્વનું હોય એમ સ અથવા તે ઘણાખરાને અંત મિત્ર” અનુમાન કરી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ••• જ મે જ ' - ગ - visit: *::: ::'* ના - - - - - iGE julillu|||||||| ચતુર્થ પરિચ્છેદ શંગવંશની સમાપ્તિ ટૂંક સાર–ચાલી આવતી લેખન પ્રણાલિકામાં કરે પડેલ ફેરફાર તથા તેનું જણાવેલ કારણુ-રાજા એદ્રક અને ભાગનાં વિવિધ નામોને, તથા અગ્નિમિત્ર સાથેના તેમનાં સગપણને બતાવેલ ઊકેલ-તેમના સમયને નિર્ણય અને સાહિત્ય ગ્રંથોના આધારે તેમનાં સામાજિક સગાને કરાવેલ પરિચય-એનપતિ મિનેન્ડર સાથે તેમને થયેલ બે સરહદ ઉપરનાં યુદ્ધને આપેલ આ ખ્યાલ-બન્ને સરહદનું આવેલ ઉલટસુલટ પરિણામ-ચેન પ્રતિનિધિ હેલીઓડોરસે કૃષ્ણભક્ત તરીકે ઊભા કરાવેલ તંભ વિશેની માહિતી તથા તે સંબંધી અનુમાને-એક પક્ષે વૈદિક મતવાળા શુંગપતિઓ અને બીજા પક્ષે જૈનાચાર્ય કાલિકસૂરિના નેતૃત્વ નીચેની પ્રજા એમ બે પક્ષ વચ્ચે થયેલ ધાર્મિક સંઘર્ષણ–વાટાઘાટમાં આવેલ વિપરીત પરિણામથી જૈન પ્રજાએ દક્ષિણમાં કરેલી હીજરત નામધારી શુંગપતિઓ અને તેમનાં રાજ્યનું રોમાંચક સ્થિતિમાં આવેલ છેવટકાન્હાયનવંશી પ્રધાને વિશેને કાંઈક આપેલે ખ્યાલ-શુગપતિએને ધર્મ તથા તે ઉપરના પ્રેમને લીધે તેમણે કરેલાં કાર્યો– શુંગવંશી રાજાઓના રાજયવિસ્તારની આપેલી ટૂંક સમીક્ષા– ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ = == = અદ્રક આદ્રક અને [ ચતુર્થ ૧૦૬ અત્યાર સુધી આપણે એ નિયમે કામ લીધે ગયા છીએ કે પ્રથમ એક રાજકર્તા વંશના સર્વ રાજાઓનું વર્ણન લખી દેવું અને તે સંપૂર્ણ થયા બાદ એક સ્વતંત્ર પરિચ્છેદ એ લખવે કે જેમાં તે સર્વેના રાજઅમલે થયેલ માત્ર રાજ્યવિસ્તાર દર્શાવતી હકીકત જ આવી શકે. જેથી તે દરેકની કારકીર્દીમાં રહેલ સત્તા પ્રદેશ વધ્યો કે ઘટ્યો તેને સમગ્ર ખ્યાલ વાચકવર્ગને એક વખત ઊડતી નજર નાંખવાથી જ મળી રહે. આ નિયમથી દૂર જવાનું પગલું આ પરિચ્છેદે પ્રથમ વખત સકારણ ભરવું પડયું છે. કેમકે જે વંશની હકીકત અત્યારે આપણે લખી રહ્યા છીએ તે પ્રસ્તુત શુંગવંશને રાજઅમલ જ માત્ર ૯૦ વર્ષને છે, તેમાં પણ માત્ર એક બે નૃપતિએ જ પ્રભાવશાળી નીવડ્યા છે; બાકીના બીજાઓ નામધારી જ છે. તેમજ પ્રભાવશાળી ભૂપાળા વિશે જે માહિતી લબ્ધ થઈ છે તે પણ અતિ જૂજ છે. આવા સંગમાં થોડાં થોડાં પાનાંનાં ઘણું પરિચ્છેદ પાડવા કરતાં, ઉપયોગી હકીકત માં જ કેટલાક પરિચછેદ ભિન્ન પાડવા અને બાકીનું વર્ણન એકમાં જ સમાવી દેવું દુરસ્ત વિચાર્યું છે. આ વિચારથી અગ્નિમિત્ર સિવાયના અન્ય રાજાઓનાં વૃત્તાંતને તથા રાજ્યવિસ્તારવાળી હકીકતને એક જ પરિચ્છેદ બનાવવામાં આવ્યો છે. પહેલાં આપણે રાજાઓનાં જીવનવૃત્તાંતવાળો ભાગ લખીશું. (૨-૩) અદ્રકએક તથા ભાગ-ભાગવત જણાવી ગયા છીએ તેમ એકલા જ બળમિત્ર પુરાણમાં અદ્રકને કાંઈક અંશે પ્રતાપી ભાનુમિત્રને બદલે બળમિત્ર-ભાનુમિત્ર આદિના રાજા થઈ ગયો હોવાનું આલેખન છે. તેમજ સર્વ મળીને ૬૦ વર્ષ છે એમ ગણીશું તે બધું કૌશાંબી-પ્રભાસમાંથી મળી ઠીક બંધબેસતું થઈ જતું જણાય છે. અને જે તેમનો આવેલ શિલાલેખ ઉપરથી તેમ સ્વીકારાય તો “આદિ" શબ્દથી સિદ્ધ થાય સમય પણ સાબિત થાય છે કે તેણે છે કે, જે કેટલાક નાના મોટા રાજાઓને પિતાના રાજ્યના ૧૦-૧૪ માં સમગ્ર રાજ્યકાળ સાઠ વર્ષને ગણાવીએ, તેમાંના વર્ષે દાન કર્યું છે, એટલે તેનું રાજ્ય કમમાં કમ પ્રથમના બે રાજાઓનાં નામ બળમિત્રભાનુમિત્ર પંદરથી સત્તરેક વર્ષ તે ચાલ્યું તેવું જ જોઈએ કરાવવાં. વળી પુરાણમાં જેમ અદ્રક દ્રક એમ અનુમાન ઉપર જવું પડે છે. બીજી બાજુ તથા ભાગ-ભાગવતનું યુગ્મ ગણાવ્યું છે, તેમ જન ગ્રંથમાં શુંગવંશી રાજાઓની ટીપ રજૂ કરતાં જૈન ગ્રંથમાં પણ બળમિત્ર-ભાનુમિત્રનું યુગ્મ પુષ્યમિત્ર-અગ્નિમિત્રના ૩૦ વર્ષ લખી- બળમિત્ર લેખાવ્યું છે. એટલે આપણે જે પુરાણમાંના –ભાનુમિત્ર ૬૦ વર્ષ રાજ્ય ચલાવ્યાનું નીકળે છે; એકને ૩ આ બળમિત્ર લઈએ તે તેવા જ પણ ઉપરમાં પૃ. ૫૦ થી આગળમાં જેમ આપણે બીજા ભાગ અથવા ભાગવતને કે જે એકલાને (૧) જુઓ પુ. ૧. પૂ. ર૦૨ થી આગળ. (૨) એટલે કે પુષ્યમિત્ર અગ્નિમિત્ર ૫છી તુરત જ બળમિત્ર ભાનુમિત્ર આવ્યા છે. વળી નીચેની ટીકા. નં. ૩ જુઓ, ( ૩) જુઓ બુ. પ્ર. પુ. ૭૬, પૃ. ૮૯, તેમાં વાયુપુરાણને આધાર એવા મતલબની હકીકત લખી છે કે “રાબ વસુમિત્ર એદ્રક વન્ય પામશે ” એટલેકે વસુમિત્ર પછી ઓદ્રકનું રાજ્ય થશે અને આપણે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ = = = પરિચ્છેદ ] ભાગ-ભાગવત - ૧૦૭ ખાતે જ પુરાણમાં તેમ જ મિ. વિન્સેટ સ્મિથે લખ્યું છે, તેમ અહીં પણ આ બન્નેનું સંયુક્ત ૩૨ વર્ષને કાળ સમર્પે છે, તેને આપણે રાજ્ય જ ૩૨ વર્ષ ચાલ્યું છે, એવા ભાવાર્થમાં ભાનુમિત્ર ઠરાવવામાં કાંઈ ખોટું લાગતું નથી. તે આંક લખ્યો હોવાનું માનવું અને બાકીના પણ તેમ કરવા જતાં એક મુશ્કેલી ઊભી થાય છે; રાજાઓના ફાળે સાઠમાંથી બત્રીસ વર્ષને કાળ કેમકે જે પુરાણકારનું કથન સત્ય ઠરાવાય છે બાદ કરતાં જે શેષ અઠાવીસ વર્ષ રહે છે તે તેમને તે તે હિસાબે બીજા રાજાઓને રાજ્યકાળ બાકીનાને-સમય લેખ. તેમજ આ બેમાંથી ગણતાં, શુંગવંશને અંત જે મ. સં. ૪૧૩= એકનું રાજ્ય જે પંદર સત્તર વર્ષ ચાલ્યાનું આપણે ઇ સ. પૂ. ૧૧૪ માં થયો છે તેનાથી આગળ જણાવી ગયા છીએ તે હિસાબે ભાગવતને ફાળે વધી જવાય છે. એટલે એક જ ઉપાય રહે છે. બાકીના પંદર વર્ષ નેધવા, અથવા જોઈએ તે તે એમ કે, પુરાણમાંના પુષ્યમિત્ર-અગ્નિમિત્ર બનેને સમભાગે ગણી કાઢી, દરેકને સોળ અને વસુમિત્રના સંબંધમાં જેમ તેઓનું એક સંયુક્ત સોળ વર્ષ આપવાં. જેથી નીચે પ્રમાણે તેમને રાજ્ય હવાનું ગણાવી તે સમયને એક સમગ્ર આંક સમય આપણે નિર્ણત કરી શકીએ છીએ. (૨) ઓદ્રક ઉર્ફે બળમિત્ર" મ. . ૩૫૩થી ૧૯ઈ. સ. પૂ. ૧૭૪ થી ૧૫૮=૧૬ વર્ષ (૩) ભાગ, ભાગવત ઉર્ફે ભાનુમિત્ર મ. સં. ૩૬૯ થી ૩૮૫ ઇ.સ. પૂ. ૧૫૮થી ૧૪૨=૧૬ વર્ષ કુલ વર્ષ ૨ જેમ ઉપરમાં જોઈ ગયા છીએ તે પ્રમાણે વિક્રમાદિત્ય તરીકે ઓળખાવ્યો છે, જે પિન રાજા ઓદ્રકનું નામ બળમિત્ર અને રાજા ભાગ વાસ્તવિક લાગતું નથી; કેમકે તેમણે આ બળ અથવા ભાગવતનું નામ મિત્રને ગર્દભીલવંશી શકારિ વિક્રમાદિત્ય તરીકે તેમનાં અન્ય ભાનુમિત્ર હતું તેમ અન્ય લેખાવવા પ્રયત્ન સેવ્યો છે અને તે માટે એમના નામ તથા માહિતી ઉપરથી તેમનાં સમકાલીન પણે થયેલા કાલિકસૂરિ નામના મહા ઓળખ બીજાં નામે પણ હેવાનું વિદ્વાન જૈનાચાર્યની કલ્પનાસંકલિતપણે ગોઠવી જાણવામાં આવે છે. છે. જેમાંના કેટલાક મુદ્દા વાચકને દરવણીરૂપ થઈ આગળ ઉપર જણાશે કે ભાનુમિત્ર અથવા પડે તે માટે ટી. નં. ૫ માં મેં ઉતાર્યા છે. ભાગવતને કાશીપુત્ર-ભાગભદ્રના નામથી પણ વળી તેને ટી, નં. ૮ ની હકીકત સાથે જોડીને તે સમયના ન સરદારોએ સંબોધે છે; જે વાંચવામાં આવશે તો ખાત્રી થશે કે રાજા ત્યારે એક જૈન મુનિએ બળમિત્રને રાજા બળમિત્રનું જે સ્થાન આ પુસ્તકમાં આપણે દોરી નાણીએ છીએ કે વસુમિત્ર તે અગ્નિમિત્રના રાજ્ય બીજી હકીકતને પણ સમર્થન મળે છે. નીચે શુદ્ધ મરણ પામ્યો છે એટલે પુરાણકારનું કહેવું એમ છે કરેલી વંશાવળીને લગતાં રીપણો જુઓ, કે અનિમિત્ર પછી દ્રાક નામને રાન, વસુમિત્ર (૫) જૈન ગ્રંથમાં બળમિત્રભાનુમિત્ર નામે છે જેવો જ પરાક્રમી થશે અને તેને પરદેશી પ્રબસાથે જેડકાંઓ આવે છે, અને તેઓની હકીકત એક બીન યુદ્ધમાં ઉતરવું પડશે. સાથે ભેળવી નાંખી સાહિત્યકારોએ ભૂલ ઉભી કરી છે. ખરી વળી ઉપરની ટીકા . ૨ જી. રીતે તે એકજ યુમ થયું છે. છતાં તેને બે થયાં માની લેવાય (૪) સોળ સોળ વર્ષને સમય ગણવાથી એક તે પણ તેમની હકીકત છૂટી પાડી શક્યાય માટે નીચેના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ તેમનાં નામ [ ચતુર્થ બતાવ્યું છે તે જ વ્યાજબીપણે સંભવી શકે છે. જ્યારે હવે આપણે એટલો પત્તે લગાવી શકયા છીએ કે આદ્રકનું નામ બળમિત્ર અને ભાગનું નામ ભાનુમિત્ર છે ત્યારે તે બેની વચ્ચે શ સગપણ સંબંધ હતા, તથા તે બન્ને કેના પુત્રો છે ? તે હકીકત ઉપર પણ શેડોઘણો પ્રકાશ મેળવી શકાય તેમ છે. એક વિદ્વાન લેખકે જણાવ્યું છે કે રાજા એદ્રક તે વસુમિત્રનો પુત્ર થતા હતા અને તેની પાછળ તુરત જ ગાદીએ બેઠો છે; જ્યારે આપણે તે સાબિત કરી ગયા છીએ કે વસુમિત્રનું મૃત્યુ, તેના પિતા અગ્નિમિત્રના રાજ્યકાળે જ થઈ ગયું હતું. એટલે ઉપરના વાક્યને એમ જ અર્થ કરે રહે છે કે, ઓદ્રકકુમાર પતે વસુમિત્રને ચેક પુત્ર હોવાથી વસુમિત્રને અભાવ થતાં જ તેના સ્વર્ગસ્થ પિતાની અવેજીમાં યુવરાજપદે નિયુક્ત કેટલાક મુદ્દા ચાવીઓ રૂપે આપવાનું યોગ્ય ધારું છું. નિબંધ તેમણે “જેન કાળ ગણના” તરીકે લગભગ બળમિત્ર-ભાનુમિત્ર દેઢ સે પાનામાં પ્રસિ સાચા કલ્પિત તેમાં તેમણે મુખ્ય મુદ્દો નીચે પ્રમાણે જણાવ્યું. ૧ સમય : મ. સં. ૩૫૦ ૧ નં. સ. ૪૫૩ છે-બળ=પરામ Might અને મિત્ર=આદિત્ય, સૂર્ય, ૨ ઇંગવંશી ૨ વંશની જણ નથી. Sun, એટલે કે બળમિત્ર=The sun of the ૩ જન્મથી બ્રાહ્મણ પણ ૩ જન્મથી જ ક્ષત્રિય Might અથવા વિક્રમાદિત્ય; એટલે કે ળમિત્ર તે મોટા ભગીરદાર એટલે ૪ નહપાના જમાઈ રૂષ- વિક્રમાદિત્યનું બીજું નામ હતું, પણ આ તે તેમણે ક્ષત્રિય જેવા ભદત્તની ખંડિયા રાજ દે રેલું અનુમાન છે; જયારે વાસ્તવિક સ્થિતિ ઉપરની ૪ અવંતિપતિ હાઈ કે. રાજ્ય માત્ર ી, ન, ૫ માં બતાવેલી ચાવીમાં સાત મુદ્દા જે મેં સમ્રાટ ભરૂચ જીલ્લાની આસતેમના સામ્રાજ્યમાં પાસના પ્રદેશમાં જ. દર્શાવ્યા તે પ્રમાણે છે. ભરૂચ જીલ્લાનો સમા. ૫ જેનધર્મી ને તેમનું કહેવું વાસ્તવિક ઠરાવાય તે વળી તેમના તેશ થતો હતો. ૬ બન્ને રાજકુંવરે છે અને ગ્રંથના કથનને જ વિરોધ આવે છે, કેમકે તેમણે ૫ વૈદકધમ. ભાઈઓ છે પણ રાજ- બળમિત્ર-વિક્રમાદિત્યને ગભીલવંશી ઠરાવ્યું છે જ્યારે ૧ એક પછી એક બન્ને. પતિ થયા નથી. જન ગ્રંથાએ તો બળમિત્ર ભાનુમિત્રને શુગવંશીની ગાદીએ બેઠા છે. ૭ ગઈભીલવાળા કાલિક. નામાવળીમાં મૂક્યા છે. ઉપરાંત વિશેષ માટે નીચેની ટી. સૂરિના ભાણેજ બના૭ કાલિકસૂરિના સંસારી નં. ૮ જુઓ. વાયા છે. પક્ષે ભાણેજ થતા હતા. (આ કાલિકરસૂરિ બં. (૮) કાલિકસૂરિ નામના જૈન આચાર્યો કેટલી (આ કાલિકસૂરિ દક્ષિણ ગાળદેશ તરફના વ. સંખ્યામાં થયા છે તે અ બતાવવું અસ્થાને છે. તે દેશના વતની છે.) તની છે.) અન્ય પુસ્તકે બતાવાશે પણ તે ઉપરથી ખાત્રી થશે કે, (બનેમાં કાલિકસૂરિ સાથેનો સંબંધ હોવાથી ગોટાળો શંગવંશી બળમિત્ર અને ગદંભીલવંશી શારિ વિક્રમાઉભે છે એમ સમજવું.) દિય બને ભિન્ન ભિન્ન ઐતિહાસિક વ્યક્તિએ છે. ૬) આમનું નામ મુનિ કલ્યાણવિજય છે. (૯) જ, બી. એ. પી. સે. પુ. ૨૦, અ ક. ૩-૪ પૃ. તેઓ ઇતિહાસના બહુ જ ઊંડા અભ્યાસી છે. જન 30?:-Sumitra being identical with Vasu. મુનિઓમાં જે કંઈ ગયાગાંઠયા ઈતિહાસના અભ્યા- mitra of the Puranas. Odraka was his સીએ ગણાય છે તેમાં મને દર બહુ ઉંચો son and immediate successor=YRISHA ગણાય છે. વસુમિત્ર તે જ સુમિત્ર હેવાથી, એદ્રક તે તેને (૭) જુએ નાગરી પ્રચારિણી સભાની પત્રિકા (વસુમિત્રને ) પુત્ર થાય તથા (તેની) પાછળ તરત જ પુ. ૧૦, અંક ૪, પૃ. ૭૨૫ ટી. નં. ૪૪. (આ આખો ગાદીએ આજે હતે. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ - પરિછેદ ] તથા ઓળખ ૧૦૯ થયા હતા અને અગ્નિમિત્રનું મરણ થતાં પોતે અવંતિપતિ બન્યો હતો. તેથી એમ થશે કે અગ્નિમિત્રની પાછળ તેને પૌત્ર એદ્રક-બળમિત્ર નામ ધારણ કરી ગાદીએ બેઠો હતો; અને અગ્નિમિત્રની પાછળ તુરત જ બળમિત્ર રાજા થયે છે એમ તો જૈન સાહિત્ય ઉપરથી પણ સાબિત થઈ ગયું છે. એટલે નિર્વિવાદિતપણે સિદ્ધ થાય છે કે, અગ્નિમિત્ર પછી વસુમિત્રને એક નામે જે છ પુત્ર હતા તે બળમિત્ર નામથી અવંતિની ગાદીએ બેઠા હતા. જૈન ગ્રંથમાં તે ઉપરાંત એમ હકીકત નીકળે છે કે, બળમિત્ર-ભાનુમિત્ર તે બન્ને તે સમયે જૈન ધર્મના યુગપ્રધાન ગણાતા એવા અને દક્ષિણ દેશના વતની કાલિકસૂરિ નામે જેનેચાર્યની બહેન ભાનુમતીના પુત્રો થતા હતા. વળી તેઓ જાતે બ્રાહ્મણ હતા; એટલે કે બળમિત્ર તથા ભાનુમિત્ર બને સગા ભાઈઓ થતા હતા. તેમની માતાનું નામ ભાનુમતી હતું તેમજ કાલિકસૂરિના સંસારી પક્ષે ભાણેજ થતા હતા. વળી બળમિત્રભાનુમિત્રને અધિકાર ભરૂચ શહેરવાળા પ્રદેશ ઉપર હતો. જૈન ગ્રંથમાંની આ સર્વ બીના, અત્યારે આપણે જેનું વૃત્તાંત લખી રહ્યા છીએ તે બળમિત્રભાનુમિત્રને સર્વથા લાગુ પડી રહે છે. મતલબ કે, પુરાણિક ગ્રંથની અને જૈન ગ્રંથની હકીક્ત ઐતિહાસિક ઘટનાઓ સાથે પરસ્પર મળતી આવે છે. એટલે તે સ્થતિ સર્વશે સત્ય હેવાને સ્વીકાર કરી લેવો પડશે. વળી આગળ ઉપર રજૂ થતી હકીકતથી એમ જણાય છે કે આ ભાગ-ભાગવતને કાશીપુત્ર પણ કહેવાતું હતું એટલે માતાનું મહિયર કાશીગોત્રી હતું. આ હકીકતને ઉપરના પારામાં જણાવેલ વસ્તુ સાથે વાંચીશું તે કહેવું પડશે કે દક્ષિણ હિંદમાં જમીનદાર વર્ગનું કોઈ કાશીગોત્રવાળું બ્રાહ્મણનું કુટુંબ હેવું જોઈએ, જેની પુત્રીવેરે અગ્નિમિત્રે પોતાના યુવરાજ વસુમિત્રને પરણાવ્યો હતો. વસુમિત્રની આ રાણીનું નામ ભાનુમતી કહેવાય અને તેણીના પેટે એક અને ભાગ નામે બે પુત્રો અનુક્રમે જન્મ્યા હતા, જે બન્ને પુત્રો વખત જતાં બળમિત્ર-ભાનુમિત્ર નામે શુંગવંશી રાજા તરીકે પ્રખ્યાત થયા છે. હવે આપણે તેમની રાજા તરીકેની કારકીર્દી આલેખવાને બનતે પ્રયત્ન મળી આવતાં સાધને ઉપરથી સેવીશું. વળી જેમ અગ્નિમિત્ર પિતે વૈદિક મતાનુયાયી બ્રાહ્મણ હતા તેમ વસુમિત્રને શ્વસુરપક્ષ પણ વૈદિક મતાનુયાયી બ્રાહ્મણ જ્ઞાતિને જ હતા. અગ્નિમિત્રના મરણ પછી જે રાજયકર્તાઓ થયા છે તે સર્વમાં આ બેનું રાજ્ય વધારે સમય ટકી રહેલું જણાય છે; તેમની અને જ્યારે શિલાલેખી પુરાકારકીર્દી વામાં તેવી હકીકત નીકળે છે ત્યારે આપણે માનવું જ રહે છે કે તેમના રાજ્યકાળે કાંઈક મહત્વપૂર્ણ બનાવ કદાચ બન્યા પણ હશે. આ વાતને ગ્રીક પ્રજાના (૧૦) જીઓ ઉપરની ટી, નં. ૨. (૧૧) જુએ તેમની “કારકીદી”વાળો લખાયલ પરીચફ. ખાસ કરીને ટિપ્પણ નં. ૨૪ ને લગતી હકીક્ત. (૧૨) બળમિત્ર-ભામિત્રના મામા કાલિસૂરિને આપણે જન્મથી બ્રાહ્મણ ( જુઓ ઉપરની ટી. નં. ૫. તથા નીચેની ટી. . ૨૭ માં આપેલ કોઠે તથા ન, ૨૮ ની હકીકત) અને મોટા જમીનદારના પુત્ર જ લેખવા રહે છે; પણ પાછળથી અનેક બ્રાહ્મણપુત્રોએ જેમ જિન ધર્મની દીક્ષા લીધી છે તેમ આમણે પણ કર્યું હતું અને ઉત્તરોત્તર અભ્યાસમાં આગળ વધી એક યુગપ્રધાન આચાર્ય બન્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ભાનુમિત્રની [ ચતુર્થ ઇતિહાસના વર્ણન ઉપરથી ટકે મળતે પણ તરફને ભાગ, રાજુલ હતક પાંચાળ તથા દેખાય છે. મથુરા-સુરસેનવાળો ભાગ અને એન્ટીસીએલબેકટ્રીઅન રાજા મિટ્ટીએસના મરણબાદ ડાસને પંજાબ-તક્ષિલા આદિને પ્રદેશ સોંપાયો તેને જે સરદાર હિંદમાંના તેના પ્રાંત ઉપર હતો. આ ત્રણે યેન સરદારની હકુમતવાળા ગાદીએ આવ્યો હતો તેનું નામ મિનેન્ડર હતું. પ્રદેશની હદો થોડે ઘણે અંશે પણ શુંગવંશી ડિમેટ્રીઆસના પિતા યુથી ડીસે અયોધ્યા સુધીને રાજ્યસત્તાના પ્રદેશની લગોલગ અડતી હેવાથી જે કેટલાક મુલક પ્રથમ મેળવેલ હતું, પણ પ્રસંગોપાત તેમની સાથે બળમિત્ર અને ભાનુપાછળથી તેના જ રાજ્ય દરમ્યાન વસુમિત્રે બેકગ્રી- મિત્રને યુદ્ધમાં ઉતરવું પડતું હતું. અનોના હાથમાંથી ખુંચવી લીધા હતા,૧૪ તે ક્ષત્રપ ભૂમકના લશ્કરમાં સ્વદેશમાંથી આવેલ સર્વ પ્રદેશ મિનેન્ડરે પાછો મેળવી લીધો હતો; બેકટ્રીઅન તેમજ સ્થાનિક શકી લેકે પણ અને પિતાના તે અધિકારવાળા મુલક ઉપર, હતા. તેમાં શક લેક તીરંદાજમાં બહુ પારપિતાના અસલ વતન-બેકટ્રીઆની ચાલી આવતી ગત અને નિષ્ણાત ગણાતા હતા. આ યુદ્ધમાં પદ્ધતિ અનુસાર, સરદારે મારફત રાજ્ય ચલા- કોઈ શક તિરંદાજ તરફથી ફેંકાયેલા બાણથી વવાનું છેરણ તેણે દાખલ કરી દીધું હતું. રાજા દ્રિકનું-બળમિત્રનું મરણનીપજ્યું હતું.' આવા સરદારને સત્ર-ક્ષત્રપ કહેવામાં આવતા તેને સમય આપણે મ. સં.૩૬૯=ઈ. સ. પૂ. ૧૫૮ હતા. તેમને એક ભૂમક, બીજે રાજુલ-રાજુલુલ- ગણ રહે છે. રાજા એકનું ભરણુ નીપજવાથી રજંબુલ અને ત્રીજે એન્ટીસીએલડાસ હતો. હવે ભાગભાનુમિત્ર અવંતિપતિ-રાજા થયે.૧૯ ભૂમકને ભાગે રાજપુતાના, સૌરાષ્ટ્ર અને સિંધ તેણે ગાદીએ બેસતાં પોતાના બ્રાહ્મણધમ એવા (૧૩) આગળ ઉપર ડિમેટ્રીઅસનું વર્ણન જુએ. નિષ્ફળ કરી મૂકવામાં પણું શક પ્રજાની તિરંદાજીએ જ (૧૪) જુઓ ઉપર પૃ. ૯૨. ભાગ ભજ હતો, (જુએ ગભીલ વંશનું વૃત્તાંત, (૧૫) ડિમેટ્રીઅસ અને મિનેન્ડર પિતે બેકી- આ પુસ્તકના અંતે) તેમ અહીં પણ શક પ્રજાને જ અન હતા એટલે તેઓની સાથે તેના જત ભાઈઓ તિરંદાજી કરતાં વર્ણવી છે. અલબત્ત, આ શક પ્રજ હિંદમાં આવીને વસ્યા હતા, જેથી તેમની પ્રજામાં ઈ. સ. પૂ. ૧૫૦ ને સમયની છે. જ્યારે ગભીલ બેકીઅન તન દાખલ થવા પામ્યું હતું. રાજાને સમય ઇ. સ. ૧. પ૭ ને છે. બંનેની વચ્ચે (૧૬) સ્થાનિક શબ્દ એટલા માટે લખવા જરૂર ભલે એક સદીનું અંતર છે ખરૂં, પણ અત્ર કહેવાની પડી છે કે, ઈ. સ. પૂ. છઠ્ઠી સદીના અંતમાં (ઈ. સ. મતલબ એ છે કે, બધી શાક અને નામે જ, નિશાન પૂ. ૧૨૦ આસપાસ) જ્યારે ભિન્નમાલ નગરવાળે ભાગ તાવામાં બહુ કુશળ હતી. (સ્થાન જોધપુર રાજ્યને દક્ષિણ તથા શિરોહી રાજ્યના (૧૮) જુઓ બુ. પ્ર. પુ. ૭૬, પૃ. ૮૯. તેમાં વિસ્તાર માટે ભાગ ગણાય ) વ ત્યારે શક વાયુપુરાણના આધારે એમ લખેલ છે કે “પછી રાન લોનું એક ટેળું સિંધમાં થઈને ત્યાં ઉતરી આવેલ. વસુમિત્ર પેઠે ઓદ્રક રાજ્ય પામશે. તેને ભયંકર તે લોકે અત્રે વસીને ઠરીઠામ બેસી ગયા હતા. તેમને શકોનાં ધાડાં સાથે વિગ્રહ થાશે. પછી મહા બળવાન વસ્યાને આ સમયે ત્રણ સદી ઉ૫રને સમય થઈ શકો સાથેના દારૂણ સંગ્રામમાં તે રાન મર્મસ્થાનમાં ગયો હતો તેથી તેમને “ સ્થાનિક શક” તરીકે મેં બાણ વાગવાથી પ્રાણ પડશે. ” ઓળખાવ્યા છે. વળી જુઓ ગભીલ વંશની હકીકત. ' (૧૯) જ, બી. એ. પી. સે. પુ. ૨૦, અંક (૧૭) ગદંભીલ અવંતિપતિની ગભી વિદ્યાને ૩-૪, પૃ. ૨૯૬ Bhagvata is expressly styled / _ \ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. કારકીદી ૧૧૧ કન્વવંશના ર૦ નબીરા વાસુદેવને મહાઅમાત્યપદે નીમી તે બેકગ્રી અને સાથે લડાઈ લડવા નીકળી પડ્યો. બે વરસ ઉપર પિતાના ભાઈનું મરણ અવંતિની પશ્ચિમ દિશાવાળા યુદ્ધમાં થયું હતું તેથી, તેમજ ત્યાંનું અરી-સૈન્ય અજેય દેખાતું હતું તેથી તે બાજૂ છોડી દઈને આ વખતે તેણે ઉત્તરના મથુરા તરફ ધ્યાન પહોંચાડયું હતું. એટલે ક્ષત્રપ રાજુલુલને સામનો કરવાનો વારો આવ્યો. પરંતુ પછીથી ગમે તે કારણ મળ્યું હેય પણ રાજુલુલને બદલે ખુદ મિનેન્ડર બાદશાહ પોતે જ યુદ્ધમાં ઉતર્યો હતો, જેમાં મિનેન્ડરનું મરણ નીપજ્યુ હતું. (ઈ. સ. પૂ. ૧૫૬=મ. સં. ૩૭૧). પણ માનવાને કારણે મળે છે કે, રાજુલુલે તેનું પરૂિ ણામ પોતાની તરફેણમાં ફેરવી નાખ્યું હતું. આ પ્રમાણે લગભગ એકીવખતે (કદાચ અકેક વર્ષનું અંતર હશે પણ પ્રજા સાથે હિંદુપ્રજાને સખ્ત યુદ્ધમાં ઉતરવું પડયું હેવાથી તે બન્ને બાજુના યુદ્ધને એક વખતે લડ્યા હોવાનું જણાવાયું છે)એ દિશામાં મંડાયેલા યુદ્ધમાં જે કે શુંગ૨- તિઓ જ હાર્યા હતા પણ ફેર એટલો જ કે એકમાં શુંગપતિ પતે મરાયો હતો અને બીજામાં સામા- પક્ષને ન બાદશાહ મરાયો હતો. છેવટના પરિણામે શુંગ સામ્રાજ્યની આણ ઉત્તર હિંદમાં સંકોચાઈને જમના નદીના દક્ષિણ કિનારે આવીને અટકી રહી; જ્યારે પશ્ચિમ હિંદમાં-રજપુતાનામાં અને સિંધમાં તથા સૌરાષ્ટ્ર તરફ તે તેની આણને અંત આવી ગયો તે આવી જ ગયો. ફરીને એકેય બાજુ સત્તા મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો પણ નથી; અને આવ્યા હતા તે યે શુંગપતિઓની નબળાઈ તેમાં વળી રાણીવાસની મોજમજાહ તથા ભોગવિલાસ ભોગવતાં તેમને ફુરસદ પણ મળતી નહતી એવી સ્થિતિ જે થવા પામી હતી તે જોતાં તે તેઓ કેટલે દરજે ફાવત તે સમજવું એક ગહન પ્રશ્ન જ થઈ પડત. અત્ર એક હકીકતની નેંધ લેવી રહે છે. અવ તિની નજીકમાં સાંચીવાળા પ્રદેશમાં, કે જ્યાં વિદિશા-બેસનગર આવેલ છે અને જ્યાં મૌર્ય વંશી તથા શુંગવંશી રાજાઓની અવંતિપતિ તરીકે રાજગાદી હતી તે સાંચીનગરે, અત્યારે ઉભી રહેલી સ્થિતિમાં નજરે પડતા એક સ્તંભમાં એવી મતલબનો ઉલ્લેખ છે કે તક્ષશિલાના સૂબા એન્ટીઆલસીડાસના પ્રતિનિધિ હેલીઓડોરાસે Raja-Raja Emperorભાગવતને સ્પષ્ટ રીતે રાજ-રાન કહેવાય છે. (૨૦) જુઓ આગળ ઉપર શુગવંશની પડતીને લગતી હકીક્ત. (૨૧) પ. રીસ ડેવીડ પોતાના રચેલા કવેશ્ચન્સ ily His GreleSi=Questions of king Milinda નામના પુસ્તકના ઉમેઘાતમાં લખે છે કે “ He died in camp in a campaign against the Indians in the valley of the Ganges (on the authority of Plutarch )=15 નદીની ખીણમાં હિંદીઓ સાથેના યુદ્ધ કરતી વેળા પોતાની છાવણીમાં તે મરણ પામ્યો હતો, (ખુટાર્કના લેખના આધારે) (૨૨) આ પ્રમાણે અનુમાન કરવાનું કારણ એમ મળે છે કે, રાજીવલે આ સમયથી મહાક્ષત્રપ નામ ધારણ કર્યું લાગે છે, (જુઓ તેનું વૃત્તાંત આ પુસ્તકે આગળ ઉ૫ર) પણ શુંગવંશી ભૂપતિને તાબે થયું નથી. (૨૩) જીઓ ઉ૫રમાં ટી. નં. ૨૧, પુરાણગ્રંથમાં બે વખત યવનોની સાથે હિંદુ પ્રજને ગમખ્વાર યુદ્ધ થયાનું ઉપર જણાવ્યું છે. પહેલું યુદ્ધ ઈ. સ. 1. ૧૯૭ માં થઈ ગયાનું ઉપર જણાવી ગયા છીએ; જ્યારે બીજી આ ઈ. સ. મ. ૧૫૮-૬ નું સમજવું. આ સિવાય બીજું નાનાં નાનાં યુદ્ધો તે અનેક થયાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ભાનુમિત્ર [ ચતુર્થ પિતાને ૨૪ કૃષ્ણભકત તરીકે ઓળખાવી ત્યાંના ધિને શુંગપતિની રાજધાની તરફ મેલી દીધો રાજા કાશીપુત્ર-રાજા ભાગવત પ્રત્યે ૨૫ પિતાની હેય. જે આ અનુમાન પ્રમાણે બનવા પામ્યું ભક્તિ-તાબેદારી કે મિત્રાચારી બતાવી છે. હોય તે આ બનાવને સમય ઈ. સ. પૂ. ૧૫૮ આ બનાવ કેમ બનવા પામ્યો હશે તે માટે કોઈ અને ૧૫૬ ની વચ્ચે એટલે કે ઈ. સ. પૂ. મજબૂત કારણ શોધી શકાતું નથી, પણ કદાચ ૧૫૭; અથવા તે તે યુદ્ધ પછી લાગલા સુરતના એમ બનવા યોગ્ય છે કે, બાદશાહ મિનેન્ડરના જ એટલે કે ઈ. સ. પૂ. ૧૫૮ ની આખરનો ત્રણ સરદારે આપણે ઉપરમાં જણાવ્યા છે ગણવો પડશે. તેમાંના એક ભૂમકે તે પરાક્રમ બતાવી રાજા ઉપર પ્રમાણે તક્ષશિલાના સરદારની સ્થિતિ એદ્રકનું મરણ નીપજાવ્યું હતું, જ્યારે બીજા બનવા પામી હોય વા ન પણ બનવા પામી યુદ્ધમાં બાદશાહ ખુદનું મરણ નીપજ્યું હતું હોય, પણ એટલું તે ચક્કસ થાય છે જો કે, ( પછી લડતાં લડતાં કે કુદરતી રીતે માંદો પડીને આ અરસામાં એક બાજુ બેકટીઅન શહેનશાહ મરણ પામ્યો તે બરાબર કહી શકાય તેમ નથી) હેલીકલ્સની સત્તા તેમના વતનમાં-એટલે એટલે તક્ષશિલાના સરદારને એમ લાગ્યું હેય બેકટ્રીઓવાળા પ્રદેશમાં-નાબૂદ થઈ ગઈ હતી કે જ્યારે ખૂદ બાદશાહને પણ આ નવા શુંગ- કે થઈ જવાની અણી ઉપર આવી પહોંચી હતી, પતિ-ભાનુમિત્રે મારી નાંખ્યો છે એટલે મથુરા અને બીજી બાબુ અહીં હિંદમાં, તેમના સરદાર વાળો સઘળો પ્રદેશ હવે તેના તાબે જ ગયો પ્રતિનિધિ અથવા બાદશાહ જેવો ગણાતે રાજા કહેવાય; જેથી ક્રમે ક્રમે તે પોતાના પંજાબ તરફ મિનેન્ડર મરણ પામ્યો હતો. એટલે તેમના હિંદી ધસી આવશે જ; અને જો તેમ થયું તે પોતાને મુલકો ઉપર નિમાયેલા ક્ષ-ઉત્તરે મથુરામાં મહાયુદ્ધમાં ઉતરવું પડશે. અને પરિણામમાં, જેમ રાજુલુલ, પશ્ચિમે રાજપુતાનામાં ભૂમક, અને પંજાબાદશાહનું ભરણ નાપવુ તેમ કદાચ પિતાનું બમાં એન્ટીઆલસાડાસના સ્થાને હવે ગઠવાયેલો ભવિષ્ય પણ બની જાય; માટે પાણી આવીને નાશ કુસુલક લીઅક-તે ત્રણે ક્ષત્રપોએ ૬ મહાક્ષત્રપનાં કરે તે પહેલાં જ પાળ બાંધી લેવાય તે શું ખોટું? પદ ધારણ કરી સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી. આવી ધારણાથી, શુંગપતિ તરફ વફાદારી બતા- મિનેન્ડરના મરણ પછી અને ઉપર પ્રમાવવા તથા તેના ધર્મ પ્રત્યે પોતે પણ ભક્તિ સેના સરદારે મહાક્ષત્રપ બની બેઠા પછી, એશધરાવે છે એમ બતાવવા કાજે પોતાના પ્રતિનિ- આરામમાં આશરે ચૌદક વર્ષ રાજ કરી અંતે (૨૪) c. H. I. P. 558:-(Antialcidas). created in honour of Krishna Vasudeva, a stone column at Bespagar (Bhilsa ) by the yayana ambassador Haliodoruswho had come to king Kashiputra Bhagbhadra, then in the 14th year of his reign=કાશીપુત્ર ભાગભદ્ર રાજન રાયે ૧૪ માં વસનગર જિલ્લાનગરે યવન પ્રતિનિધિ હલાઓડરસે કૃષ્ણાવાસુદેવના માનમાં એક મોટો પત્થરનો સ્તંભ ઉમે (એન્ટીઆલસીદાસ તરફથી) કરાવ્યું હતું. (૨૫) આ કાશીપુત્ર-રાન ભાગવત કેણ કહેવાય તે માટે ઉપર “તેમના અન્ય નામો એવા પારિગ્રાફ જુઓ. (૨૬) આ હકીકતમાં થોડો થોડો ફેરફાર કરવા પડે તેમ છે તે હવે પછી લખવામાં આવતાં તેમના જીવન ચરિત્રે જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ની કારકીદી ૧૧૩ મ. સં. ૩૮૫ ઈ. સ. પૂ. ૧૪૨ માં રાજા ભાનુમિત્ર મરણ પામ્યા હતા. દરમ્યાન જે ઉક્તિ છે કે, “નવરું નખેદ વાળે” તે પ્રમાણે વસ્તુસ્થિતિ બનવા પામી હોય કે પછી તાત્કાલિક પ્રસંગને લઈને તેમ બનવા પામ્યું હેય-(વધારે સંભવ પાછલી સ્થિતિ જવાબદાર હોવાને છે) પણ એવું બન્યું હતું કે રાજા ભાનુમિત્રને એક ભાનુશ્રી ૭ નામની બહેન હતી. તેને પિતાની જ સત્તા નીચે આવેલા એવા ભરૂચ બંદરે ૨૮ પરણાવી હતી અને તેને બળભાનું નામ પુત્ર-હતો. આ બળભાનુએ, રાજા ભાનુમિત્રના સંસારી પક્ષે જે મામા થતા હતા તે જૈનાચાર્ય શ્રી કાલિકરિ પાસે, ભરૂચમાં જ જૈન દીક્ષા દીધી ૨૯ હેય એમ સંભવે છે. અને તે પ્રકરણ અવંતિપતિના કાને પહેચતાં, પછી પોતાની જ ઇચ્છાથી કે કાન્હાયન પ્રધાનની ભંભેરણથીતેમણે એવો હુકમ ફરમાવ્યો હતો કે કાલિકસૂરિએ પિતાની હકુમતવાળા પ્રદેશની હદ બહાર ચાલ્યા જવું. પાછળથી વાટાઘાટ થતાં એવી સૂચના કરવામાં આવી કે વર્ષાઋતુનું ચાતુર્માસ બેસી ગયું છે તથા જૈન ધર્મને નિયમ છે કે તેમના સાધુથી ચાતુર્માસમાં વિહાર કરી શકાય નહીં તેથી તે હુકમને અમલ તેટલે વખત મોકુફ રાખ; પણ સત્તા આગળ શાણપણ ખપમાં આવતું નથી તે પ્રમાણે હુકમની બજવણી અમલમાં મૂકવી પડી; જેથી ભર માસે કાલિકા ( ૨૭ ) અનિમિત્ર સમ્રાટ - દક્ષિણ દેશના કઈ (કાશીગેત્રી) બાહાણું બળાનું વસુમિત્ર ભાનુમતી..રાણી ભાનુમતી ભણ્ય બંદર પાછળથી કોઈ બ્રાહ્મણ કાલિકસૂરિ થયા છે; જમીનદાર વેર પ્રખ્યાત જૈનાચાર્ય; એક ભાનુમિત્ર ભાનુશ્રી પરણાવી હતી મ. સ. ૧૭૬=ઈ. સ. ૧. ૧૫૧ બળમિત્ર (આ ત્રણે કાલિકરિના ભાણેજ કહેવાય ) તેમણે ભાણેજીના પુત્રને જન દીક્ષા દીધી હતી (૨૮) સંભવ છે કે ભાનુશ્રીને શ્વસુરપક્ષ એટલે ભરૂચના રાન તરીકે (જુઓ ઉપરની ટીકા નં. ૫) બળભાનુના પિતા વિગેરે વૈદક ધર્મનુયાયી હશે; એટલે જૈન ગ્રંથોમાં વર્ણવેલ છે. પણ ખરી રીતે તે તેઓ જ્યારે બળભાનુને, જૈન દીક્ષા દીધી ત્યારે બે પક્ષ વચ્ચે અવંતિપતિ જ છે. તે વખતે ભરૂચ બંદરની ખ્યાતિ કડવાશ ઊભી થઈ જ કહેવાય અને રાજ પોતે બળભાનને આખા હિંદના એક આગળ પડતા બંદર તરીકે ચાલ મામો થતો હોવાથી નારાજ થાય એટલે પિતાનું મન ધાયું થઈ ગયેલ હોવાથી તેનું ગૈારવ વિશેષ પડતું હતું તેટલા કરે તે ખીતું જ છે. જેથી વૈદિક રાજની વચ્ચે માટે તેમને અવંતિપતિ કહેવા કરતાં ભરૂચના ન અને કાલિકસૂરિ જે જૈનધમાં પ્રજના એક ધમગુર તરીકે ઓળખાવાયા લાગે છે. હતા તે મનની વચ્ચે, આ પ્રકરણને ફેંસલે કેમ લાવ (૩૦) ભરૂચ અને અવંતિ વચ્ચેનું અંતર, તે તે બાબત વાટાધાટ ચાલે તે સમજી શકાય વખતનાં સાધનો તેમજ અન તથા રાન વચ્ચેનું પ્રકરણતેમ છે. આ ત્રણ બાબતને વિચાર કરતાં લાગે છે કે બે ત્રણ (૨૯) આથી કરીને આ બલમિત્ર-ભાનુમિત્રને માસ કમમાં કામ વીતી ગયા હશે, ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શુગવંશ [ ચતુર્થ સૂરિને અવંતિપતિની ૧ હદ છેડીને દક્ષિણ દેશના પઠણ-પ્રતિષ્ઠાનપુર તરફ વિહાર કરવો પડ્યો હતો. સાથે કેટલીક જૈન પ્રજા હીજરત પણ કરી ગઈ હતી. દક્ષિણમાં જઈ, ધર્મોપદેશ આપી અંધપતિને તેમણે પાછો જૈન ધર્મમાં દઢ બનાવ્યો અને કેટલાક અતિ અગત્યના ફેરફાર કર્યા. આ પ્રમાણે અવંતિમાં જૈન અને વૈદિક મત વચ્ચેનું અંતર વધતું ચાલ્યું હતું; જ્યારે પણુમાં વૈદિક મતનું ઘટી જૈનનું જોર વધારે જામવા પામ્યું હતું. (૪ થી ૭) શુગવંશની રહીસહી સત્તાન અને છેવટ રાજા ભાગવત ભાનુમિત્રના મરણ બાદ તે માત્ર નામધારી જ રાજાઓ આવ્યા લાગે છે. અને તે પણ બધા ઈદ્રિયભેગવિલાસમાં જ રાચ્યામાચ્ચા રહી પિતાના દિવસે નિર્ગમન કરતા હતા. વળી તેમના કન્વવંશી પ્રધાનએ. ઈ. સ. પૂ. ૧૫૭ માં પ્રધાનવટું હાથ ધર્યું ત્યારથી તે શુંગવંશને અંત ઈ. સ. પૂ. ૧૧૪ માં આવ્યો ત્યાંસુધીના ૪૩ વર્ષના ગાળામાં તેમના વંશના ચાર પુરૂષે પેઢી દર પેઢી ઉતાર પ્રધાનપદ ઉપર આવી ગયા હતા. તે ચારે પ્રધાનો પણ શિથિલાચારી જ નીવડ્યા હતા. એટલે પ્રજા પણ ચારિત્ર્યના પાલનમાં છેક નીચે દરવાજે ઉતરી ગઈ હતી. ચયા ના તથા પ્રજ્ઞા' ના ન્યાયે આખું વાતાવરણ જ ૩૫ સડેલું થઈ ગયું હતું. મ. સં. ૩૮૫=ઈ. સ. પૂ. 1ર બાદ શુંગવંશ માત્ર ૨૮ વર્ષ ચાલી મ. સ. ૪૧૩=ઈ. સ. પૂ. ૧૫૪ માં ખતમ થ છે. આ ૨૮ વર્ષના કાળમાં ચાર રાન થવા પામ્યા છે. વાયુપુરાણની કેટલીક પ્રતે મેળવી, તેને શુદ્ધ અને સંશોધિત (૩૧) જૈન સાહિત્ય ગ્રંથમાં “અવંતિપતિની હદ ને બદલે “ અવંતિની હદ” એવા રાબ્દ લખાયા છે. જ્યારે ખરી સ્થિતિ આ પ્રમાણે છે. છતાં એ અવંતિની જ હદ છોડવાની ફરજ પડી હતી એવી સ્થિતિ હાય. તે દીક્ષાને પ્રસંગ કે કાલિકસૂરિનું ચોમાસુ-તે બેમાંથી એકભરૂચને બદલે અવંતિ નગરીમાં હતું એમ સમજવું. (૩૨) જૈન સાધુએથી ચાતુર્માસમાં વિહાર કરી શકાતો નથી તે ખરૂં છે. પણ આ તે રાજહુકમ હતા એટલે તેને “ આગાર-છૂટ” ગણી કાલિક સરિઝ દક્ષિણ દેશના પૈઠણ નગર તરફ ઉપડી ગયા હતા. (૩૩) ચંદ્રવંશી પ્રથમના છ સાત રન જન ધમાં હતા. પછી પતંજલી મહાશયની દેરવણીથી શાત- કરણી બીજાએ વૈદિક ધર્મ અંગિકાર કર્યો હતો. તેના બે ચાર વંશને તે ધર્મમાં રકત હતા; પણ પછીથી યુપચુ થવા માંડયા હતા. છેવટે આ રાજએ, પોતાના પૂર્વજોએ માન્ય રાખેલ જેન ધર્મ પુનઃ અંગિકાર કર્યો હતો. (૩૪) આ ફેરફાર જન સંપ્રદાયને સ્પરતા છે તેથી અત્રે જણાવવા આવશ્યકતા દેખાતી નથી. પણ અત્રે તે ટૂંકમાં એટલી જ નોંધ કરવાની કે કાલિદરારિ નામના ત્રણ જનાચાર્યો થયા છે. તેઓને લગતી ઘટક છૂટક હકીકત ઘણાં ગ્રંથમાં આવેલ છે, પણ બધાને સમગ્ર રીતે એવી હોય છે અને સમાલોચક તરીકે અન્વેષણ કરવાને સરળતા થઈ પડે તેમ વિચારવી હોય, તો કાશીની લાગણી પ્રચાર સભાના પ્રમુખ મહાશય ત્યારે તેમને અધિકાર છેડી નિવૃત્ત થયા ત્યારે તેમને સત્કાર કરવા જે દ્વિવેદીઅભિનંદન ગ્રંથ તેમને અર્પણ કરવામાં આવે છે (સં. ૧૯૯૦=ઈ. સ. ૧૯૩૪) તેમાં એક લેખ મુનિશ્રી કલ્યાણવિજયજીએ (જુઓ ઉપરની ટીકા નં. ૬ તથા ૭,) લગભગ ૨૫ પાનાંને, નિબંધ રૂપે લખ્યું છે તે જુઓ. અલબત્ત, તેમના કેટલાંક મંતવ્યથી હું જુદો પડું છું ખરા, પણ કહેવું પડશે કે તે વિષય તેમણે બહુજ અને રીતે કર્યો છે. (૩૫) જૂઓ ગત પશે “નિષ્પન્ન થતી એક રિયતિ'વાળા પાલિગ્રામનું વર્ણન. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ની સમાપ્તિ કરી વિદ્વાન લેખક મહાશય દિવાનબહાર ચલાવ્યો નથી જ, કેમકે, નહીં તે તે અવંતિપતિની કેશવલાલ હર્ષદરાય ધ વે જે નામાવળી બુદ્ધિ- નામાવલીમાં મ. સં. ૧થી ૪૭૦ સુધીના લાંબા પ્રકાશ નામના માસિકનાં પુ ૭૬ માં ગોઠવી સમયમાં કોઈ ને કોઈ સમયે કયાંક ખાંચે પડી છે તે પ્રમાણે છેષના ૩, વસુમિત્રના ૭, ઓક- જ જરૂર નજરે પડતા જ. પણ તે પાંચ સદી કના ૭ અને દેવભૂતિના ૧૦ મળી કુલ ૨૭ જેટલો કાળ તે અખંડ રાજવધારી પૃથફ પૃથફ વર્ષ ગણાવ્યાં છે. પણ તેમાનાં એકકનું નામ વંશી રાજાઓથી જ દીપી રહેલ જયારે નીહાળીએ તે આપણે ઉપર લઈ ગયા છીએ, એટલે તેને છીએ ત્યારે ખાત્રીપૂર્વક સ્વીકારવું જ રહે છે કે સ્થાને તેટલા જ વર્ષના અધિકારી અને તેમણે કાન્હાયન વંશને રાજત્વના પદ સાથે બીલકુલ જ સૂચવેલા પૂકિંદિકનું નામ આપણે મૂકીશું. નિસબત જેવું નથી જ. તેમ બીજી બાજુ આ પ્રમાણે ચાર રાજા અને ૨૭ વર્ષને મૂળ વિના શાખા કયાંથી?' તે ન્યાયથી સર્વ સમગ્ર રાજ્યકાળ તેમને સમજવો રહેશે. પુરાણુકાનાં મતને પણ એકદમ તરછોડી ભિન્ન ભિન્ન પુરાણકારોનાં લખાણને કેમ શકાય ? ભલે તેમાં ઘણું અતિશયોક્તિ જ અનુભવ આપણે જોતાં આવ્યા છીએ તેમ, હશે, છતાં કાંઈક સત્યાંશ તે હેવું જોઈએ જ. ઇતિહાસની એકંદર ગણનાએ તે કસોટીમાંથી આ સર્વ પક્ષના નો સમન્વય કરતાં એક ઠીક ઠીક પાસ ઉતરી શકે છે. તેમાં અસત્ય- કલ્પના કરી શકાય છે કે, જેમ કટાર તાનું બહુ મિશ્રણ કરેલ દેખાયું નથી. માત્ર આર. જી. ભાંડારકર સાહેબ માને છે તેમ સમયગણનાની દષ્ટિ દરેકે જુદા જ પ્રકાર પ્રહણ શંગવંશી અને કોન્યાયનવંશી બને સમકાલીનકરેલ હેવાથી, તેમનામાં મતમતાંતર નજરે પડે પણે જ મુખ્યભાગે વર્તી રહ્યા હશે; વળી કેબ્રીજ છે. છતાં એક હકીકતની નેધ લેવી પડે છે કે, હિસ્ટરી ઓફ ઈન્ડિયામાં પૃ. પરર ઉપર લખેલ દરેક પુરાણ એમ જે વદયાં કરે છે કે શુંગપતિના છે કે, “Kanvas are expressly called પ્રધાનપદે કાન્હાયનવંશી બ્રાહ્મણ હતા અને mivisters of the Sungas: these Sungas તેમાંને મુખ્ય અથવા આદિ-પુરૂષ વાસુદેવ & Kanvas seem to be also contemપોતાના સ્વામીને મારીને અવંતિની ગાદી ઉપર porary=કોને અચુક રીતે શુંગેના અમાત્યો છે બે હતા તે હકીકત કેટલે દરજે યથાર્થ છે કહેવા પડે છે. આ અને કન્યા સમકાલીન પણે એટલું તે તપાસવું પડે તેમ છે જ. આપણે થયા દેખાય છે''=આ પ્રમાણે ભિન્ન ભિન્ન લેખનું ઉપરનાં પાનાંઓમાં અન્ય ઇતિહાસિકની સાક્ષી મંતવ્ય એકત્રિત કરતાં, એવા સાર ઉપર આવવું લઈ સાબિત કર્યું છે કે કાન્હાયનવંશી કોઈ પુરુષે પડે છે કે કાન્હાયનવંશી પ્રથમ પર-વાસુદેવે, અવંતિની ગાદી ઉ૫ર રાજા પદે રહીને સત્તાધિકાર તેના છેલ્લા રાજા દેવભૂતિને માર્યો હતો એમ નહીં, (૧) એ પુ. ૧, ૫. ૨૦૨, ( ) જ, એ, બી. વી. સે. પુ. ૨૦, અં. ૩૪, ૫, ૨૪ti–વાયુપુરાણની એક પ્રતમાં લખેલ છે છે, વિભમિની માણામાં રહીને વિવંશી નબીરાઓ હકમત ચલાવતા હતા (એટલે દેવભૂમિ ઉચા અધિકા 10 mod 414 )=one copy of the Vayu. purana states that Kanwa ruled with the permission of Devabhumi. વળી વધુ વિગત માટે પરની રીકા ન, ૨૦ તું .. વર્ણન એ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૬ પણ કાન્તાયન વંશી છેલ્લા મંત્રી સુમશન જ્યારે અધિકાર ઉપર હતા, ત્યારે છેલ્લા શુંગ રાન એવા દેવભૂતિનેકાઇ અન્ય વ્યક્તિએ માર્યો હતા કે મત્રીએ અન્ય વ્યક્તિ પાસે મરાબ્યા હતા; અને આ સવ સમય દરમ્યાન કાન્તાયન વશી શુંગવશીના અમાત્ય-મંત્રી તરીકે અધિ કાર ઉપર સ્થાપિત રહ્યા હતા. એટલે કે અવંતિની ગાદી ઉપર ખા શુંગવંશી વૈદિકધર્મી રાજા તેમજ કન્વવંશી વૈદિકધર્મી અમાત્યા–સહધર્માંપણેપુરાણકારાનાં કથન પ્રમાણે અવંતિના પ્રદેશ ઉપર અધિકાર ભાગવી રહ્યા હતા. જેથી આપણે તેમનુ લીસ્ટ નીચે પ્રમાણે મૂકી શકીશું. શુંગવશાત *ન્વાયન૪૦ અવંતિપતિઓ અમાત્યા (૩) ભાનુમિત્ર (૪) યાત્ર (૫) પુલિકિ ૧૬ વાસુદેવ ર ૪ ભૂમિમિત્ર ૧૩ નારાયણ ૧૨ の શુંગવશ (૩૮) *તિહાસાએ જે એમ જણાવ્યું છે કે આ સુચનને અધવચના સ્થાપક શ્રીમુખે માર્યા છે તે હીત બહુ માનનીય નથી લાગતી. અને તેમ માનવાનું કારણ મારા મત પ્રમાણે આ હૉત્રા સ ́ભત્ર છે. હાથીગુફાના લેખમાં ખારવેલ, શ્રીમુખ અને બૃહસ્પતિમિત્રને સમકાલીન ા છે, તેમાનાં બૃહસ્પતિમિત્રને પુષ્પમિત્ર માની લેવાથી શ્રીમુખને પણ પુષ્પમિત્રને સમાલીન બતાવવા માટે ધડ બેસાડવી નેઇએ. એટલે પુષ્પમિત્રને બદલે તેના જવાના છેલ્લા પુરૂષ દેવભૂમિને મીમુખે માર્યો એવુ શળ્યું. ત્યાં વળી કાન્વાચન વચન નામ માટે આવ્યું; એટલે વળી દેવભૂમિને મારનાર સુરાન ઢાળ્યા અને બંને વશને contemporary=સમકાલીનપણે માની લઈને, સુરામનને મારનાર તકે મીમુખને ઠરાવવા પડયા. આમ અનુમાન ઉપર અનુમાન બાંધવાં પડમાં, પણ માખરું, ખાટું તે ખાટુ જ ડરે છે, તે ન્યાયે સવ અનુમાન ખોટાં છે તે આપણે પુષ્પમિત્રનું વણ ન લખતાં જણાવી ગયા છીએ. બાકી તે સમયે વૈકિંમતનુ પ્રખળ શેર હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૬)વસુમિત્રખીને ૭ અને (૭) દેવભૂતિ ૧૦ [ ચતુર્થાં સુશર્મન ૧૦ ૪૧ YY આ સર્વે શૃગપતિ આગળ જાવી ગયા પ્રમાણે વ્યભિચારી જીવન ગાળતા અને ભાગવિલાસમાં જ રચ્યાપચ્યા રહેતા. તે સર્વેમાં વળી છેલ્લા દેવભૂતિ તા એક છેગુ એર ચડી જાય તેવા હરશે એમ સમજાય છે. તેના વિશે મિ. વિન્સેટ સ્મિથ લખે છે. ૩૪૨ “ In a frenzy of passion, the overlibidinous Sunga was at the instance of his minister Vasudeva, reft of his life by a daughter of Devabhuti's slavewoman, disguised as his queen. ( Bana, Harsa Charit Ch, vi; trans, Corell Thomas P. 193. )જ્ઞભિયારમાં કાન્વાચન વંશી ચારે વ્યક્તિને શુંગવીરાજના અમાત્ય કહી શકાય ખરા, ( ૩૯ ) ત્તુ પા, ડી, પૂ, પદ્મ, (૪૦) જ, બાં, મોં, રા. એ. સે। ૧૯૨૯, પૃ. ૪૬ શુંગવશી છેલ્લા રાખ દેવભૂતિને, ક્રાન્તાયન ગેત્રી તેના પ્રધાને જ મારી ન’ખાન્યેા હતેા=Devabhuti, the last of the Sungas was put to death by his own minister of the Kanvayan gotra" (૪૧) અતિપતિ અને તેના કન્વશી મમા તા-બન્નેના કાળ લગભગ એક સરખા જ છે. તેમાં અમાત્યના સમગ્ર કાળ ૪૪-૪૫ વર્ષના ગણાય છે, જ્યારે ન, ૪ થી ૭ સુધીના જીગવંશી રાજના સમગ્ર ૨૮ વર્ષના જ છે. એટલે બાકીનાં ધટતાં ૧૬ વર્ષ ભાનુમિત્રને અપવા નેઇએ. કાઈ ઠેકાણે મેં ૧૫ લખ્યાં છે તેને બદલે ૧૬ અથવા ૧૭ લખવાથી બધા મેળ બેસી જશે. (૪૨) મ, હિં. ઈ. આદ. ૩, ૫ ૨૦૪૬૩. હિ. ૪. પુ. પરર. www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ની સમાપ્તિ ૧૧૭ ડૂબેલા તે શુંગપતિ દેવભૂતિને, વાસુદેવ નામના આદિ થવાને પણ હજુ તેટલે સમય બાકી હતું તેના પ્રધાનની શીખવણીથી, રાણનાં કપડાં પહે- એમ ધારવું જ રહે છે. મતલબ એ થઈ કે, રાવીને મેકલેલ દાસીની સાથે વિષયની ઘેલછામાં અદ્યાપિ પર્યત સારા હિંદમાં જે ત્રણ ધર્મો જ તેણીના હાથે મારી નખાવવામાં આવ્યા હતા. પળાતા આવતા હતા તેને તે જ ત્રણ ધર્મો હજુ (બાણરચિત હર્ષચરિત્ર પ્ર. ૬; અનુવાદ કાવેલ પ્રજાધર્મ તરીકે ચાલુ રહ્યા હતા. તેમાંયે બૌદ્ધ અને શેમસ પૃ. ૧૯..) ધર્મ રાજધર્મ તરીકે તે કેવળ મૌર્યસમ્રાટ આ પ્રમાણે શુંગવંશનો અંત અવંતિપતિ અશોકવર્ધનના સમયે જ પૂરજોશમાં અને જાહેતરીકે મ. સં.=ઈ. સ. પૂ.૧૧૪માં આવી ગયું છે. જલાલી ભગતે માલૂમ પડ્યો હતો ત્યારપછી અવંતિની ગાદી દેવભૂતિના મરણ બાદ તેનું કાંઈ અસ્તિત્વ જ જાણે ન હોય તેમ લુપ્તખાલી પડતાં, કયા વંશને કયો રાજા તે પદ પ્રાયઃ થઈ જવા પામ્યું હતું. એટલે પછી બાકી ઉપર બિરાજવાને ભાગ્યવંતે થયો હતો તે વિચારવા રહ્યા માત્ર બે જ ધર્મ; એક વૈદિક જાણવાનું સાધન આપણને જૈન ગ્રંથે પૂરું પાડે અને બીજે જૈન. છે; અને તે હકીકતને નિકાના અભ્યાસથી તેમાં શુંગવંશના આદિ પુ-પુષ્યમિત્ર, ટકે મળે છે, એટલે તે વાતને આપણે સ્વીકાર અગ્નિમિત્ર અને વસુમિત્રના જીવનવૃત્તાંત લખતાં જ કરવો રહે છે. આ ભાગ્યશાળી પુરૂષ તે આપણે જણાવી ગયા છીએ કે તેમના સમયે બીજો કોઈ નહીં પણ શક રાજા-નહપાણ હતે. રાજપુરોહિત પતંજલી મહાશય જે મહાતે કેવી રીતે ગાદી મેળવી શક્યા, અને તેની ભાષ્યકાર તરીકે પ્રખ્યાત થયેલ છેતેમના ઉત્પત્તિ શી રીતે થઈ તે સર્વ હકીકત જાણવાને નેતૃત્વમાં અને સાનિધ્યમાં અશ્વમેધ યજ્ઞ કરવામાં હિંદની ભૂમિ ઉપર જે પરદેશીઓનાં આક્રમણ આવ્યા હતા તથા જૈન ભિક્ષુકેના અકે શિર તથા ચડાઈઓ થઈ હતી તેમને આપણે પ્રથમ માટે સે સે દિનારનું ઈનામ જાહેર કરવામાં છતેખાબ રજૂ કર પડશે; તેટલું સમજતાં આવ્યું હતું. એટલે તે વૈદિક ધર્મમાં માનનારા વેત ક્ષત્રપ નહપાણને કાંઈક પરિચય પણ હતા એમ પૂરવાર થઈ ગયું જ કહેવાય. તેમ આપોઆપ ખુલ્લે થઈ જશે. તે હકીકત લખવાનું શંગવંશના અંતમાં થએલા પુરૂનાં વૃત્તાંત છેડે વખત મુલતવી રાખી, શુંગવંશની કેટલીક લખતાં પણ એવી જ હકીકત જાહેર થઇ છે બાબતે આપણે પ્રહણ કરેલી શેલી અનુસાર કે તેમણે જૈનાચાર્ય કાલિમૂરિને ચાતુર્માસ આ ગ્રંથ આલેખનમાં જે જણાવવી બાકી રહે પૂર્ણ થાય ત્યાં સુધી વિહાર કરવા માટેનો હુકમ છે તે વર્ણવી દઈશું. મુલતવી રાખવાની પ્રજાની કાકલુદીભરેલી અને શુંમવંશને અંત ઈ. સ. પૂ. ૧૧૪ માં તદ્દત આવતાપૂર્ણ અરજને પણ ઠેકરે આવ્યું છે એટલે તેના અસ્તિત્વને અંતિમ સમય મારી હતી. એટલે તે બીના પણ સાબિતી આપે ઈ. સ. પૂ. ની બીજી સદીના છે કે તેઓને રાજધર્મ પણ વિદિક જ હતે. તેમને ધર્મ અંતને કહેવું પડે છે અને હવે જ્યારે આદિ અને અંતિમ સમયે તેઓ ઇસવીના પૂર્વની વાત થઈ વેદિક મતાનુયાયી હતા એમ સાબિતી મળે છે એટલે ઈસવી સનની શરૂઆત કે ખ્રિસ્તી ધર્મની ત્યારે તે આખા વંશને રાજધર્મ વેદિક જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ હતા એમ આપણે નિસકાચ અને બુલંદ અવાજે કહીએ તે। જરા ચે ખાટું નથી. આ પ્રમાણે સ્પષ્ટ ઉચ્ચારણુ થતાં આ પારિાક્ સ પૂર્ણ થયે ગણુાય; છતાં કેટલીક બાબતે જે ધર્મના નામ માત્રની સાથે જો કે સંબધ નથી ધરાવતી પણ તેની અસર-અથવા તેમાંથી નીપજતા પરિણામ રૂપે કહી શકાય તેવી ઐતિહાસિક ધટનાઓ છે. તેવી હકીકતાને તે આ સ્થાન વર્ઝને અન્ય સ્થળે જણાવવી અયુક્ત ગણાય, માટે તેના ઉલ્લેખ અત્રે જ કરીશું', શુગવશ જે ઐતિહાસિક ઘટનાના અત્ર ઉલ્લેખ કરવાનું ઉપર સૂચન કર્યું છે તે પરદેશી પ્રજાનાં આક્રમણને લગતી છે. અત્યાર પહેલાં તેઓએ હિંદ ઉપર કાંઈ હુમલા નહેાતા જ કર્યાં અને શુંગવંશના રાજ્ય અમલે જ પ્રથમ કર્યાં હતા. એવું તા નથી જ; છતાં અહીં વાચકવર્ગનુ જે ખાસ ધ્યાન ખેંચવા જરૂર પડી છે તેનાં કેટલાંક વિશિષ્ટ કારણે છે. એક કારણ તે એ કે હવેથી તેઓ હિંદને પોતાના માટે કાયમ વસવાટ તરીકેનું સ્થાન કરવા મથતા હતા; તેનાં ચિહ્ન પ્રગટ થયે જતાં હતાં. કાઇ પણ મનુષ્ય વ્યક્તિ માટે સ્વાભાવિક જ છે કે, તેની જગ્યા ઉપર કાઈ જો હુમલા કે આક્રમણુ લાવે, તે તે પેાતાની સર્વ શક્તિના ઉપયાગ કરી તેને સામના કરે ને કરે જ; તેમાં અહીં તેા એક સાધારણ મનુષ્ય કરતાં રાજ કરતા આખા વશ ને વશ રહો; અને સામા પક્ષે પશુ સમૂહગત એક મેટી પ્રજાનુ ાથ રહ્યું; એટલે સામનાના પ્રકાર અને રંગમાં જુદા જ દેખાવ નજરે પડે. સામાન્યતઃ ( ૪ ) નુ અગ્નિમિત્રનું જીવનવૃત્તાંત, ખન્ને અશ્વમેધ યજ્ઞ આદરતી વખતની રાજકીય પરિસ્થિતિ. (૪૨) એ રાજ્ ભાગવતનું વૃત્તાંત (૪૩) રાજા કલ્કિન વૃત્તાંત જુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ચતુર્થાં એવા નિયમ હોય છે કે, લડતા ખે પક્ષમાંથી એક જરાક નમતુ' આપે કે ખીજો તેને પેાતાનુ ધ્યેય સચવાઈ ગયું સમજી, વાતને સઢેલી લેવાનુ પગલુ' ભરવા માંડે, તથા અરસપરસમાં સમજુતી થવાના પજરણ મંડાય અને પરિણામે તે પ્રક રણના અંત આવી જાય; પશુ અહીં તેા લડતા બન્ને પક્ષેા વચ્ચે જુદી જ પરિસ્થિતિ માલૂમ પડે છે. તેમ બીજા કારણમાં જ્યારે અશ્વમેધ યજ્ઞ કરવાની પૃચ્છા અને તેના ધેાડાની અટકાયતમાંથી યુદ્ધનુ કાટી નીકળવુ,૪૧ તેમજ યાન સરદારના એક પ્રતિનિધિએ સામા પક્ષના રાજનગરે આવી ત્યાં તેમના ધર્મ તરફ્ ભક્તિભાવ દાખવતા સ્તંભનું ઊભું કર કરાવવુ, અન્ય ધર્મી ભકતાના એકેક શિર સાટે મારુ ઇનામ જાહેર કરવા જેવી મનેાદશાનું જાહેર થવુ,૪૩ વિગેરે વિગેરે ધર્માંતી માનીનતા સંબંધીના પ્રશ્નોના વિચાર કરીએ છીએ ત્યારે તેના ઊંડાણુમાંથી આ સળી પરિસ્થિતિના ઊકેલ મળી આવતા હોય એમ જણાય છે. વસ્તુતઃ સાર એ નીકળે છે કે 'ગવ’શી રાજાઓની લડાઇઓમાં, રાજકારણુંના કરતાં પ્રથમ ધર્મપ્રેમ અને પછી આગળ વધતાં ધર્માંધેલછા તથા ધાર્મિક અસહિષ્ણુતા માં* વધારે અંશે જવાબદાર જણાઇ આવે છે, અને આપણા આ અનુમાનની પ્રતીતિરૂપ એ હડ્ડીકતથી સમન મળે છે કે વૈદિક ધર્મના ગ્રંથકર્તાઓએ–જેવા કે પુરાણકારાએ તથા રાજતર'ગિણિકાર ૫. તારાનાથે-ખા યાન પ્રજા અનાય નહીં હૈાવા છતાં પણ પ્રસંગાપાત તેમનું વર્ચુન કરતાં તેમના માટે કવચિત્ કવચિત્ પરદે (૪૪) આય' અનાય વિશેની સમન્નતિ, તથા આક્રમણકારાનાં નામ, ઉત્પત્તિ, વસાહ, વિકાસ અને વૃત્તાંત વિગેરે હવે પછીના ખંડમાં આપણે આપીશું. www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ‘ મ્લેચ્છ ' ૪૫ શબ્દના પ્રયાગ કર્યે રાખ્યા છે. શુગપતિઓની આ પ્રમાણેની ધાર્મિક અસહિક્રુતા ગમે તેટલી આકરી હતી, તેમજ તેમાંથી ગમે તેટલી વિલાસપ્રિયતા પ્રજાજનમાં ફેલાઈ જવા પામી હતી અને દુઃખદ પરિણામી નીવડી હતી; છતાં જે તેમની એક ઉજ્જ્વળ બાજૂ હતી અને જે હંમેશાં ભારતીય ઇતિહાસમાં સોનેરી અક્ષરે જ કાતરાઈ રહેવી જોઇએ તથા જેને ઉલ્લેખ આપણે ઉપરમાં એક વાર કરી પણ ગયા છીએ તેને કરીને અહીં જણાવવી જ પડે છે કે, જે ચીવટથી, ખતથી અને વિશેષતઃ તા હિંદીપણાની ધગશથી તેમણે પોતાનું સર્વસ્વ હેમી દૃષ્ટ, આ ધસી આવતી. પરદેશી પ્રજાને સામનેા કર્યાં છે; તે જે ન કર્યાં હાત કે તેમાં ન્યૂનતા દાખવી હાત તેા સારાયે ભારતવના તે પછીના તિહાસે જુદું જ સ્વરૂપ ધારણુ કર્યું હોત, શુ'ગવ'શી રાજાઓના રાજ્ય વિસ્તાર ની સમાપ્તિ આખા વંશના રાજ્યકાળ મૂળે તો ૯૦ વર્ષના જ છે. અને પુરાણુકારના કહેવા પ્રમાણે ૧૧૨ વર્ષના છે, પણ તેમાં પ્રથમના ૨૨ વર્ષ પુષ્યમિત્રના રાજવના અધિકાર વિનાના છે એટલે સરવાળે વાત તેા ૯૦ વર્ષના સમય પત તે વંશની સતા ચાલુ રહી હતી તે સૂત્ર જ માન્ય રાખવુ પડે છે. આટલા ટૂંક સમયમાં ભલે રાજાની સંખ્યા સાતની અથવા કેટલાકના મતે નવની ગણાય છે, છતાં મુખ્ય અધિકાર ભાગવતા અને કારકીર્દિની જાહેોજલાલીવાળા તા માત્ર એ જ રાજાએ ગણી શકાય તેમ છે. એક સમ્રાટ અગ્નિમિત્ર અને બીજો રાન્ન ખળ ( ૪૫ ) એકદમ પ્રાચીન સમયે ઉપનિષદ્ની ઉત્પત્તિ વિરો કે આ શબ્દની વપરાશ વિષે તા કાંઈ જ માહિતી નથી; છતાં આ સમયે (ઈ, સ, પૂ.ની બીજી સદીમાં, હુ તે ‘યવન અે રા’ તેવા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧૯ મિત્ર-ભાનુમિત્ર, તે સિવાયના બાકી સર્વે નામધારી નીવડ્યા છે. વળી પુષ્યમિત્ર અને વસુ મિત્ર જેવા તા અગ્નિમિત્રના સમકાલીનપણે થયેલ હાઇને તેની અંતર્ગત ગણી લેવા પડે છે; એટલે માત્ર એના રાજ્યવિસ્તાર વિશે જ અત્ર પરિચય આપવા રહે છે. આ બે રાજાઓનાં જીવનવૃત્તાંત લખતી વખતે તેમના સમય દરમ્યાન જે જે યુદ્દો તેમને ખેલવાં પડયાં છે અને તેમાં તેઓએ જે જે પાઠ ભજવ્યા છે તથા તે તે દરેકમાં જે જે પિરણામ આવ્યાં છે તે તે સર્વ વિસ્તારપૂર્વક તે તે ઠેકાણે આપણે જણાવી દીધાં છે, એટલે હવે અત્ર જણાવવું કાંઇ બાકી રહેતું જ નથી. છતાં આપણે ગ્રહણ કરેલી લેખનપદ્ધતિ અનુસાર જ્યારે અહીં તે વિશે ઈસારા કરવાનુ ધારણ આપણે પકડવું પડે છે ત્યારે ટૂંકમાં જ તેનુ વર્ણન કરી લઇશું. મૌર્ય સામ્રાજ્યના અંત આવ્યા ત્યારે અતિની હદ વમાન કાળે મધ્યહિદી એજન્સી તરીકે ઓળખાતા મુલકવાળા પ્રદેશમાં જ લગભગ સમાઈ જતી હતી અને તેટલા નાના પ્રદેશ રહ્યો હોવા છતાં તે ઉપર વાયવ્ય દિશાએથી ધસી આવતી પરદેશી યાનપ્રજાના ડેાળા પડી રહ્યો હતા. એટલે તેટલો રહ્યોસહ્યો ભાગ પણ હિંદી રાજાઓના હાથમાંથી જો સરકી જવા પામશે તથા સારા હિંદનું નાક ગણાતા અતિપ્રદેશ ઉપર પરદેશી હકુમત જો સ્થાપિત થઇ જશે તો તેમનું સૈન્યપતિપણું વગેાવાયાની સાથે સાથે શું માઢુ લખને તેઓ દુનિયા પાસે ખડા રહી શકશે? તે શબ્દો વપરાતા હતા. બાકી મ્લેચ્છ ' શબ્દ તે ઈ. સ. ની સાતમી સદીમાં હીજરી સંવતની સ્થાપના થઇ તે બાદ હજી વપરાતા થયો છે. અને તેથી જ રાજતર`ગિણીકાર તે વાપર્યો લાગે છે, www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૦. શુગવંશ [ ચતુર્થ વિચારે અગ્નિમિત્રનું લેહી બહુ ઉકળી આવવાથી તેણે પિતાના સ્વામીનું ખૂન કરાવી રાજ્યની લગામ પિતાના હાથમાં લઈ લીધી હતી. સત્તામાં રહેલ પ્રદેશમાં પ્રથમ ક્રમે ક્રમે દટતા સ્થાપવી અને પછી જે હાથમાં આવે તે મુલક સ્વાધીન લઈ રાજ્યને વિરતાર વધાર્યો જ. આ પ્રકારની યુતિ તેણે અજમાવવા માંડી હતી એટલે તે રાજનીતિને અનુસરીને ઉત્તર હિંદના જે જે પ્રાંતમાં પ્રજાએ પગપેસારો કરી વાળ્યા હતા તે સર્વે ભાગે લગભગ પિતાને આખા રાજકાળ દરમ્યાન તેણે ખાલી કરાવી નાંખ્યા હતા, પણ તેનું મરણ થતાં બળમિત્રભાનુમિત્ર ગાદીએ આવ્યા અને તેઓ પ્રભાવવંતા હોવાથી જેવી ને તેવી સ્થિતિનભી રહેવા પામી હતી : પણ તેઓ પાછા સક્રિય જિંદગી ભોગવતાં બંધ પત્રો, કે પાછા ટાંપી રહેલા ન સરદારએ ફા કરવા શરૂ કર્યા અને જેટલી ભૂમિ ગુંગવંશની અદિમાં તેમને વારસામાં મળી હતી તેટલી જ લગભગ પાછી તેમની પાછળ આવનારાઓને સેપીને તેઓ રાજકીય ક્ષેત્રમાંથી અદશ્ય થઈ ગયા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ 舅舅舅 ષષ્ઠમ ખંડ 騙騙騙 Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ? 'like ક ' ifer છે. E I'; C પ્રથમ પરિચ્છેદ પરદેશી હુમલાઓ કે સાર–ઇ. સ. પૂ.ની છઠ્ઠી સદીથી ત્રીજી સદી સુધીમાં હિંદ ઉપર થએલ. ત્રણ પરદેશી હુમલાઓની આપેલ ટ્રક નેધ તથા તેને ઇતિહાસ-તે પછી આક્રમણ લાવનાર પાંચ પરદેશી પ્રજાના નામને ઉલ્લેખ-તે પાંચે પ્રજાની ઉત્પત્તિ-તેની સ્પષ્ટપણે સમજણ પડે તે માટે પ્રાચીન ગ્રંથકારેએ વર્ણવેલા જંબુદ્વીપ અને શાકહીપનું ભૌગોલિક દષ્ટિએ કરેલું વર્ણન તથા ગણિતશાસ્ત્રની રીતિએ તેમની બાંધી આપેલી હદ-શાકદ્વીપને લગતી વિશેષપણે આપેલી માહિતી-શકઢીપ, શાકઢીપ અને શાસ્થાન નામના શબ્દોમાં રહેલ ભેદનું કરી આપેલ દર્શન અને તે ઉપરથી દર્શાવી આપેલ ઈતિહાસમાં ઊભી થએલ ગુંચવણે તેમના ઉત્પત્તિસ્થાનમાંથી પ્રાચીન પ્રજાનું કેવી રીતે સરણ થયું તેનું આપેલ સંક્ષિપ્ત રેખાચિત્ર-આટલાં પ્રાચીન વિવરણ બાદ તે પાંચે પ્રજાનાં વર્તમાનકાળે બની રહેલ વસતીસ્થાન વિગેરેની આપેલ સંક્ષિપ્ત સમીક્ષા તથા ઓળખ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પરદેશી આક્રમણા ભલ હિંદની સમૃદ્ધિ તથા જાહેાજલાલી ભક્ષાનું મન પણ કેવું ચળાવી નાંખે તેવી છે. સ. પૂ. છઠ્ઠા સૈકામાં હતી તે આપણે આ પુસ્તકની શરૂઆતમાં જોઇ પણ ગયા છીએ; તેમજ હિંદની પશ્ચિમે આવેલા પ્રાંતા જેને હાલ પંજાબ અને સરહદના પ્રાંતા કહેવાય છે, તેને તે સમયે માંધાર અને કખાજ કહેવાતા હતા તથા તે ઉપર રાજા પુલુસાકીની સત્તા હતી. વળી ઇ. સ. પૂ ૫૫૧ ના અરસામાં પોતાના મિત્ર, મગધપતિ સમ્રાટ શ્રેણિકને મળવા જતાં હેડ પરદેશી હુમલાના ઇતિહાસ ( ૧ ) C. H. I. P. 329; Cyrus the Great carried on campaigns with Indian borders, through East of Eran at sometimes between 558 and 530 B. C. the limits of his reign.=કે. હી. ઇં, પૃ. ૩૨૯ઃ-ઇ. સ. પૂ. ૫૫૮ થી ૫૩૦ સુધી જે સાઈરસ ધી ગેઈટના રાજ્યને સમય ગણાય છે તે દરમ્યાન તેણે ઈરાનની પૂર્વમાં થઇને હિંદની સરહદ ઉપર હુમલા કર્યે રાખ્યા હતા. Ibid P. 330:-It is doubtful whether he attained suzerainty over the Indian frontier itself=}. હી, ઇં. પૃ. ૩૩૦:-તેણે હિંદ દેશની સરહદ ઉપર સાર્વભામત્વ મેળવ્યુ હતુ કે કેમ તે શંકાસ્પદ છે, Ibid P. 331:-An embassy was sent to Cyrus by an Indian_king=તે જ પુસ્તક પૃ. ૩૩૧: હિંદી રાજાએ સાઇરસના દરબારે એક એલચીખાતું માકર્ફ્યુ હતું Ibid P. 332-Both Neaıchts ( Ale xander the Great's admiral) and Magasthenes deny that Cyrus ever reached India= તે જ પુસ્તક પૃ. ૩૩૨; નીયર્સ (લેકઝાંડરના નાકાપતિ ) તથા મેગેરન્થેનીઝ એમ બન્ને ના કબૂલ કરે છે કે સાઇરસ કદાપિ હિંદની સરહદ સુધી પહેાંચ્યા હોય. [ પ્રથમ મગધની હદે પઢાંચતાં, કુદરતી સોંગમાં તે ભરણુને વશ થયા હતા તેમ પણ આપણે જોઈ ગયા છીએ. તેના મૃત્યુ બાદ તે પ્રાંત ઉપર, પાડાશી ઈરાની શહેનશાતના ભાગ્યવિધાતા સાઇરસ ધી ગ્રેષ્ટ કે શહેનશાહ ડેરીઅસે પાત ના કુળને કરી લીધા હશે એમ સમજાય છે; અને ત્યાં પેાતાના સુક્ષ્મા-ક્ષત્રપ નીમ્યા હતા કે જેને ખડણી નિમિત્તે ઠરાવેલ ધેારણ પ્રમાણે, ધરાણા પેટે સાનાની ધૂળ-તેજ તુરીબા જથ્થામાં મેાકલવી પડતી પણ હતી એમ વિદેશી ગ્રંથકાર હેરાડેટસના કથન ઉપરથી સારી રીતે નણી ચૂકયા છીએ. વળી તે બાદ થાડાક-વર્ષે, તેવા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Ibid P. 613:-Cyrus appears to have subjugated the Indian tribes of the Hindukush and in the Kabul valley, especially the Gandharians. Darius himself advanced as far as the Indus= તે જ પુસ્તક પૃ. ૬૩૩; હિંદુકુશ અને કાબુલની ખીણમાંની હિંદી જાતે ને—ખાસ કરીને ગાંધારના લોકોને સાઈરસે જીત્યા હેાય એમ લાગે છે, કૈરીએસ પેતે ( સાઇરસની પાછળ ગાદીએ આવનાર) સિદુ નદી સુધી પહોંચ્યા હતા. (૨) C. H. I- 335:-Herodotus iii, 94; cf. iii 89:-The Pujab was a part of the realm of king Darius about B. C. 518. In addition to the evidence of the inscriptions, the fact that a portion of Northern India was incorporated in the Achemenian Empire under Darius as a.tested by the wi:ness of Herodotus, who in giving a list of the twenty Sat. rapies or Governments that Darius estab lished, expressly states that the Indian realm was the twentieth devision-the population of the Indians is by far the greatest of all the people we know: and they paid a tribute proportionately larger www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] બીજો પશ્ચિમ દિશાના સરહદી પ્રાંત, જેને હાલ સિ ંધ, ખલુચિસ્તાન અને રાજપુતાનાના પશ્ચિમ ભાગ કહીએ છીએ, તથા જે ભાગ ઉપર હાલ થરપારકરનું અને જેસલમીરનું રણ પથરાઈ રહેલું છે તથા જેને તે સમયે સિધસૌવીર દેશ તરીકે આળખવામાં આવતા હતા તેના ઉપર ઉદયન રાજા રાજ્યકર્તા હતા; તેણે દીક્ષા લીધી હતી અને કરતાં કરતાં વિહાર કરતાં જ્યારે તે મુનિ પોતાના ભાણેજ-જે હવે રાજા તરીકે રાજ્ય ચલાવતા હતા-તેને પ્રતિધ દેવા માટે સ્વદેશ આવ્યા હતા તે સમયે મંત્રીની ખૂરી સલાહના ભમાવ્યા તે રાજાએ, પેતાના મામા-મુનિને મારી નાંખવા ઉપાય યેાજ્યા હતા. પરિણામે નેિ તે દૈવરક્ષણે બચી ગયા હતા પણ તે દેશનુ પાટનગર તથા દેશના મુખ્ય ના ઇતિહાસ than all the rest: the sum of three hundred and sixty talents of gold dust: this immense tribute was equivalent to over a million pounds sterling & of the levy imposed upon the Asiatic provinces.=કે. હિ. ઈ. પૃ. ૩૩૫:-હેરાટસ ૩. પૃ. ૯૪: સરખાવે, ૩ પૃ. ૮૯:–આશરે ઈ. સ. પૃ, ૫૧૮ માં પૂનમ પ્રાંત રાખ ડેરીઅસના રાજ્યના એક ભાગ બની ગયા હતા. ડેરીઅસના રાજઅમણે આચીમીનીઅન સામ્રાજ્યમાં ઉત્તર હિંદનો સમાવેશ થઈ ગયા હતા, એમ શિલાલેખથી સાબિત થઈ જવા ઉપરાંત હેરે ડેટસ પણ તે વાતને સમન કરે છે. કેમકે ડેરીઅસે પેાતાના રાજ્યના જે વીસ પ્રાંતા પાડ્યા હતા તેનું લીસ્ટ રજૂ કરતાં સ્પષ્ટપણે તેણે જણાવ્યુ છે કે હિંદના પ્રાંત વીસમા નંબરે હતા ...જે સવ પ્રજાની આપણને માહિતી છે તેમાં હિંદી પ્રગ્નની વસ્તીને આંકડા સાથી મેટો છે અને બીન સર્વ કરતાં તે સરખામગીમાં ખડગી પણ માટી ભરે છે. જે ખંડણી તેજ તુરી (સાનાની ધૂળ)ના ૩૬૦ ટેલ 2 જેટલી થતી હતી, આ માટી ખડણીની કિંમત દશ લાખ બ્રીટીશ પાંડ, જે એશિયાઈ પ્રાંનાની ખડગીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૫ ભાગ રેતીના વાવ'ટોળ અને વરસાદથી દટાઈ ગયા હતા; તથા તે ભાણેજનું –રાજાનું ભરણુ નીપજ્યું હતું. તે સર્વે વૃત્તાંત આપણે પુ. ૧ પૃ. ૨૨૫ થી આગળ ઉપર ચર્ચી દીધા છે. આ નધણીયાતા મુલક ઉપર પણુ, ઉત્તરે આવેલા પંજા ની માફક ઇરાની શહેનશાહના જ ડાળેા પડ્યો હાય અને તેને પણ હાય કરી દેવાયા હાય એમ બનવાજોગ છે. વળી આ હકીકતને રાતના પ્રતિાસથી ટેકો પણૢ મળતે દેખાય છે એટલે તે વાતને આપણે ખરી અનેલી ખીના તરીકે જ સ્વીકારવી રહે છે. પજાબ દેશનુ જોડાણ શહેનશાહ સાઇરસના સમયે અને સિંધનું જોડાણૢ શહેનશાહ ડેરીઅસના સમયે બન્યું લાગે છે.પ આ પરદેશી હુમલા જો કે હિંદુ ઉપર જ ૧/૩ ભાગ થતા હતા તેના કરતાં પણ વધારે હતી, (૩-૪) C. H. I. P. 337:-(Sir M. A. Stein) He says that the part of the Indian territory (of Darius) towards the rising sun is sand: the eastern part of India is a desert on account of sand=}, હી. ઇં પૃ. ૩૩૭ ( સર. એમ. એ. સ્ટાઇન ) તેનુ કહેવુ એમ થાય છે કે, રાજા ડેરીઅસના રાજ્યની સૂર્યોદય તરફની હદે ( એટલે પૂર્વ ખાજીએ ) રેતી છે. હિંદની પૂર્વ બાજુએ રણ આવેલુ હેાત્રાથી ( ત્યાં ) રેતી જ રેતી છે. ( આ ઉપરથી ખાત્રી થાય છે ડેરિઅસે સિંધના પ્રદેશ પણ જીતી લીધે હતા અને તે વખતે ત્યાં રણ જેવું થઈ ગયું હતું=આપણે પુ. ૧ લામાં આ સ્થાને એટલે લારખાના છઠ્ઠામાં જ્યાં માહનકૈરાના ખ`ડિયેરે છે ત્યાં, તે પ્રાંતની રાજધાનીવાળું વીતત્રયપટ્ટણ ઈ. સ. પૂ ૫૩૦ ના અંદાજે દાઈ ગયું હોવાનુ નોંધ્યું છે. એટલે કે આ બન્ને હકીકત એક ખીજાના ટેકારૂપ બની રહી છે.) (૫) ઈરાનના શડ઼ેનશાહની વંશાવલી માટે જીએ પુ. ૧. પૃ. ૭૨, ટી. ન. ૪, www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ થયા છે, પણ રાજ્યકર્તા પોતાના સ્થાયી મુકામ કરીને હિંદની ભૂમિમાં વસતા નહાતા એટલે આપણે આ પુસ્તકનાં પાતે તેમના સમયુના વિશેષ અધિકાર ન લખતાં માત્ર તે બનાવાની આટલી ઊડતી નાંધ જ લઈને આગળ વધીશુ. આને પ્રથમ વારના હુમલે ગણવા પડશે. આ પછી ઈરાની શહેનશાઙેાની સરખા મણી સાથેની હિંદી સમ્રાટેાની નબળાઇ સબળાઇતા પ્રમાણમાં તે પ્રાંતાની હકુમતની ફેરબદલી થતી રહી છે. પણ એકદમ મોટા ફેરફારો, લગભગ ખસે। વરસે ગ્રીક રાજ્યની હદ વધારવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા યુવાન બાદશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટના રાજ્યકાળે બન્યા છે. તેણે કેટલાય વરસના ચાલુ પ્રયાણ કરી, ગ્રીસ દેશની અને હિંદુસ્થાનની વચ્ચેની સઘળી ભૂમિનાં રાજકર્તા સાથે યુદ્ધમાં ઉતરી તે સર્વેને જીતી લીધા હતા; અને અંતે તે ઈ. સ. પૂ. ૩૨૭ માં હિંદની વખતની પશ્ચિમ ઉદ બાંધતી સિ ંધુનદી સુધી આવી પહોંચ્યા હતા. તે વખતે હિંદ ઉપર પણ તેના સદ્ભાગ્યે એક નબળા મનના સમ્રાટનું જ રાજ્યે પ્રવર્તીને તુરતમાં જ ખતમ થયું હતું. તે સમ્રાટ ખીન્ને કાઈ નહી પણ મગધપતિ મૌર્યવંશી સમ્રાટ બિંદુસાર હતા ( જુએ પુ. ખીજુ` ). તેની નબળાઇનાં પરિણામે પંજાબદેશના સરદારો અને ખડિયા રાજાઓમાં બળવા જેવી સ્થિતિ થઇ રહી હતી અને એક ખીજાના ઉપર સરસાઈ ભાગવવાના બ્યામાહમાં અરસ્પરસનું વાઢી નાંખવામાં અહુ ઉદ્યમવંતા ખતી રહ્યા હતા. આ સ્થિતિને લાભ લઇ, તે ચકાર યવન બાદશાહે તે સર્વેને એક પછી એક કબજે કરી લીધા અને તેમની પાસે પેાતાની આણુ સ્વીકાવરાવી; તથા પે।તે છત કરી છે ( ૬ ) જીએ પુ. ૨, પૃ. ૨૩૦ તથા તેના લખાણની પરદેશી આક્રમણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રથમ તેનાં સ્મારક તરીકે કેટલાંક શહેર તથા લશ્કરી કિલ્લાએ વસાવ્યા. જો કે હાલ તેમાંના કોઈ પણ અસ્તિત્વ ધરાવતા નથી, અથવા કાઇ રહી ગયા હશે તેા કાળના ઝપાટામાં આવી જવાથી અસ્થવ્યસ્થ સ્થિતિમાં હાઇને બહુ ધ્યાન ખેંચે તેવા રહ્યા નથી. તે શહેનશાહ હિંદની ભૂમિ ઉપર માત્ર ૧૮ માસ જ રહેવા પામ્યા છે. જો વધારે રહ્યો હતે ા વળી તિહાસ જુદું જ સ્વરૂપ પકડતે; કારણ કે એક બાજૂ, જેવા તે સ્વભાવ હતા તેવા જ સામી બાજૂએ, હવે તેના સામના કરનાર તે વખતના મગધપતિ સમ્રાટ અશોકન ભાવ પણ હતા; તે આપણે ગ્રીક બાદશાહની છાવણીમાં બંને વચ્ચેની મુલાકાત વખતે થયેલ વાતચીતની ટપાટપી અને ચડભડાટી ઉપરથી તૈઈ શકયા છીએ. આ કારણથી કે પછી તેણે પોતાના કદમ હિંદ ઉપર આગળ લંબાવતાંજ તેના સૈન્યનાં માણસા, જે કેટલાય વરસથી માતૃભૂમિના દર્શનથી વિખૂટા પડેલ હોવાથી ત્યાં જવાને તલગાર બની રહ્યા છે માટે પાછુ વળવુ' જોઇએ એવુ` બહાનું મળવાથી; કાણુ જાણે કાના નશીખે, પણ તેને પોતાની મુરાદ પડતી મૂકવી પડી અને સ્વદેશ તરફ્ પ્રયાણ કરવુ પડયું; પણ પાછા વળતાં વળતાં કેટલાક જીતેલા પ્રાંતા ઉપર પોતાના યવન સરકારને તે નીમતા ગયેા હતેા તથા જૂના હિંદુ રાજાને પોતપોતાના અસલ મુલકો પાછા સાંપતા ગયા હતા. છતાં જેવી તેણે પીઠ ફેરવી કે, તેના આ બા સરદારો તથા હિંદી રાખએ અંદર અંદર વઢી પડ્યા; અને તેમાં વળી ખુખી એ થઇ કે સઘળા યવન સરદારોની કત્લ પણ થઇ ગઈ, એટલે હિંદ ઉપર પરદેશી અમલની નેધ કરવાના જુદી જુદી ટીકાઓ, www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ને ઇતિહાસ ૧૨૭ પ્રસંગ આ વખતે પણ ઇતિહાસમાં ઉપસ્થિત થતો નથી; છતાં જે બનવા પામ્યું હતું તેને સંક્ષિપ્ત હેવાલ પુ. ૨ માં પૃ ૨૨૬ થી પૃ. ૨૪૩ સુધીના એક આખા પરિચ્છેદમાં આપ્યો છે. આ બનાવને બીજે પરદેશી હુમલો કહી શકાય. ઉપરના બનાવ પછી વાયવ્ય હિંદનો આ આખો પ્રદેશ સમ્રાટ અશોકે પિતાની સત્તામાં મેળવી લીધો હતો. બાદશાહ સિકંદર સ્વદેશ પહોંચે તે અવલ ઈ. સ. પૂ. ૩૨૩ માં રસ્તામાં જ તેનું મરણ થઈ ગયું. એટલે તેના દેશની ગાદી માટે તેને સરદરેમાં આંતરવિગ્રહ થયો. તેમને એક સરદાર જે સેલ્યુકસ નામે હતે તેણે તેની ગાદી મેળવી લીધી; તે બાદ છેડે વખત તો તેને તે બાજુએ જ પોતાની સ્થિતિ મજબૂત કરવાને ગાળો પડ્યો; પણ બરાબર સ્થિર થતાં વેંત તેણે હિંદ જીતવા તરફ મન દેડાવ્યું. કોઈક ઇતિહાસકારના કહેવા પ્રમાણે લગભગ ૧૧ થી ૧૭ વાર હિંદના સીમા પ્રાંત ઉપર તેણે આક્રમણ કર્યા હતાં. પણ છેવટે હારીને સમ્રાટ અશોક સાથે નામોશીભરેલી સરતો તેને કરવી પડી હતી અને પોતાના દેશ તરફ પાછું ફરવું પડયું હતું. આને ત્રીજો પરદેશી હુમલો કહેવો પડશે. આમ વારંવાર પરદેશી ચડાઈઓમાં વિજયવંતુ નીવડવાનું હિંદની સરજતમાં લખા (૭) આ સમયે પરદેશી સરદારોએ હિંદમાં રહી શું કાર્યો ક્યાં હતાં તેને ટૂંક હેવાલ જુદો જ ચિતર્યો છે. જુઓ પુ. ૨. પૃ. ૨૨૯ થી પૃ. ૨૪૩ નું વર્ણન. (૮) Ind. Ant xxxvxii (1908) P. 25 within 2 years of Alexander's death, the Greek power to the East of the Indus had been extinguished –છે, એ. પુ. ૭૭ (૧૯૦૮) પૃ. ૨૫-અલેકઝાંડરના મરણ બાદ બે વરસની અવધિમાં જ, સિંધુની પૂર્વમાં ઊભી થયેલ ગ્રીક સત્તાને વલું નહોતું. એટલે ચેથી વારને હુમલો લાંબો સમય પણ ચાલ્યા. વળી તેમાં નબળા રાજાઓની નબળાઈ હોવા ઉપરાંત “કમ જોર ગુસ્સા બત'ની કહેવત પ્રમાણે પ્રજા ઉપર દમદાટી અને જેરજુલમ પણ વધારે ગુજરાત હત; જેથી પ્રજામાં તેમની રાજનીતિથી અસંતોષ તથા કચવાટ પણ વચ્ચે જતા હતા. એટલે કુદરતે જ કેમ જાણે આ પરદેશી આક્રમણકારને ગળામાં વિજયમાળા આપવાનું ધાર્યું હોય નહીં, તેમ તેઓ ફાવ્યા હતા. અને તેમાંના કેટલાકે તે હિંદમાં પિતાની ગાદી સ્થાપી કાયમી વસવાટ પણ કર્યો હતા; જેથી તેઓને હવેથી આપણે હિંદી રાજકર્તા તરીકે લેખવા જ રહ્યા; તેટલા માટે તેમને લગતે ઇતિહાસ પણ આલેખવો જ રહ્યો. આ પરદેશી વસાહતમાંથી હિંદ ઉપર ચડી આવનારાનાં નામે મુખ્યત્વે નીચે પ્રમાણે લેવાય છે. (૧) બેકટ્રીઅન્સ (૨) પાર્થીઅન્સ અથવા પડ્યાઝ (૩) શિક અથવા સીથીઅન્સ (૪) ક્ષહરાટાઝ અથવા ક્ષત્રપો.૧૦ અને (૫) કુશાન. આ પાંચે આક્રમણકારોનાં નામ અને મૂળ વિશે કોઈ ગ્રંથકારે સહમત થઈ શક્યા નથી તેથી જેને જેમ ફાવ્યું તેમ પોતાના અનુમાન દોરી તેમને અમુક અમુક મુલકના વતની હરાવી દીધા છે, અને તેના સમર્થનમાં જરૂરજોગી દલીલ તથા પુરાવા પણ પિતાના નિયમ પ્રમાણે રજૂ કર્યે રાખ્યા છે, વિનાશ થઈ ગયો હતે. (૯) જુએ પુ૨, પૃ. ર૭૫. ટી. નં. ૯૯. (૧૦) ને કે ક્ષત્રપ તે એક જતને ખિતાબઅધિકાર પરત્વે ઈલકાબ જ છે, પણ વિદ્વાનેએ હિંદ ઉપરના સર્વ ક્ષત્રમાંના સર્વેને લગભગ ક્ષહરાટ નતિન ઠરાવી દીધા હોવાથી, મારાથી તે શબ્દનો ઉપયોગ અહીં થઈ ગયું છે. બાકી તો જેમ ઉપરની ચાર જતનાં નામ આપ્યાં છે તેમ પાંચમી જતાં તે ક્ષહરાટ પ્રજાની સમજવી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જબૂદ્વીપની [ પ્રથમ છતાં તેમની કેટલીક દલીલ વદતવ્યાધાતના ન્યાયે એક બીજાની વિરૂદ્ધ જતી હોય એમ દેખાયાં કરે છે. તે બધા ગુંચવાડામાં અટવાઈ પડ્યા સિવાય, ખરી સ્થિતિ સમજવાને માટે આપણે તે સવેની બનતી માહિતી ઈતિહાસ અને ભૂગોળરૂપે-તપાસી જેવી જરૂરની થઈ પડશે. અત્યાર સુધીના પ્રાચીન કાળને ઈતિહાસ સમજવા તથા તેમાં આવતી મુશ્કેલીનો ઉકેલ કરવા માટે જેમ પુરાણ આદિ તેમની વૈદિક સં. દાયના ગ્રંથોની ઉત્પત્તિનો તથા જૈન સાહિત્ય ગ્રંથની ઈતિહાસ સહાય લેવી પડી છે, તેમ આ પ્રસંગ માટે પણ તેવાં જ ગ્રંથમાંથી મળી આવતી હકીકતનો ઉપયોગ કરવો પડશે. આપણે જે દેશનો ઇતિહાસ આલેખી રહ્યા છીએ અને જે હિંદમાં આપણે અત્રે વસવાટ કરી રહ્યા છીએ તેને પ્રાચીન સાહિત્ય ગ્રંથમાં ભરતખંડ અને જંબુદ્વીપના એક અંશ તરીકે ઓળખાવાય છે. અને તેની મૂળ પ્રજા જેને આર્ય અને અનાર્ય એવા બે ટૂંક ઉપનામથી ઓળખતા હતા. તેમાંથી ઉપર જણાવેલી પાંચે પ્રજાની ઉત્પત્તિ કેવી રીતે થવા પામી તે સર્વને દતિહાસ સમજવો સહેલ થઈ પડે એટલા માટે પ્રથમ તે જંબુદ્વીપની રચના વિશે-ભૂગોળ સંબંધી-આપણે કાંઈક ખ્યાલ લઈ લેવો જરૂરી ગણાશે. સારી પૃથ્વીની રચના વિશે અત્યારની આપણી માન્યતા જે છે તેનાથી ઘણા જ જુદા પ્રકારની રચના પ્રાચીન સમયે જબૂદ્વીપની ધારવામાં આવતી હતી. જેના સમજુતિ સંપ્રદાયના ગ્રંથોમાં એમ જણાવાયું છે કે સર્વ જમીન અને પાણી અઢી કીપ અને અઢી સમુદ્રમાં વહેચાયેલાં હતાં. તેને આકાર ગોળ હતું. તેમાં સૌથી પ્રથમ અને નાનામાં નાનો જે દ્વીપ તે મધ્યમાં હતા. તેને ફરતે ગોળાકારે સમુદ્ર હતું. જે પિતામાં વી ટાઈ રહેલ દ્વીપના કરતાં બમણે મેટે હતો. પાછો તેને ફરતે બીજો દ્વીપ જે તે તે તેની અંદર રહેલ સમુદ્ર કરતાં બમણો મોટો હતો. આ પ્રમાણે પહેલી જમીન અને ફરતું પાણી, એમ ઉત્તરોત્તર ગોઠવણ થયેલી હતી અને તેનું ક્ષેત્રફળ બમણું થતું જતું હતું. આપણે અહીં તેમાં એકની સાથે નિસબત નથી, માટે તે સર્વને વર્ષ દઈને, માત્ર જે મધ્યવર્તી દ્વિીપ છે અને ક્ષેત્રફળમાં જે સાથી નાનામાં નાનો ગણાય છે તે એકલાના પૂરતી જ ઓળખ આપીશું. તેને જંબૂડોપ કહેવામાં આવતો હતો. તે ગળાકારે હતો અને તેને ફરતું પાણી હેવાથી ઠપ નામ પણ સાર્થક હતું. તેને વિસ્તાર એક લાખ યોજન ગણવામાં આવતો અને તેના મધ્યબિંદુ સમાન એક પર્વત હતો. તેનું નામ મેરૂપર્વત કહેવામાં આવતું. આ પર્વતની ઉત્તરે આવેલ પ્રદેશને ઉત્તર જંબુદ્વીપ અથવા જંબુદ્વીપને (૧૧) ને કે હાલ તે એકલા હિંદુસ્તાનને જ ભરતખંડ તરીકે ઓળખાવાય છે, પણ પ્રાચીન સાહિત્યમાં, જે પ્રદેશ ઉપર રાજ ભરતનું રીય તપતું રહ્યું હતું તે રાવને ભરતખંડમાં સમાવેશ કરાતો હતો અને ભરતનું રાજ્ય હિંદની બહાર પણ અનેક દેશમાં હતું. એટલે તે હિસાબે ભરતખંડને પ્રદેશ હાલના હિંદ કરતાં કયાંય મોટે કહી શકાય. કેટલેક ઠેકાણે “મગધ દેશનું સ્થાન સમાવતાં જંબુદ્વીપને દક્ષિણ ભરતખંડમાં” આવા ર૬ વ૫રાતા પણ નજરે પડે છે. તે ઉપરથી સમજાય છે કે, ભરતખંડની સંખ્યા એકથી વધારે હોવી જોઈએ જ, સરખા નીચેની ટીનં. ૧૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] સમજાતિ ૧૨૯ ઉત્તર ભાગ અને દક્ષિણે આવેલ પ્રદેશને દક્ષિણ પૃથ્વી કહી છે. તેને ફરતે પાછો દરિયો કહ્યો જંબુદ્વીપ અથવા જંબદ્દીપને દક્ષિણ ભાગ એમ છે આમ એક પૃથ્વી અને બીજે દરિયો તે કહેતા હતા. વળી આ મેરૂ પર્વતમાંથી અનેક પ્રમાણે વારાફરતી જમીન અને પાણીના પ્રદેશો નદીએ નીકળીને, ઉત્તરે તથા દક્ષિણે વહેતી અને હતા એમ સમજી લેવા જણાવ્યું છે. વર્તમાનબબે પ્રવાહની વચ્ચે આવતા પ્રદેશને ભિન્ન કાળના વિદ્યાર્થીઓને એક શંકા અહીં ઊભી ભિન્ન નામે ઓળખવામાં આવતા હતા. થશે, જેના ખુલાસા માટે આ હકીક્ત અહીં પૂર્વ સમયે આ જંબુદ્વીપમાં હાલની કઈ લેવી પડી છે કઈ પૃથ્વીનો સમાવેશ થતો હતો તે કોઈ તેમની શંકા–પૃથ્વી ગોળ છે. તે સ્થિતિ ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલ નથી, તેમ કોઈ જેમ અમે સ્કૂલમાં ભણીએ છીએ તેમ આ અનુમાન નિશ્ચિતપણે કરી શકાય તેવી માહિતી પુસ્તકમાં પણ સ્વીકારાઈ છે; જ્યારે બન્ને પક્ષ તેમાંથી ઉપલબ્ધ પણ થતી નથી; છતાં ભાંગ્યા- આટલે દરજજે એકમત છે ત્યારે પાછા તમે તૂટયાં જે કાંઈ સાધન-સામગ્રી મળી શકે છે એમ કહે છે કે, પૃથ્વીને ફરતે તે સમુદ્ર છે. તે ઉપરથી આપણું પ્રયોજન પૂરતું તારણ અને વળી પાછી અન્ય પૃથ્વી આવે છે. અમને તેમાંથી ઉપજાવી કઢાય તેમ છે જ. એટલે તેને તે એમ જણાવવામાં આવ્યું છે કે, પૃથ્વીને વિચાર રજુ કરું છું. ફરતી પ્રદક્ષિણા કરીએ તે તેને તે જ સ્થાને પાછા [ એક ખુલાસે – સકળ વિશ્વની રચનામાં, આવીને ઉભા રહેવાય છે, કેમકે પૃથ્વી ગેળાઅત્રે જ બુકીપને સૌથી વચ્ચે કહ્યો છે, તેને કારે જ છે. એટલે કે પૃથ્વી સ્વતંત્ર છે અને ફરતે ગોળાકારે વીંટળાઈ રહેલ, સમુદ્ર ગણાવ્યું તેની સંખ્યા માત્ર એક જ છે. તેથી તેને ફરતે છે; વળી તેને ફરતી વીંટળાઈને પડેલી બીજી દરિયો અને તેની પેલી વાર નવી બીજી પૃથ્વી (૧૨) જેમ જંબુદ્વીપની મધ્યમાં પર્વતમાળા તથા નદીઓ વહેતી હોવાથી ઉત્તર દક્ષિણ એવા બે ભાગ પડયા હતા, તેમ વર્તમાન હિંદની મધ્યમાં પણ વિંધ્યાચળ પર્વત આડો પડેલ હોવાથી તથા નર્મદા, તાપી અને મહી નદી એક બાજુ તથા બીજી બાજુ ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા વિગેરે નદીઓ હોવાથી કેટલાક વિદ્વાનો એ અનુમાન કરવાને પણ લલચાઈ જાય છે કે, વર્તમાન હિંદુસ્તાન તે જ જંબદ્ધોપ હે જોઈએ અને પછી તેના ઉપર જણાવ્યા મુજબ, ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડ્યા હતા, પણ તે કથન સાચું નથી, તેનો વિરૂદ્ધમાં નીચેના મુદ્દાઓ જણાવીશ, [૧] જે બુદ્ધીપનું ક્ષેત્રફળ હિંદ કરતાં અનેકગણું મોટું છે. ( જુઓ ટી. ૧૩.) [૨] હિંદ તે જ જંબુદ્વીપ હોય તે, હિંદની ૧૭ ચારે બાજુ ફરતે દરિયે નથી; એટલે તેને તપ ન કહી શકાય. તેમ જંબુકીપને કોઈ પણ ગ્રંથમાં જંબુદ્વીપકલ્પ તરીકે નથી ઓળખાવાયા. [૩] ઉપરનું ટી. નં. ૧૧ જુઓ. તેમાં મગધ દેશને ‘જંબૂના દક્ષિણ ભારતખંડમાં હોવાનું જણાવાયું છે. જે હિંદ તે જ જંબુદ્વીપ માનીએ તે મગધની રિતિ ‘દક્ષિણ ભારતખંડમાં ન લખતાં ભરતખંડમાં જ લખવી પડત; વળી ભરતખંડ તથા હિંદ તે બન્નેને એક લેખે. તે યે મગધને તે ઉત્તર ભરતખંડમાં આવવાનું લખવું પડત. મતલબ કે હિંદ અને ભરતખંડ પણ જુદા છે. તેમ ભરતખંડ એક કરતાં વિશેષ સંખ્યામાં પણ છે. (સરખા ઉપરનો ટી. નં. ૧૧.) આ ત્રણ કારણથી હિંદ અને જંબુદ્વીપ ભિન્ન ભિન્ન દેખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જબૂદ્વીપની [ પ્રથમ હોવાનું જણાવો છે તે તદ્દન અસંભવિત લાગે છે. શંકાનું સમાધાન-તમે ઉપર જે કહ્યું તેમાં તો અમે પણ તમને સહમત છીએ, પણ એક વસ્તુ તમે ભૂલી જાઓ છો. તમે જે પ્રદક્ષિણની વાત કહે છે કે તે આ પૃથ્વીના તળ ઉપર રહીને જએટલે કે પૃથ્વીની સપાટી ઉપર રહીને જ within this world : on the surfuce of this world કર્યા કરવાની જણાવી; પણ તેની બહારની-outside itવાત તમે કેમ છોડી દીધી? જેમકે પૃથ્વીની સપાટી છેડી દઈને– without this world, outside this world એટલે કે this world alone does pot form the whole Universe. There are many other things outside it in the Universe સકળ વિશ્વ એટલે આ પૃથ્વી જ માત્ર એમ નથી; તેમાં તે આ પૃથ્વીની બહારની ઘણુએ વસ્તુનો સમાવેશ થઈ જાય છેદૂર દૂર વ્યોમપ્રદેશમાં અનેક ગ્રહે અને તારાઓ તમે લેખ છો તથા તે સર્વેને નાના મોટા ભૂમિખંડ ગણાવે છે, જેમાંના એકને મંગળના ગ્રહ તરીકે ઓળખાવી ત્યાં રહેતાં મનુષ્યને દૂરબીન વડે જોઈ શકવાનું તથા ભવિષ્યમાં કદાચ તેમની સાથે વાતચીત કરી શકવાનું પણ બને તે બને. એવી ઉમેદે તમે જે ધરાવી રહ્યા છો તેનું કેમ? મતલબ કે, આપણી આ પૃથ્વીની બહાર તમે જેમ અન્ય ભૂમિખંડ તરીકે અનેક ગ્રહ વિગેરે માને છે, તેમ જખદીપની બહાર અન્ય પૃથ્વી હેવાનું અમે જે વિધાન આ પુરતકમાં દેરી બતાવ્યું છે તે કઈ રીતે અસં. ભવિત નથી. ] ઉપર જણાવી ગયા પ્રમાણે જંબુદ્વીપને વિસ્તાર એક લાખ યોજન દર્શાવ્યો છે, પણ એક યોજનના ચાર ગાઉ અને એક ગાઉના દેઢ કે બે માઈલ ગણતાં, તેને વિરતાર છ થી આઠ લાખ માઈલ જેટલે જ આવે; અને તેનું ચોરસ માપ કાઢે તે છત્રીશથી ચેક લાખ ચોરસ માઇલ થાય; જ્યારે વર્તમાન હિંદુસ્તાન એકલાનું જ ક્ષેત્રફળ (૧૫૦૦ માઇલ પૂર્વ પશ્ચિમ અને ૧૮૦૦ માઈલ ઉત્તર દક્ષિણ ગણતાં) સત્તાવીશ લાખ ચોરસ માઈલ સેંધાયું છે. અને એટલું તે નિશ્ચિત છે કે જંબૂડીપમાં હિંદુસ્તાનના મુલક ઉપરાંત બીજી અનેક જમીન તથા શાક દ્વીપ જેવડ મોટો ટાપુ પણ સમાઈ જતો હતો. એટલે કે, જંબુદ્દીપને તો હિંદુસ્તાન કરતાં અનેકગણે મેરે હેવાનું જ ધારવામાં આવ્યું છે.૧૩ એટલે એમ થયું કે જે એક લાખ રસ યોજનનું પ્રમાણ બતાવ્યું છે તે તેનું ક્ષેત્રફળ નથી. પણ અન્ય કોઈ પ્રમાણ દર્શાવતું વચન હેવું જોઈએ. આ બાબત ઉપર વિચાર કરતાં એક હકીકત મને યાદ આવે છે કે, અન્ય સ્થળે સૌરાષ્ટ્રમાં આવેલા શત્રુંજય પર્વતના વિસ્તારનું વર્ણન કરતાં એમ સાબિત કરાયું છે કે, પ્રાચીન ગ્રંથમાં “ પ્રમાણુ' શબ્દ જેને અત્યારે આપણે ડાયામીટર વ્યાસ કહીએ છીએ તે ભાવાર્થમાં વપરાતે હતો. એટલે તે હિસાબે છ લાખના વ્યાસવાળા પદાથને પરીધ – ૧૪=૧૮ આવે અને તેનું ચરસ માપ કરતાં ૧૮ડું×૧૮=૩૨૫ લાખ ચો. માઈલ અંદાજે ક્ષેત્રફળ આવશે. આ ઉપરથી હવે વિચારવું રહે છે કે, આવડા મોટા પૃથ્વીના (૧૩) બુઓ ઉપરની દલીલ ૧૨ માં દર્શાવેલા હિંદ વિશેના મુદ્દાઓ. (૧૪) જુએ ભાવનગરથી પ્રસિદ્ધ થતા “જન ધમ પ્રકાશ” નામના માસિકને સં. ૧૯૮૯૯ પુ. ૪૯, અંક ૫; શ્રાવણ માસમાં “કેટિ” શબ્દના અથવાળે મારે લેખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પરિછેદ ] સમજૂતિ વિસ્તારમાં વર્તમાન કાળના કયા કયા પ્રદેશને રહેલ જમીનનું પ્રમાણ તેના પાણીના ભાગ સમાવેશ થઈ શકે તે માટે બહુ લંબાણમાં ન કરતાં લગભગ અડધું જ આવે છે. એટલે કે ઉતરતાં નીચે આપેલ ટીપણમાં જે આંકડા ધી બે ભાગ પાણીના છે અને એક ભાગ જમીનને રોયલ ઈન્ડીયન વર્લ્ડ એટલાસમાંથી મેં ઉતાર્યા છે. અને જે આ હકીકત આપણે ગણિતછે ૧૧ તે જોવાથી તુરત જ એ સાર કાઢી શાસ્ત્રના હિસાબે માન્ય રાખીએ તે પછી શકાશે કે જેને અત્યારે આપણે પૂર્વ ગળાર્ધ સાબિત થઈ ગયું કે, પ્રાચીન સાહિત્યમાં તરીકે ઓળખી રહ્યા છીએ તેનું ક્ષેત્રફળ લગ- વર્ણવાયલે જમ્બુદ્વીપ અને તેને ફરતો વીંટળાભગ પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલા જંબૂડીપ યેલ જે પહેલે સમુદ્ર કહ્યો છે તે સર્વને જેટલું જ આવી રહે છે. એટલું જ નહીં પણ સમાવેશ વર્તમાન કાળના પૂર્વ ગોળાદ્ધમાં થઈ ઉપરમાં જે જણાવ્યું છે કે, જેઠીપ કરતાં જાય છે. આ ઉપરથી એક બીજી પરિસ્થિતિ તેને ફરતા વીંટળેલ સમુદ્રનું માપ બમણું હતું પણ તારવી શકાય છે કે, વર્તમાન કાળે કોઈપણ તે તે બીના પણ આ પૂર્વ ગોળાદ્ધની બાબતમાં હિસાબના આંકડા મૂક વિના અથવા તે સત્ય પૂરવાર થઈ જાય છે, કેમકે તેમાં આવી અમુક કથનમાં તત્ત્વ શું હોઈ શકે તેને લેશ ક્ષેત્રફળ યુરોપ (૧૫) પૃથ્વી, એ. મા. ૩, ૭૫૬, ૯૭૦ એશિયા ૧૭, , ૧૮૦ ઓસ્ટ્રેલીયા ૨, ૯૬૪, ૦૦૦ આફ્રિકા ૧૧, ૧૪, ૭૭૦ ઉ. અમેરિકા ૭, ૯૯૦, ૩૫૦ ૬. અમેરિકા ૧, ૫૪, ૧૦૦ ૫૦, ૨૦૨, ૮૭૦ પણ સારી પૃથ્વીનું ક્ષેત્રફળ (નીચે જુઓ) ૫૨,૦૦૦,૦૦૦ ગણાય છે એટલે બાકી જે ૧,૮૦૦,૦૦૦ . મા. રહા, તે ફટાછવાયા ટાપુ વિગેરેનું પ્રમાણ ગાણી લેવું. જમીન ૮,૦૦૦,૦૦૦) ૧ ભાગ જમીન પાણી ૯૦,૦૦૦,૦૦૦ ૧૧૩ ભાગ પાણી ૧૬ ગાળામાં જમીન અને પાણીનું પ્રમાણ ૧ અને ૧૨ ના પ્રમાણમાં છે. આ માપ ક્ષેત્રફળની ગણત્રએ કહેવાય; પણ પાણીના સમુદ્રની જુદી જુદી ઊંડાઈએ ધ્યાનમાં લઈને પછી સમભાગની ઊંડાઈએ તેનું ક્ષેત્રફળ કાઢીએ તે, ૧૨ કરતાં ઘણું વધી જો; કેમકે દનિયામાં સૌથી ઊંડામાં ઊંડા પાસિફિક મહાસાગર, તે પૂર્વ ગળાર્ધમાં જ મુખ્ય ભાગે આવેલ છે; વળી ઊંડાઈનું માપ અહીં એ માટે લેવાનું મેં સૂચવ્યું છે કે, જ્યાં પૂર્વે જમીન હોય છે ત્યાં પાણી થાય છે અને પાણી હોય છે ત્યાં જમીન થાય છે. આ પ્રમાણે ચમકારે થાય છે અને તેમ થાય એટલે સાબિત થયું કે પાણી કાંઈ ઉભરાઈને બહાર નીકળી જતું નથી પણ તેના પ્રમાણમાં ત્યાં ઊડાઈ વધી જઈને સધળું પાણી સમાઈ જાય છે તથા એક સરખી સપાટી ધારણ કરી લે છે. એટલે જ પાણીના ક્ષેત્રફળને વિચાર કરતી વખતે તેની પાછું પણ વિચારવી રહે છે. [નેટ: હિંદનું ક્ષેત્રફળ ૨૭ લાખ છે, મા, છે, જયારે સમસ્ત પૃથ્વીની જમીનનું ૫૦ લાખ છે. મા. છે; એટલે ૧૯૯૨ હિંદુસ્તાન થયા. અને પૂર્વ મેળાદ્ધ ક૭૦ લાખ હોવાથી (૫૨૦ માંથી અને અમેરીકાના પૃથ્વી ચે. મા. અથવા જમીન ૫૨,૦૦૦,૦૦૦ ) ૧ ભાગ જમીન પાણી=૧૫,૫૦૦,૦૦૦ ૭ ૨૯૮ ભાગ પાણી તેમાં પણ પૂર્વ મેળાદ્ધ જમીન=૪,૦૦૦,૦૦૦ ) ૧ જમીન પાણી=૫૫,૦૦૦,૦૦૦ , ૧૨ ભાગ પાણું પશ્ચિમ ગેળાદ્ધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ - - ----- = = = = === = == = ૧૭ર જબૂદીપની [ પ્રથમ માત્ર પણ વિચાર કર્યા વિના, કેટલાકને જે એવી એક આદત જ પડી ગઈ છે કે, પ્રાચીન ગ્રંથોમાં વર્ણવાયેલી સર્વ હકીકતે કાંઈ પણ આધાર વિના જ ઘોથે રાખી છે એમ ઉચ્ચાર્યે રાખે છે, તે સર્વની પણ ખાત્રી થશે કે તેમાં પ્રાચીન પુરૂષોને દોષ જે છે તેના કરતાં પોતાની બુદ્ધિ. મંદતા અને વિચારશક્તિને અભાવ જ વિશેષ અંશે દેષિત છે. વળી આ પ્રમાણેનું જ કથન પુરાણોમાં અને અન્ય સાંપ્રદાયિક ગ્રંથમાં વર્ણવાયલી ઐતિહાસિક ઘટનાઓના સંબંધમાં પણ, પ્રથમ બહાર પડી ગયેલ આ પુસ્તકના બે વિભાગમાં મારે વારંવાર જણાવવું પડયું છે. આ પ્રમાણે જંબુદ્વીપની હદ લગભગ ચક્કસ થઈ જવાથી તેના ઉત્તર અને દક્ષિણ બે ભાગ પાડવાનું પણ જેમ સુગમ થઈ પડે છે તેમ ઈતિહાસ સાથે સંબંધ ધરાવતાં અન્ય કેટલાંક ભૌગોલિક ત પણ તેના ખરાં સ્વરૂપમાં સમજી શકાય તેવી સ્થિતિ ઊભી થતી નજરે પડે છે. જેમકે (૧) પૂર્વગેળાદ્ધની મધ્યમાં પશ્ચિમથી પૂર્વ સુધી એક સીધી રેખા દોરીએ તે તે ભૂમધ્ય સમુદ્ર, કાળો સમુદ્ર, કાસ્પિઅન સમુદ્ર, તથા એશિઆઈ તુર્કસ્તાનમાંની એકસસ નદીવાળા પ્રદેશ( કે જેની બે શાખાને સીરદરિયા અને આમુદરિયા કહેવાય છે તથા જે પ્રદેશમાં મર્વ નામનું શહેર આવ્યું છે)માંથી પસાર થઈને આગળ પૂર્વમાં જે પર્વતમાળા લંબાતી લંબાતી શાંઘાઈ-કંતાન શહેર પાસે સમુદ્રને મળે છે ત્યાં સુધી તે રેખા લંબાતી ગણી શકાશે; તથા તે પ્રમાણમાં જંબુદ્વીપના ઉત્તર અને દક્ષિણ એવા બે ભાગલા પાડતી બતાવાશે; વળી સાથે સાથે એમ પણ અનુમાન દોરી શકાશે કે, (૨) જંબુદ્વીપનું મધ્ય બિંદુ “મેરૂ પર્વત’ હેવાનું જે આપણે ઉપરમાં જણાવ્યું છે તે કાંઈક વાસ્તવિક દેખાય છે : ( શું ત્યારે પ્રાચીન સમથના Meru શબ્દમાં ફેરફાર કરીને વર્તમાનને Mery શબદ જાયો હશે ?) (૩) વળી કુદરતી ચમત્કારો બને છે ત્યારે કેટલીક વખતે જમીનને સ્થાને જળ અને જળને સ્થાને જમીન થઈ આવે છે. તેમજ જમીન ઉપસી આવીને પર્વ તોનું અસ્તિત્વ પણ થઈ જાય છે, એવું ભૂશાસ્ત્રના વૈજ્ઞાનિકોએ જે સૂર શોધી કાઢયું છે તેને અનુ. સરીને એમ પણ આપણે કહી શકીએ કે, આ મેરૂ પર્વતની એક બાજુની જમીન ઢંકાઈ જઈને જળમય થઈ ગઈ લાગે છે જ્યારે બીજી બાજુની ઉપસીને પર્વતમય બની ગઈ છે (૪) અને તે પ્રમાણે જળમય બની જતાં, કેટલીક પૃથ્વીને ભાગ સપાટ હોવાથી મોટા સમુદ્રરૂપે-ભૂમધ્ય સમુદ્ર તરીકે નજરે પડી રહ્યો છે. જયારે કેટલોક ભાગ ઊંડે બેસી જવાથી કે આસપાસની જમીન ઊંચી ઉપરથી આવવાથી, તે ભાગમાંનું જળ એક બીજાની સાથે મળી ન જતાં, તેનાં એરલ સરોવર, અને કાસ્પિઅન સમુદ્ર૧૭ જેવાં જળાશયો ૧૫૦ બાદ જતાં) તેમાં ૧૩૭ હિંદુસ્તાન જેટલો પ્રદેશ સમાઈ શકે એમ ગણવું રહે છે. ] (૧૬) આ વિસ્તાર બહુ મટે હેવાથી કેટલાક વિદ્વાને તેને સમુદ્ર પણ કહે છે, જ્યારે તેનું પાણી મી હેવાથી કેટલાકે તેને સરવર કહીને પણ ઓળખાવે છે. સામાન્ય રીતે એ નિયમ હોય છે કે, (૧) સમુદ્રો હંમેશાં એક બીજાને જોડાયેલા જ હોય છે તેથી (૨) તેનું પાણી ખારું જ રહે છે. આ બંને નિયમો એરલના કિસ્સામાં સચવાતા નથી એટલે તેને એરલ સરેવર કહેવું વધારે ન્યાયભરેલું કહેવાશે. (૧૭) સમુદ્રને લગતા જે બે નિયમે ઉપરની ટી. નં. ૧૬ માં આપણે જણાવ્યા છે તેમાંના એકનું પરિપાલન કાપિઅનની સ્થિતિમાં થાય છે પણ બીનનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સમજૂતિ ૧૩૩ બની ગયાં છે; અથવા તો નાની નાની સામુદ્રધુની- થવાથી વિશેષ ઊંચાઇને પામે પણ હેય. (૭) વડે જોડાઈ જઈને પિતાનું અસ્તિત્વ બતાવતા- વળી શાકkીપને સમાવેશ તેમણે ભલે જંબુદીભારમેરા અને કાળા સમુદ્રરૂપે દેખાતા થઈ પમાં કર્યો છે પણ તે એક સ્વતંત્ર અંશ હોઇને ગયા છે. (૫) બની રહેલાં સર્વે આ જળાશય- તેની સમજુતી જુદી જ આપવી ઠીક થઈ પડશે. માંથી માત્ર એરલ સરોવરનું જ પાણી મીઠું છે. ઉપર વર્ણવી ગયેલા જંબુકીપમાં જે એક વળી તેમાં એકસસ અથવા ઝરસીઝ નદી મેટે અને અતિ વિસ્તૃત બેટ૧૮ પથરાયેલું હતું પિતાની બે શાખારૂપે-સામાન્ય નિયમથી ઊલટી તેને શાકીપ કહેવામાં આવતા રીતે વહી, અપવાદ બની જઇને મળે છે; (કેમકે શાકીપ હતો. કહેવાય છે કે શાંકદીપ સાધારણ રીતે નદીઓનું મૂળ સરોવરમાંથી વિષેની પ્રાચીન સમયે જંબુંદીપની ઊભું થાય છે પણ તેને મેળવી લઈ તેનું મુખ તે સમજુતી પશ્ચિમે તથા દક્ષિણે પથરાબનતું નથી. ૧૮ એટલે એમ બનવા સંભવ છે ય હતો. પણ કાળાંતરે કે, જૈન સાહિત્યમાં વર્ણવાયેલી અને મેરૂપર્વત તે શાકઠીપમાં કેટલોક ભાગ ઊંચ-નીચે થઈ માંથી નીકળે છે એમ જણાવેલી સિંધુ અને ગંગા જવાથી તથા કેટલાક ઉપર પાણી ફરી વળવાથી, નદીમાંથી છૂટાં પડી ગયેલી તેના અંશરૂપે આ બે તેના ઘણા નાના વિભાગે થઈ ગયા છે. જેમાં નદીઓ હશે. (૬) મર્વ શહેરની પૂર્વ તરફના આફ્રિકાખંડને તથા તેની અને હિંદના કિનારા પર્વતની હારમાળામાં કાંઈક ભાગ તદ્દન વચ્ચે આવેલા માડાગાસ્કર, સચીલીઝના ટાપુ નવીન પણે ઉપસી આવીને નજરે પડતો થયે અરબરતાનનો દ્વીપકલ્પ તથા લક્ષદ્વીપ અને ભાલ હેય, તેમજ કાંઈક પ્રથમથી હેય તેમાં ઉમેરે દ્વીપના ટાપુએ ઈ. ઈને ૨૦ સમાવેશ થઈ જતે નથી થતું; છતાં તેને અતિ મોટા વિસ્તારને લઇને સમુદ્રનું નામ આપ્યું છે તે યોગ્ય જ લાગે છે. (૧૮) આવા કુદરતી નિયમોથી વિરૂદ્ધ જઈને દેખાતાં સરેવર-જેને આપણે અપવાદરૂપ કહીશું તેવાં ત્રણ ચાર જ માત્ર નજરે પડે છે, જેવાં કે (૧) એરલ (૨) અફગાનિસ્તાનમાં આવેલ હામન (૩) અને ઉ. અમેરિકામાંનાં કેટલાંક સરોવર. (૧૯) મૈ. સા. ઇ. પૃ. ૪-પ્રાચીન સાહિત્ય કે સપ્તમેં એક દ્વિીપકા નામ શદ્વીપ હૈ ઈસ શક. દ્વિીપસે સંપૂર્ણ પશ્ચિમીય એશિયામાં ગ્રહણ હેતા હે પ્રાચીન પશિયામેં એક પ્રાંતકા નામ સંકી (Sacae) ભી થા. શક શબ્દ ઈસ સંકી પ્રદેશમેં રહેનેવાલકે લિયે પ્રયુક્ત હતા થા મન કે અનુસાર શગેલેક, કબજ, પલવ, પારદ એર પવન ઈન ઉપવિભાગે મેં વિભક્ત થા ઈહી શગ લેક રાજ સાઇરસ શકનૃપતિકે નામસે કહ ગયા હૈ (વળ આગળ ઉપર જુઓ.) ભગવાન પાર્શ્વનાથ, નામનું એક પુસ્તક (મુદ્રિત ૧૯૮૭ સુરત) પૃ. ૧૭૦માં લખ્યું છે:-“એક યુપીય વિદ્યાવિશારદ શંખદીપકે આજકાલકા મિશ્ર (મિસરEgypt) સિદ્ધ કરતે હૈ (જુઓ એશિ. રીસર્ચ પુ. ૩, પૃ. ૧૦૦) ઔર ઈસમે રાક્ષસસ્થાનું પ્રમાણિત કરતે હે સકું રખાસ્તન નામસે ઉલ્લેખિત કરતા હૈ યહ સ્થાન મૈનુદ અલકઝાંડ્રિયાકે હી સ્થળ થા (મજકુર પુસ્તક પૃ. ૧૮૯૫). (આ બન્ને ટાંચણોને ભેગા કરીને વાંચીશું તે જણાશે કે, હાલના પર્શિયાના એક પ્રાંતથી માંડીને મિસર દેશ સુધી ને પ્રદેશ શાકદ્વિીપમાં જ ગણાત. એટલે મિસરની પશ્ચિમ બાકીને આફ્રિકા ખંડનો ભાગ પણ શાકછીપમાં જ આવી જતે ગણાય; કેમકે જંબુદ્વિીપમાં જ તેને પણ સમાવેશ થતો હતો એમ આપણે ઉપર જણાવી ગયા છીએ. ] (૨૦) હિંદની દક્ષિણે આવેલા ઓસ્ટ્રેલિયા, નવા, સુમાત્રા વિગેરે દ્વીપના સમૂહને પણ કેટલાકના મત Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧ ૩૪ હશે એમ કહી શકાય છે. આ હકીકતમાં કેટલુ' સત્ય સમાયલું છે તે નક્કી કરીને નિર્ણય કરવાનું કામ આપણું નથી જ. વસ્તુ તે તે તે વિષયના અભ્યાસીઓને સાંપી દઇશું; છતાં કેટલીક હકીકતા, જે જૈન તેમજ વૈદિક આમ્નાયના ગ્રંથામાં ( નીચેના વાકયે જીએ) જણાયલી છે તે ઉપરથી એમ તે। જણાય જ, શાકદ્વીપ એક મેટા ભેટ હશે. તેમાં લખેલુ છે કે, રામલક્ષ્મણના વારામાં રામના પુત્ર લવકુમારનું રાજ્ય ૨૧ શકદ્વીપના એક ભાગમાં હતુ; તેમજ મહાભારતના કાળમાં કૃષ્ણના પુત્ર શાંખકુમારનું રાજ્યર આ શાકદ્વીપ ગણાતા દ્વીપમાં હતું, વળી આપણા વાવૃદ્ધ અને અઠંગ અભ્યાસી મહુમર૩ સર જીવણુજી મોદીનુ એવુ મતવ્ય છે કે, ૨૪પુરાણા વખતના તે શાકદ્વીપ, તે હાલને ઈરાન અને તેની પશ્ચિમના દેશ સમજવા. તેમ ખીજા એક વૈદિકના અભ્યાસીએ શેાધખાળથી એમ સાબિત કર્યુ છે કે, ગ્રીસના ક્રીટ અને આયેાનિયન ટાપુઓ પશુ શાકદ્દીપની પશ્ચિમ ત્રણે સ્થાનાનાં પ્રમાણે 'આ શાકદ્વીપના અો જ માનવામાં આવે છે. ( ૨૧ ) રાજ્ય એટલે રાજગાદીનું સ્થાન નહીં, પણ તેમના અધિકાર તબેને પ્રદેશ હતા એમ સમજવાનુ' છે. (૨૨) નીચેની ટીકા નં. ૨૪ જી. ( ૨૩) આ લખાણનું ટીપણુ લેવામાં આવ્યું ત્યારે સર જીવણજી મેાદી જીવંત હતા, પણ જ્યારે આ પુસ્તક પ્રેસમાં ગયું ત્યારે તે બેહેસ્તનસીન થયા એટલે હવે ‘ મર્હુમ ' શબ્દ ઉમેરવા પડયા છે. ( ૨૪ ) ધી ગુજરાત વર્નાક્યુલર સેસાયટીમાં તેમણે આપેલું વાર્ષિક વ્યાખ્યાન બુદ્ધિપ્રકાશ પુ. ૭૬ જુલાઈ એક પૃ. ૧૧ જીઆ “શાા લેા પશ્ચિમ ભગીથી આવી પૂર્વ અગાનિસ્તાન, પંજબ અને મધ્ય હિંદુસ્તાન સુધી...” " “હિંદુ પુસ્તાકહે છે કે, સૂર્ય અને મિહિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રથમ દિશા તરફની અંતિમ હદ ઉપર આવેલા હતા. ગમે તેમ હા, પશુ ઉપરમાં ટાંકેલાં જુદાં જુદાં મંતવ્યા ઉપરથી એવા નિષ્કર્ષી નીકળે છે કે, હાલના આખા ઇરાન તથા અગાનિસ્થાનની પશ્ચિમના થાડા ભાગ; મૂળે શાકદ્વીપમાં પ ગણાતા. એટલે જો આ પ્રમાણેનું મંતવ્ય સાચુ' ઠરે તે એમ પણ અનુમાન દારી શકાય કે, ઉત્તરે કાસ્પિઅન સમુદ્ર અને દક્ષિણે સિંધુ નદીના મુખ પાસેને દિરયે; તે બેની વચ્ચે આવેલા જે જમીનવાળા મુલક છે ૬ તે મૂળમાં એક ખાજૂ જખૂદ્દીપ અને ખીજી બાજૂ શાકદ્વીપ વચ્ચે રિયા ડાવા જોઇએ; અને પાછળથી કોઇ મેટા ધરતીક'પ કે પ્રલય જેવુ થયુ હશે . તે સમયે આટલે સમુદ્રવાળા ભાગ અદશ્ય થઈને તેમાંથી જમીન ઉપસી આવી હશે. વળી આવા ફેરફાર જ્યારે થાય છે ત્યારે સ્વાભાવિક રીતે જ દરિયાના જે ભાગ છીછરા હાય છે તે જમીનરૂપે બહાર નીકળી આવે છે પણ જે વિશેષ ઊંડા ભાગ હોય છે તે ચારે તરફથી જમીનવડે ધેરા નાના ગાત્રવાળા રીછવ (રૂજીવ) નામના રૂષિની નન્નુભા નામની ખેટીના વ’રાજ તે હતા, તેના બેટા જવારાસ્ત અથવા જરાશબદ નામનો હતા જે નામ મિ. ભાંડારકર જરતુસ્ત (પારસીઓના પેગ'બર એરેસ્ટર=Zeroaster) ને મળતું ધારે છે. આ જરથાસ્ત માટે કહે છે કે તે ‘ મગવગના બ્રાહ્મણ · ના સ્થાપક હતા. આ બ્રાહ્મણાને હિંદમાં પ્રથમ કૃષ્ણને કરી શાંખ પોતે લાન્યા હતા અને મગને “ ભાજક ” કહેતા. તેઓ કમરે અવ૫'ગ બાંધતા. તેના ગેાત્રનું નામ “ મીહિર =ઈરાની • મહેર હતું. . ( ૨૫ ) મારા મંતવ્ય પ્રમાણે આમાં કંચિત્ ફેરફાર કરવા રહે છે તે માટે નીચેના “ શહીપ અને શાકલીપ વાળા પારા જીએ, (૨૬) જેને હાલ ખારાસન અને સિસ્તાન પ્રાંતા કહેવાય છે તે મુલવાળી જમીન; જુએ પાસેના નકરો, www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] અર્થની સમજાતિ ૧૫ સમુદ્રરકે સરોવરરૂપે ૨૮ સચવાઈ રહે છે. આ ઓળખવી જોઈએ; એટલે કે ત્રણે સ્થાન પણ કથનનાં સ્મારક તરીકે બે મોટાં અને એક નાનું એક જ છે તેમ તેની પ્રજા પણ શકપ્રજા જ એમ કુલ ત્રણ૯ સરેવર તે પ્રદેશમાં જે નજરે કહેવાય, આમ ઘણાનું માનવું થાય છે આ પડી રહ્યાં છે તેને આપણે ગણવા પડશે. કહેવાની પ્રકારે એક મત થયો. ત્યારે વળી બીજો મત મતલબ એ છે કે, પશ્ચિમે કાસ્પિઅન સમુદ્રથી થાય છે કે હિંદ ઉપર જે આક્રમણ પરદેશી માંડીને પૂર્વમાં અફગાનિસ્તાનને હેરાત શહેર પ્રજાએ કર્યા છે અને જેમનાં નામની સંખ્યા સુધીની પર્વતમાળા, અને ત્યાંથી સીધા દક્ષિણે પાંચ હેવાનું આપણે જણાવી ગયા છીએ, ઠેઠ ગ્વાદર (Guader ) બંદર સુધીની લીટી તેમના દરેકના ઉત્પત્તિસ્થાનનો અથવા તે દોરતાં, તેની એક બાજૂને એટલે પૂર્વ ભાગ, તેમને લગતા ઇતિહાસની બરાબર પીછાન થએલ તે અસલ જંબુંદીપની જમીનને અને તેની ન હોવાથી, સર્વેને કેટલીક વખત ભિન્ન અને બીજી બાજૂને ભાગ તે શાકઠોપની જમીનને કેટલીક વખત અભિન્ન માની, તેમને ગમે તે ભાગ હતા; તેમજ શાકીપમાં જે પ્રજા વસી જાતિ તરીકે ઓળખાવ્યે રાખી છે. એટલે રહી હતી તેને પ્રાચીન હિંદુ ગ્રંથે પ્રમાણે તેઓનાં નામઠામ જુદાં જુદાં હોવા છતાં શાકપ્રજા તરીકે ઓળખવામાં આવતી હતી, કેમ જાણે તે સર્વે એક જ સ્થાનથી ઉદ્દભવ આ પ્રમાણે અનુમાન દોરાયાં છે. પામી હોય તેમ વર્ણન કર્યું ગયા છે. આથી આ ત્રણ શબ્દના સમાસામાં તેને પ્રથમ શબ્દ તેમને આખે ઇતિહાસ માર્યો ગયે છે; એટલું શક છે. તે ત્રણને શક તરીકે જ નહીં પણ અનેક ગુંચવાડા ઊભા થવા શાકાપ ઓળખાતી પ્રજા સાથે સંબંધ પામ્યા છે. જેથી ખરૂં શું છે અને ખોટું શું છે શકદ્વીપ છે; બકે આ ત્રણે શબ્દોના તેની સળ સૂઝતી નથી. પરિણામે એમ જાહેર અને સૂચનથી જે જે મુલક અથવા કરવું પડયું છે કે, હિંદી ઇતિહાસમાં જે કેટશક સ્થાન પ્રદેશ જણાયો છે તે ત્રણેમાં લાયે અંધારાયુગો-અંધકારયુગો-ગણાતા આવ્યા વસતી પ્રજાને શક પ્રજા તરીકે જ છે તેમને આ પરદેશી પ્રજાનાં આક્રમણવાળા (૨૭) જેના એક દષ્ટાંતરૂપે કાસ્પિઅન સમદ્રને અને હા મનમાશ નામના બે મોટાં તથા ગેડીસરાહ આપણે ગણાવી શકીએ. નામનું ત્રીજું: એમ કુલ મળી આ ત્રણે સરેવરનાં (૨૮) સરેવરનું પાણી હમેશાં મીઠું ગણાય પાણી મીઠાં છે. (ઉપરની ટી. નં. ૧૮ સરખાવે.) અને દરિયાનું ખારું કહેવાય. આ પ્રમાણે મીઠા અને આ સરોવરમાં પણ, એરલ સરેવરની પેઠે (સરખાવો ખારા પાણીના ભેદથી પારખી શકાય છે કે અમુક જળા- ઉપરની ટીક નં. ૧૮) પાંચ છ નાની નદીઓ મળતી શય મૂળે દરિયાને ભાગ હશે કે કેમ ? એટલે અહીં દેખાય છે. ‘સરેવર' શબ્દ જે મેં લખ્યું છે તે વાસ્તવિક (૩૦) શાકદ્વીપની જમીનનો ભાગ ખરી રીતે નથી જ; પણ આવાં જળાશયનાં મૂળ શોધવાની હકીકત કહી ન શકાય; પણ રાહદ્વીપ અને જંબકીપ વચ્ચે સમુદ્ર તરીકે ઉપયોગી થઈ પડે તેથી તેનું ટીપણું દાખલ હતો તેનું પરિવર્તન થતાં જે જમીન ઉપસી આવી હતી કરવા સારૂ, આ શબ્દ અહીં લખ્યો છે. વળી તેની તે લે છે. એટલે કે તે નવી જમીનવાળું સ્થળ ખરી રીતે પ્રતીતિ આગળ ઉપર જણાવો. શાદ્વીપના કરતાં જંબુદ્વિીપની વધારે નજીક આવેલું હોઈને (૨૯) જુએ પાસેના નકશામાં બતાવેલ હામન તેને જંબુદ્વિીપની જમીન તરીકે ઓળખાવવી જોઇએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ત્રણે સ્થાનનાં [પ્રથમ જમાનાને પણ એક તરીકે ગણી કાઢો રહે છે; એટલે જે શાંતિપૂર્વક આ પાંચે જાતિને ઇતિહાસ ઊકેલવામાં આવે તે હિંમત છે કે, જેમ પ્રથમનાં બે પુરતમાં કેટલાય અંધકારમય યુગનાં પાનાં ઊકેલીને પ્રકાશિત કરાયા છે તેમ આ વિષયને લગત ઉકેલ પણ ફળદાયી નીવડે ખરે. એથી કરીને જરાક લાંબું વિવેચન થઈ જાય તે પણ આપણે તે સ્પષ્ટ રીતે ઊકેલવું જ રહે છે. (૧) શાકીય વિશેની સામાન્ય અથવા મોટા ભાગની માન્યતા જે હતી તે મેં ઉપર રજૂ કરી દીધી છે. જ્યારે મારા મત પ્રમાણે થોડાક તેમાં ફેરફાર કર રહે છે. તે માટેની હકીકત તથા કારણ આ પ્રમાણે છે – ઉપર પ્રમાણે સ્થિતિ જે બનવા પામી હોય તે તેને માર્ગ પાસેના નકશામાં બતાવ્યા પ્રમાણે મ થી રેખાને હોઈ શકે; જ્યારે મારી માન્યતા એમ છે કે તેને માર્ગ ૧ થી ૩ રેખાવાળો હોવો જોઈએ; કેમકે આ થી ૨ રેખા પ્રમાણે જે બન્યું હોય તે, હામન સરોવરાદિ ત્રણે જળાશય મૂળમાં સમુદ્રના અંશ હોવાથી તેમનું પાણી ખારું હોવું જોઈએ પણ તે તેમ નથી. એટલે ઉપર પ્રમાણે સ્થિતિ બન્યાની વિરૂદ્ધમાં આ હકીકત જાય છે. તેમ ઉપરમાં આપણે એમ પણ જણાવી ગયા છીએ કે ગ્રીસના કીટ અને આનિયન ટાપુઓ શાકkીપની અંતિમ પશ્ચિમે આવેલ હતા; એટલે તે ઉપરથી એમ અનુમાન લેવાય છે કે એશિબાઈ માઈનરવાળો ભાગ તે વખતે દરિયા રૂપે જ હતો. વળી આફ્રિકાખંડ મળે, શાકીને ભાગજ હતો એમ પણ કહી ગયા છીએ; એટલે આ પ્રમાણે સર્વ સંજોગે શાકડીપના પશ્ચિમ કિનારાને લગતા કયારે સંતોષી શકાય, કે જ્યારે કાળા સમુદ્રથી માંડીને ઇરાની અખાત સુધી ૩ રેખા સુધીના ભાગને અથવા તે કાસ્પિઅને સમુદ્રથી માંડીને ઈશની અખાત સુધીની – રેખા સુધીના ભાગને, પ્રથમ સમુદ્રરૂપે માની લેવાય૩૧ તો જ. ગમે તે રીતે માને, પણ અરબસ્તાનના કોપકલ્પને જંબુદ્વીપ અને શાકદ્વીપની વચ્ચેના સમુદ્રમાંથી ઊગી નીકળ્યાનું જ માનવું પડશે અને તે વાત સત્ય પણ સમજાય છે, કેમકે તેને માટે ભાગ દટાઈ ગયેલ સમુદ્રની રેતીથી બનેલું છે. એટલે ૩-૪ રેખા, આગળ આવીને જે જંબુદ્દીપની પશ્ચિમ હદે અટકતી માનો તો આખો ઇરાન દેશ અને જે - રેખાએ આવીને અટકની માને , પશ્ચિમ ઈરાનને થોડેક ભાગ લઈને બાકીને ઈરાન, જંબુદ્ધીપમાં ગણાતો હતો એમ માનવું રહે છે. અને જ્યારે ઈરાનને જ જંબુદ્વીપમાં માન્યો ત્યારે, અત્યારના હિંદુસ્તાન અને ઇરાનની વચ્ચે આવેલા અફગાનિસ્તાન તથા બલુચિસ્તાનને પણ જબૂદીપમાં જ ગણવા પડશે. મતલબ કે, તે સમયના ભરતખંડની હદ હાલની માફક સિંધુ નદીની પશ્ચિમે જ આવીને અટકી જતી નહાતી; (૩૨) એટલે આખો એશિયાઈ માઇનર-નુકસ્તાન તથા ઈરાનનો છેડોક ભાગ (તથા આગળ ઉપર સાબિત કરીશું કે અરબસ્તાનને ભાગ પણું ) મૂળે સમુદ્રરૂપે જ હતો. અને આ સમુદ્ર તે બીજે કઈ નહીં, પણ જંબુદ્વીપથી શાપિને જુદે પાડતે જ સમુદ્ર જણો; પછી તે સમુદ્રને પલટે થઈને જ્યારે જમીન થઈ ગઈ ત્યારે તેને શકહપના એક ભાગ તરીકે લેખે (જેમ મ. સા. ઈ. પૃ. ૪જનું અવતરણ જે ઉપરની ટીકા નં. ૧૭ માં કર્યું છે તે પ્રમાણે લખવામાં આવ્યું છે) જે સમુદ્રને પલટો થઈને જમીન થયાનું આ ટીકામાં જણાવ્યું છે તેને પૂ. ૧૩ર ઉપરના શાકોપના વર્ણનમાં (૧) કલમમાં જે સમુદ્રની રેખા દોરી છે તેમાંના કારિપઅન સમુદ્રમાંથી, એક ફાટે દક્ષિણ તરફ લંબાય હતે એમ માની લેવું રહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] અર્થની સમજાતિ ૧૩૭ પણ તેની પશ્ચિમે ઠેઠ ઈરાનની પશ્ચિમ હદ સુધી શાદીપ સંધાઈ જવાને- હે જોઈએ લંબાઈ હતી. અને જ્યારે પ્રાચીન ગ્રંથ એમ થયું. જ્યારે જેને મતની માન્યતામાં એમ કહે છે કે રામચંદ્રજીના કુમાર લવનું તથા પટાવીએ તો મહાભારતને સમય એટલે કૃષ્ણ કૃષ્ણકુમાર શાંબનું રાજ્ય શાકદ્વીપના કોઈક વાસુદેવના કાકાના દીકરા શ્રી નેમિનાથને સમય. ભાગમાં હતું, ત્યારે એમ સમજવું રહે છે કે તેમને તેઓ બાવીસમા તીર્થકર તરીકે ઓળતેમનું રાજ હાલના આફ્રિકાખંડના ભાગમાં હતું. ખાવે છે અને શ્રુતિકારને સમય એટલે તેમના પણ જે ઈરાન કે અફગાનિસ્તાનના કેઈ ભાગમાં ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ જમ્યા હેત તે તેને શા દ્વીપમાં હેવાને બદલે જંબંધી- (આ સમય ઈ. સ. પૂ. ૭૭૮ =જુઓ પુ. ૧ પમાં કે ભરતખંડમાં હતું, એમ કહીને લખત. પૂ.૩૦-૯૭) તે પૂર્વે ૧૦૦ થી ૧૫૦ વર્ષનો થયે તેની સાથે એમ પણ સિદ્ધ થઈ ગયું કે કહેવાય; અને આ સર્વ સમયના અંતરને-એટલે જયાંસુધી કૃષ્ણ વાસુદેવની હૈયાતિ હતી અને જેને શ્રી નેમિનાથના જન્મથી માંડીને, શ્રી પાર્શ્વનાથના આપણે મહાભારતના યુદ્ધને સમય ગ છે જન્મ સુધીના સમયને-જૈન પારિભાષિક શબ્દમાં ત્યાંસુધી શાકઠીપ અને જદીપ બને છૂટાં જ બાવીશમાં તીર્થકરને સમય કહેવાય છે અથવા હતાં; પણ ઉપનિષદો તથા કૃતિઓ જ્યારે રચાઈ વિશેષ સ્પષ્ટ ભાષામાં બોલવું હોય તે (આને ઈ. સ. પૂ ની નવ કે દશની સદીને “બાવીસમા તીર્થંકરના વારામાં” તે બનાવ અંદાજ ગવામાં આવ્યો છે કે ત્યારે આ બંને બન્યાનું કહેવાશે. દીપે સંધાઈ ગયા હતા; કેમકે આ ગ્રંથના આટલું વિવેચન શાકદીપના સ્થાનની કર્તાઓનું મૂળ સ્થાન જ આ પ્રદેશમાં ગણાયું ઉત્પત્તિ બાબત થયું. પણ એ વાત ખાસ ધ્યાનમાં છે. એટલે વૈદિક મતના આધારે તે બે બનાવની રાખવા જેવી છે કે, તેમાં વસતા લોકેની ઓળખ વચ્ચે કયારેક આ મહાપ્રલય-જંબુદ્વીપ અને માટે ક્યાંય “શક કે અન્ય શબ્દ વપરાય (૩૨) આ સ્થાને બતાવેલ ફેરફાર એટલે કે શાકહીપ અને જંબદ્વીપ જે છુટા હતા તેને બદલે સંધાઈ ગયા તે આ બનાવ કયારે બને તે બાબતની ચર્ચા અત્ર અસ્થાને છે; પણ પ્રસંગ પડયે આપણે તે કરવી તે પડોજ, કેમકે તે ઉપર મહાભારત અને રામાયણના કાળને નિર્ણય બાંધી શકાય તેમ છે. વૈદિક ધર્મના પંડિતો અને અભ્યાસાઓએ મહાભારતને સમય ઘણું ઘણું સંશોધન પછી ઈ. સ. 1. ૩૨૦૧ ના ઠરાવ્યું છે. વળી સ્વ. લોકમાન્ય તિલકનો અભિપ્રાય પણ તેજ છે, જનરલ સર કનિંગહામે પણ બુક એન એન્હાન્ટ ઈરાઝ' નામના પોતાના પુસ્તકમાં તેજ પ્રમાણે ગણના કરી બતાવી છે. * ખરી રીતે તે તીર્થકરને જ્ઞાન પ્રાપ્તિ થાય ૧૮ ત્યારથી જ તેમનું તીર્થ ગણાય છે. પણ તે બારીક ભેદ સમજવા જેટલું અહીં સ્થાન ન હોવાથી તેમના જન્મથી તેમનું તીર્થ માનવાનું અહીં લખ્યું છે. (૩૩) અહીં આ વિષયને કાંઈક વિસ્તૃત કરી બતાવવાનો હેતુ એ છે કે જે પ્રસંગ મળશે તો મારે એમ સિદ્ધ કરી બતાવવું છે કે ઉપરની નેટ નં. ૩૨ માં તેના (મહાભારતના યુદ્ધના) સમય વિરો જે માન્યતા અત્યારે બંધાઈ છે તેમાં બહુ જ મેટા ફેરફાર કરવાની જરૂર છે. તે સિદ્ધ કરી બતાવવામાં ઉપયોગી થઈ પડે માટે તેના મૂળ તરીકે આટલો પાયે રોપી રાખવો જરૂરી ગણાય છે. વળી સરખાવો પુ. ૧ ૫, ૯૫; બીજી એક ખૂબી એ થઈ રહી છે કે, જે મેહનડે (સિંધુ નદીના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ માલૂમ પડતા નથી; એટલે સહુજ અનુમાન બાંધી શકાય કે તે સમયે શકપ્રજાને શાકદ્રીપ સાથે કાઈપણ જાતના સંબંધ હશે નહીં. (૨) શયદ્વીપ—આ શબ્દ માટેની વ્યાખ્યા કરતાં કે. હિ. ઈં. પૃ. ૫૭ર તથા પૃ. ૫૬૪ માં જણાવાયું′ છે કે દ્રીપ=દુખ, a country between the two rivers= એ નદી વચ્ચેના પ્રદેશ તે દ્રીપ. આમ વ્યાખ્યા કરીને બે દૃષ્ટાંત આપ્યાં છે. ( ૧ ) શકીપ ( દુઆબ )=Indus Delts; એટલે કે, સિંધુ નદી જ્યાં સમુદ્રને મળે છે અને જે સ્થાન આગળ તેની અનેક શાખા થઈ જાય છે તથા જ્યાં બૌધ્ સાહિત્ય પ્રમાણે પાતાલનગર હાવાની કલ્પના કરાઇ છે (જીએ પુ. ૧, પૃ. ૨૨૧.) અને જે ત્રિકોણાકાર પ્રદેશને સિધુડેલ્ટા તરીકે ઓળખાવાય છે તેને શકદ્વીપ કહેવાને હેતુ છે. વળી તેનું વિવરણ કરતાં લખે છે કે “A few years later cir, B, C, 75, there arose another formidable power on the west. The Scythians (Sakas ) ત્રણે સ્થાનાનાં પ્રદેરામાં લારખાના જીલ્લામાં આવેલું પ્રાચીન શહેરના અવરોધેાવાળું ગામ )ની સંસ્કૃતી મહાભારતના સમયથી કેટલાય અંશે અર્વાચીન છે તેને ઈ. સ. પૂ. પાંચ કે છ હુન્નર પહેલાની ગણાવે છે જ્યારે ખૂદ મહાભારતના સમયને ઇ. સ. પૂ. ૩૨૦૧ને એટલે મેહનારે। પછી બે કે ત્રણ હજાર પછીને ગણાવે છે. (૩૪) કે, હી. ઇં, પૃ. ૫૬૨:–Saka Dwipa=the river-country of the Sakas: Indus delta=Scythia or Indo-scythia=Settlements of the Saka people ( P. 569f, n. 1 )=શક દ્વીપ=ન્શક પ્રજાના નદી ઉપરનો દેશઃ સિંધ દુઆબ= સિથિ અથવા ઈંસસિથિગ્મા : રાક પ્રશ્નનાં વસાહતી સ’સ્થાના (પૃ. ૫૬૯ ટી, ન, ૧ ). (૩૫) તેમને કહેવાના અથ એ છે કે, રાકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રથમ of Seistan had occupied the delta of the Indus, which was known thereafter to Indian writers as Sakadwipa, the Doab of the Sakas and to the Greek geographers as IudoScythia=આશરે ઇ. સ. પૂ. પ૦ પછી થાડાંક વર્ષે, ૩૫ પશ્ચિમમાં એક જબરજસ્ત પ્રજાને ઉદ્ભવ થય।. શિસ્તાનના સિથિયના ૬ (શા ) સિંધુના દુઃઆબમાં રહેવા લાગ્યા ત્યારથી તે પ્રદેશને હિંદી લેખકાએ શકદ્વીપ ઉર્ફે શકના દુઆબ અને ગ્રીક ભૂગાળવેત્તાઓએ ઇન્ડા સિથિયા૩૭ તરીકે ઓળખવા માંડયેા. એટલે એમ કહેવાને માંગે છે, કે શિસ્તાન અથવા શકસ્થાનના મૂળ વતનીઆ તે શક અથવા સિથિઅન; અને તેમના નામ ઉપરથી તેમના પ્રદેશને શિથિયા પણ કહી શકાય; તથા યારથી તેમાંના થોડા ભાગ હિંદમાં આવીને સિંધુ નદીના મુખ આગળના દુઃખમાં વસવાટ કરી રહ્યો ત્યારથી તે ભાગને શાપ અથવા ઇન્ડોસિથિયા કહેવાવા લાગ્યા. આ ઉપરથી સમજાશે વિક્રમાદિત્યે ઇ. સ. × ૫૭ માં હરાવીને પેાતાના જે વિક્રમ સવત સ્થાપન કર્યા હતા તે શપ્રાને ઉદ્દભવ ઈ. સ. પૂ. ૫૭ અને ૭૫ ની વચ્ચે, સિંધુ નદીના આ દુખવાળા પ્રદેશમાં થયા હતા, (૩૬) આ શક પ્રજા જે દુઆખમાં રહેવા આવી હતી અથવા શિસ્તાનના વતની હતા. ૧૯ માં મૈં, સા. ઈ. પૂ. ૪૪ નું નામ સેકી કહ્યું છે). અહિં સિંધુ નદીના તે મૂળે શક સ્થાન (સરખાવેશ ટી, ન, કથન જેમાં તેનું (૩૭) ઈન્ડા શબ્દ સિથિયાને શેડયો છે તેજ બતાવે છે કે, મૂળ સિથિયા અથવા સિથિયન પ્રશ્નનુ સ્થાન તા હિંદ બહારજ હતુ. અને પાછળથી હિંદમાં તેમનુ' સ્થાન જે થયું તેને ઓળખવા માટે ઈન્ડા શબ્દ જોડીને ઇન્ફોસિથિયા ’ પાડયું, www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કે શીપ એવુ' નામ ભલે અપાયુ છે, પશુ તે વાસ્તવિક રીતે ભૂંગાળમાં જેને દ્વીપ એટલે ચારે તરફ ક્રતું પાણી૮ અને વચમાં જમીન હોવાનુ જણાવાય છે એવુ' તે સ્થાન નથી. તેમ જેને પ્રાચીન ગ્રંથામાં શાકદ્વીપ ( પણ શદ્વીપ નહીં જ ) કહીને વષ્ણુબ્યા છે તે પણ તે નથી, પણ તેનાથી તદ્દન નિરાળા જ દેશ છે. ( ૨ ) અને ખીજા દૃષ્ટાંતમાં બ્રહ્મદીપને=પ'જાબની પાંચ નદીએમાંની બે વચ્ચેના પ્રદેશઃ આ કાઇક બ્રહ્મદ્વીપની ૩૯ સાથે આપણે અત્રે કાંઇ લેવાદેવા નથી તેથી તે સંબંધી માત્ર આટલા ઈસારા કરીને જ આગળ વધીશુ. ( ૩ ) હવે ત્રીજા નામની-શકસ્થાનનીવ્યાખ્યા સમજીએ. ઉપર શીપ નં ૨ ની વ્યાખ્યાની સમજ આપતાં જ જણાવી ગયા છીએ કે તેને શિસ્તાન અથવા સિથિયા એટલે શકપ્રજાનુ` સંસ્થાન પણ કહેવામાં આવતું હતું. નકશામાં જેતા આ શિસ્તાનની ૬ ટૂંકમાં આ પ્રમાણે નાંધી પૂર્વ માં હાલની સિધુ નદી, શહેરથી દક્ષિણે સમુદ્રને સાંધતી સીધી શકાય તેમ છે. પશ્ચિમે હેરાત લીટી, દક્ષિણે (૩૮) દુઆખમાં હમેશાં બે બાનુ નદી હાચ છે અને વચમાં જમીન હેાય છે; પણ જ્યાં તે બે નદી મળે અને ખૂણા થાય તે ત્રીજી બાતુ બને : એટલે દુઆખની ત્રણ બાજુ પાણી હોય એમ કહી શકાય. પણ આ સિધુ નદીના દુખાબના કિસ્સામાં તે જ્યાં નદી સમુદ્રમાં ભળી જાય છે ત્યાં તે ચેાથી બાજી ઈ અને તે પાણીવાળા જ ભાગ રહ્યો; એટલે સમુńટ પાસે આવેલ આ દુઆબને દ્વીપની વ્યાખ્યા લાગુ પાડી શકાય તેમ છે ?”. અર્થની સમજૂતિ ( ૩૯) પ્રાચીન સાહિત્યમાં-વૈદિક, જૈન તેમજ અન્યમાં-દ્વીપનું નામ કેટલીક વખત નજરે પડે છે. એટલે તેની કાંઈક માહિતી રહે તે માટે જ અડ્ડી' તેને ઉલ્લેખ નોંધવા પડયા છે. ( ૪૦ ) બલુચિરતનના કેટલાક ભાગને-ખાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩૯ સમુદ્ર અને ઉત્તરે હેરાત શહેરથી લાન દારીને ખાલનબાટના રસ્તે શિકારપુર નજીક સિંધુને મળ શકે તે લીટી. આ ચતુર્કીમાની વચ્ચે ધેરાયલે પ્રદેશ તે શિસ્તાન કહેવાય અને તેમાં વસતી પ્રજા તે શકઃ વળી તેમાં હુમડ નદી જે હામન સરોવરને મળે છે તે, તથા પૃ. ૧૩૫ માં જણાવેલ ત્રણ સરાવરા તથા આગળ પૃ. ૧૪૧ માં જણાવેલ ઉપનિષદો અને શ્રુતિકારના મૂળ સ્થાનના સમાવેશ થઈ જાય છે. હવે જો નકશામાં બારીકાઇથી તપાસીશુ તા આ શિસ્તાનમાં વમાન અગાનિસ્તાનને દક્ષિણુ તરકા માટા ભાગ અને લગભગ આખા બલુચિસ્તાન૪૦ સમાઈ જતે। દેખાશે, પણ ઇરાનના જરા જેટલા ભાગ પણ આવતા જ નથી. અથવા કદાચ આવતા ગણા તાયે તે તે માત્ર સરહદે-સીમાએ આવતા નાના પટ્ટી પ્રદેશ જ છે. પણ શ્રુતિકાર મનુ ભગવાનની સાહેદત આપીને ટી. ૧૯ માં જણાવ્યા પ્રમાણે ભૌ. સા. ઈ ના કર્યાં પૃ. ૪૪ માં એમ કથે છે કે, સકી નામના પ્રાંત હતા તે પ્રાચીન પર્શિયાના એક ભાગ હતા અને તેમાં શગલાક, કાંમાજ,૪૧ કરીને પશ્ચિમ ભાગનેGandriana ગેડીઆના હેવાતા હતા : અહીંની પ્રશ્નને પણ શજ કહેવાય અને આગળ જતાં આપણે એમ પણ જણાવીશુ` કે આ શક પ્રજ હિં’દમાં આવીને વસ્યા બાદ તેમાંથી ગુર્જર પ્રશ્નની ઉત્પત્તિ થઈ છે, પણ પાશ્ચાત્ય વિદ્વાન ગુર્જર પ્રશ્નને ટ્રાસસ પર્યંત પ્રદેશના કાઈ George town કે Georgia=જ્યોર્જ ટાઉન કેન્યા આમાંથી ઉતરી આવેલ માને છે, તે તેમણે શુ તે પ્રશ્નને આ ગૅન્ડ્રીઆના ( કેમકે જ્યાઆ અને ગૅન્ડ્રોમના લગભગ એક રીતે જ લખાય છે. એટલે એક્ઝીનનું અપભ્ર’શ થયું હશે કે ? ) ના પ્રદેશમાંથી ઉતરી આવેલી માનવાને બદલે ઉપર પ્રમાણે માની લીધું હશે ? (૪૧ ) આપણે આ 'ખાજ પ્રશ્નનું સ્થાન અગાનિસ્તાનના ઉત્તર પૂર્વ ભાગમાં ખતાવ્યું છે (જીએ www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. ત્યારપછી [ પ્રથમ પહલવ,૪ર પારદા ઔર યવન આદિ પ્રસંગોપાત વર્ણન કરતાં કરતાં જણાવીશું કે, ઉપવિભાગોવાળી પ્રજા વસી રહી હતી; એટલે વર્તમાન વિદ્વાનોએ આ પરદેશી પ્રજાને, પછી આપણે જે પ્રદેશને શિરતાન કરાવ્યો છે તે તે પાર્થિઅન હેય, ન હોય, પલવ હોય, કુશાન ઉપરાંત, સિકી નામના પ્રાંતમાં કેટલીક વિશે હોય કે ક્ષહરાટ હોય, પણ સર્વેને લગભગ એક ભૂમિ આવી હતી અને વિશેષ ભૂમિની પ્રજામાં લાકડીએ જ હાંયે રાખી સિથિયન એટલે શક કાંબેજ, પહલવ, પારદ ઔર યવનેને ગણવામાં તરીકે જ ઓળખાવ્યા કરી છે. છતાં ઈ. એ. ૫ ૩૭ આવતા હતા. એટલે સમજાય છે કે આ સર્વે ઈ. સ. ૧૯૦૮ ના અંકમાં પૃ ૪૨ માં તેના લેખકે એકબીજાના અડીઅડીને પાડોશી થતા હેવાથી આ બધે ટોપલો કેવળ હિંદી લેખકોને માથે જ તેમના સર્વેનાં સ્થાને એકત્રિતપણે પ્રાચીન સમયે ઓઢાડી દીધો છે. તે ભાઈસાહેબ લખે છે કે“સી” નામના પ્રદેશનું નામ આપ્યું લાગે છે. Indians cared very little whether આટલા બધા સ્પષ્ટ વિવરણુથી વાચક- the invader was a Parthian, Saka or વર્ગને ખુલ્લું સમજાયું હશે કે, પ્રાચીન સમયને a Kushan. The conqueror came શાકઠીપ તે તદ્દન જુદી જ from Saka-dwipa ( outside Jambuસવનો સાર ભૂમિ છે. તેને શક પ્રજા dwipa ) and so he was a Sakar સાથે કોઈ જાતને સંબંધ જ આક્રમણકાર કોણ હત-પાર્થિઅન, શક કે નથી. તેમ શકાય અને શકસ્થાન તે બે પણ કુશાણુ—તે જાણવાની હિંદીઓ બહુ જુજ પરવા ભિન્ન ભિન્ન સ્થાને છેશીપ તે પાછળથી શક- રાખતા. શકઠીપમાંથી ( જંબદ્વીપની બહાપ્રજાએ વસાવેલ માત્ર એક વસાહત છે જ્યારે રવી) તે વિજેતા આ માટે તેને શક તરીકે શકસ્થાન તે તેમનું મૂળ સ્થાન છે કે જે પ્રદેશમાં જ ઓળખતા. આ તેમની ટીકા કેટલા પ્રમાણમાં મનુભગવાન વિગેરે ઉપનિષદ અને શ્રતિકારનું સાચી છે તે માટે અમારે કહેવા કરતાં વાચકઉત્પન્ન થવું થયું છે. વર્ગ પિતે જ સ્વયં વિચારી લેશે. આ પ્રમાણે વસ્તુસ્થિતિ હોવા છતાં આપણે મૃ. ૧૨૮ અને ૧૩૩ના પ્રારંભમાં જણાવ્યા પુ. ૧ ૫. છી.) (૪૨) પલવ માટે આગળ જુઓ: તેમનું વતન ઇરાન કહેવું પડશે (જુઓ આગળ ઉપર). (૪૩) પારદ પ્રજાના દેશને પાઆિ તરીકે ઓળખીને તે પ્રનને પાર્થિઅન તરીકે ઓળખવામાં આવી છે. તેનું સ્થાન આપણે ઈરાનના ઉત્તરપૂર્વ ભાગમાં ઠરાવ્યું છે તે જુઓ આગળ ઉપર ) (૪૪) યવન અને યેન શબ્દનું મિશ્રણ કરી નંખાયું છે (જુઓ પુ. ૧, ૫. ૧૦૩. અહીં ન શબ્દ ખરી રીતે જોઈએ : આપણે તેમને બેકટીઅન્સ તરીકે ઓળખાવીને બેકડ્રીઆના વતની કહ્યા છે, (૪૫) આમાં લેખક શકહીપ કોને કહેવા માંગે છે તે જ પ્રથમ તે સમજાતું નથી. એક બાજૂ પિતે શકીપને જંબુદ્વીપની બહાર હોવાનું માને છે જ્યારે બીજી બાજૂ આ આક્રમણકારોને (પાર્થિયન, શક અને કુશાણને ત્રણેને ) હિંદી પન એટલે જંબદ્વીપમાંની મન તરીકે જેઓ ઓળખે છે તેમની જંગ ભાષામાં ટકોર કરે છે, પણ આપણે હવે જોઈ શક્યા છીએ કે, દરેક આક્રમણકાર જંબુદ્વીપની જ અન છે. ત્યારે વાંચક વિચારી જોશે કે હિંદો પ્રજની માન્યતા સાચી છે કે તે પતે સાચા છે. આમાં તે ટીકા કરવા જતાં પોતે ઉઘાડા પડી જતા દેખાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] તેમનું શું થયું ? ૧૪ પ્રમાણે પ્રથમ જખદીપ-શકઠીપની ભૌગોલિક એટલે એક મોટે ભાગે વળી ત્યાંથી દક્ષિણ તરફ સ્થિતિ આપણે વિચારી ચૂકયા વન્યો અને એક નાનો ભાગ ચીન અને તિબેટ ત્યારપછી છીએઃ તેમાં પ્રસંગે ઉપસ્થિત તરફ ઉતર્યો. અત્યારસુધી તેમને મુખ્ય વ્યવતેમનું થતાં શક પ્રજા સંબંધી પણ સાય-ઢોર ચારવાં, ઘડાઓ રાખવાં, ઘોડેસ્વારી શું થયું ? કેટલાક વિચાર જણાવી દીધા કરવી ઇત્યાદિ પશુધનનાં કાર્યો કરવામાં જ-૧૭ છે (જે તે વિસ્તૃત અધિકાર સમાયલો હતે. હવે અહીંથી આપણું આ હજુ આગળ ઉપર લખવો રહે છે). પણ અત્ર ઇતિહાસમાં વર્ણવાતી પરદેશી પ્રજાને સંબંધ આર્ય-અનાર્ય પ્રજા સંબંધી જણાવવું રહે છે. શરૂ થાય છે. યુગયુગની જૂની વાતોના પપડા ઉખેળવાનું આ જે ભાગ દક્ષિણ તરફ વળે હતિ તેમણે સ્થાન નથી. માત્ર જે કાંઈ આપણને લાગે- પૃ. ૧૩૯ માં જણાવ્યા પ્રમાણે શિસ્તાન વળગે છે તે સંબંધી બેલતાં જણાવવાનું કે, વસાવ્યું એટલે હવેથી તેમને સિથિઅન્ય અથવા જંબદ્વીપના મધ્ય ભાગવાળા મેરૂ પર્વતના પ્રદેશથી શક નામથી ઓળખવા ન્યાયપૂર્વક ગણી શકાશે. એક ટોળું પૂર્વ તરફ વળ્યું અને બીજું પશ્ચિમ તેમાં ધીમે ધીમે સંસ્કૃતિને વિકાસ થવા માંડ્યો તરફ એટલે યુરોપ તરફ વળ્યું. આપણે અત્રે જેથી તેમના જે ભાગે વિદ્યાભ્યાસ વિગેરે કાર્યો પૂર્વ તરફના ટોળા સંબંધે જ હકીકત જાણવી કર્યા તેમણે અસંસ્કૃત અને અન-અભ્યાસી વર્ગનું રહે છે. પૂર્વના ટોળામાં નાનો ભાગ વર્તમાન ધ્યાન ખેંચવા માંડયું. આ સંસ્કૃત વર્ગ અન્યથી માંગેલીઆ મંચુરીયા ૬ તરફ ગયે અને મે પૂજાવા લાગે. વળી આગળ જતાં આ પૂન્યભાગ એકસસ નદીવાળા ભાગમાં જ સ્થિત વર્ગમાંથી શ્રતિકાર મનુ ભગવાન તથા અન્ય ઉપબની રહેવા લાગે. ત્યાંથી વળી કાળ ગયે જેમ નિષદકાર છે. તેમના જ્ઞાનને લીધે વિશેષપણે જેમ તેમનાં બચ્ચાંકચ્યાં વધતાં ગયાં અને પ્રકાશમાં આવ્યા અને દુનિયામાં ઝળકી ઉઠયા. વસવાટને માટે તથા ધંધાધાપા માટે જરૂર પડતી તેમને સમય ઈ. સ. પૂ. ૧૦ કે ૯ મી સદી ગઈ તેમ તેમ તેઓને સ્થાનાંતર કરવું જ રહ્યું. ગણાય. દક્ષિણ તરફના ભાગવાળાની આ પ્રમાણે (૪૧) આ કારણથી સિદ્ધ થાય છે કે ત્યાં ભારતખંડના મગધ દેશના લિચ્છવી જતના ક્ષત્રિય જેવી પ્રજ ( વળી જુઓ ૫, ૨, પૃ. ૩૧૪-૧૫ ની હકીકત. તથા તેને લગતી ટીકાઓ.) વસે છે. તેમનાં શરીરના રંગ કંચનવર્ણ-સુવર્ણ રંગના હેવાથી તેમને પીળા માનવી (Yellow people ) તરીકે ઓળખાવાય છે, - જેમ તેઓનાં શરીરના વણું કંચનવર્ણ છે તેમ ભરતખંડની પ્રાચીનતમ સમયની પ્રજાને પણ તે જ રંગ હતે. ખાસ કરીને જૈન અને પિતાના તીર્થકર મહાત્માના મોટા ભાગને કંચનવર્ણ કાયા હોવાનું માને છે, (૪૭) c. H. I, P. 564:-In all ages the name "scythians' has been applied gene. rally to the nomads inhabiting the no. rthern regions of Europe and Asia= યુરોપ અને એશિયાના ઉત્તર પ્રદેશમાં વસતી ઘોડેસ્વારી કરતી પ્રજાને સર્વે યુગમાં સિથિયન્સશકના નામથી ઓળખવામાં આવે છે. [નોટ-તેમના ધંધાને લગતી અને વસવાટને લાગતી હકીકત સાચી છે. બાકી તેમને શક કહેવામાં આવતા તે હકીકત ખોટી છે. અને આ તેમની માન્યતાને લીધે જ જ્યાં ને ત્યાં તેમણે પોતે પણ ગોથાં ખાધાં છે તેમજ ઈતિહાસનાં વર્ણનમાં પણ ગોટાળો કરી દીધો છે. સરખા ઉપરની ટી. નં. ૪૫. તથા “ સર્વને સાર’ વાળા પારિગ્રાફની હકીકત] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ત્યારપછી [ પ્રથમ સ્થિતિ થઈ; વળા જે ભાગ ચીન અને તિબેટ તરફ ગયો હતો તેમાં પણ ધીમે ધીમે સંસ્કૃતિ અને વિદ્યાભ્યાસને આવિર્ભાવ થવા પામ્ય હતો; તેમાંયે ચીન તરફ ગયેલી પ્રજા વધારે સંસ્કૃત બની ગઈ; જ્યારે તિબેટ અને ખેટાન તરફવાળી અદ્ધ જંગલી જ રહી ગઈ. સંસ્કૃત પ્રજાને વસવાટની પાછી જરૂરત લાગવાથી જય મેળવવાની મુશ્કેલી ઊભી થઈ; પણ વધારે પૂર્વમાં જાય છે ત્યાં તે સમુદ્ર હતું એટલે પશ્ચિમ તરફ તેમને ઠેલો માર પડ્યો; તેથી ટીબેટ અને ખાટાનમાં જે પડી રહી હતી તથા:ઓછી સંસ્કૃત અને જંગલી હતી તેમની સાથે યુદ્ધ થયું. જે મજબૂત હતા અને જેણે જીત મેળવી હતી તે ત્યાં જ હિમાલયની ઉત્તરે પડી રહ્યા જ્યારે જડ ભરત જેવા કે કાંઈક સંસ્કૃત પણ શરીરે નબળા હતા, તેમણે ઉઠગિરિ કરીને પશ્ચિમને માર્ગ લીધે; અને ધીમે ધીમે પાછા અસલ વતન-ઓકસસ નદીવાળા પ્રદેશમાં આવી ગયા. ઇતિહાસમાં જેને યુ-ચી નામની પ્રજાજ૮ તરીકે ઓળ. ખાવાય છે તે આ વારંવાર હસેલા ખાતી ચીન તરફથી આવીને અહીં ચિનાઈ તુર્કસ્તાનમાં વસેલી પ્રજા સમજવી. આટલી ક્રિયા થવામાં ઈ. સ. પૂ ની પાંચમી છડી સદી લગભગ આવી ગઈ; વળી ત્યાં ઠરીઠામ થઇને બે ત્રણ સદી જ્યાં ગાળી નહીં હોય તેટલામાં, યુરોપમાં જઈ વસેલી પ્રજામાંથી જેમણે ભૂમધ્ય સમુદ્રમાંના આયનીયન ટાપુઓની માલિકી લીધી હતી અને જેઓ ગ્રીક અથવા મેસીનીઅનના નામે ઓળ ખાતા હતા તથા જેને પ્રાચીન હિંદી ગ્રંથકારોએ તેમના વતન " આનીયા' ઉપરથી યવન કહીને સંબોધ્યા છે તેઓએ, પૂર્વ તરફની આર્થિક જાહોજલાલીના તથા સંસ્કૃતિના વૃત્તાંતે સાંભળી તે દેશ જોતાની અભિલાષા સેવી; એટલે તેમણે પોતાના મહત્ત્વાકાંક્ષી અને ભર યુવાનીને ઉછળતા લોહીવાળા સરદાર અલેકઝાંડરની પ્રેરણા નીચે આક્રમણ કર્યું. વચમાં આવતાં એશિઆઈ તુર્કી તથા ઈરાન જીતી લઈ ત્યાંની શહેનશાહતને ખતમ કરી નાંખી૪૯) પછી હિંદ ઉપર ધસારો લાવ્યા. આ યવનનું પછી શું થયું તે ઇતિહાસ, આપણે પુ. ૨ માં ત્રીજા ખંડે સપ્તમ પરિચ્છેદમાં પૃ. ૨૨૬ થી ૨૪૩ સુધીમાં વિસ્તારથી વર્ણવી ગયા છીએ; પણ અત્ર જે નોંધ લેવી ઘટે છે તે એટલી જ કે, આ પ્રદેશમાં જે યવને પોતાના પ્રથમના કે પીછેહઠના પ્રયાણુમાં રહી ગયા હતા, તે સર્વે ત્યાંના વતની એની સાથે ધીમે ધીમે વ્યવહાર સંબંધમાં આવી ગયા. અને તે બાદ તે સઘળાની ઓળખ તેમનાં વસવાટના પ્રાંતે ઉપરથી જુદા જુદા નામે થવા પામી. જેમકે (૧) ઇરાની (બીજું નામ પહલવ) સાથે રહીને જે પ્રાંત વચ્ચે તે પારદ (જેને હાલ ખેરાસન કહેવાય છે) અને તેની પ્રજા પારદીયન-પાર્થિઅને (૨) ઓકસસ નદીવાળી પ્રજા સાથે રહીને બેકરીઆમાં વસવાટ કર્યો તેથી બેકટ્રીઅન્સ થયા. અને તેમનું અસલ નામ જે યવન હતું તેને ભળતું યોન ” નામ તેમને લાગુ પાડવામાં આવ્યું. (૪૮) આ યુયી પ્રન માટે કુશાન વંરાની ઉત્પત્તિમાં જુઓ. ૫, ૪ ના અંત ભાગમાં. (૪૯) આ કારણથી ઇ. સ૧, ૩૩૨-૩૩૦ ના સમયની ઇરાની શહેનશાઅતમાં, રાજકર્તા ઈરાની શહેનશાહની વંશાવળી મળવાની નથી; પાછો ન વંશ બે સદી બાદ હૈયાતીમાં આવ્યો છે ત્યારથી ઈરાની શહેનશાહનાં નામે મળી આવે છે ( જુઓ પુ. ૨, પૃ. ૩૦૭ નું વર્ણન તથા તેની * રીકાની હકીકત.). (૫૦) જુઓ ઉપરમાં રી, નં. ૫૯ માં મૈ. સા, ઈ. ૫. ૪૪ નું અવતરણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ પરિ છે ] તેમનું શું થયું ? ૧૪૩ આ પ્રાંતમાં યવન પ્રજાને ભાગ રહી (૨) પાથી અન્સ-મૂળે ઇરાનના વતની જવા પામ્યો હતો તેથી તેમનું નામ મુખ્યતાએ એટલે પલવાઝ Pahalvas ( પલવાઝ નહીંયવનને મળતું જ જેડી કઢાયું દેખાય છે. તેમ તે માટે આગળ જુઓ ); પણ કામકાજને અંગે તે પ્રજાએ પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તેમજ યવના હુમલા વખતે, ઇરાનના ઇશાન તેથી ઇતિહાસમાં તે વિશેષ ખ્યાતિ પામી છે. ખૂણે ખોરાસનમાં જઈ વસેલ. આ ખેરાસનને આ બધા બનાવ ઈ. સ. પૂ. ની ચોથી અને અસલમાં “પારદ' નામથી ઓળખતા હશે એટલે અને ત્રીજી સદીમાં બન્યાનું ગણવું રહે છે. તે ઉપરથી તે પ્રજાનું નામ પારદીયન-પારથીઅન (૩) જેને કંબોજ પ્રાંત કહેવામાં આવતા અને પડયું; વળી આ પાર્થિયન પ્રજામાંથી પણ જે જેની પ્રજા ખરેદી ભાષા બોલતી હતી તેમને હિંદમાં જઇને વસી તેને ઇન્ડો-પાર્થિયન= ક્ષહરાટ કહીને ઓળખવામાં આવ્યા. હિંદી પાર્થિઅન તરીકે ઓળખવામાં આવી. તે આક્રમણકાર આ પાંચે પરદેશી પ્રજાઓ પ્રાંતનાં મુખ્ય શહેરો અસ્ત્રાબાદ, મશદ અને વિશેની આપણું ખપજોગી તાત્કાળિક સમ- હેરાત છે. જ્યારે ખરે ઈરાન દેશ તે આ ખોરાજૂતી આપણને હવે મળી ગઈ કહેવાશે. જ્યારે સનની પશ્ચિમવાળો ભાગ ગણો અને તેમાં વિશેષ સમજૂતી તે તે પ્રત્યેકના રાજઅમલની તેહરાન, ઇસ્પાન વિગેરે શહેરો આવેલાં છે. વિચારણું કરીશું ત્યારે જ આલેખવી રહેશે. પલવાઝ (Pallavas) કેટલાક ઈતિહાસ એટલે અત્યારે તે પાંચેની સમીક્ષારૂપે સારી માત્ર કારે આ પ્રજાને પલવાઝ (Pallavas ) ટાંકીને આગળ વધીશું. તરીકે ઓળખાવે છે, પણ ખરી રીતે તે તેમ પાંચે પ્રજાનાં નામ, ઓળખ નથી જ. પહલવાઝ તે ઈરાની પ્રજા હેઇને, તથા ટૂંક સમીક્ષા હિંદની બહારની પ્રજા તરીકે તેમને પરદેશીમાં (૧) બેકટ્રીઅન્સ-બેકટ્રીઆ પ્રાંતના રહીશ હજુ ગણી શકાય; પણ આ પલવાઝ તે દક્ષિણ તે બેકટ્ટીઅન્સ, તેમનું હિંદી નામ યોન. મુળે હિંદમાં વસનારી પ્રજા છે; તેથી તેમને પરદેશની તેઓ અલેકઝાંડર ધી ગ્રેઈટ સાથે આવેલ; એટલે ગણત્રીમાં લઈ શકાય જ નહી. પણ અહીં તેનું તેમનામાં ગ્રીક પ્રજાનું લોહી સમજવું પણ તેમની નામ જે લેવું પડયું છે તે અત્યાર સુધીના પીછે હઠ વેળાએ આ પ્રાંતમાં રહી ગયા. અસલ- ઇતિહાસકારોએ આ બન્ને નામનું સ્થિર કરી ના ગ્રીકને યવનપ્રજા તરીકે ઓળખાવાતી નાખેલ હોવાથી તેમને ભેદ સમજાવવા પૂરતું જ એટલે આ પ્રજાનો તેમાંથી વિકાસ થયેલ લેખવું. બાકી તે હિંદી પ્રજા હેવાથી, પરદેશી હેવાના કારણે, તેને જ ભળતું “યેન' નામ આક્રમણકારોની સંખ્યામાં તેમનો સમાવેશ કરી અપાયું. આ હકીકત ઉપરથી સમજાશે કે યવન શકાય નહીં. દક્ષિણ હિંદના ચેલા રાજ્યને અને યેન બન્ને જુદી જ પ્રજા છે તેમજ તેમનું મેટો ભાગ આ પ્રજાથી વસાયેલો હતો. બલ્ક વતન પણ જુદું છે. બેકટ્ટી પ્રાંતના બે ખારા ચેલવંશી રાજાઓ આ પ્રજામાંના જ હતા એમ અને બલ્ક નામે બે મુખ્ય શહેરે છે. કહીએ તો પણ ચાલે. તેમનાં મુખ્ય શહેર કડપા, (૫૧) નીચે ઇન્ડસિથિયનની ઓળખ આપી છે. તે સાથે સરખાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ અનતપુર, કારનુલ, આરકાટ વિગેરે ગણવાં, ( ૩ ) શક- સિથિયન્સ; તેમનું મૂળસ્થાન શિસ્તાન–શકસ્થાન. નં. ૨ ની પાર્થિઅને પ્રજાની દક્ષિણના મુલક; તેમાં વર્તમાનના કરમાન, શિસ્તાન, પરિશ અને બલુચિસ્તાન, કલાટ એસ્ટેઈટ ઇ, ઇ. ના સમાવેશ થાય છે. તેમાં કાઇ મેટાં શહેર। આવેલાં તો નથી જ. જે ગણેા તે કરમાન, ગ્વાદરખંદર, લાશ, અમપુર, મિરિ, જલ્ક, તલ્પ છે. બાકી બધાં નાનાં અને પહાડી ગામડાંઓ જ છે. તે પ્રજાના જે ભાગ બિંદુ તરફ ઉતરી પડ્યો અને ત્યાં વસ્યા તેમને ઈન્ડ-સિથિયન્સપર= હિંદીશક પ્રજા તરીકે ઓળખવામાં આવે છે, સતા સાર ( ૪ ) ક્ષહરાટાઝપ૩; હાલની સિધુ નદી અને હિંદુકુશ પર્વત વચ્ચેનો ભાગ ( એટલે ઉપરના એકટ્રીની દક્ષિણના અને પાથીઆની પૂર્વા તથા શિસ્તાનની ઉત્તરનેા ભાગ સમજવે, તેમાં હાલના કાક્રીસ્તાન, ચિત્રાલ અને કાબુલ નદીની ખીણવાળા ભાગ આવી જાય છે. અસલમાં જેને ગેમેજીયા અથવા ખેાજ કહેતા તેનેા આ એક ભાગ હતા. આ એજ તથા ગાંધાર ( જેને હાલ જામ કહેવાય છે તે) ઉપર ( ૧૨ ) ઉપરમાં ઈંન્ડા પાઅિન્સ સાથે સરખાવે. (૫૩) પ્રખ્યાત વૈયાકરણો પાણિનિનું વતન આ પ્રદેરામાં હતું, તેમની ભાષા ખરાણી હતી ( ખ઼ુએ પુ. ૨. પૃ. ૯૭. ) તે તથા તેના બીજા બે મિત્રો-પૂ. ચાણક્ય અને ૫. વરરૂચી-તક્ષિલાની વિદ્યાલયમાં આચાર્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પ્રથમ એક હિંદી રાજાતી જ આણુ પ્રવર્તી રહીપ૪ હતી કખાજ દેશના મુખ્ય શહેરામાં, કાબુલ, પેશાવર, જલાલાબાદ, ગિની વિગેરે ગણાવી શકાય. (૫) કુશાનઃ—આ પ્રજા વિશે આપણે હાલ કાંઇ જ કહેવું યેાગ્ય ધાયું" નથી, કેમકે તેનુ વર્ણન ચેાથા પુસ્તકમાં આવવાનુ છેઃ બાકી તે યુ–ચી નામે ઓળખાતી પ્રજાનુ' એક અંગ હાઇને તેટલા ઉલ્લેખ ઉપરમાં કરી દીધેા છે. ( જુએ પૃ. ૧૪૨ તથા ટીકા ન. ૪૮ ), આ સર્વે પ્રજાનાં ભૌગાલિક સ્થાને તથા ઉત્પત્તિ જોતાં તદન ભિન્ન ભિન્ન છે જ; તથાપિ એક વખત એક રાજાની સત્તામાં અને બીજી વખત બીજાની સત્તામાં, એમ તેમને વારંવાર પલટા થવાથી, તે સ્થળેાની સઘળી પ્રજાનાં રાહરસમ એક બીજાને અરસપરસ મળતાં થઇ ગયાં હતાં. તેમજ વેપાર વહેવારના સંસર્ગમાં આવવાથી તથા વસવાટના નિકટપણાને લાધે તે સર્વેની રહેણીકરણીમાં અકલ્પનીય સાદશતા આવી ગઇ હતી; જે આપણે તે સર્વેનું પૃથપણે વર્ણન કરતી વખતે પ્રસંગેા ઉપસ્થિત થતા જશે તેમ જણાવીશું પણ ખરા. તરીકે કામ કરતા હતા ત્યાંથી આ ત્રિપુટીને મગધપતિ નવમા નંદ પેાતાના દેરામાં લાન્યા હતા, ૪, (તે માટે જુએ પુ. ૧, પૃ. ૩૫૬ ) (૫૪) આ માટે જુએ પુ. ૧, પૃ. ૭૧ થી ૭૩ ઉપર કબાજનું વધ્યુન, www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ ઇ. સ. પૂ. હિંદી સમ્રાટ Amperors મોર્યવંશ ઈરાનના શહેનશાહ King of Kings યવનપતિઓ Great Kings (બ) અલેકઝાંડર ધી ગ્રેઈટ જન્મ ૩૫૬ : મરણ ૩૨૩ ૩૫૦ અરબેલાનું યુદ્ધ ૩૩૧ અલેકઝાંડરની સત્તા તળે સિરિયન્સ (સેલ્યુસાઈડ વંશ સેલ્યુકસ નિકેટર ૩૨૧-૨ ૩૨૫ બિંદુસાર | ૩૫૮૩૩૦=૨૮ અશોકવર્ધન ૩૩૦-૨૮૯-૪૧ પ્રિયદર્શિન [ ૨૮૯-૨૩૫=૫૪, આશરે ૨૮૪ થી ૨૫૦ સધી મૌર્ય સામ્રાજ્યના અધિકારમાં એન્ટીઓકસ પહેલે (સટર) ૨૮૧-૨૬૧ ૨૭૫ (૪) એન્ટીઓકસ બીજે નથી ૨૬૧-૨૩ બે ત્રણ નાના રાજાઓ ૨૩૮ ૨૫૦ વૃષભસેન ૨૩૬-૨૨૩=૯ (ક) આરસેકસ વંશ (સ્વતંત્ર) આરસેકસ ૧ થી ૪ ૨૫૦-૧૮૧=૬૯ ૨૨૫ ૨૦૦ એન્ટીઓકસ ત્રીજા ૨૨૩-૧૯ (આરસેકસ ત્રીજાને | સમકાલીન) ચાર રાજાઓ ૨૨૭–૨૦=૨૩ શુગવંશ અનિમિત્ર કેટસ પહેલે : આરસેકસ પાંચમો ૨૦૪-૧૭૪=૩૦ ૧૮૧-૧૭૪=૭ | વસુમિત્ર -૪-૧૮૨=૨૧) , દ્રક : બ ળ મિત્ર. મિગ્રેડેટસ પહેલ : આરસેકસ છો ૧૭૪-૧૫૮=૧૬ ૧૭૪-૧૩૬=૩૮ (બીજા થયા છે પણ આપી નિસબત ન હોવાથી આ ઉતારવા જરૂર લાગી ન ૧૭૫ ૧૫૦ ૧૨૫ ભાગ : ભાનમિત્ર ટિસ બીજો ૧૩૬-૧૨૮=૮ ૧૫૮-૧૪૨૦૧૬ આર્ટબેનસ બીજે | ૧૨૮-૧૨૩=પ ચાર રાજાઓ મિથેડેટસ ધી ગ્રેઈટ (બીજો) ૧૪૨-૧૧૪=૧૮ : [ ૧૨૩-૮૮=૩૫ ક્ષહરાટ વંશ નહપાણ ૧૧૪-૭૪=૪૦........ ગદંભીલ વંશ બે ત્રણ નાના રાજાએ ગભીલ ૭૪-૬૪=૧૦ [ ૮૮ થી ૬૦=૨૮ ૭૫ પ્રાર્થઅન્સ શક રાજાઓ ૬૪-૫૭=૭ (૧) અસલ ગાદી મિગ્રેડેટસ ત્રીજે ૬૦-૫૬= | વિક્રમાદિત્ય શકારિ..... ( ૫૭થી ઈ. સ. ૭=૬ ૦ (૨) ઇન્ડે પાર્ટીઅન્સ ઝીઝમેગ......... .. | ૮૦-૭૫=૫...... અઝીઝ પહેલો ૭૫-૫૮=૧૭ એરોસ પહેલો અને દેટસ ચોથો ૫૬-૩૭=૧૯ અઝીલીઝ ૫૮-૦૦=૧૮ ઈ. સ. વનની પહેલો વિક્રમ ચરિત્ર* ૩-૩૦=૨૭ અઝીઝ બીજે ૩૦ થી ઈ. સ. ૧૯=૪૯ ગોડફારનેસ ૧૯-૪૫ ૨૬ ૨૫ ધમાદિત્ય ૩૦૪=૧૪ અને ગાદી (ભત્રીજો)અઝીઝબીજે એક થઈ ગઈ ૫૦ ત્રણ રાજાએ ૪૪ થી ૭૮=૩૪ મેં આ તથા તેની નીચેના બે રાજાઓનો સમય હજુ શોધવો રહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૮૧૪૦ * on positiા iા એસ) કિરિશ્રપતિએ પ્રિયદર્શિન-મૌર્ય : ૨૩ ( Kings) સ્વતંત્ર બેઝીયા (ન) ૨૨૩=૧૫ જાલૌક ૨૦૫-૨૦૫== ડીઓડોટસ પહેલે ૨૫૦-૨૪૫=૫ ડીડેટસ બીજે ૨૪૫-૩૦=૧૫ પ= ૨૮, હિંદમાં ગાદી રસ્થાપી દામોદર ર૦૫-૧૭૫ (આશ. البلد = યુથીડીએસ ૨૩૦-૦૫-૨૫ ડિમેટ્રીઅસ......(એકંદર ર૩ વર્ષ ). ૨૦૫–૧૯=1 યુક્રેટાઈઝ ૧૯૨-૧૮૦=૨ .ટ્રિઅસ. ૧૯૨-૧૮૨=૧૦ ના. ' પાસેથી મથુરા વિગેરે જીતી લીધા હેલી ઓકલ્સ મિનેન્ડર ૧૮૨-૧૫૯=૩ (છેલ રાજા) સહશટ મહાસગપો (૧) મધ્ય હિંદમાં ભૂમક ૧૫૯-૧૧૪=૪૫ મથુરામાં રાજુલ ૧૫૪-૧૧૪=૪૦ તક્ષિલામાં લિઅક ૧૫૪-૧૧૬=૩૮ નહપાણ: અવંતિપતિ બન્યો "ા ૧૧૪ થી ૭૪=૪૦ સંડાસ ૧૧૪-૭૮=૩૬ પાતિક ૧૧૬-૭૮=૩૮ સિથિયાસ (૩) આમને ઈ. સ. પૃ. ૫૭ માં શકારિ વિક્રમાદિત્યે હરાવ્યા હતા. s . • tries •er મારા SYLIબન (ા '' .... આ બનેને ઇન્ડોપાર્જિઅન રાજ મઝીઝે જીતી લીધા હતા. ટીપણુ-કયા કયા રાજાઓ પરસ્પર સમકાલીન પણે થઈ ગયા છે તે જાણવાને ઉપયોગી થઈ પડે માટે સમયના કોઠા પાડીને આ વંશાવળી ગોઠવી બતાવી છે. () આ વંશાવળી અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૭ તથા કે, હિ. ઈ. વિગેરે પુસ્તકેની સરખામણી કરીને ઉભી કરી છે. આ વંશાવળી વેલ્શકૃત ઈરાન” માંથી ઉષ્ણત કરી છે. ૧) ભા. પ્રા. રા. પુ. ૨ જુ, પૃ. ૧૮૧ અને આગળમાંથીઃ આ ત્રણ સિવાયની બીજી વંશાવળી મારા “ પ્રાચીન ભારતવર્ષ” નામના પુસ્તકમાં સાબિત કરી આપેલ છે તે પ્રમાણે સમજી લેવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ y,II સર in fillittljit- 6 પર જફર : cl: : : દ્વિતીય પરિચ્છેદ પરદેશી આક્રમણકાર (ચાલુ) સંક્ષિપ્ત સાર– (અ) યેન-બેકટીઅન્સ-બેકટ્રીઆના રાજવંશની બતાવેલી ઉત્પત્તિ ત્યાંથી માંડીને તેમણે હિંદમાં કરવા પડેલ નિવાસ સુધી આપેલ કમિક વિકાસ– (૧) ડિમેટ અસ– મૂળ યવનપતિ સાથે જોડેલ કૌટુંબિક સંબંધ અને પરિણામે બેકટ્રીઅન રાજ્યની થએલી સ્થિરતા-પુષ્યમિત્ર અને વસુમિત્રના હાથે હિંદમાં માર ખાધેલ ન સરદારોની વીતક કથા સાંભળી તેણે હિંદ તરફ કરેલું પ્રયાણ-હિંદ તરફની ગેરહાજરીમાં ડિમેટ્રીઆસની ખૂંચવી ગએલી બેકરી આની રાજગાદી-તેથી તેને હિંદમાં કરવી પડેલી રાજસ્થાપના–તેની સાથે આવેલા વફાદાર સરદારો-તેણે શુંગવંશી સમ્રાટ સાથે ખેલેલ યુદ્ધ અને અશ્વમેધમાં પાડેલી ખલેલ-સુમિત્રનું નીપજાવેલું મરણ અને તેનું સહન કરવું પડેલ પરિણામ– (૨) મિનેન્ડર–તેનો જન્મ, આયુષ્ય અને રાજકાળ–તેણે વિસ્તારેલ રાજ્યને કરાવેલ ટૂંક પરિચય–તેના ક્ષત્રપ વિશેની સમજ તથા ઓળખ-તેના સંસ્કારી જીવન વિશેને થડક ખ્યાલ-તે સમયની સંસ્કૃતિ અને આબાદીને આપેલ કાંઈક ચિતાર-મિનેન્ડર પછી તેના રાજવંશની થયેલ દશાના અંગે વિદ્વાનનું મંતવ્ય અને ખરી સ્થિતિ વચ્ચેને બતાવી આપેલ ફેર– સૈનિક રાજનીતિના એક સૂત્રનું સમજાવેલ રહસ્ય-પરદેશી પ્રજામાં પ્રવર્તી રહેલા હોદ્દાઓ તથા તેમના અધિકાર વિશે આપેલ સમજ-સિકકા પાડવામાં તથા શિલાલેખ કેતરવામાં તેમણે અખત્યાર કરેલી પદ્ધતિનું વર્ણન – ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ ચેાનપ્રજા [ દ્વિતીય હિંદુ ઉપર આક્રમણ લઇ આવનારી પરદેશી પ્રજાની પાંચે જાતોની ઉત્પત્તિ વિશે આપણે ગત પરિચ્છેદમાં વિવરણ કરી ગયા છીએ. હવે તે દરેકને લગતી વિશેષ હકીકત તથા તેમના પ્રત્યેકના નૃપતિઓ, સરદારા, ક્ષત્રપે। .. જે હિંદના ઇતિહાસમાં પોતાનાં નામેા અમર કરી ગયા છે. તે સ વિશે યથાશક્તિ વિવેચન કરીશું. પ્રથમ આપણે યાન પ્રજા સંબંધીને ઇતિહાસ લખીશું'. (૪) ચાન : બેકટ્રીઅન્સ ૧૪૩ યવન અને યેન શબ્દના ભેદ દર્શાવતાં આપણે જણાવી ગયા છીએ કે, પેલી આક્રમણ લાવનાર ગ્રીક પ્રજાનું મૂળ વતન આર્યાનીયન ટાપુ હેાવાથી, તેમાં રહેતી પ્રજા તરીકે તેનું નામ યવન પડયુ' જ્યારે તેઓએ અન્ય રથળે વસવાટ કર્યાં એટલે ત્યાંની પ્રજાના લેાહી સાથે તેમનુ' મિશ્રણ થયુ તેમાંથી ઉત્પન્ન થએલ પ્રજાનું નામ યાનર ( 1 ) હિં. હિં, પૃ. ૫૦૫:—Greeks were Aryan colonists of the Mediterranean islands called the Ionians-ગ્રીક પ્રજા ભૂમધ્ય સમુદ્રમાંના માર્યેનીથન નામે એળખાતા ટાપુની આર્યન વસાહત છે. D. R. Bhandarker : Asoka P. 30: It is in Ionia that the commercial developement of the Greeks is the earliest. There can be no doubt that, it was on account of the enterprizing spirit displayed by the Ionians that the Persians. coined the word Yavana as a general name for all the Greeks-ભાં. અ. પૃ. ૩૦— ગ્રીક પ્રજાની ઔદ્યોગિક પ્રગતિ સૌથી પ્રથમ માયાનિયામાં જ થવા પામી છે. એ તે નિર્વિવાદિત છે કે, આયેાનિયનાએ જે સાહસિક વૃત્તિ દાખવી હતી તેને લીધે જ ઇર,નીઓએ સર્વે ગ્રીકને ચવન નામના સામાન્ય નામથી ખેાલાવવા માંડ્યા હતા. J. A. H. R. S. vol. II. P. 5: Vavana does not always mean Greek in Sanskrit literature-જ. માં. હિં. રી. સે. પુ. ૨, પૃ. ૫:સ'રસ્કૃત સાહિત્યમાં ચલન એટલે ગ્રીક જ એમ સર્વથા અર્થ થતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાયુ'. અલબત, કેટલેક ઠેકાણે લાહીનું મિશ્રણ થયું નથી. પણ મૂળની યવન પ્રજા તેમના વતનમાંથી ખસીને અન્ય સ્થાને જઇ વસી, એટલે મૂળના યવનથી તેમની ઓળખ છૂટી પડે તે માટે પણ તે શબ્દ વપરાયા હોય એમ સમાય છે; એટલે કે તે યવન પ્રજાની જ એલાદના કહી આ પ્રમાણે બન્ને શદેોમાં તફાવત હાવા છતાં, વિદ્વાનો એ તે બન્નેને એક બીજા શકાય. Asiatic Researches V; P. 266:—The Greeks are generally known as Yavausએ. વી. પુ. પ. પૃ. ૨૬૬:——ગ્રીક લોકોને સામાન્ય રીતે યવન તરીકે એળખાવાય છે. હિં'. હિ. પૃ. ૫૦૫:—The word Javana (applied to Turks or Mahomedans) is often wrongly confounded by scholars with Vavana (the Greeks)=તુ અને ઇસ્લામીએ માટે વપરાતા · જવન ’ શબ્દને ગ્રીક માટે વપરાતા મવન ' શબ્દની સાથે વિદ્વાનાએ ભેળાભેળી કરી નાખી છે ( એટલે તેમનુ કહેવુ' એમ છે કે તુ ને ‘ જવન ’ અથવા મ્લેચ્છ કહેવાય જ્યારે ગ્રીકને ચવન કહેવાય ) તાત્પર્ય કે યવન અને જવનમાં પણ તફાવત છે. . [ઇરાનીએ અને ચલન વચ્ચે પણ લાહીની સગાઈ મનાય છે. એ અિન શબ્દે તેની સમજૂતિ. ] (૨) બેકટ્રીખાને જે રાવશ છે તે કદાચ આ થનના દૃષ્ટાંત તરીકે લેખી શકાશે. તથા ઉપરની ટી, ન. ૧ માંનું જ. માં, હું રી. સા. વાળું અવતરણ સરખાવે. (૩) સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખામાં જે ચેન ભૂપતિઓનાં નામ છે તે ખા પ્રકારની યવન પ્રા સમાય છે; વળી જુએ પુ. ૨ પૃ. ૩૦૬ ની ટીકાઓ, www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાથે ભેળવી નાંખી પરપર રીતે ઉપયાગ કર્યું રાખ્યા છે. અત્ર આપણે યાન એટલે બેકટ્રીઅન્સ તરીકે ઓળખાતી પ્રજાને લેખવાની છે. તેમની ઉત્પત્તિ હિંંદની બહાર થયાનુ હિંદમહારની આપણે ગયા પરિચ્છેદમાં તેમની પ્રગતિ જણાવી ગયા છીએ. તે ખાદ તેમની પ્રવૃત્તિ ત્યાં તે ત્યાં કેમ અને કેટલે દરજ્જે આગળ વધી હતી તે જાણવાની આપણે જરૂર તો નથી જ-કેમકે તેનુ સ્થાન હિંદની બહારનું છે; જ્યારે આપણા આ ઇતિહાસ કેવળ ભારતીય દેશના જ છે; છતાં તેમના જે ઇતિહાસ ભારતને લગતા છે તે સમજવાને, બેની વચ્ચે જે બનાવા સાંકળ રૂપે સંકળાયલા છે તેને આછે અને ટૂંકા ખ્યાલ તે સમજી લેવાની અગત્યતા દેખાય છે જ. ના ઇતિહાસ અલેકઝાંડરના મરણ પછી તેના મુલકના અનેક ભાગલા પડી ગયા હતા. તેમાંના એક માંત નામે સિરિયાની ગાદી ઉપર તેના મુખ્ય સરદાર જે ગણાતા હતા તે સેલ્યુકસ નિકેટાર બેઠા હતા, તેનું મરણ ઇ. સ. પૂ. ૨૮૧ માં થતાં, તેના પુત્ર એટીએકસ પહેલા–સેટર આવ્યા. તે ઈ. સ. પૂ. ૨૬૧ માં મરણ પામતાં તેને જ પુત્ર એંટીઓકસ ખીજો-થીએસ આવ્યા, વખતે સિરિયા અને અગાનિસ્તાન વચ્ચેના મુલક ઉપર હિંદી સમ્રાટ પ્રિયદર્શિનની આણુ પ્રવર્તી રહી હતી. (જીએ પુ. ૨, પૃ. ૩૦૮ ટી.–નં. ૯૩ ) અને પ્રિયદર્શિન આ ઉપરાત (૪) જીએ કે, હિ. ઇં. પૃ. ૪૨૯ The revolt of Parthia took place about simult aneously with the revolt of Bactria, although probably a year or two laterપાર્થિાના બળવા પણ પેકટ્રીઆના બળવા સમયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૪૭ યવનપતિ સાથે તેમજ અન્ય પાડે શી રાજ્યાના ભૂપાળા સાથે મિત્રાચારીની ગાંઠ બાંધી હતી તે આપણે તેણે પોતે જ કાતરાવેલ શિક્ષાલેખા ઉપરથી જોઇ શકીએ છીએ; છતાં પાશ્ચા ત્ય પ્રદેશના ઇતિહાસકાર જે એમ મનાવી રહ્યા છે કે આ એટીકસ બીજોથીમાયુવ્યભિચારી હાવાથી તેના રાજ્યે બળવા ઉઠ્યો હતા અને ઇ. સ. પૂ. ૨૫૦ ની આસપાસ તેના મુલકમાંથી ઇરાન અને બેકટ્રીઆ બન્ને છૂટા પડીને સ્વતંત્ર થઇ ગયાપ્ત હતા તે, હકીકત બહુ પ્રમાણભૂત લાગતી નથી, કેમકે, પ્રથમ તા એટીએકસ પહેલાને કે તેના કાઇ પૂર્વજને તાએ ઇરાન હાવાનું જ સાબિત નથી થયું, તે પછી તેમનાથી સ્વતંત્ર થવાનુ ંજ કયાંથી રહે ? બાકી વાત એમ બની છે કે, 'િદી સમ્રાટ પ્રિયદર્શિન તે સમયે વૃદ્ધાવસ્થાએ પહેાંચી ગયે હતા અને પાતે ધાર્મિક જીવન ગાળવાની વૃત્તિ ધરાવતા થઇ ગયા હતા, એટલે તેનુ ચિત્ત રાજકારણથી ઓછું થઈ ગયું હતું. તેથી દૂરદૂરના પ્રાંતા ઉપરના કાબૂ શિથિલ કરતા જતા હતા; તેમાં વળી તેના યુવરાજ સુભાગસેન, કે જેના હાથમાં અગાનિસ્તાન તથા તેની પશ્ચિમે આવેલ પ્રાંતા સંભાળવાનું કામ સોંપ્યું હતું તેની રાજનીતિ કેવી હતી તે આપણે જોયુ' છે. એટલે ત્યાંની પ્રજા સૌથી પ્રથમ મૌર્ય સામ્રાજ્યમાંથી છૂટી થઈને સ્વતંત્ર બની ગઈ. પછી એકટ્રીઆમાં ડીડાર્ટસ પહેલા, રાજા બન્યા. તે પાંચેક વર્ષોં રાજ્ય કરીને ઇ. સ. પૂ. ૨૪૫ લગભગ મરણ પામતાં જ લગભગ-બલ્કે એક બે વર્ષ પાછળ ઊભા થા પામ્યા હતા. ( ૫ ) આટલી વાત ખરી છે કે, મા · બન્ને પ્રદેશો ઇ. સ. પૂ. ૨૫૦ ની આસપાસ સ્વતંત્ર થઈ ગયા હતા; પણ તે યવનપતિની જીસરીમાંથી નહીં જ. www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નપ્રજા [ દ્વિતીય તેને પુત્ર ડીઓડીટસ બીજો ગાદીએ આવ્યો હતો. તેનું રાજ્ય ઈ. સ. પૃ. ૨૪૫ થી ૨૩૦= ૧૫ વર્ષ ચાલ્યું છે. અને તેને મારી નાંખીને કેઈ યુથોડીસ નામના માણસે ગાદી પચાવી પાડી હતી. તેને સમય ઇ. સ. પૂ. ૨૩૦ થી ૨૦૨ આશરે નોંધી શકાય તેમ છે. આ સમય દરમ્યાન મૂળ સિરિયાની ગાદી ઉપર એંટીઓકસ બીજાની પાછળ બે ત્રણ રાજાઓ આવી ગયા હતા અને પછી એંટીઓકસ ત્રીજાને અમલ આશરે ઈ. સ. પૂ. ૨૨૩ થી શરૂ થયો હતો. તે સમયે પાર્થિઓ ઉપર સિરિયન રાજાની સત્તા-પછી તેણે જ મેળવી હોય કે તેના પૂજે તે જણાયું નથી કાંઈક અંશે પથરાઈ હતી એમ હજુ જણાય છે. આ એન્ટીઓકસ ત્રીજે કાંઈક પ્રભાવશાળી હતા તેમજ બેકટ્રોઅન રાજા યુથીડી- માસ પણ કાંડે જોરવાળો હતો. પણ એન્ટીઓકિસ મૂળ ગાદીને ધણી હોવાથી તે Great kingમહારાજા કહેવાતે; જ્યારે આ બેકટ્રી અનપતિ King-રાજા કહેવાતું હતું. એટલે એન્ટીઓકસે યુથીડીમસને કહેવરાવ્યું કે, તમે બળવાખોર છો. કેમકે બેકટ્રીઆ બળવો કરીને સ્વતંત્ર થયું હતુંમાટે તાબે થઈ જાઓ. યુથી ડીસે સામો જવાબ વાળ્યો કે, બળવાખોર તે ડીઓડેટસ હતો અને તેને તે મેં મારી નાંખ્યો છે, એટલે તે બળવાખોરને વિરોધી અર્થાત તમારા પક્ષને છું. આ કહેણથી એટીઓકસ ખુશી થઈ ગયે; અને પિતાના દરબાર, યુથીડીએસના પ્રતિનિધિને બેલાવી સન્માન કરવા કહેવરાવ્યું. જે ઉપરથી યુથી ડીસે પિતાના પુત્ર ડિમેટ્રીઆસને-જે આ સમયે ભરયુવાનીમાં હતું અને ખૂબ દેખાવડે હતો તેને-મોકલ્યો. ડિમેટ્રીઆસને જોતાં જ એટી ઓકસ એટલે બધે ખુશ થઈ ગયું કે, તેનું સ-માન કરીને પોતાની એક કંવરી પરણાવી. આ બને, જે અત્યાર સુધી પ્રતિસ્પધીઓ ગણાતા તે હવેથી મિત્રતા અને સગપણની ગાંઠથી બંધાઈ જતાં તેમણે વિશેષ જોર પકડ્યું. આ બનાવ આશરે ઈ. સ. પૂ. ૨૧૫ માં બન્યો હોવાનું ગણી શકાય. પછી યુથીડીયેસે હિંદ ઉપર ચડાઈ કરવા માંડી. તેણે કાશ્મિર તેમજ પંજાબને. કેટલેક ભાગ જીતી લીધો પણ હતો; છતાં પોતે તો માત્ર વ્યાદિ લઈ સ્વદેશ ચાલ્યો જતે હતે. જ્યારે તેના માણસો જ ક્યાંક કયાંક થાણું જમાવી પડ્યા રહેતા હતા. રાજતરંગિણિકારે જે જણાવ્યું છે કે કાશ્મિરપતિ રાજા જાલૌકે સ્વેચ્છાને પોતાના દેશમાંથી હાંકી કાઢી ઠેઠ કાન્યકુજ સુધીને પ્રદેશ જીતી લીધે હો (પિતાના રાજ્યઅમલે ૨૬ માં વર્ષે એટલે ઈ. સ. પુ ૨૯ સુધીમાં) તે સ્વેચ્છે આ યવન અને ચેન પ્રજા જ સમજવી. તેવામાં ઈ. સ. પૂ. ર૦૫ આસપાસ કે બે વરસના ગાળામાં આઘે પાછે, આ બાજુ કાશ્મિરપતિ રાજા જાલૌક અને તે બાજૂ બેકટ્રીઅન પતિ યુથી ડીસ મરણ પામ્યા. તેમની ગાદી ઉપર અનુ. (૧) ભા. પ્રા. રા. પુ. ૨, પૃ. ૧૮૧. c. H. I. P. 441:- Demetrius, the bandsone youth, son of Euthydenius as a fully accredited envoy to the camp of Antiochos III- he offered him one of his daughters in marriage:-કેહિ છે. યુથી ડીમસને પુત્ર ડિમેટ્રીઅસ ખુબસુરત યુવાન હતા. તેને એટીએકસ ત્રીજના દરબારે, સંપૂર્ણ માનમરતબા સાથ મે કલ્યો હતો. તેણે પિતાની એક દીકરી તેને વેરે પરણાવી હતી. (૭) આ વખતે ડિમેટ્રીઅસની ઉમર ૧૭ કે ૨૦ વર્ષની ગણીએ તે તેને જન્મ ઈ. સ. ૫. ૨૩૦થી ૨૩ ને ગણ રહે છે. (૮) જુઓ ૨. પૃ. ૪૦૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ક્રમે દામેાદર અને ડિમેટ્રીઅસ આવ્યા. રાજા દામેાદર નબળા હશે એમ સમજાય છે; જ્યારે ડિમેટ્રીઅસ લગભગ ત્રીસેક વને અને ખૂબ પરાક્રમી હતા. તેણે તુરત જ હિંદ ઉપર સ્વારી કરી અને લગભગ આખા પંજાબ કબજે પણ કરી વાળ્યા. વળી તેથી પણ આગળ વધવાની તૈયારી કરતા દેખાયા. એટલે મૌના સૈન્યપતિ અગ્નિમિત્રે સ્થિતિ અસહ્ય અને કટાકટ જેવી લાગવાથી, પોતાના સ્વામી બૃહદ્રથનું ખૂન કરી અવતિની રાજલગામ પોતાના હાથમાં લઇ લીધી ઇ. સ. પૂ. ૨૦૪. બનાવ આપણે ઉપરમાં વર્ણવી પણ ગયા છીએ, હવે અહીંથી આપણા ભારતીય ઇતિહાસનુ અનુસધાન સધાય છે એમ કહી શકાશે, ( ૧ ) ડિમેટ્રીસ— ( ઇ. સ. પૂ. ૨૦૫ થી ૧૮૨=૨૩ જ આશરે ) જો કે ડિમેટ્રોઅસ ઈ. સ. પૂ. ૨૦૫ માં તે એકટ્રીઆમાં જ ગાદીએ બેઠા છે, અને તેની કારકીદીના પ્રથમના થાડાંક વર્ષ તે પ્રાંતમાં જ તેણે ગાળ્યાં છે; એટલે તે સમય તેના જ રાજઅમલને પણ હિંદુ બહારને ગણાય; છતાં તેને છૂટા ન પાડતાં અહીં ભારતીય ઇતિહાસના વર્ણનમાં તેને ખાતે ચડાવવામાં આવ્યા છે. ના ઇતિહાસ ઉપર આપણે લખ્યું છે કે તેણે પંજાબ જીતી લીધા બાદ આગળ વધવાની તૈયારી કરી હતી. ખરી રીતે તે પોતે તે બેકટ્રીઆમાં જ હતા પણ તેના જે સરદારે અહીં હિંદમાં હતા તેમણે જ આ ચડાઇનું રણશિંગુ છુંકયું હતુ. કહે છે કે ( ૯ )હિ'દીઓને અને યવનાને બે વખત જે સખ્ત યુદ્ધ થયાં હતાં. તેમાંનું આ પ્રથમ સમજવુ', વિશેષ માટે જુએ . અગ્નિમિત્રના વૃત્તાંતે. (૧૦) C. H. I. P. 446:-He fixed his cap" ital at Sagala or Sangala which he called Euthydemia in honour of his father-3. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૪૯ આ સરદારાની સંખ્યા લગભગ સાતેકની હતી. તેમની સામે ટક્કર ઝીલવામાં સમ્રાટ અગ્નિમિત્ર તરફથી તેના પુત્ર વસુમિત્ર પોતાના દાદા પુષ્પમિત્રની દારવણીમાં રહીને હાજર થયા હતા. આ વખતનું યુદ્ધ અતિ તુમુલ હતુ. અને તેમાં યવનાને સખ્ત હાર મળી હતી.૯ તેમના સરદારો તેમજ સૈન્યમાંથી જે કાઇ ખચવા પામ્યું તે પોતાની આપવિતિ પોતાના રાજા ડિમેટ્રીઞસને કાનાકાન સંભળાવવાને એકટ્રીખા દેૉડી ગયા હતા. રાજાને ગાદીએ ખેઠાને હજી બહુ સમય થયા ન હતા તેમ તે પરાક્રમી હાઇ કાંઈક ઉતાવળા સ્વભાવના પણ હતા એટલે સરદારાની વાત સાંભળતાં જ પિત્તો ખાઇ ખેડા અને જાતેજ હિંદુ ઉપર ચડી જઇ, તેમને વળતે બદલે આપાના વિચાર ઉપર આયે. પૂરતી તૈયારી કરી પ્રથમ પંજાબ ન્ત્યા અને લડાઇના થાણા તરીકે, પંજાબ અને કાશ્મિરની હદ ઉપર આવેલ શિયાલકાટને પસંદ કર્યું. ત્યાં પેાતાની રાજગાદી સ્થાપી અને પેતાના પિતાના નામ ઉપરથી તેનું નામ યુથીડીમીઆ પાડી દીધુ. હિંદી કૃતિહાસમાં તેને ‘ સાકલ ’ અથવા · સાગલ ' નામે ઓળખાવ્યું છે.10 જ્યારે તેણે હિંદમાંજ હવે ગાદી કરી ત્યારે તેને રહેવાનું પણ ત્યાં જ ઢરાશ્યું. તે માટે હવે તેને આપણે હિંદના ઇતિહાસમાં સ્થાન આપવુ` રહે છે. બાકી કેટલાક ઇતિહાસકારાતુ જે એમ માનવુ` થયુ` છે કે તેના પિતા યુથીડીમેાસે સાકલમાં ગાદી કરી હતી તે ખીનાને . > હિ. ઇ. પૃ. ૪૪૬; તેણે પેતની રાજગાદી સાંગલ કે ૨ ગલમાં કરી અને પેાતાના િતાના નામ ઉપરથી તેનુ' નામ યુથીડીમીયા પાડયુ .(વળી નીચે ટી ૧૨ તુ) ( ૧૧ ) હિં'. હિ પૃ. ૬૩૦:-Demetrios was called King of Indians 'Rsિમેટ્રીઅસ • હિં‘દના રાન્ત' કહેવાતા હતા. www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ડિમેટ્રીઅસ [ દ્વિતીય બહુ સમર્થન મળતું નથી. તેના પિતાએ જરૂર પંજાબ જ હતા પણ ખરે, તેમ તે છતાયેલા પ્રદેશ ઉપર પિતાના હાકેમ પણ નીમ્યા હતા ખરા, છતાં તે પિતે ત્યાં રાજગાદી કરીને વસવાટ કરવા મંડ્યો હતો તે હકીકતમાં તે બહુ સત્યાંશ નથી જ. ઉપર જે જણાવ્યું કે રાજા ડિમેટ્રીસે જ, અને નહીં કે તેના પિતાએ, હિંદમાં પોતાની રાજગાદી સ્થાપી હતી તેની પ્રતીતિ ખૂદ ગ્રીક ઇતિહાસમાં સેંધાયેલી એક બીજી હકીકતથી પણ મળતી રહે છે. તેમાં જણાવાયું છે કે રાજા ડિમેટ્રીઅસે હિંદ ઉપર જાતે જવાનું પ્રસ્થાન કર્યું એટલે બેકટ્રીઆમાં તેનું સ્થાન ખાલી પડેલું જોઇને તથા તે બહુ દૂર ગયેલ છે, જેથી પાછા વળવાનું મન કરશે તે પણ ત્યાં આવી પહોંચતાં ઘણો સમય નીકળી જશે; તે દરમ્યાન પિતાનું મનધાર્યું પરિણામ પતે બેકટ્રીઆમાં નીપજાવી શકશે. આવી ગણત્રી વડે યુક્રેટાઈડઝ નામના કેઈ એક સરદારે બળ કરીને બેકટ્રીઆની ગાદી પચાવી પાડી અને પિતાને બેકટ્રીઆના રાજા તરીકે જાહેર કરી દીધો.૧૩ આ સમાચાર ધીમે ધીમે રાજા ડિમેટ્રીઆસને હિંદમાં પહોંચ્યા. પણ તે સમયે તે એવી સંકડામણમાં આવી પડ્યો હતો કે તેની સ્થિતિ સુડી વચ્ચે સોપારીના જેવી થઈ પડી હતી. જે પોતે વતન તરફ પાછો ફરે છે તે પિતાના હાથમાંથી બેકટ્રીઓની લગામ સરી ગઈ હોવાથી ત્યાં કેટલે દરજે ફહ મેળવે તે શંકાસ્પદ જ હતું અને બીજી બાજૂ હિંદમાંથી પગદંડ ઉપાડે છે તે, તે તે ગુમાવી બેસે તે ચક્કસ જ હતું. એટલે એક બાજુ બેકટ્રીઆ બેવાનો ભય અને બીજી બાજુ હિંદમાં વિજય મેળવી પ્રાપ્ત કરેલ મુલક ગુમાવવાને જ્યઃ એ બેમાંથી પિતાને કયું વિશેષ હિતકારક હતું તે મુદ્દો જ વિચારવાને રહ્યો હતો. આ બે કાર્યની પસંદગીમાંથી હિંદની ભૂમિ સાચવી રાખવાનું જ કાર્ય તેણે ઉપાડી લીધું હતું, કેમકે પેલી ઉક્તિ ૧૪ કે “જે ધ્રુવ એટલે નકકી છે તેને ત્યાગ કરીને અધવ એટલે શંકાસ્પદ મેળવવાને તલસે છે, તેને શંકાસ્પદ જે અનિશ્ચિત છે તે તેને મળતું નથી જ, પણ નિશ્ચિત જે છે તેને પણ ત્યાગ કરેલ હોવાથી તેની પ્રાપ્તિથી પણ તે વંચિત રહે છે. મતલબ કે નિશ્ચિત અને અનિશ્ચિત બને તે ગુમાવી બેસે છે. આ પરિસ્થિતિથી સમજાય છે કે, તેણે હિંદમાં ગાદી તે પ્રથમ કરી હશે (૧૨) c. H. I. 446–Dr. George Macdonald points out that the statement Demetrius fixed his capital at Sagala which he called Euthydemia in honour of his father is open to challenge (Ind. His. Quart. v. Sept. P. 404. ) કે. હિ. ઈ. પૃ. ૪૪૬૯-ડે. જ્યોર્જ મેકર્ડોનલ્ડ જે એમ કહેવા માંગે છે કે, ડિમેટ્રીઅસે સાગલમાં રાજગાદી કરી હતી અને પોતાના પિતાના નામ ઉપરથી તેનું નામ યુથી ડીમીઆ પાડયું હતું તે શંકા સ્પદ છે. (ઈ. હિ કન્વ. પુ. ૫, સપ્ટે. પૂ. ૪૦૪) [મારૂં ટીપણું એટલે તેમનું કહેવું એમ છે કે, સાકલમાં ગાદી ડિમેટીઅસે નથી કરી પણ તેના પિતા યુથીમસે કરેલી સંભવે છે જે તેમ હોય તે ગ્રીક ઈતિહાસમાં ડિમેટ્રીઆસને જે હિંદ ભૂપતિ કહ્યો છે તેને સ્થાને યુથી ડીમેસને જ તે ખિતાબ આપ્યો હત પણ ગ્રીક ઈતિહાસમાં તે વાતને ટેકોપ નીવડે તેવી કોઈ હકીકત નોંધાયાનું જણાતું નથી.] જુઓ ઉપરની ચી. . ૧૦ તથા ૧૧ તેમજ હવે પછીનું લખાણ. (૧૩) કે હિ. ઈ. પૃ. ૫૫૪; ઈ. એ. પૂ.૩૭, પૃ.૫૬. (૧૪) ચો પૂરે પરિચય મધુરં વાવતે अध्रुवं तस्य नश्यति, अध्रुवं नष्टमेव च ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ નું વૃત્તાંત. ૧૫ પરિચ્છેદ] પણ મન ઢચુપચુ રહ્યા કરતું હશે ત્યારે આખરે ઊભા થયેલ સંજોગોને લીધે કાયમ કરવાની તેને હવે ફરજ પડી હતી. એટલે કુલ તેના ૨૩ વર્ષના રાજત્વકાલમાંથી ભારતીય રાજા તરીકે તેને સમય ઈ. સ. પૂ. ૧૯૦ થી ૧૮૨ સુધી ૮ વર્ષને જ કહી શકાય. હવે ડિમેટ્રીઅસના મગજમાંથી બેકટ્રીઆની ઉપાધી ઓછી થઈ ગયેલ હેવાથી તેણે પોતાનો સર્વ સમય હિંદના રાજકારણમાં જ ગાળવા માંડયો હતો. આ સમયે તેની સાથે એક હેલીકલ્સ અને બીજો મિનેન્ડર નામે ન સરદાર હતાજેમાં પ્રથમ ઉપર જણાવી ગયેલ યુક્રેટાઈડઝ બળવાખોરને પુત્ર ૫ થતો હતો તથા બીજે કાંઈક દૂરનો સગો થતો હતો. અહીં સાકલમાં સ્વસ્થ થયા પછી (આ પ્રદેશને મહાભારતના સમયે મદ્રદેશ૧૭ કહેવામાં આવતા હતા. રાજ પાંડુની માઠી નામની રાણી તે આ પ્રદેશના રાજાની પુત્રી સમજવી) તેણે અગ્નિમિત્રના યુવરાજ વસુમિત્રને લેભાવવા એક સુંદર લલના તેની નજર પાડવા ગોઠવણ કરી. ધાર્યા પ્રમાણે તે યુવતીની વસુમિત્રે માંગણી કરી હતી, ડિમેટ્રીઅએ અસ્વીકાર કર્યો હતો અને પછી યુદ્ધને આરંભ થયો હતે વિગેરે હકીકત અગ્નિમિત્રના વૃત્તાંતે જણાવી ગયા છીએ. આ યુદ્ધમાં ટ્રિીઅસને વિજય થવાથી સતલજ નદીના કિનારા સુધીને મુલક તેની આણમાં આવી પડ્યો હતે.૧૮ તે બાદ બેએક વર્ષે, અગ્નિમિત્રે બીજા અશ્વમેધની તૈયારી કરી. તે અશ્વની રખેવાળી પિતાના યુવરાજ વસુમિત્રને સંપી હતી. રાજા ડિમેટ્રીઅસે તે અશ્વ ફરતે ફરતો જ્યારે સિંધુ નદીના કિનારે આવ્યા ત્યારે તેની અટકાયત કરી હતી. તે ઉપરથી વસુમિત્ર અને ડિમેટ્રિઅસ વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં વસુમિત્રનું મરણ નીપજયું હતું. ઇ. સ. પુ. ૧૮૨ ના સુમારે આ બનાવની નોંધ કરી શકાશે. પિતાના યુવરાજનું મરણ થવાથી ખુદ આગ્નમિત્રે પોતેજ સૈન્યની સરદારી લીધી અને ડિમેટીસને શિક્ષા કરવા નીકળ્યા. આ યુદ્ધમાં રાજ ડિમેટ્રીઅસનું મરણ નીપજ્યું હતું. ઇ. સ. પૂ. ૧૮૧; એટલે સમ્રાટ અગ્નિમિત્રે તે વિજયની ખુશાલીમાં બીજો અશ્વમેધ સંપૂર્ણ કર્યો. તેને કેષ્ઠ પુત્ર ન હોવાથી તેની ગાદીએ તેને સરદાર (૧૫) આ યુક્રેટાઈડઝના પિતાનું નામ પણ હેલીકલ્સ હતું તેમ પુત્રનું નામ પણ હેલીકલ્સ હતું. પિતા હેલીએકસ કાંઈ પ્રસિદ્ધ થયે નથી પણ પુ:-હેલી ઓકસે હિંદમાંથી પાછા વળતાં બેકટ્રીઆના રસ્તામાં પોતાના પિતાને ભેટે થતાં, રાજ તરફની બેવફાદારીને લીધે પિતાનું ખૂન કરી પિતે ગાદીએ બેઠા હતા. તેના વખતમાં બેકટ્રી- આના રાજવંશનો અંત આવી ગયો છે અથવા કદાચ અન્ય કોઈ રાન થવા પામ્યા હોય તો તે માત્ર નામધારી જ હતા એમ સમજવું. ભા. પ્રા, રા. ૫. ૨૫. પૃ. ૧૯૦ જુઓ. (૧૬): અ. હિ. ઈ. આવ. ૩ પૃ. ૧૯૯૪Me- nander a relative of the Bactrian monarch Eucratides-બેકટ્રીઅન રાજા યુક્રેટાઈડઝને મિનેન્ડર સગે થતે હતો. (૧૭) કે. હિઈ. ૫. પ૪૯sakala was a city of the Madras (Upanishad III, 3, 1: 7, 1.)... between the rivers Chenab and Ravi. મદ્ર પ્રજાનું નગર સકલ ચિનાબ અને રાવી નદી વચ્ચે આવેલું છે (ઉપનિષ; ૭:૩:૧,ી.) (૧૮) આ યુદ્ધના વિજયથી રાજા ડિમેટ્રીઅસના સરદારેએ તેના સ્મરણ તરીકે સિક્કાઓ પડાવ્યા લાગે છે. ( જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૪૭. ) (૧૯) આ સિંધુને અવંતિ રાજયે આવેલ ચંપલ નદીની એક શાખા કે જેનું નામ કાળી સિંધુ છે. તે નદી હેવાનું અને તે નદીના કિનારે આ યુદ્ધ થયાનું કેટલાક વિદ્વાનોએ માન્યું છે તે બરાબર નથી ( જુઓ ઉપરમાં પૃ. ૫, ટી. નં. ૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨ મિરેન્ડનું [ દ્વિતીય જેનું નામ મિનેન્ડર૦ હતું તે આવ્યા હત; આની ગાદી પચાવી પોતે જણાવે છે. એટલે જ્યારે ઉપર જણાવેલ હેલીઓકસ તે પિતાના એમ માની શકાય કે, આ હેલીકલ્સ વિગેરે વતન ખારા-બેકટ્રીઆ તરફ પાછા વળી કાબુલ નદીવાળા પ્રદેશમાં યુથી ડીમેસના સમયે જ નીકળ્યો અને તેણે ત્યાંની ગાદી મેળવી (જુઓ આવીને વસ્યા હોવા જોઈએ. અને તે અનુમાન આ પાન ઉપર ટી. નં. ૧૫ ની હકીકત) લીધી. વધારે બંધબેસતું પણ છે; કેમકે તે પહેલાં કોઈ મરણ સમયે ડિમેટ્રોઅસની ઉમર લગભગ ૪૮ કે યવન કે નસરદારે તે પ્રદેશ ઉપર આધિપત્ય ૫૦ ની કહી શકશે. મેળવી લઈ, ત્યાં કોઈ સ્થાયી સંસ્થા બનાવી વસવા (૨) મિનેન્ડર માંડ્યાનું જણાયું નથી. સેલ્યુસ નિકેટરે આ (ઈ. સ. પૂ. ૧૮૨ થી ૧૫૧=૨૬ વર્ષ ) પ્રદેશ પોતાની દીકરી પરણાવીને દાયજામાં પિતાના તેને જન્મ કે. હિ. ઈ. ના લેખકના કહેવા જમાઈ અશોકવર્ધનને આપી દીધો હતો. પછી પ્રમાણે ૨૧ અફગાનિસ્તાનમાં તેને વારસો સમ્રાટ પ્રિયદર્શિનને મળ્યો હતે તેને જન્મ, આવેલી પંજશીર અને કાબુલ અને તે બાદ સુભાગસેનને મળ્યું હતું. તેનું રાજ્ય નામ તથા નદી વચ્ચેના અલાસદાદ્વીપ ઈ. સ. પૂ. ૨૩૬ થી રર૭ સુધી ચાલ્યું હતું. ઉમર નામે ઓળખાતા પ્રદેશના એક એટલે તેનાજ સમયે યુથીડીમસે ૨૨ ચડાઈ કરીને કલાસી નામે ગામડામાં થયો તે પ્રાંત સૌથી પ્રથમ મેળવી લીધો ગણાય. કેમકે હતું. જ્યારે તેને જન્મ થયો હશે તેની સેકસ આ યુથી ડીસે ઇ. સ. પૂ. ૨૩૦ થી ૨૦૫ સુધી સાલ ઠરાવી શકીએ તેવા પુરાવા આપણને રાજ્ય કર્યું છે, તેમજ ઇ. સ. પૂ. ૨૧૫ પછી મળતા નથી, પણ જ્યારે તેને ડિમેટ્રોપસની જ અફગાનિસ્તાન અને હિંદ તરફ તેણે પોતાના ગાદી ખૂંચવી લેનાર યુક્રેટાઈડઝને સગા તરીકે કદમ લંબાવ્યા છે. તેટલા માટે કોઈ યેન પ્રજાએ જાહેર કર્યો છે, ત્યારે એમ અનુમાન કરવાને કાબુલના પ્રદેશમાં ત્યાં સુધી વસવાટ કર્યો નથી કારણ મળે છે, કે યુ ટાઈઝડ પોતાના પિતા એમ સમજવું રહે છે. એટલે તે ઉપરથી એમ હેલીકલ્સ સાથે કેટલાક કૌટુંબિક સગાંઓ અનુમાન બાંધી શકાય છે કે મિનેન્ડરનો જન્મ સહિત આ પ્રદેશમાં વસતે થયે હશે, તેવા કોઈક વહેલામાં વહેલે થયો હોય તે યે ઈ. સ. પૂ. સમયે મિનેન્ડરને જન્મ થયો હોવો જોઈએ. ૨૧૫ કે તેની આસપાસમાં જ થયાનું ધી વળી આ યોટાઈડઝને મેિટ્ટીએમના પિતા શકાય. જે હિસાબે ઈ. સ. પૂ.૧૮૨માં તે ગાદીએ યુથી ડીમોસના રાજે અચાનક ઉભવી નીકળતા આવ્યું ત્યારે તેની ઉમર વધારેમાં વધારે ૩૩ અને ડિમેટ્રીઆસના સમયે બળ કરીને બેકટ્રી- વર્ષની જ કલ્પી શકાય. તેમ વળી તેનું ભવિષ્ય (૨૦) આ મિનેન્ડર, ઉપરના યુક્રેટાઈઝને કાંઈક સગો થતો હશે એમ લાગે છે. આ હિ. ઈ. ત્રીજી પૃ. ૧૯૯, જુઓ ઉપરની ટી. નં. ૧૧, (૨૧) કે. હિ. ઈ. પૃ. ૫૫૦. (૨૨) યુપિયન ઈતિહાસકારે મિ. ટ્રેન કથનાનુસાર જે એમ જણાવે છે કે, સુભાગરોનને એટીઓકસ પહેલા કે બીજએ હરાવ્યું હતું તે ખેટું છે એમ હવે સમજાશે. (તેમની સમયાવળી જેવાથી માલમ થશે કે સુભાગસેન ગાદીએ આવ્યો તે પહેલાં એંટીઓકસ બીજે તે કયારને મરી પણ ગયે હતે.) [ મિ. ઍના એવા તે કેટલાયે કથન તદ્દન અસત્ય અથવા જોડી કાઢેલાં માલુમ પડ્યાં છે.] Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] જીવનવૃત્તાંત ૧૫૩ ઈ. સપૂ ૧૫૬ માં થયું હતું એમ આપણે આગળ ઉપર સાબિત કરીશું. એટલે તેનું રાજ્ય ૨૫ વર્ષ ચાલ્યું હતું તથા તે પોતે ૧૯ વર્ષની ઉમરે મરણ પામ્યા હતા એમ કહી શકાશે. તેનું નામ મિનેન્સર હતું, પણ તેને કેટ- લાયે ઇતિહાસકારોએ મિરેન્ડર નામથી પણ સંખે છે. તેમ બૌદ્ધ સાહિત્ય ગ્રંથ મિલિન્ડપમાં તેને મિલિન્દ નામથી ઓળખાવ્યું છે, જ્યારે તેનું હિંદી નામ મિલિન્ડા હતું. તેને સત્તાકાળ ઈ. સ. પૂ. ૧૮૨ થી ૧૫૬ સુધીના ૨૬ વર્ષ ૨૩ પર્યંત ચાલુ રહ્યો હતો. ડિમેટ્રીઆસના વૃત્તાતે તેનાં પરાક્રમ જણાવાયું છે કે, પુષ્યમિત્રની સરદારી આગેવાની, રાહબરી નીચે યુવરાજ વસુમિત્ર, યવન સરદારને પંજાબમાંના મદ્રદેશના કાંઠે ૧૪ સપ્ત ધાર આપવાથી તેઓ પિતાની આપવિતિ પોતાના રાજાને કાનેકાન સંભળાવવાને સ્વદેશે ઉપડી ગયા હતા. તે પછી પુષ્યમિત્રની હાજરીમાં પતંજલી મહાશયે અશ્વમેવ યણ સંપૂર્ણ કર્યો હતે અને તે બાદ થોડાક સમયે જ ઈ. સ. પૂ. ૧૮૮ માં પુષ્યમિત્ર મરણ પામ્ય હતું. ત્યાંસુધી નથી ડિમેટ્રીઆસની હાજરી કે નથી મિનેન્ડરનું હિંદની ભૂમિ ઉપર ઊતરવું પણ ઉપર વર્ણવેલ પરાજયના સમાચાર બેકટ્રિીઆમાં ફરી વળ્યા ત્યારપછી જ ડિમેટ્રીઅસ પિતાના સરદાર હેલીઓ કલ્સ અને મિનેન્ડરને લઈને હિંદમાં પ્રવેશ્યા છે. એટલે કેટલાક વિદ્વાનોનું જે (૨૩) એ. હિ. ઈ. પૃ. ૧૨૩:- ઈ. સ. પૂ. ૧૬૦ થી ૧૪=૩૦ વર્ષ જણાવ્યા છે. (૨૪) ચિનાબ અને ઝેલમ નદી વચ્ચે પ્રદેશ. આ પ્રાંત હિમેટ્રીઅસ અને અનિમિત્રની સત્તાની સીમાએ આવેલ હોવાથી યવન સુંદરીને ડિમેટીસે યુવરાજને પ્રલોભનાથે ફરી મૂકી હતી. એમ માનવું થાય છે કે, પુષ્યમિત્ર અને મિને ડર સમકાલીન હતા તે વાત અસ્વીકાર્ય છે; તે પણ એટલું આપણે જરૂર સ્વીકારી શકીશું કે જ્યારે પુષ્યમિત્ર ઈ. સ. પૂ. ૧૮૮ માં એસી વરસની ઉમરે મરણ પામે ત્યારે મિનેન્ડરને જન્મ તે થઈ ચૂમે જ હતે. એટલા માટે તે બનેને તેટલે દર જે સમકાલીન કહી શકાય. પણ મિનેન્ડરે પોતાની રાજકીય જિંદગી ઈ. સ. પૂ. ૧૮૮ ની પૂર્વે શરૂ કરેલી નહીં હોવાથી, તે બંનેને આપણે ઈતિહાસની દૃષ્ટિથી સમકાલીન લેખવા રહેતા નથી. તેમ રાજા ડિમેટ્રીબસ ભલે ગાદીપતિ બની ચૂકયો હતો અને તેથી રાજકીય જિંદગીમાં પ્રવેશી ચૂક્યું હતું છતાં તેણે હિંદની ભૂમિનાં દર્શન કરેલ નહીં હોવાથી તેને પણ પુષ્યમિત્ર સાથેના યુદ્ધમાં સમેવડિયા તરીકે લેખી શકાય નહીં. મતલબ કે, પુષ્યમિત્રને અને યુવાન વસુમિત્રને યવને સાથેના પ્રથમ યુદ્ધમાં જે યશ મળ્યો છે તે, સશે તેમની કૌશલ્યતાને લીધે જ હતા એમ ખુલ્લા દિલથી કહેવાને બદલે એમ પણ કહી શકાય કે ડિમેટ્રીઅસ અને મિનેન્સર જેવા યુદ્ધનિપુણ સરદારોની ગેરહાજરીને લીધે પણ હશે. આ આપણું અનુમાનને અનેક અન્ય બનાવથી ટકે પણ મળે છે; કેમકે પુષ્યમિત્રના મરણ બાદ, રાજા ડિમેટ્રીઅસ અને સરદાર મિનેન્ટરે બેકટ્રીઆમાંથી આવી મદ્રદેશના કાંઠે આવેલ૫ સાકલની રાજધાની પ્રથમ મજબૂત કરી લીધી હતી. અને આગળ વધી ઠેઠ સતલજ (૨૫) હાલનું શિયાલકેટ: રાજા ડિમેટીઅસેજ ત્યાં પ્રથમ ગાદી કરી હતી. જ્યારે કેટલાક વિદ્વાનોનું ધારવું થયું છે કે તેના પિતા યુથીડીયેસે કરી હતી. Iud. His. Quart. V; P. 404 :-Even if Merander is ignored aud Demetrius, son of Euthedeinos is recognised as the Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નદીના કિનારા સુધીનેા પ્રદેશ પાતાના કબજે કરી લીધા હતા. આ યુદ્ધ્માં પણ શુંગવશ તરફથી લડનાર યુવરાજ વસુમિત્ર જ હતા, તેમ પ્રથમ વાર યવનેને જીતનાર પણ આ વસુમિત્ર જ હતા. એટલું' ખરૂં' કે જીત મળો હતી તે વખતના યુદ્ધમાં તેને તેના દાદા પુષ્પમિત્રની દોરવણી હતી જ્યારે પરાજય પામતી વખતના યુદ્ધમાં તે ` એકલવાયેા હતેા. આ ઉપરથી પુષ્યમિત્રની કાબેલિયત અને યુદ્ધકૌશલ્યતાની કિંમત આપણે જરૂર આંકવી રહે . આ પ્રમાણે આર્યાં અને યવને વચ્ચેનાં બે યુની ૨૬ વાત થઇ-તેમાં એક મેાટુ' અને ખીજું નાનુ હતુ. તેમાં પ્રથમ માઢુ હતુ અને ખીજુ નાનું હતું. તેવી જ રીતે પાછાં એ યુદ્૨૭ થયાં છે. એક નાનુ અને બીજું મારું-તેમાંયે પ્રથમ મારુ અને ખીજી' નાનું હતું-તે ખેમાંથી એકમાં ડિમેટ્રીસ તથા મિનેન્ડરની ઉપસ્થિતિ ચેાનપ્રજા invader of Saketa and Madhyamika = ઇં. હિ. કવા. પુ. ૫, પૃ. ૪૦૪:-મિનેન્ડરની અવગણના કરીને-યુથડીમેસના પુત્ર ડિમેટ્રીઅસને સાકેત અને મધ્યમિકાના ઘેર લઈ જનાર ગણાય તે. ( મારૂ ટિપ્પણ–મધ્યમિકા ઉપર ચડાઇ કરનાર તા મિનેન્ડર જ હતા. આગળ ઉપર જીએ; અને સાકેત ને અાવ્યા હોય તે તેમ થયુ' જ નથી; પશુ સર્કલ, સાકલ હોય તે। ડિમેટ્રીઅસે જ તે લીધુ છે. (૨૬) પ્રથમ માઢું—એક પક્ષે વસુમિત્ર, પુષ્યમિત્ર અને બીન પક્ષે યવનેના સાત સરદા।. બીજું નાનું—એક પક્ષે વસુમિત્ર અને ખીન્ન À ડિમેટ્રીઅસ તથા મિનેન્ડર (૨૭) પ્રથમ મોટું~એક પક્ષ સમ્રાટ અગ્નિમિત્ર અને બીજા પક્ષે ડિમેટ્રીઅસ તથા મિનેન્ડર ખા યુદ્ધમાં ડિમેટ્રીઅનુ` મરણુ નીપજ્યું છે. ખીમ્બુ' નાનુ એક પણે સમ્રાટ ભાનુમિન્ન અને ખીન્ન પન્ને મિનેન્ડર. આ સમયે મિનેન્ડરનું મરણ થયુ' છે, પણ તે લડાઇનાં માર્યાં ગયા કરતાં કાંઇક માંદે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય હાવા છતાં સમ્રાટ આમિત્રને જે યશ મળ્યા છે૨૮ તે બતાવે છે કે યુદ્ધમાં એક કસાયલા આ સન્યપતિ પાસે યવન સરદારો લાચાર બની જતા હતા. જ્યારે ખીજું યુદ્ધ જે નાનુ હતુ તેમાં– બલ્કે કહા તે સમયે-ભલે દેખીતી રીતે-કે આકસ્મિક સોગા વચ્ચે-યવનપતિ મિનેન્ડરનું મૃત્યુ થયું છે,૨૯ પણ ખરી રીતે જો તે જીવત રહ્યો હાત તા જરૂર તેને જ યશની માળા અર્પણુ થઇ હોત. રાજા ડિમેટ્રીઅસનું મરણુ જ્યારે નીપજ્યું અને મિનેન્ડરે રાજ્યલગામ હાથ લીધી ત્યારે યવનેાના કાબૂમાં અફગાનિસ્તાન ઉપરાંત પાખમાંના માત્ર સતલજ નદીના કિનારા સુધીના પ્રદેશજ॰ હતા. અને તે બાદ સાતેક વર્ષે સમ્રાટ અગ્નિમિત્ર મરણ પામ્યા છે ત્યાંસુધી પણ યવા કાઇ રીતે આગળ વધ્યા હૈાય એવું તારવી શકાતું નથી૧; પણ ઇ. સ. પૂ ૧૭૬ માં તે પડી જઇને મરણ પામ્યા હાય તે વધારે સભવિત છે. ઉપર ન. ૨૬, ૨૭ માં બે+બેન્ગાર યુદ્ધ થયાં ગણાવ્યાં છે, પણ પુરાણકારોએ માત્ર એ મેટાંને જ હિસા માં ગણ્યા છે. જીએ બુદ્ધિ. પ્ર. પુ. ૭૬ થી આગળ. ( ૨૮ ) વૈદિક મતવાળા અગ્નિમિત્રને જે ચક્રવર્તી સમ્રાટ ગણે છે તે આ જીત મેળવવાને લીધે જ સમજવું, અને તે બાદ જ તેણે બીજો અશ્વ મેધ સ`પૂર્ણ કર્યાં છે. (જુએ અગ્નિમિત્રના વૃત્તાંતે.) ( ૨૯ ) નુ શુંગવ’શી ખળમિત્ર-જ્ઞાનુમિત્રનુ વૃત્તાંત, વળી નીચેનું ટી. ન. ૩૭ જી. (૩૦) આ સ્થાન ઉપરના યુદ્ધમાં જ સમ્રાટ આગ્નામત્રના હાથે ડિમેટ્રીશ્મરનુ` મરણ નીપજ્યું છે, (જુએ. પૃ. ૯નું વર્ણન તથા અહીંની ઉપર ટી. ન.૨૭.) (૩૧) છુ. પ્ર. પુ. ૭૬, પૃ ૯ઃ—ખૌદ્ધ પુરતકામાં-મિલિન્દ પન્હોમાં-મિનેરની રાજધાને શાલ જ કહી છે ( જીઆ કે. હિં. ઇં. પૃ. ૧૪૯ ): અર્વાચીન અતિહાસિકા બલ્ખથી ઉતરેલા ગ્રીકની એક જ ચઢા ઇના નિર્દેશ કરે છે ને તેની આગેવાની મિનેન્ડરને આપે www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ] નું વૃત્તાંત, ૧૫૫ મરણ પામતાંજ મિનેન્ટરે ધસારો કરવા માંડ્યો નામે સરદારને નીમ્યા હતા. આ પ્રમાણે તેણે હશે એમ કલ્પી શકાય છે. પ્રથમ તેણે સતલજ ઉત્તર હિંદના સર્વ અગત્યના પ્રદેશ-પંજાબ, નદીના દક્ષિણ ભાગ તરફ નજર પહોંચાડી હતી. સિંધ, રાજપુતાના, સૌરાષ્ટ્ર અને યુક્ત પ્રાંતને અને જેને તે સમયે મધ્યદેશ (હાલનો રાજપુતાનાને મોટે ભાગ–પિતાની સત્તામાં લઈ લીધા હતા.૩૭ પ્રદેશ-અરવલ્લી પર્વતની પશ્ચિમને આ પ્રદેશ) તેથી વિશેષ આગળ વધવાને, એટલે કે હાલના કહેવાતું હતું તે તેમજ આખો સિધદેશ જીતી યુક્ત પ્રાંતના લખનૌ અને અષાની પૂર્વ લઈ તે ઉપર વહીવટ ચલાવવાને પોતાના એક દિશામાં વધવાને-તે ભાગ્યશાળી થયે હેય એ સરદાર ભૂમકને ૩ ની હતો. પછી તેણે પોતાનું કઈ મજબૂત પુરા મળને નથી. જો કે વિદ્વાનોએ લક્ષ ત્યાંથી ખેંચીને ઉત્તરે આવેલ પાંચાલ અને હાથીગુફાના શિલાલેખના આધારે એ સૂરસેન દેશ સર૩૪ કરવાને લગાડયું હતું. આખરે વિચાર રજૂ કર્યો છે કે, તેણે અથવા તેના તે પ્રદેશ જીતીને ત્યાં વહીવટ કરવાને રાજુલુલ ૩૫ પુરોગામી રાજા ટિમેટ્રીઅસે-પાટલિપુત્ર ઉપર છે. એણે પાંચાલ તથા સૂરસેન જીત્યા લખે છે અને સાત વિા અને ઘેરે ઘાલીને સર કર્યાનું લખે છે. ( સરખા નીચેની ટી. નં. ૩૪ લખાણું. ) (૭૨) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિઃ પૃ. ૧૯૯- તેણે સિંધુ નદીને દુઆબ તથા સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ રાજ્યમાં ભેળવી લીધું હતું. જ્યારે સર કનિગહામનું કહેવું આ પ્રમાણે છે: Bhilsa Topes P. 127:- I have shown from the monogramatic names of cities, in which his coins were minted that Menander's rule extended over the whole of Kabul valley, the Punjab and the Sindh, including the capital city of Minnagara on the lower Indus (471511145 સર કનિંગહામ કહે છે ) મિનેન્ડરના રાજ્યઅમલમાં સિક્કાઓ જે શહેરોની ટંકશાળમાં પડાયા છે તેની નામાક્ષરી ઉપરથી મેં સાબિત કરી બતાવ્યું છે કે, તેનું રાજ્ય કાબુલની ખીણવાળા આ ખાં પ્રદેશ પંજાબ અને સિંધ ઉપર પથરાયું હતું. તેમાં સિંધુ નદીની દક્ષિણે આવેલ રાજપાટને-મીનનગરને સમા- વેશ થતો હતો. ( આમાં કયાંય સૌરાષ્ટ્રનું નામ જણાતું નથી. એટલે તેણે ભરૂચ શહેરવાળો ભાગ જી હોય એમ પુરવાર નથી થતું ) (૩૩) આ ભૂમાના વૃત્તાંત વિશે આગળ ક્ષહરાટ પ્રા વિશેની હકીકત જુઓ. (૩૪) એક વાર આ પ્રાંતે કદાચ ડિમેટ્રીઅસે જીતી લીધા હશે; પણ જીતી લીધા હોય તો પાછા ગુમાવી દીધા હતા એમ સમજવું. (૩૫) આગળ ઉપર જીવલને વત્તતિ પામખંડે જુઓ. (૩૬) સિંધ, રાજપુતાના અને સૌરાષ્ટ્ર પર, ક્ષત્રપ ભૂમકને, તથા યુક્ત પ્રાંત ઉપર ક્ષત્રપ રાજુપુલને વહીવટ કરવા નીમ્યા હતા, જ્યારે આ પંજાબ ઉપર એન્ટીઆલસીદાસ નામે ઈ પેન સરદારને નીમ્યો હોય એમ લાગે છે. ( જીઓ ઉપરમાં શુગપતિ બળમિત્રભાનુમિત્રનું વત્તાંત.) (૩૭) બુ. પ્ર. ૫. ૭૧, ૫. ૦૫: આ છેલ્લી લડાઈમાં મિનેન્ડરસ્તા છ સાથી પૈકી બેનાં નામ મળી આવ્યાં છે. તેમને એક દ્વિતીય ડિમેટીઅસ અને બીજે એંટીઓકસ હતો. મિનેન્ડરના દરબારમાં બિરાજતા શ્રીકના મુખ્ય રાજાઓનાં નામમાં આ બેનાં નામ મિલિનપજ્હામાં આપ્યાં છે. ( જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૫૦ ) (મારૂં ટિપ્પણમિનેશ્વરના દરબાર એવા જ શબ્દ ઉપરના વાકયમાં લખાયા છે તે બતાવે છે મિનેન્ડર પોતે એક સમર્થ પાદશાહ હતા.) (૩૮) કે. શે. 'હિ. ૫. ૬૫-Menander was probably the Navana who invaded Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ ધેરા લઇ જવાની તૈયારી કરી હતી; પણ કલિંગપતિ ચક્રવર્તી ખારવેલનું મગધમાં ઉતરવાનુ અને મગધપતિ બૃહસ્પતિમિત્રને પેાતાના ચરણે નમાવ્યાનું સાંભળીને, તે યવનપતિએ મથુરાથી આગળ વધવાના વિચાર માંડી વાળ્યેા હતેા. આ હકીકત, જે શિક્ષાલેખના ઊકેલ ઉપરથી બડી કાઢવામાં આવી છે. તે તથા તેના ઊકેલને લગતા સબળા વૃત્તાંત, ખરી રીતે કઈ રીતે કરવા યોગ્ય છે, તે આખુયે પ્રકરણ આપણે ખારવેલનું જીવનવૃત્તાંત ( જીએ પુ. ૪ ) આલેખવા સુધી મુલ તવી રાખવુ' પડશે. અત્ર તા એટલુ જ જણાવવુ અસ થઈ પડશે કે તે હકીકત સમજવામાં ગેરસમજ થઇ છે. તેમ કેટલાક તરફથી જે એમ કહેવામાં આવે છે કે મિનેન્ડરે વર્તમાન ગુજરાતના પશ્ચિમ ભાગ-ભરૂચ જીલ્લાવાળા ભાગ૯-૫ણુ જીતી લીધા હતા તે વાતમાં પણ બહુ વજુદ લાગતુ' નથી.૪૦ અલબત્ત, આપણે એટલી । જરૂર મિનેન્ડરને વિશે નોંધ કરવી રહે છે કે એકટ્રીઅન પ્રજાના જે બે સરદારાએ હિંદમાં રહીને આધિપત્ય ભાગવ્યું છે. તેમાં આ મિનેન્ડરના જ રાજ્યવિસ્તાર પ્રથમ દરજ્જાના હતા. એટલે તે પ્રમાણમાં તેને વિશેષપણે ગૌરવંતા, પ્રભાવશાળી અને પ્રતાપતાન બાદશાહ ૧ 3હી શકાય જ ડિમેટ્રીસ મિનેન્ડરના ખૂના જય-પરાજય સાથે કે તે વખતની પાશ્ચાત્ય સંસ્કૃતિ સાથે, જો કે સીધી રીતે આપણને કાંઇ લાગતું વળગતુ નથી, છતાં એક હકીકત વાચક સમક્ષ જરૂર ધરવા યોગ્ય લાગી Magadha as recorded by Patanjali: અ. હિં', ઇં, ત્રીજી આવૃત્તિ (સ્મિથ) પૃ. ૧૯૯ (૩૯) ભા. પ્રા. રાજવ’શ પુ. ૨, પૃ. ૧૪૨:પેરીપ્લસનું મ’તન્ય છે કે મિનેન્ડરના સિક્કા ભરૂચની આસપાસ મળ્યા છે. સરખાવા ઉપરની ટી. ન', કર માંનુ' સર નિ་ગહામનુ મતવ્ય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય છે; કેમકે તેમાં કાંઇક સમજવા જેવા એક સિદ્ધાંત રહેલા નજરે પડે છે. ' તે તેના સમય પરત્વે હાઇને, અત્ર તેનુ' વૃત્તાંત પૂરું કરતાં સુધીમાં જણાવી દેવા યોગ્ય ધારૂ બ્રુ. પ્રખ્યાત ઇતિહાસવેત્તા મિ. વિન્સેટ સ્મિથ તેમના અલી હિસ્ટરી માફ ઇન્ડીઆની ત્રીજી આવૃત્તિ નામક પુસ્તકમાં પુ. ૧૯૯ ઉપર ( મિનેન્ડરે હિંદ ઉપર ચડાઇ કરી છે તે બાબતમાં જણાવે છે કે) · Thus ended the second and last attempt by a Eu. ropean general to conquer India by land............. From the repulse of Menander, until the bombardment of Calicut by Vasco da Gama in A. D. 1502, India enjoyed immunity from attack under European leader. ship and so long as the power in occupation of the country retains command of the sea, no attack made from the landside in the footsteps of the ancient invaders can have any prospect of permane. nt success =ખુશ્ક રસ્તે હિંદ ઉપર ચડાઇ લાવવાના યુરોપીઅન સરદારના બીજા ૪૨ અને છેલ્લા પ્રયત્નને આ પ્રમાણે ફેજ થયા... ( વળી આગળ જાવે છે કે )......મિનેન્ડરને વિશેષ અધિકાર (૪૦) મા માટે સહરાટ ક્ષત્રપ ભૂમકનુ વૃત્તાંત જી. (૪૧) સરખાવે ઉપરનુ' ટી. ન', ૩૭ (૪૨) મિનેન્ડરના હુમલાને ખીનની ઉપમા આપી છે જ્યારે અલેક્ઝાંડરની ચડાઇને પહેલે હુમલે ગણ્યા છે, એમ સમનત લાગે છે, www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પાછું હઠવું પડયું. ત્યારથી માંડીને ઇ. સ. ૧૫૦૨ માં વાસ્કાડા ગામાએ કાલિકટ ઉપર તેાપના મારા ચલાવ્યા ત્યાંસુધી ( લગભગ ૧૭૦૦ વ્ય સુધી ) કાઇ પણ યુરોપીઅન સરદાર' હિંદ ઉપર આક્રમણ લાબ્યા નથી. અને જ્યાંસુધી દેશની માલિકી ધરાવનારની સત્તા, સમુદ્ર ઉપર ચાલુ હાય ૪૪ ત્યાંસુધી પ્રાચીન આક્રમણુકારાની પેઠે સ્થળમાર્ગેથી લઇ આવેલા કાષ્ટ પણ હુમલે કાયમને માટે કુત્તેહમંદ નીવડવાના જ નહીં, '' મતલબ કહેવાની એ છે કે કાપણુ ભૂમિ ઉપર ફત્તેહપૂર્વક જય મેળવીને તેને કબજો લાંખે સમય ભોગવવા માટે સાચવી રાખવા હાય, તે તેને લગતા સમુદ્ર ઉપરના સર્વ અધિકાર ૪૫ સ્વાધીન કરી લેવા જોઈએ, આ સિદ્ધાંતમાં કેટલું સત્ય છે તે વર્તમાનકાળે યુાપખંડમાં રાજકર્તી પ્રજા દરિયા પરનુ સ્વામિત્વ મેળવવા કેટકેટલા ભગીરથ પ્રયત્ના સેવી રહી છે તે ઉપરથી સમજી શકાય છે. એક નિયમ અદ્યાપિ પર્યંત આપણે સંસ્કૃતિમય તેનું જીવન ના ઇતિહાસ જાળવતા આવ્યા છીએ કે, દરેક રાજવંશનુ વર્ણન સમાપ્ત કર્યાં બાદ, તેમના રાજવીઓના જય-પરાજયને (૪૩) ખરી રીતે મિનેન્ડર યુરોપીષ્મન એલાદને નથી જ. તે યાન ( બેકટ્રીઅન ·) હોવાથી તેને એશિવાસી જ કહી શકાય; પણ યવન અને ચેન શબ્દનુ મિશ્રણ કરી નાખવાથી, તેને ચવન એટલે ગ્રીક એલાદના ધારીને મિ. વિન્સે'ટ સ્મિથે યુરેપીઅન શબ્દ વાપર્યો લાગે છે. સ (૪૪) આપણી બ્રીટીશ સરકાર પેાતાને મુદ્દની રાણી ' કહેવડાવવામાં જે ગૌરવ માને છે તે આ ઉપરથી સ્હેજે સમજી ચારો, (૪૫) હિંદુસ્તાન પાતે જ એક રીતે તે દ્વીપકલ્પ છે, અથવા ઉત્તર હિંદ અને દક્ષિણ હિંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫૭ ભૂપતિ લગતી હકીકત તથા તેએ કર્યેા ધમ પાળતા હતા તેને લગતું વિવેચન, એક જીન્ના જ પરિચ્છેદે લખવુ. તે નિયમને અનુસરીને આ યાન પ્રજાને લમતી તથાપ્રકારની હકીકત માટે પણ્ એક જુદા અને નતંત્ર પરિચ્છેદ લખવા જોતા હતા જ; પણ તે પ્રમાણે ન કરતાં બહુ ≥ંકમાં જ અહીં પતાવી દેવા ધાર્યું છે, કેમકે ( ૧ ) તે પ્રજાના માત્ર એ જ હિંદુ ઉપર થડે વધતે અંશે રાજ્ય કરવાને ભાગ્યશાળી નીવડ્યા છે. તેમ વળી તેમના જય-પરાજય વિશે તેમના સ્વતંત્ર વૃત્તાંતમાં પૂરતા ઉલ્લેખ કરી નાખ્યા છે જ. ( ૨ ) જ્યારે તેમના ધર્મ વિશે, જેમ અન્ય રાજવીઓના સંબંધમાં તેમના શિલાલેખા કે સિક્કા જેવી પ્રાચીન વસ્તુ ઉપરથી કાંઇપણુ અનુમાન દારી શકાય તેવી વસ્તુસ્થિતિ નીપજાવી શકાઈ છે, ત્યારે આ રાજા સંબધી-તેમના શિલાલેખાતા મળ્યા જ નથી પણ સિક્કા હજી મળ્યા છે ખરા પણુ તેમાંથી– કાંઇએ સ્પષ્ટપણે તારવી શકાતું નથી જ. છતાં અન્ય ધાર્મિક અને સાહિત્યક ગ્રંથા ઉપરથી જે કાંઇ જાણી શકાયુ છે, તે પણ આ એમાંના કેવળ એક રાજવી વિશેનું જ છે; રાજા મિનેન્ડર વિશે—એટલે આવી અહં સત્તાધારી૬ અને છાતી એમ બે વિભાગ પાડવામાં આવે તે, દક્ષિણ હિંદને પણ દ્વીપકલ્પ કહી શકાય તેમ છેઃ આ દ્વીપકલ્પને વીંટળાયેલ સમુદ્ર ઉપર જેનું આધિપત્ય હેય તેને સપૂર્ણ વિષય છે એમ આ ઉપરથી સમજવુ' આ એક જાતની સૈનિક રાજનીતિ ગણવી રહે છે, (૪૬ ) રાજા મિનેન્ડરના ધમ ઉપર કાંઇક વિશેષ પ્રકાશ ફેંકતી હકીકત આગળ ઉપર મથુરાનગરીના લગતા પરિશિષ્ટમાં આવશે તેસાથે અહીંની હકીકત સરખાવવી. અહીં • અહીં સત્તાધારી ' કહી છે તેની મતલબ એ છે કે તેના ધર્મ' વિશે હજી પાકી ખાત્રી બધાય તેવી સાબિતીએ મળી નથી. www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ઢાકીને પ્રમાણભૂત તરીકે સ્વીકારી ન લેવાય તેવી હકીકતના જ આધારે સ્વતંત્ર પ્રકરણ લખવુ તે દુરસ્ત લાગ્યું નથી. જે હકીકત મિનેન્ડર વિશે જણાવવામાં આવી છે. તે આ પ્રમાણે છે. કે. હિં. ૭. પૃ. ૫૪૯ માં લખે છે કે:Menander is the only Yavana who has become celebrated in the ancient literature of India. He is unquestionably to be identified with Milinda the Yavana king of Sakal, who ( Milinda-Panha ) in the dialogue between the king, hal become noto. rious as harassing the brothern and the Buddhist elder Nagasena. It is thus a philosopher and not as a mighty conqueror that Menander has won for himself an abiding fame (Trans. Rhys Davids, S. B E. XXXV. P. 6–7. As a disputant he was hard to equal; harder still to overcome. The acknowledged superior of all the founders of the various schools of thought. As in wisdom so in strength of body, swiftness and valour, there was found none equal to Milinda in all India. He was rich too, mighty in wealth and prosperity and the number of his armed hoste knew no end=મિનેન્ડર એક જ યવન ( સરદાર ) છે કે જે પ્રાચીન હિં'દી સાહિત્યમાં નામાંકિત થવા પામ્યા છે. નિ:સ'દે તેને, સાકલ ( શિયાળકાટ )ના યવનપતિ મિલિન્દ તરીકે જ ઓળખવા રહે છે; વળો જે, રાજા ચેાનપ્રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય સાથેની ચર્ચામાં (મિલિન્દપન્ના નામે ગ્રંથમાં ) બૌધ્ધ ક્ષપણાની, (અને ખાસ કરીને ) મુદ્દે સત નાગસેનની પજવણી કરવા માટે પ્રખ્યાત ગણાયે છે; અને તેટલા માટે, મિનેન્ડરે જે દીધ કાળી ખ્યાતિ પાતા માટે મેળવી છે તે એક મહદ્ વિજેતા તરીકેની નહીં પણ એક ફિલ્મક તરીકેની કહી શકાશે ( ભાષાંતર; રીઝ ડેવીડઝ; સે. જી. છે. પુ. ૩૫, પૃ. ૬, ૭. ) એક વિવેચક ( મવા દક-વાદી ) તરીકે તે અજોડ હતા; તેના કરતાં પણ વધારે તે તે અજેય હતા. ( તે વખતના ) દર્શનકારામાં સન્માનિત અગ્રગણ્ય હતા. જેમ ડહાપણમાં, તેમ શૌયમાં, ચપળતામાં અને પરાક્રમમાં, આખા ભારતમાં મિલિન્દતા કાઈ હિરા નાતા. ઉપરાંત તે ધનવાન, અતિ સ્મૃદ્ધિવંત અને આબાદ હતા, અને શત્રુસજ્જિત યજમાના ( તેની સેવા–સામનેા કરનારા )ની તે કાઇ હૃદ જ નહાતી ( અસ ંખ્ય હતા ). આટલા અવતરણ ( ઉપરથી તેના સવદેશીય જીવન વિશે આપણને સહજ ખ્યાલ આવી જાય છે. તે ઉપર કાંઇ ટીકા કરવા જરૂર દેખાતી નથી. પશુ તે કથન સાહિત્યગ્રંથ આધારે આળેખાયલુ હાવાથી, ઐતિહાસિક વૃત્તાંત સાથે સરખાવી જોવાને વાચકવર્ગને વિનવવુ રહે છે. પ્રથમ આપણે સંસ્કૃતિને વિષય હાથ ધરીશુ. એક દેશની પ્રજા બીજા દેશ ઉપર જ્યારે ચડાઈ લઈ જાય છે ત્યારે કયા મુખ્ય ઉદ્દેશ તેમાં સમાયલા હૈાય છે અને તે પ્રત્યેકમાં કેવું પરિણામ આભાદી અને સંસ્કૃતિ આવવા સંભવ છે તેના કાંઇક અશ્ ચિતાર આપણે પૃ. ૩૭–૩૮ માં આપી ગયા છીએ. તેમજ અલેકઝાંડર ધી ચેષ્ટટ હિંદ ઉપર જે આક્રમ લાવ્યા હતા તેમાં તેની મુરાદ શુ હતી અને તે www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ) કેટલે દરજ્જે ક્રુત્રિભૂત થઇ હતી તે પણ આપણે પુ. ૨ માં પૃ. ૨૨૫, ૨૩૫ તથા પૃ. ૩૭૮૧ માં જણાવી ગયા છીએ. અલબત્ત કહેવુ પડે છે કે, આ બાબતમાં–અલેકઝાંડરની ચડાઇના પરિણામ વિશે-પાશ્ચાત્ય અને પૌર્વાત્ય વિદ્વાનેાનાં મંતવ્ય વચ્ચે ઉત્તર-દક્ષિણ દિશા જેટલુ અંતર હાવાનું૪૭ માલૂમ પડે છે; પણ તેમાં કાંઇ આશ્ચર્ય પામવાનું કારણ નથી; કેમકે ગમે તેવા વિદ્વાન હાય અને તે નિષ્પક્ષપાત, ઉદારચિત્ત તથા કસાયેલ લેખક હાય છતાં આખરે તો તે એક મનુષ્ય જ છે ને? એટલે, જમણા હાથ હમેશાં પોતાના મ્હાં તરફ જ વળે છે, તે કહેવત પ્રમાણે તેને પોતાના સંસ્કૃતિની મહત્ત્વતા અને શ્રેષ્ઠતા જ નજરે દેખાયા કરે છે; જયારે વાસ્તવિક સ્થિતિ અન્યથા જ હોય છે. આ કથનની સત્યતા માટે કે. હિ. ઇ. ના લેખકના પોતાના શબ્દો જ સાક્ષીરૂપ ગણાય તેવા હેાવાથી, અત્રે તે ઢાંકવા મન થાય છે. લેખક મહાશય પૃ. ૫૪૧ માં લખે છે કે, “ The Indian expedition of Alexander the Great, has for more than twenty-two centuries Western celebrated in the been world as one of the most amzaing feats of arms in the whole of history...No personage of the ancient world is better known; but of this great conqueror, the records of India have preserved no certain તા ઇતિહાસ (૪૭) આ પૃષ્ઠો ઉપર ટાંકેલા અવતરણાસરખાવવાથી ખાત્રી કરી શકાશે. (૪૮) પાશ્ચાત્યની નજરે આ કથન ખર,બર હરો જ; છતાં તેની કદર હિંદ સાહિત્યમાં કેવી થવા પાની કે તે માટે નં. ૪૯ તુ' ટિપ્પણ જુઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫૯ trace=અલેકઝાંડર ધી ગ્રેઇટની હિદ ઉપરની ચડાઇને, આખા ઇતિહાસના યુદ્ધવિષયક પરાક્રમેામાંના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અજાયબીભરેલા એક બનાવ તરીકે પાશ્ચાત્ય દુનિયામાં આજે બાવીસ રદી થયા છતાં પ્રસિદ્ધિને પામેલા ગણવામાં આવે છે. ૪૮. પ્રાચીન દુનિયામાં કાઈ પણ વ્યક્તિ ( તેના જેટલા પ્રખ્યાતિને પામેલ નથી, છતાં આ મહાન વિજેતા વિશે હિંદી સાહિત્યમાં કાંઇ જરા સરખાયે ઉલ્લેખ થયેલ માલૂમ પડતે ૪૯નથી. ” આ પ્રમાણે એકજ વ્યક્તિના પરાક્રમ વિશે જે મતફેર બને-પશ્ચિમની તથા પૂર્વની દુનિયાના–સાહિત્યકારોમાં દષ્ટિગેાચર થાય છે તે તેના પરાક્રમનાં મૂલ્ય-અંકન વિશેની ષ્ટિભિન્નતાને લીધે જ ઊભા થયેલ છે; એકે તેને કેવળ રાજકીય દૃષ્ટિથી જ નિહાળ્યેા છે; જ્યારે ખીજાએ સંસ્કૃતિની દૃષ્ટિબિંદુથી અવલાકયો છે. ΟΥ ' આ સંસ્કૃતિ વિષયક ચર્ચા પણ આપણે પુ. ૨ પૃ. ૩૭૮ થી આગળ “ સંસ્કૃતિનાં સરણુ '' વાળા પારિગ્રાફમાં સ્પષ્ટ રીતે સમજાવી ગયા છીએ; એટલે અહીં તે વિંતચૂર્ણ બની ગયેલ વિષયને પુનઃ સ્થાન આપવા માંગતા નથી. માત્ર એટલુ જ જણાવવું યાગ્ય થઇ પડશે કે, કાઈપણ કાયને જે દીકાલી સ્મૃતિયોગ્ય બનાવવું ડ્રાય, તે તેની અન્ય પ્રકારની મહત્ત્વતા બતાવવા કરતાં, સમસ્ત માનવજાતના કલ્યાણ માટે તે જેમ બને તેમ વિશેષ ઉપકારક વડવા જેવું છે. એમ પુરવાર કરી આપવુ જોઇએ. એટલે કે જે તે કાય મનુષ્ય સ ંસ્કૃતિનું પોષક હશે તો જ તેનુ આયુષ્ય લખાઇ (૪૯ ) જે અલેકઝાંડરના યશેાગાન પાશ્ચાત્ય પ્રજાએ આટલાં બધાં ઢોલ નગારાં વગાડીને ગાયાં છે તેને હિ'દી લેખકોએ કોઇ હિંસાત્રમાં પણ ગા નથી; તેમાં તે પુરૂષનાં પરાક્રમ વિરો રાકા ઉઠાન્યાના મુદ્દો નથી જ પણ તે પરક્રમને જે ક્રુષ્ટિએથી www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ મિરેન્ડરનું [ દ્વિતીય શકશે. આ સમયની પાશ્ચાત્ય સંસ્કૃતિ કેટલે દરજજે આર્ય સંસ્કૃતિ કરતાં ઉતરતી હતી, એનું એક બીજું દષ્ટાંત (ઉપર ટકેલે અલેકઝાંડરના આક્રમણ વિશેનો દષ્ટાંત પ્રથમ જાણ ) તે યવનપતિએના સિક્કા ઉપરથી જ મળી આવે છે. કે. હિ. . ના લેખકના જ શબ્દો ટાંકી બતાવીશું. તેમણે પૃ. ૪૪૭ માં જણાવ્યું છે કે, Demet. rius does uot seem to have struck any gold. It will be observed that he is the first of the Bactrine | kings to be represented with his shoulders draped and from bis time on wards that feature is virtually universal=(5#{1242 Bahia કઈ સિક્કો પાડ્યાનું જણાયું નથી, ખાસ નોંધ લેવી રહે છે કે, તે પ્રથમ જ યેન-બાદશાહ છે કે જેણે (સિક્કામાં છે પિતાના ખભે પીછોડી નાંખી છે (ખભાને હાંક્યો છે) અને તે સમયથી જ તે પ્રથાને સાર્વત્રિક આવકાર મળે છે. કહેવાનો મતલબ એ છે કે, ન (પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ઉછરેલી) પ્રજામાં ગળા પાસેને-ખભાને ભાગ ઉઘાડે રાખવાની એક પ્રથા ડિમેટ્રીસના સમય સુધી ચાલી આવતી હતી, પણ તેણે (હિંદની-૧૦ આર્ય–સંસ્કૃતિની શ્રેષ્ઠતા નિહાળીને, ખભા અને ગળા પાસે ભાગ ઢાંકવાન૫૧ પ્રથમ ર પાડ્યો હતો, અને તે એટલે બધે સને રૂચ થઈ પડ્યો હતો કે, ત્યારપછીના સર્વે રાજા અને સમ્રાટોએ (અલ. બત્ત પાશ્ચાત્યદેશના સમજવા ) તે જ પ્રમાણે સિકકા પાડવાનું રણ અંગિકાર કર્યો રાખ્યું છે આટલું વર્ણન માત્ર સંસ્કૃતિની ચર્ચાના અંગે જ કરવામાં આવ્યું છે. તે ઉપરથી તથા આગળના બને પુસ્તકમાં પ્રસંગે પાત જે જે કાંઈ ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે ઉપરથી કઈ સંસ્કૃતિ શ્રેષ્ઠ ગણાય તેને વિચાર વાચકવર્ગ સ્વયં કરી લેશે. અત્રે એટલું જ વિશેષમાં જણાવવાનું કે, પાશ્ચાત્ય પ્રજાના સિક્કાઓમાં કઈ તત્વ (કળાની દષ્ટિ બાદ કરતાં) સરસાઈ ભગવતું હાળવામાં આવતું નથી. હવે આબાદી વિશે થોડુંક જણાવી આ વિષય સમાપ્ત કરીશું. પરદેશીઓનાં આક્રમણના લેખનને પ્રારંભ કરતાં જ, પ્રસંગને લઈને જણાવવું પડયું છે કે, હિંદ ઉપર ચડી આવવામાં તેમને મુખ્ય મુદ્દો ધનલેલુપતાને જ હ; પણ એક વાર ચડી આવ્યા પછી જે તેના પાસમાં લપટાઇને હિંદમાં જ નિવાસસ્થાન તેઓ કરતા તે, ત્યાંની સંસ્કૃતિમાં અંજાઈ જઈને તેને અપનાવી લેતા હતા. જેનાં દષ્ટાંત આપણે જોઈ પણ ગયા છીએ. વળી જે જે પરદેશી પ્રજાઓ પર આક્રમણ લાવી છે, તે તે સર્વનાં વૃત્તાંતે જેમ જેમ આલેખાતાં જશે, તેમ તેમ ખાત્રી થતી જશે કે આ સર્વે પ્રજાને તે જ કુદરતી નિયમને આધીન થવું પડયું છે. નિહાળવામાં આવાં છે તે દષ્ટિ ને ફેર સૂચવે છે. (૧૦) કારણ કે આ પેનપતિએ જ પ્રથમમાં પ્રથમ હિંદભૂમિ ઉપર પોતાનું નિવાસસ્થાન બનાવીને રહેવા માંડયું હતું. તેથી કરીને આર્ય સંસ્કૃતિ નીહાળવાનો અવાશ તેને મળ્યું હતું અને તે વિશેષ સારી લાગવાથી તેનું અનુકરણ તેણે કહ્યું હતું. (પા) અત્યારે પણ આપણે ઘણું વ્યક્તિઓને પિતાના અંગના અમુક ભાગે બનાછાદિતપણે રાખતા જઈએ છીએ. પ્રાચીન સંસ્કૃતિની શ્રેષ્ઠતા ક્યા ધરણે રચાઈ હશે તેની સાથે આ પ્રથાને સરખાવે. એટલે તે વિશેને કાંઈક ખ્યાલ આવી જશે. (૫૨) આ આખે છ ખંડ જ તે હકીતથી ભરપૂર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] મૃત્યુ કયારે ? મૌર્યસમ્રાટ પ્રિયદર્શિનના સમય પહેલાં selling... The birth of the new kingપણ ભારતીય સમૃદ્ધિની અને સંપત્તિની છાકમ- dom of Bactria...Bactria was the છળ વિશેના દિલચસ્પ સમાચાર હિંદની બહાર rich country between the Hinduજો કે ફેલાયા હતા જ અને તેથી જ અલેકઝાંડર kush and the Oxus= સિક્કાની પ્રાપ્તિથી) ધી ગ્રેઈટ જેવા મહત્ત્વાકાંક્ષી પરદેશીઓ ચડી એમ સાબિત થઈ શકે છે કે, જે ચાલીસ પચાસ આવ્યા હતા; તેમજ સેલ્યુકસ નિકેટર જેવા વને ઇતિહાસ બિલકુલ અંધારામાં જ છે તે સાહસિકે તે ભૂમિને કજો મેળવવા અથવા સમયે પણ હિંદની સરહદની બન્ને બાજુએ, તે છેવટે બની શકે તે નિહાળવા માટે પણ ધમધોકાર પ્રવૃત્તિમય જીવન ચાલી રહ્યું હતું. ઉછાળા મારી રહ્યા હતા; તાંયે તે કાળસુધી વેપારીઓ અવિરતપણે આવજાવ કરતા હતા તેવા વર્તમાન બહુ લાંબે દૂર કે સંપૂર્ણ સત્ય તથા કવિક્રય પણ કરતા હતા તે વખતે) રૂપે ફેલાઈ ગયા ન હતા જ; પણ જ્યારથી સમ્રાટ બેકટ્રીઆનું એક નવું જ રાજ્ય ઉભળ્યું હતું પ્રિયદર્શિને પિતાના ધમ્મમહામાત્રાઓને અફગા (આ) બેકટ્રીઆને ધનાધ્ય પ્રદેશ હિંદુકુશ અને નિસ્તાનની પેલી પાર ઠેઠ મિસર સુધી તેમજ ઓકસસ (નદી) વચ્ચે આવેલ છે.” આ ઉત્તરમાં ચીન દેશની સરહદ પર મોકલાવ્યા હતા, વાક્યમાં રહેલા રહસ્યની પ્રતીતિ આપણે આ ત્યારથી તે વ્યાપાર અર્થે તેમજ રાજકીય હેતુ- પૃષના મથાળે આળેખેલ ઐતિહાસિક ઘટના સર મનુષ્યને અવરજવર એટલે બધો વધી ઉપરથી મળી રહેશે. ઉપરના કથનમાં માત્ર જવા પામ્યો હતે, કે સહેજે જ દરેક પ્રદેશની એટલે જ સુધારો કરવો રહે છે કે, જે અંધકારઉપજને અરસપરસ કવિક્રય થવા માંડ્યો હતે; મય યુગનો સમય ૪૦-૫૦ વર્ષને લેખક મહાતેમજ તેમની પ્રજાને એક બીજાની ઘણી શયે જણવ્યો છે તે ખરી રીતે અજ્ઞાત યુગ ઘણી બાબતે વિષે વસ્તુરિસ્થતિનું યથાસ્થિત ભાન છે જ નહિં; પણ વિદ્વાનોએ સેકટસને ચંદ્રગુપ્ત થયું હતું. આથી કરીને સમ્રાટ પ્રિયદર્શિનના ઠરાવીને કામ લીધે રાખ્યું છે, તેથી પ્રિયદર્શિનના રાજઅમલ પછીના પ૦) પચાસ વર્ષમાં તે, સમયને, અશકવર્ધનનો યુગ માનવો પડ્યો છે. બેકટ્રીઆ-અફગાનિસ્તાન અને હિંદના વ્યાપાર અને પ્રિયદર્શિનના પછીના ૪૦-૫૦ વર્ષના વચ્ચે એટલો બધો ફેલાવો થઈ ગયો હતો કે, સમયને અંધકારમય જણાવો પડ્યો છે. કેમ્બ્રીજ હિસ્ટરી ઓફ ઈન્ડિયાના લેખક મહા- મિનેન્ડરનું મરણ ઈ. સ. પૂ. ૧૫૬ માં શયને પૃ. ૪૩૪ માં ઉચારવું પડયું છે કે: નીપજ્યું હોય એમ ઉપરમાં મેં જણાવ્યું " It ( the witness of coins ) proves છે, પણ વિશેષ હકીકતના that there was a busy life, throb- મિનેશ્વરનું અભ્યાસથી એમ ઠરાવવા bing on both sides of the Indian મૃત્યુ કયારે મન થાય છે કે તેની સાલ frontier during the forty or fifty ત્રણ વર્ષ આગળ લઈ જઈ years about which history is silent તેનો સમય ઇ. સ. પૂ. ૧૫૯ માં નોંધ; that merchants were constantly આમ કરવાનાં બે ત્રણ કોરણો મળી આવે coming and going, buying and છેઃ (૧) ભૂમકની કારકિર્દી ક્ષત્રપ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મિનેન્ડરનું [ દ્વિતીય મહાક્ષત્રપ તરીકે જ ગણાઈ છે; તેમ એ પણ ચક્કસ જ છે કે, તેણે ક્ષહરાટ સંવતની સ્થાપના ઈ. સ. પૂ. ૧૫૭ થી જ કરી છે. હવે જે તેણે ક્ષહરાટ સંવત ઈ. સ. પૂ. ૧૫૭ માં સ્થાપ્યો હોય, અને મિનેન્ડર પિતે તે બાદ છેડે સમય જીવંત રહી ઈસ. પૂ. ૧૫૬ માં મરણ પામ્યો હોય, તો એ બનવાજોગ જ નથી કે મિનેન્ડર પોતાના તાબાના ક્ષત્રપ સરદારને તેને સંવત્સર સ્થાપવા દે, હા, એક રીતે બને ખરું કે, ભૂમક પોતે આ સમય દરમ્યાન, પિતાના ઉપરી સામે બળવો ઉઠાવીને સ્વતંત્ર થઈ ગયો હોય; પણ તેવી કોઈ હકીકત અત્યાર સુધી ઈતિહાસનાં પાને ચડી હેય એવું આપણે જાણમાં આવ્યું નથી. એટલે એક જ સ્થિતિ માની લેવી રહે છે કે, મિનેન્ડરના મૃત્યુ બાદ જ ભૂમક મહાક્ષત્રપ થવા પામે છે અને ક્ષહરાટ સંવતેની સ્થાપના કરી છે, એટલે મિનેન્ડરનું મરણ ઈ. સ. પૂ. ૧૫૮-૫૯ માં થયું ગણવું રહે છે. (૨) પંજાબ-તક્ષિલાના યેન સરદાર એન્ટીઆલસીદાસના એક પ્રતિનિધ નામે હેલીએ ડેરસે શુંગપતિ ભાગ-ભાનુમિત્રની કેટલેક અંશે તાબેદારી સ્વીકારી-કહે કે મિત્રી સંપાદન કરી. શુભેચ્છા પ્રાપ્ત કરી હતી એમ શિલાલેખથી જણાયું છે. આ ભાનુમિત્રને સમય આપણે ઈ. સ. પૂ. ૧૫૮ થી ૧૪ર ને આપ્યો છે; હવે જે મિને ડરને . સ. પૂ. ૧૫૬ સુધી જીવંત માનીએ તે તેનો અર્થ એમ થાય કે ૧૫૮ થી ૧૫૬ ના બે વર્ષ દરમ્યાન, મિનેન્ડરની હૈયાતીમાં જ તેના સરદાર એન્ટીઆલસીદાસે શુંગપતિની શુભેચ્છા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. તેવી સ્થિતિ મિનેન્ડર જેવો પરાક્રમી બાદશાહ ચલાવી લેવાનું સાંખી ન શકે, તેમ બીજી બાજુ, ભૂમક જેવો મિનેન્ડરનો ક્ષત્રપ, જીવતા જાગતે તે જ ભાનુમિત્રના રાજ્યની પશ્ચિમે અડોઅડ મધ્યદેશ ઉપર રાજ્ય હકુમત ભોગવી રહ્યો હતો, એટલું જ નહીં પણ તે ભૂમકે જ, આ ભાનુમિત્રના મોટા ભાઈ શુંગપતિ ઓદ્રક ઉર્ફે બળમિત્રને મારી નાંખીને કેટલેય મુલક પિતે મેળવી લીધે હતો. તેવો બાહુબળી ક્ષત્રપ ભૂમક પણ, જે એન્ટીઆલસીદાસ ઠેઠ પંજાબથી પોતાના પ્રતિનિધિને અવંતિપતિ શુંગવંશી રાજાની પાસે મોકલાવતો હોય, તે પિતાની હકુમતના પ્રદેશને વિધીને–ચીરીને જતાં જ અટકાવી દે, કેમકે જયાં સુધી પોતાનો બાદશાહ મિનેન્ડર છવત બેડે હેય, ત્યાંસુધી તેવાં હીણપતભર્યા પગલાંથી પિતાનું જ નાક વઢાયું છે એમ ભૂમક ગણી લ્ય એટલે માનવું રહે છે કે, મિનેન્ડરનું મરણ ઈ. સ. પૂ. ૧૫૮ માં નીપજ્યા બાદ જ તક્ષિલાને પ્રતિનિધિ ઇ. સ. પૂ. ૧૫૮ માં અવંતિ ગયે હતો; અને આ સમયે, ન તેને ભૂસકે પણ અટકાવ્યો હોય (જે તેના પ્રદેશમાંથી તે જીતે હોય તો), તેમ નહોતું કેઈ મથુરાના પ્રદેશમાંથી વીંધીને જતાં તેને અટકાવનાર; કેમકે ત્યાંને શિરતાજ જે મિનેન્ડર હતા તે તો ક્યારનો રણમાં રોળાઈ ચૂક્યો હતો. તેમ તેની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ ગોઠવાઈ ચૂકી હોય એમ જણાયું નથી. મિનેન્ડરના જે સરદારે હગામ-હામાશ નામે હતા તે૫૪ તે તેની પૂર્વે જ લડતા લડતા મરી ગયા હતા એમ કલ્પી લેવું રહે છે, કેમકે જે તે હૈયાત હોય તે ખુદ મિનેન્ડરને પોતાને રણે ચડવાનું સરજાયું જ ન હોય. (૩) ભાનુમિત્ર શુંગવંશીનું ગાદીએ બેસવું ઈ. સ. પૂ. ૧૫૮ (૫૩) હવે પછી આલેખવામાં આવનાર તેના જીવનવૃત્તાંતે આ હકીકત પુરવાર કરી આપી છે તે જુઓ. (૫૪) આ હગામ અને હવામાશ વિરોનું વર્ણન આગળ ઉપર તૃતીય પરિસદમાં લખવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] મૃત્યુ ક્યારે ? ૧૬૩ માનવામાં આવ્યું છે, તેને બદલે તે સમય ઈ. જે ઈ. સ. પૂ. ૧૮૨ થી ૧૫૬=૩૬ વર્ષને ગણાવ્યો સ. પૂ. ૧૫૯ માં માનવામાં આવે, તે કાન્હાયન છે તેને બદલે ૧૮૨ થી ૧૫૦=૨૩ વર્ષને ગણવે. વંશી પ્રધાનવટાને સત્તાકાળ જે કેટલાકના આ બેકટ્રીઅન પ્રજાને રાજવંશ, બેકટ્રીઆના મંતવ્ય પ્રમાણે ૪૫ વર્ષ ચાલ્યો કહેવાય છે તે પ્રદેશ રાજસત્તા ઉપર ભલે ડિમેટ્રીઅસના સમય હકીકત પણ બરાબર બેસતી આવી જાય છે. પૂર્વે આવ્યો હતો, છતાં તેને ઇતિહાસ આપણે એટલે કે ભામિનું ગાદીએ બેસવું અને આ ભારતીય વૃત્તાંત વર્ણવતાં પુસ્તકે જેમ કાન્હાયનવંશના પ્રધાન વંશનો આરંભ થવો ઉતારી શકતા નથી, તેમ મિનેન્ડર પછી તે બન્ને એકી સાથે જ ઈ સ. પૂ. ૧૫૯ માં કેઈ વ્યક્તિ તે રાજવંશની લેવાં અને શુંગવશની સમાપ્તિ સાથે જ કાન્હાય મિનેન્ડર હૈયાત રહી હોય, છતાં તેનો વંશના પ્રધાનવટાની સમાપ્તિ પણ ઈ. સ. પૂ. ૧૧૪ પછી શું? રાજઅમલ જો ભારતભૂમિની માં ૪૫ વર્ષના કાળ પછી- સાલ પછી-આવી ગઈ બહાર જ વ્યાપ્ત રહ્યો હોય તે ગણવી. જ્યારે આ બે બનાવને ઈ. સ. પૂ. તેની નોંધ લેવાનો અધિકાર પણ આપણને ૧૫૯ માં લઈએ ત્યારે મિનેન્ડરનું મરણ પણ રહેતું નથી જ. બાકી વાસ્તવિક વસ્તુસ્થિતિ તે તે જ સાલેમાં લેવાને ઉલટું વિશેષ મજબૂતીરૂપ એ જ છે કે મિનેન્ડરના મૃત્યુ બાદ, કોઈ તેમને ગણાશે. પછી તે મિનેન્ડરનું મરણ પહેલું લેવું સરવર હિંદની ભૂમિ ઉપર રાજ કરવાને રહ્યો જ કે શુંગવંશનું ગાદીએ બેસવું પ્રથમ લેવું, તે જ નથી; પણ એવા કેટલાયે યેન સરદારના નામે માત્ર સવાલ લટકતો રહ્યો કહેવાય; પણ જ્યારે ડિમેટ્રીઅસ અને મિનેન્ટરની સાથે, તેમજ છૂટાપણે એંટીઆલસીદાસે મૈત્રી સાંધવા પ્રયત્ન સેવ્યો મળી આવ્યાં છે તથા કેટલાકના ૫૫ તે સિક્કાઓ છે તે હકીકત ઉપર લક્ષ આપીએ છીએ, ત્યારે પણ ઉપલબ્ધ થયા છે કે જેથી વિદ્વાને એવાં એમ સ્વીકારવું પડે છે કે, તેણે ભાનમિત્રમાં જ અનુમાન ઉપર આવ્યા છે કે, આમાં કોઈ ને કાંઈક ભાનુને તાપ જોયો હોવો જોઈએ. એટલે કોઈ રાજપદે આવ્યો હોવો જોઈએ જ; પણ કે ભાનુમિત્રના હાથે જ મિનેન્ડરનું મરણ થયું જ્યાં સર્વ અંધકારમય કે અર્ધપ્રકાશિત હોય હોવું જોઈએ. પછી તે ભાનુમિત્રની હશિયારીનું કે ત્યાં નિશ્ચયપણે શું કહી શકાય ? જ્યારે મારી તેના પ્રધાન કાન્હાયનવંશી વાસુદેવની કુશાગ્રબુદ્ધિની માહિતી એમ નીકળે છે કે, રાજા મિનેન્ડર તે દોરવણીનું પરિણામ હોય તે જુદી વસ્તુ જ છે. યેન ઓલાદને છેલ્લે જ હિંદી ભૂપતિ હતા. આ બધા સંજોગોને વિચાર કરતાં એ જ અને જે ન સરદારેનાં નામો મળી આવે છે સ્થિતિ કલ્પવી રહે છે કે ઈ. સ. પૂ. ૧૫૮–૯માં તે તે ડિમેટ્રીઅસ અને મિનેન્ડરના સમયે જુદા જ મિનેન્ડરનું મૃત્યુ નીપજ્યું હોવું જોઈએ. જુદા પ્રાંત ઉપર વહીવટ ચલાવનાર તેમના હવે જ્યારે મિનેન્ડરનું મરણ ઈ. સ. પૂ. સૂબાઓ જ હતા. એટલે કે તેઓ પિતપતાના ૧૫૬ ને બદલે ઈ. સ. પૂ. ૧૫૯ માં થયાને પ્રાંતો ઉપર, પિતાના ઉપરી સત્તાવાળા રાજવી સંભવ વિશેષ માન્ય રાખીએ છીએ તે નીચે એના સમયે, સમકાલીન૫ણે રાજકાબૂ ધરાપ્રમાણે સુધારે કરવો પડશે કે–મિનેન્ડરને સમય વતા વહીવટી અમલદારે હતા; જેમને અંગ્રેજી (૫૫) આ માટેની સમજૂતી સારૂ નીચે “હેદ્દાઓની સમજ” વાળે પારીત્રા જુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ ભાષામાં વિદ્વાનાએ Contemporary rulers= સમાલીન રાજકર્તા તરીકે ઓળખાવ્યા છે. પણ તેએ તાબેદારપણે રહ્યા હોવાથી, પતિહાસમાં સ્વતંત્ર રાજા તરીકેના વૃત્તાંતલેખતના અધિકારી, તેઓ આપણી દિષ્ટએ રહેતા નથી. વાચકવર્ગને તેમની ઓળખ રહે તે માટે માત્ર તેમનાં નામે। જ્યાં મૂળ પુસ્તકે લખાયાં છે ત્યાંના લખાણ સાથે અત્રે રજૂ કરીશું. કે. ઈં. હિં, પૃ. ૫૪૩:—Apollołotus and Menander, as well as Demetrius, belonged to the house of Euthyde. mus and that all these three princontemporary=એપેલેડેટસ અને મિનેન્ડર તેમજ ડિમેટ્રીઅસ, યુથીડીમસના વંશના હતા અને આ ત્રણે રાજવંશી પુરૂં સમકાલીનપણે થયા હતા. ces were તે જ પુસ્તક પૃ. ૫૪૬:—The princes of the house of Euthydemus, who reigned both in Bactria and in kingdoms south of the Hindu-kush are Demetrius, Pantaleon, Agathocles and probably also Antimachus=યુથીડીમસના વંશના જે રાજકુમારાએ એકદ્રીઆમાં અને હિંદુકુશની દક્ષિણે આવેલ રાજપ્રદેશમાં રાજ્ય કર્યું. હતું. તેમાં ડિમેટ્રીઅસ, પેન્ટેલીઅન, એગેથાકલ્સ હતા તેમજ એન્ટીમેકસ પણ સ'ભવે છે. આ ઉપરાંત બીજા કેટલાંક છૂટાંછવાયાં નામ પણ વાંચવામાં આવે છે, જેવાં કે Phelo હાદ્દાઓની (૫૬) અ. હિં. ઈ. ત્રીજી આવૃત્તિ. પૃ. ૨૨૭; તથા કે. હિં. ઈ. પૃ. ૫૨૬-૭, ( ૫૭ ) કા. એ. ઇં. ( કનિ'ગહામ ) પૃ. ૮૬, (૫૮) હેદ્દાને લગતી તથા તેની પછીના પારામાં લખેલી ‘ અન્ય ખાસિયતા' વાળી હકીકત દર્શાવી છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દ્વિતીય xemis, Nicias and Hippostratus= ીલોકપ્રેમીસ, નિશિઆસ અને હિપ્પોટ્ટેટસ. આ સિવાય બી^ એ નામે જે ઇતિહાસના અભ્યા સીને વિશેષ પરિચિત છે તે હગામ ૬ અથવા હુગાન, ૫૭ અને હુગામસપ અથવા હગામાળનાં૧૭ છે. આ પાછલાં નામવાળા બા એને અધિકાર, મથુરા નગરીવાળા પ્રદેશ ઉપર હતા; પણ તેમના સમય ચોક્કસપણે હું મેળવી શકયા નથી. બનવાજોગ છે કે મિતેન્ડ રની પૂર્વે, એટલે ડિમેટ્રીઅસના સમયે તે સત્તાધીશ હતા. તે બન્ને એક પછી એક સત્તા ઉપર આવ્યા છે કે જુદા જુદા પ્રાંતે ઉપર નીમાયા હતા તે બહુ મહત્ત્વની વાત નથી; કેમકે ગમે તેમ પણ તેઓ સ્વતંત્રપદે ન હેાવાથી આપણે તેમનું વૃત્તાંત લખવાની જરૂર રહેતી નથી. યાન પ્રજા વિશે ભારતીય ઈતિહાસ પરવે જે જે આપણે જાણવાયેાગ્ય લાગતું હતું. તે અહીં આગળ પૂરૂ થાય છે; છતાં એક સામાન્ય બાબત જે સવે પરદેશી પ્રજા હુમલા લાવનાર તરીકે પ્રસિદ્ધ થઈ છે તેમને લગતી હાઇને, તે અત્રે સમજાવી લેવા ધારૂ હ્યુ. આ ખીના તેમના હાદ્દાને૫૮ લગતી છે. અત્રે તે। હાદ્દાને લગતી સામાન્ય રૂપરેખા જ ઉતારી છે; કે જેથી અરસપરસની સરખામણી કરવા ઉપયોગી થઇ પડે. બાકી જે ખાસ ખાસ વિશિષ્ટતા હશે તે તથા તે માટેના સંભવિત કારણાની ચર્ચા તા તેમનાં વિવરણ લખતી વખતે કરવામાં આવશે. હાદ્દાઓની સમજ તે ખાસ અભ્યાસના પરિણામે મેં તારવી કાઢેલાં અનુમાનરૂપ જ લેખવાની છે. વિશેષ ગવેષણાથી તે ખેટી પણ થાય કે સાચી પણ નીવડે મતલબ કે અત્યારે તેને દિશાસૂચક જ લેખવાની છે; નિશ્ચયરૂપે નથી લેખવાની. www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ]. સમજ. ૧૬૫ (૧) વેન અથવા બેકટ્રીઅન્સ મૂળે યવન દેખાતે ૬૧; પણ તેઓને પિતાપિતાના પ્રદેશમાં ઉપઅથવા ગ્રીક પ્રજામાંથી ઉતરી આવેલ હેવાથી, ભેગી થઈ શકે તેવા સિક્કા પાડવાનો અખત્યાર સુરત બેકટ્ટીઅન દેશને રાજા પોતે માત્ર fing=રાજાને કર્યો હતો એમ સિક્કા ઉપરથી સમજી શકાય છે. ઈલ્કાબ જ ધારણ કરતા હતાજ્યારે યવનપતિ આ સર્વે પરદેશી પ્રજાની એક ખાસિયત, અથવા પ્રોસ દેશને રાજા પિતાને Great king= જે આ પ્રજાથી ખાસ જુદી જ તરી આવે છે, મહારાજા તરીકે ઓળખાતો હતો. આ બે તે એ છે કે તેઓ પોતાની વ્યક્તિગત-અંગતઇકાલધારીમાંથી આપણે Great king થે૫૯ મહત્તતા વિશેપ પડતું વજન આપતી આવી બિલકુલ લેવાદેવા નથી, કેમ કે તેમનું જીવન હિંદ છે. અને તેથી તેમના સિક્કા ઉપર તે ઉત્પાદક બહારની ભૂમિ ઉપર જ વ્યતીત થતું હતું. તે છાપનારનું મારું તો અવશ્ય હોય છે જ; પ્રમાણે બેકટ્રીઅન રાજાનું પણ સમજી લેવું, જ્યારે આર્ય ભૂપાળીને તે બાબતની કાંઈ જ છતાં તે દેશના જે રાજાઓએ હિંદને માદર- પડી ન હોવાથી, તેમનાં મહોરાંના સ્થાને સિકકા વતન બનાવ્યું હતું તેમને અંગે તે આપણે ઉપર, પોતાના વંશનું, કુળનું કે ધર્મનું જે કઈ માહિતગાર રહેવું જ પડે. એટલે અહીં તેમના ચિહ્ન ઠીક લાગતું તે પડાવતા હતા. આ હોદ્દાને ઉલ્લેખ કરવો પડ્યો છે. હવે જ્યારે નપતિઓ પિતાની હુકુમતના સર્વ પ્રદેશમાં તેઓ હિંદમાં રહીને સ્વતંત્ર રાજયઅમલ ચલા- ચાલી શકે તેવા સર્વસામાન્ય સિક્કા પડાવતા વતા હતા, ત્યારે તેમને પોતાના પ્રદેશના જુદા હતા કે કેમ ? અથા તે પ્રાંતિક સબાઓ જુદા પ્રાંતે ઉપર વહીવટ ચલાવવાને સૂબાઓ પિતાના પ્રાંત માટે ખાસ જુદા જ અને સર્વ તે નીમવા જ પડતા; એટલે તે દષ્ટિએ આ સામાન્ય માટે પણ જુદા જ ચલાવતા કે કેમ ? નપતિઓ પિતાને પણ મહારાજા જેવા ગણી અથવા તે એક બાજૂ પિતાનું અને બીજી બાજૂ પિતાના સૂબાને king તરીકે ઓળખાવી શકત: પિતાના ઉપરી રાજાનું મહોરું પડાવતા કે કેમ? પણ જોઈ શકાય છે કે, તેમણે પોતાને સાદા આવા અનેક પ્રકારમાંનું કયું ઘેરણ તેમણે અંગીરાજા •=king તરીકે જ જાહેર કરી, પોતાના કાર કર્યું હતું તે વિશે તેમના સિકકાને લગતા સૂબાને પણ સ્વતંત્રતા અર્પણ કરી દીધી છે. જે અભ્યાસમાં ઊંડે ઉતરેલ ન હોવાથી હું ચોક્કસ કે તેમણે આ સૂબાઓને કેાઈ ઈલ્કાબે અર્યો નથી પણે કહી શકતો નથી. (૫૯) આથી અલેકઝાંડર ધી ગ્રેઈટને Great આ યોન સૂબાઓને પાછળથી ઇલ્કાબ જોડાયાનું King કહી શકાય; તેમજ કઈ રાજાને Great King જણાયું છે પણ તે માટે કદાચ નીચેનાં કારણ હોય ની ઉપાધી જોડી હેય તે તે ગ્રીસ દેશને રાજા છે (૧) સૂબાએ એ પોતે જ દેખાદેખીથી કે રાજાની ગેરએમ સમજવું. હાજરી દર્શાવીને પોતાને જુદી રીતે ઓળખાવવા (૧૦) ડિમેટ્રીઅસ, મિનેન્ડર વિગેરે પોતાને માટે તે ઇલકાબ ધારણ કર્યો હોય (૨) અથવા રાજાએ રાજા=King તરીકે જ ઓળખાવી રહ્યા છે. પોતે જ યેન સરદાર અને બીન ન સરહાર એમ એળ(૬૧) અન્ય પરદેશી પ્રજાના સૂબાઓને satarap= ખવા માટે ભેદ પાડ્યા હોય, ક્ષત્રપ એવો હેદો અપાયો છે. આ ઉપરથી સમજાશે (૬૨) સરખા પુ. ૨, પૃ ૫૪ નું લખાણ કે જો કોઈ હોદો કે ઈલકાબ વિનાનું નામ આવે તે (૬૬) જુએ પુ. ૨, પૃ. ૫૬ તથા ૬૭ અને તે યેન પ્રજાને સૂબો છે એમ સમજી લેવુ.. આગળની હકીકત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ હોદ્દાઓની [ દ્વિતીય હાલ તુરત આપણે એટલું જ જાણવા પૂરતું ગણાશે કે, યવનપતિઓને Great Kings; યોનપતિઓને Kings અને તેમના સૂબાઓને કાંઈ પણ ઇલકાબ લગાડવામાં આવતું નહીં. જે કે કેટલાક સૂબાને કાબ લગાડેલ હોવાનું મળી આવે છે, પણ તે માટે વધારે સંભવિત કારણ એ છે કે, તેમના રાજાની ગેરહાજરી થતાં, પિતે યવનપતિના કુળમાંથી ઉતરી નથી આવ્યા તેટલું દર્શાવવા ખાતર તે સગાઓએ પોતે જ ધારણ કર્યો હોય તે બનવાજોગ છે. અને તે પણ દેખાદેખીથી જ બનવા પામ્યું લાગે છે. (તે માટે આગળ જુઓ.) (૨) પહલવાઝ અને પાર્થિઅસા-આ પ્રજાનું મૂળ વતન ઈરાન છે; અને ઇરાની રાજાઓ પિતાને શહેનશાહ૬૪_King of Kings ના બિરૂદથી ઓળખાવતા એટલે એમ સમજવું પડે છે કે ઈરાનના મૂળ ગાદીપતિની આજ્ઞાને આધીન રહીને બીજા અનેક રાજવીઓ –રાજકુટુંબમાંથી જ ઉતરી આવેલા-નાના નાના ભાગો ઉપર રાજ્ય કરતા હોવા જોઈએ, પણ તેઓને (આવા નાના રાજાઓને ) દરજજો, વર્તમાનકાળે દેશી રાજાઓમાં ફટાયા-ભાયાત કુમારોના જેવો ગણાતો હશે; જ્યારે રાજકુટુંબની (૬૪) ગ્રીક બાદશાહનું પદ-Great King હતું જ્યારે ઈરાની શહેનશાહનું King of Kings હતું : બે વરને આ પ્રમાણે ફેરફાર છે. કે. હિ. ઈ. પૃ. ૫૬૭-Great king of kings a title which is distinctly Persian-Romanian મહારાજ’તે બિરૂદ ખાસ ઈરાની ભાષાનું જ ગણાય છે. હિંદ ઉપર મોઝીસ રાજા જે થયે છે ( જુએ પાર્થિઅન પનાના વૃત્તાંતે) તે પિતાને King Mauses લખી શકત; પણ પાછળથી King of kings વાપર્યું લાગે છે તે માટે તેનું વૃત્તાંત જુએ. (૬૫) અવંતિપતિ ગદભીલ રાજાના સમયે જે સાથે લેહીસંબંધથી જોડાયેલ ન હોય, પણ માત્ર વહીવટ ચલાવવા પૂરતો જ સૂબા પદે નીમાયેલ હોય તેને સત્ર૫=Satarap નામથી ઓળખાવતા. એટલે કે ઈરાનની મૂળ ગાદી ઉપર બિરાજનાર King of Kings, નાના ભાયાત Kings અને વહીવટ કરનાર સૂબાઓ Sataraps કહેવાતા. આ સત્રપ શબ્દને અન્ય પરદેશીઓએ તેનેજ મળ શબદ “ક્ષત્રપ૬૬ જ છે; પણ આ સત્રપ અને ક્ષત્રપની મહત્વતામાં એક જબરદરત ફેરફાર એ જણાઈ આવે છે કે, ક્ષત્રપ નામની વ્યક્તિ અમુક અધિકાર પ્રાપ્ત થયે “મહાક્ષત્રપ એની પદવીએ ચઢી શકતા હતા જયારે સત્રપને બીજા કોઈ ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિને અવકાશ જ નહોતો. પાર્થિઅને પ્રજા તે પલવાઝમાંથી ઉતરી આવેલી હોવાથી તેમના સરદારે પિતાને Kingણ ની ઉપાધિથી સંબોધતા તેમાંથી વળી જે હિંદમાં આવી વસ્યા હતા તેમને ઇતિહાસકારોએ Indo-Parthians કહ્યા છે. ઉપરના સર્વે અમલદારોએ પણ પિતાપિતાના નામે સિકકા પડાવ્યા છે. તેમનું ધોરણ પણ ન પ્રજાને જ મળતું હશે એમ સમજવું રહે છે. (૩) ક્ષહરાટ અને શક (શિથિઅન્સસિથિઅન્સ) આ પ્રજા ઉપર વર્ણવાયેલી બને પ્રજા શકપ્રજાને જૈનાચાર્ય કાલિકસૂરિ હિંદમાં તેડી લાવ્યા હતા તેમનું સંસ્થાન, આવા પ્રકારના એક રાજાની હકમતમાં હતું અને તેવા રાજાઓને ઉ૫રી રાજાશહેનશાહ, તે ઇરાનને શહેનશાહ સમજવું અથવા બીજી રીતે પણ હોઈ શકે. તે માટે શક પ્રજાના વૃત્તાંતે આગળ ઉપરના નવમા પરિચ્છેદે જુઓ. (૬૬) ક્ષહરાટ, કુશાન વિગેરે પ્રજાનાં વૃત્તાંત વાંચે ને સરખા. ક્ષત્રપનો અર્થ શું થાય છે ને કેમ ફેર પડે છે તે આગળ ઉપર દરેક પ્રજાના વર્ણન લખતી વખતે સમજાવવામાં આવશે. ( જુઓ ઉપરની ટી. નં. ૮ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ } ( યાન અને પાર્થિઅન્સ) કરતાં ભારતની વિશેષ નિકટમાં વસનારી હાવાથી તેમના આચારવિચાર ભારતીય પ્રજાને જ મળતા થઇ ગયેલ નજરે પડે છે. આથી કરીને ક્ષહરાટ પ્રજાની ભાષા જેને ખરાડીના નામથી ઓળખવામાં આવે છે અને સિથિઅસના ભાષા જે બ્રાહ્મિ હેાવા સ ંભવ છે, તે અને, હિંદની તે વખતની માગધી ભાષા સાથે વધારે મળતી આવે છે. ક્ષઙરાટ અને સિથિઅન્સ પ્રજા કાઈ સ્વતંત્ર રીતે રાજમલ ઉપર સ્થાપિત થયેલી નહી. હાવાથી, તેમનામાં ( King), મહા( રાજા (Great King) કે શહેનશાહ ( King of kings ) જેવાં કાઇ બિરૂદ જ નહાતાં. અલબત્ત, એટલું ખરૂ છે કે તે રાજપદે આવ્યા છે જ, પણ મૂળમાં કાષ્ટ પ્રદેશ ઉપર આધિપત્ય ભાગવતા નહાતાજ એમ કહેવાને હેતુ છે. અને તેથી તેઓ પોતાને ક્ષત્રપ (પેાતાની પાડોશી પ્રજા-પદ્ધવાઝ અને પાર્થિ અન્સના ક્ષેત્રપને લગતા શબ્દ ) કહેવરાવતા, જ્યાંસુધી તેમના માથે અન્ય કાઇ ઉપરી સત્તાની ધુંસરી પથરાયલી હાય ત્યાં સુધી જ; પણ જેવા તે ઉપરી સત્તાના અભાવ થતા ( પછી તે સત્તાશાળી વ્યક્તિ મરણ પામે ત્યારે કે, પોતે માથું ઊંચકી સત્તા ભોગવતી વ્યક્તિની ધુંસરી ફેંકી દે ત્યારે : આ પ્રમાણે ગમે તે પ્રસંગ બનતો ) કે તુરત જ તે પેાતાને “ મહાક્ષત્રપ '' તરીકે ઓળખાવતા અને પોતાના ક્ષત્રપ તરીકે ( મદદનીશ તરીકે પોતાના જ યુવરાજને કે ગાદીવારસને તે સ્થાને સ્થાપતા, આ ઉપરથી સમજાશે કે “ મહાક્ષત્રપ '' શબ્દની વપરાશ, ક્ષહરાટમાં કે બીનસ્વતંત્ર પ્રજામાં જ છે; જ્યારે સત્રપ અને ક્ષત્રપ તા દરેક પ્રશ્નમાં છે; છતાં પહલવાઝના સત્રપમાં અને ક્ષહરાટના ક્ષેત્ર૫માં ઉપર બતાવ્યા પ્રમાણે અંતર રહેલુ છે. પલ્લવાઝના સત્રપ કાપ મહાક્ષત્રપ થવા પામત નથી જ; જ્યારે ક્ષહરાટના ક્ષત્રપ બનતા સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમજ ૧૬૭ યુવરાજ કે ગાદીવારસ જ હોય છે અને કાળ ગમે તે મહાક્ષત્રપ બની શકે છે. આ ક્ષત્રપ અને મહાક્ષત્રા પણ સિક્કા પડાવતા હતા જ. ( ૪ ) કુશાન.—આ પ્રજાની સધળી રીતભાત તેના નિકટના સબંધમાં આવેલી ક્ષહરાટ પ્રજાને મળતી છે. તેમનામાં પણ ક્ષત્રપ અને મહા ક્ષત્રપ જેવા જ હાદ્દાઓ હતા. વળી તેઓ સિક્કાઓ પણ પડાવતા હતા જ. તેમ ક્ષહરાટ પ્રજાની પેઠે જ તેમના હેાદ્દાનુ ચડઉતર ધારણ પણ હતું; પણ તેમ નામાં ક્ષહરાટ પ્રશ્ન કરતાં એક વિશેષતા એ હતી કે, તે મૂળ ગાદીના હકદાર હૈાવાથી તેમના વંશના પુરૂષો જે મૂળ ગાદીએ બિરાજતા તે મહારાજાધિરાજ કે તેવા જ અધિકારવાળી ઉપાધિ પેાતાના નામ સાથે જોડતા; જ્યારે ભાયાત જેવા કે સરદાર જેવા હતા તે ક્ષઙરાટ પ્રજાની માફક પેાતાને સાદા ક્ષત્રપ અને મહાક્ષત્રપની પદવીથી જ ઓળખાવતા. આ પ્રજાના અધિકારનું વર્ણન પુ. ૪ માં આવવાનું છે . એટલે ત્યાંસુધી વિશેષ લખવુ મુલતવી રાખવુ ઉચિત ગણાશે. ΟΥ ઉપર પ્રમાણે આ સઘળી પરદેશી પ્રજાએની રાજસત્તા ભોગવતી વ્યક્તિઓના હાદ્દાઓની સમજૂતિ આપી છે. તે ઉપરથી અમુક પુરૂષ ક્રુષ્ટ પ્રજાની એલાદના છે તથા તેની સત્તાનું સ્થાન કેટલી મહત્ત્વતાવાળુ છે તેને કેટલેક અંશે વાચકવર્ગ તાલ કરી શકશે એમ મારૂ માનવું થાય છે. તેમ ખીજી પણ કેટલીક ખાસિયા ઉપયોગી થઇ શકે તેવી મને દેખાઇ છે તે નીચેના પારિત્રામાં બતાવી છે. આ ખાસિયતા એ વિષયને અંગેની છેઃ અન્ય ખાસિયતા એક સિક્કાને લગતી અને ખીજી શિલાલેખા કે દાનપત્રાને લગતી. સિક્કાને લગતી કેટલીક હકીકત ઉપરના kt * હાદ્દાની સમજ ” વાળા પારિમામાં જો કે www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ તેમની [દ્વિતીય લખાઈ ગઈ છે, છતાં ફરીને જણાવવાનું કે, હિંદની૬૭ બહારની ભૂમિની કોઈ પણ પ્રજા હાયપછી તે આર્ય સંસ્કૃતિથી રંગત બનીને રક્ત થઈ ગઈ૮ હોય કે અધરંગિત બની હોય૬૯ કે તેને જરા પણ સ્પર્શ ન થ ય૭૦-તેયે તે પિતાના સિક્કા ઉપર મહારૂં તે અવશ્ય પડાવતી જ; જ્યારે હિંદમાં રહેતી કોઈ પ્રજા પોતાના સિકકા ઉપર મહોરું પડાવવામાં સમજતી જ નહતી. આનું કારણ કદાચ એમ હવા સંભવ છે કે, જેને આપણે ધર્મનું નામ આપી શકીએ છીએ અને જેને સંબંધ આમાની ઓળખ સાથેના વિજ્ઞાનમાં રહેલું છે, તેનું ભાન હિંદની પ્રજામાં વિશેષપણે હતું. એટલે તેઓ મારું પડાવવાની પદ્ધતિને અહંભાવની નિશાની- રૂપ ગણી, પિતાની છત્મવંચના થવા દેતા નહીં; પણ ઊલટું પિતાના ધર્મ પ્રત્યેની ભાવના વ્યક્ત કરવાને સિકકા ઉપર તેમના પિતાના ધર્મને લગતાં જ ચિહ્નો કોતરાવતા; અને પોતાનો જ ધર્મ પાળતા; પણ અન્ય દેશ કે વંશના રાજા એથી પિતાની ઓળખાણ જુદી પડી શકે માટે, સાથે સાથે-અલબત્ત, સિક્કાની બીજી બાજુ ઉપર પિતાનાં કુળસુચક કે દેશસૂચક નિશાનીઓ મૂકતા, જ્યારે હિંદની બહારની ભૂમિવાળાઓને ધર્મભાવના કે અધ્યાત્મિકતા જેવું ન હોવાથી ધાર્મિક ચિહ્નની સમજ પણ તેમને નહતી તેમ તેની આવશ્યકતા પણ નહોતી. એટલે તે સિક્કો કોને છે એટલું બતાવવા પૂરતું જે મહેરું કહેવાય, તે પ્રત્યેક રાજવી પોતે પાડેલા સિક્કા ઉપર કતરાવવાને તલપાપડ બની રહે.” આ તેમની મનોદશામાં-મમત્વ કહે કે અહંભાવ કે ચેતન્યજ્ઞાનપિપાસાને અભાવ કહે કે જડતાની સન્મુખતા કહે-જે પ્રમાણમાં વસી રહી હોય તેનું સૂચક છે. આ સ્થિતિ તેઓ જ્યાં સુધી હિંદની ભૂમિથી અલગ પડ્યા રહ્યા હતા ત્યાં સુધી ચાલુ રહી હતી; પણ જેવા તેઓ હિંદી સાથે હળતા મળતા થયા તેવા તેમની સંસ્કૃતિ, રહેણીકરણી અને રાહોથી પરિચિત બનવા લાગ્યા તેમજ તેમાં તે પ્રમાણે ઘટતે ફેરફાર કરવા મંડ્યા. આ મહત્વનો ફેરફાર તેમણે બે દિશામાં અરસપરસ કર્યો દેખાય છે; પરદેશી પ્રજાએ પોતાના સિક્કામાં ધાર્મિક ચિહ્નો દાખલ કર્યા ૭૩ અને હિંદી ભૂપતિઓએ મહેરાં દાખલ કર્યા. આટલું (૬૭) વર્તમાન હિંદુસ્તાન કહેવાનો મતલબ છે. પ્રાચીન હિંદમાં= મરતખંડમાં તે હાલને બલુચિસ્તાન અને અફગાનિસ્તાનને સમાવેશ પણ થઈ જતો હતો (જુઓ ઉપરમાં જંબુદ્વીપ વિગેરેનું વર્ણન ) (૬૮) આવી પ્રજામાં ક્ષહરાટ અને સિથિખન્સને કેટલેક અંશે ગણી શકાશે. કારણ એમ લાગે છે કે, તે હિંદની અતિ નિકટમાં વસી રહી હતી અને વ્યાપારી સંબંધને લીધે વારંવાર અરસપરસ સહવાસમાં તેમને આવવું પડતું હતું. (૬૯) આના દેહાંત તરીકે, ન. ૬૮ ના ટીપણવાળી પ્રજાના સ્થાનથી જરાક આધે વસનારી, એટલે પશ્ચિમે ઇરાની પ્રજા ( પલવાઝ ) અને ઉત્તરમાં કુશાન પ્રજાનાં નામ ગણવાં. (૭૦) આને દષ્ટાંતમાં ન. ૧૯ ના ટીપણ કરતાંયે વિશેષ આ વસનારી પ્રજા ગણવી રહે છે, એટલે પશ્ચિમે યવન અને ઉત્તરે યાન (ધ્યાનમાં રાખવાનું છે કે અત્યારે બધી વાત ઈ. સ. પૂ. ની બીજીથી પાંચેક સદી સુધીની થાય છે. નહીં કે બે ત્રણ ચાર હજાર વર્ષ પૂર્વની ) ( ૭ ) આ માટે પુ. ૨, પરિચ્છેદ ત્રીજો; સિક્કા પ્રકરણે; શિશુનાગ, નંદ અને મૌર્યવંશી સિક્કાઓ જુઓ. ( ૭૨ ) ખાનાં દષ્ટાંત તરીકે, યાન (રાના ડિમેટ્રીઅસ, મિનેન્ડર ) મેગ્નીઝ, કુશનવંશી કડફસીઝ વિગેરેના સિક્કાઓ જુએ. ( 69 ) ભૂમક, નહપાણ, હવિષ્ય, કનિષ્ક વસુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ખાસિયત વર્ણન પ્રત્યેક સિકકાના રાજવીની સંસ્કૃતિનું King=બાદશાહ (૩) મહાક્ષત્રપ અને (૪) ક્ષત્રપ તથા તેના સમયનું કાંઈક અનુમાન૫ બાંધવાને વિગેરે ભિન્ન ભિન્ન પદવીઓઉપયોગી નીવડે એવી ધારણું રાખી આગળ વધીશું. ક્ષત્રપની વાળા શાસકોના અધિકાર ઉપરમાં સિક્કાની બાબત કહી; હવે શિલા- સત્તા વિશે પરત્વે જે વિચાર દર્શાવ્યા લેખ અને દાનપત્રને લગતી એકાદ બે બીના પ્રમાણભૂત છે તેથી સર્વ સરદારો કયા જણાવી દઉં. રાજાઓ જ્યારે જ્યારે પ્રસંગ પડયે કથન ક્યા દેશના અને કઈ કઈ શિલાલેખ કતરાવતા કે દાનપત્ર અર્પણ કરતા પ્રજાના અધિકારીઓ છે તેની ત્યારે ત્યારે અમુક પદ્ધતિએ જ લખાણ કરતા કાંઈક સમજણ પડી જાય છે. આ સઘળી વાત હેવા જોઈએ એમ સહજ અનુમાન કરીએ તે આપણે માત્ર ઇતિહાસનાં વાચન અને અનુખોટું નથી. અને તેમાં પણ આવા લેખને અંતે ભવ ઉપરથી જ ઉપજાવી કાઢેલી ગણવાની છે. તેમ કર્યા માટે સમય જે તેઓ દર્શાવતા, તેમાં તે બાબતમાં, સત્તા સમાન લેખાતા કોઈ ગ્રંથમાં તે તેઓ પિતાપિતાની પદ્ધતિને ખાસ કરીને તેનું વિવરણ મળી આવે તે સાથે સાથે ચીવટપણે વળગી જ રહેતા હતા એમ દેખાય તપાસી શકાય; તેમજ તે કથન-વિવરણ સાથે છે.૭૬ અને આ પ્રમાણેની પ્રથા અંગીકાર કર- આપણું અનુમાન કેટલા પ્રમાણમાં બંધબેસતું વામાં પણ, સિક્કાની પદ્ધતિમાં દર્શાવી ગયા છીએ થઈ શકે છે તેની તુલના કરવાનું પણ સગવડતે જ પ્રમાણે, પ્રત્યેકની સંસ્કૃતિ અને ધાર્મિક ભર્યું થાય. તેમાંનું એક કથન આ પ્રમાણે છે. સંસ્કાર વિગેરે વિગેરે જવાબદાર હશે, એમ - હિસ્ટેરીઅન્સ હિસ્ટરી ઓફ ધી વર્લ્ડમાં પ્રત્યક્ષ દેખાઈ આવે છે. હિંદી રાજવીઓ અમુક લખ્યું છે કે –In ancient history it કાર્ય કરવા માટે તેના સમયદર્શનમાં અમુક વર્ષ ( Satarap ) is the name given by રંતુ, મહિને કે દિવસ એમ બધું નિર્દેશતા જ્યારે જે the Persians to their provincial હિંદીઓ નહોતા તે માત્ર વર્ષ જ બતાવતા; વળી governors. The functions and duties આ બીનહિંદીઓમાં પણ, જેમ જેમ હિંદની of a Satarap were-( The empire ભૂમિથી દૂર દૂર જતા જઈએ છીએ તેમ તેમ, of Darius included as many as 30 સમયનિર્દેશનની ચાર વસ્તુમાંથી (વર્ષ, રતુ, Satarapies ). They did not attempt મહિને અને દિવસ) અકેકનું. વધતા ઓછા to subjugate the races that peoplપ્રમાણમાં, અદ્રશ્ય પણું થતું નિહાળાય છે. ed their dominions, but on the ઉપરમાં આપણે (૧) King of Kings= contrary accepted the manners, મહારાજાધિરાજ, શહેનશાહ (૨) (Great custoins and religion of the people દેવ વિગેરેના સિક્કાઓ જુઓ. ( ૭૪ ) નહપાણને સિક્કા જુએ. ( ૫ ) આ બધાં કથનની સાબિતીનાં દષ્ટાંતે માટે ૫ ૨ માંના સિક્કાને લગતાં બે પરિએ જોડ્યાં છે તે જોઈ લેવા. (૭૧ ) ઉપરની ટીકા નં. ૫૫ તથા ૫૮ જુઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ over whom they ruled. He was the head of the administration: he collected taxes, controlled the local officials, the subject tribes and cities; and was the supreme Judge of the province to whose chair every civil and criminal case would be brought. He was assisted by a council to which also provincials were added and as controlled by a royal secretary and by emissaries of the king. The system though succeeded in I'ersia, was but a failure in India. The title of Mahakshatrapa occupied a position of greater power and independence than a Kshatrapa but was nevertheless subservient to his overlord, who was called the · King of Kings ''=પ્રાચીન ઇતિહાસમાં ઈરાની લેાકા પાતાના પ્રાંતિક સૂબાને ક્ષત્રપ નામથી સોધતા. (શહેનશાહ ડેરઅસના સમયે લગભગ ૩૦ જેટલા તેવા ક્ષેત્રપ અધિકારીએ હતા) તેમનાં આધકાર અને કરજ આ પ્રમાણે હતાં. તેમના પ્રદેશમાં–સંસ્થાનમાં જે પ્રજા આવી રહેલી હેાય તેમને તેએ ગુલામ અનાવતા–કચરી નાંખતા નહીં, પણ ઊલટુ જે પ્રજા ઉપર તે શાસન ચલાવતા તેમનાં આચારવિચાર રીતરિવાજ તથા ધર્મના પાતે સ્વીકાર કરતા. તે સર્વ રાજવહીવટના અત્રગણ્ય ઉપરી રહેતા-તે કરવેરા ઉધરાવતા, સ્થાનિક અમલદાર તેમજ તાબાની પ્રજા અને નગરા ઉપર દેખરેખ રાખતા; અને (ટૂંકામાં) જે પ્રાંત (૭૭) જી અ. હિ, ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૨૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સત્તા વિશેનાં [ દ્વિતીય ઉપરના અધિકાર તેને સુપ્રત થતા તેની-તે પ્રદેશનીજે કાઈ દિવાની ફોજદારી બાબતે તેની સમક્ષ રજૂ કરવામાં આવતી, તે સધળી ઉપર તેના ચૂકાદો સર્વોપરી લેખાતા. તેના કામમાં મદદ કરવાને એક કૌસીલ-સભા નીમવામાં આવતી; તેમાં પ્રાંતિક ( સરદારા ) પણ ઉમેરવામાં આવતા; તથા તે સઘળા ઉપર રાજકુટુંબમાંના એક મત્રી કે રાજાના એલચી દેખરેખ રાખતા. આ પ્રમાણેની રાજવહીવટી પ્રથા ભલે ઇરાનમાં સફળ નીવડી હતી પણ હિંદમાં તે અકળ જ થઇ હતી. એક ક્ષત્રપ કરતાં મહાક્ષત્રપને દો ગૌરવતામાં કાંઇક ચિડયાતા ગણાતા હતા; છતાં આખરીએ તેા તે પેાતાના શિરતાજના તાબેદાર જ ગણાતાઃ ( આ શિરતાજને ) શહેનશાહ અથવા મહારાજાધિરાજ કહેવામાં આવતા, આ પ્રમાણે ઇરાની શહેનશાહતના બંધારણમાં ક્ષત્રપ, મહાક્ષત્રપ અને શહેનરાહના દરજ્જાની વાત કરવામાં આવી છે. જ્યારે મિ. વિન્સેટ સ્મિથ પોતાના વિચાર જણાવતાં એમ કહે છે કે,૭૭ The word Satarap shows as subordi nates of the Persian or Parthian sovereign=ક્ષત્રપ શબ્દ જ બતાવે છે કે, તે ઈરાની અથવા પાર્થિઅન શહેનશાહને આજ્ઞાં. કિત અધિકારી હતા. એટલે તેમનુ કહેવુ એમ થાય છે કે, ઇરાનના રાજવહીવટી બંધારણમાં ક્ષત્રપના દરજ્જો શહેનશાહના આજ્ઞાંકિત અમલદાર જેવા હતા, અને સાથે સાથે તે એમ પણ કહેતા જણાય છે કે, મહાક્ષત્રપ જેવા કાઈ હાદ્દા તે બંધારણમાં નહાતા. એટલે ધારું છું કે એક લેખકે જે નીચે પ્રમાણે ઉદ્ગાર કાઢ્યા છે તે, તેને અનુસરતા ફેરફાર પણ બંધારણીય છે એમ રાવવા માટે જ હશે. તે લેખક ક્ષત્રપ અને ( ૭૮ ) જ, બાં. ત્રે, ર. એ. સેા. પુ. ૨૦, પૂ. www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] મહાક્ષત્રપ વિશે વિવેચન કરતાં જણાવે છે કે, Later on, these titles seem to have gone an under-change that those who were called kshatrapas were subordinated to the Mahakshatrapas or some foreign kings who conquered them; and those who styled them as Mahakshatrapas were indepen• dent and owed felty to none=ભાગળ જતાં આ હેદ્દાના અધિકાર પરત્વે ફેરફાર કરવામાં આવ્યા લાગે છે; એટલે કે આ ક્ષત્ર કાં તો મહાક્ષત્રપોના હાથ તળે ગણાતા અથવા તે જે પરદેશી રાજાએ તેમના ઉપર વિજય મેળવતા તેમના તાખેદાર ગાતા; જે મહાક્ષત્રપ બિરુદવાળા હતા તે તે સ્વતંત્ર હતા તેમજ તેમના ઉપર કોનું' શિરછત્રપણું નહોતુ. એટલે હવે સમજાશે કે ખીજી પ્રજામાં ક્ષત્રપ અને મહાક્ષત્રપ પણ હતા, તેમાં ક્ષત્રપ નાના અમલદાર અને તે મહાક્ષત્રપના તામાનેા જ ગણાતા; જ્યારે મહાક્ષત્રપ કાઈ ઉપરી નહાતા જ. જ્યા૨ે ઉપરના ટાંચાથી આપણે એટલું તે જોઇ શકીએ છીએ જ કે મહાક્ષત્રપને તે સર્વે લેખકોએ ભલે સ્વતંત્ર અધિકારી તરીકે આપણા અને સ્કૂલ રાખ્યા છે, પણ જે તેમનાં કથનના ચોખવટ આપણે બતાવી છે તફાવત તેવી તેમાંનાકાએ બતાવી નથી. તેમણે બતાવેલા ભેદ– ક્ષત્રપ, મહાક્ષત્રપ અને ખૂદ શહેનશાહ વચ્ચેના ૨૮૧, ટી. ૩૫. ( ૭૯ ) સ્વત ંત્ર પ્રશ્ન તરીકે યાન–બેકટ્રીઅન્સ અને પા’િઅન્સ-પલ્લવાઝ-પશિઅન્સ તેમજ કુશાન છે. ઇ. સમજવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રમાણિક કથન ૧૭૧ અધિકાર પરત્વેને ભેદ-કબૂલ રાખ્યા ઉપરાંત આપણે તેા એમ પણ જણાવી દીધું છે કે, જે પ્રજા મૂળે સ્વત ંત્ર નહતી તેમાંના કોઇ સરદાર કે અધિકારી, રાજ્યપતિ બનતા ત્યારે પોતે પોતાને માક્ષત્રપ પદથી વિભૂષિત થએલ જાહેર કરતા અને પોતાના ગાદીવારસને અથવા યુવરાજને ક્ષત્રપ ૫૬ અપણુ કરતા; એટલે આવી સ્થિતિમાં જે ક્ષત્રપ હાય તે કાળાનુક્રમે ગાદીપતિ થતા જ; અને જયારે ગાદીપતિ અનતા ત્યારે, ક્ષત્રપ મટીને મહાક્ષત્રપનું પદ ધારણ કરતા. તેમાં ક્ષત્રપ એટલે આજ્ઞાંકિત અને મહાક્ષત્રપ એટલે ચિરત્ર, એવા પ્રકારના ભેદ નહાતા જ; અને તેટલા માટે જ, સ્વતંત્ર પ્રજાના૯ મહાક્ષત્રપના તથા ક્ષત્રપના જેટલા અધિકાર ગણાય તેના કરતાં મૂળે સ્વતંત્ર ન હોય તેવી પ્રજાના મહાક્ષત્રપના અને ક્ષત્રપના અધિકારમાં ફેર દેખાવાને જ. તે આ પ્રમાણે:-( ૧ ) સ્વતંત્ર પ્રજાને જે ક્ષત્રપ હાય તે મહાક્ષત્રપ બને પણ ખરા અને ન પણ અનેઃ ઉપરી પદે ચડવાના તેણે જે લ્હાવા મેળવવા તે પોતાના કિસ્મતનુ અથવા શહેનશાહની કૃપાદિનુ ળ સમજવુ' :( ૨ ) તેમજ ક્ષત્રપને, મહાક્ષત્રપને અને બાદશાહને સગપણ સંબંધ હાય પણ ખરા અને ન પણ ડેાય. ( ૩ ) તેમજ ક્ષત્રપ અને મહાક્ષત્રપની સંખ્યા એકી વખતે એક કરતાં વિશેષ પણ હોય; જ્યારે જે પ્રજા મૂળમાં સ્વતંત્ર ન હોય પણ જેને પાછળથી રાજ્યની પ્રાપ્તિ થઈ હોય તેના કિસ્સામાં, આ ત્રણે મુદ્દા પરત્વે ફેર રહેવાના જ; એટલે કે, ( ૧ ) તેમના ક્ષત્રપ જે હોય તે કાળક્રમે ગાદીપતિ અને જ (૮૦) મૂળે એકદમ સ્વત ́ત્ર ન હોય પણ પાછળથી વિજય મેળવી ગાદીપતિ બની હાય તેવી પ્રશ્નના ઉદાહરણમાં ક્ષહરાટ, શક, રવી વિગેરે વિગેરે ગણવી. www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ કથનને તફાવત [ દ્વિતીય અને મહાક્ષત્રપ કહેવાય જ, તેમાં કિસ્મત કે કૃપાદૃષ્ટિનું અવલંબન હેય જ નહીં. (૨) ક્ષત્રપ તે મહાક્ષત્રપને જે પુત્ર-યુવરાજ અથવા તેના અભાવે દત્તક ગાદીવારસ તે જોઈએ. આ પ્રમાણે લેહીવ્રથીનું નિકટનું જોડાણ જ હેય. (૭) તેમ ક્ષત્રપ અને મહાક્ષત્રપ બન્ને એકેકની જ સંખ્યામાં રહેવાના. એક સમયે અને એક રાજયમાં એક કરતાં વધારેની સંખ્યા તેમની હઈ શકે જ નહીં. કહ્યું કથન વધારે સ્પષ્ટતા- વાળું અને માનનીય છે કે તે વાચકવૃંદને અનુભવમાં આવે તે ખરું. અત્ર જે સર્વસામાન્ય હકીકતનું ખાન આપવાનું રહેતું હતું તે પણ પુરૂ થાય છે. ન પછી બીજી પ્રજા પહલવાઝ અને પાર્થિઅન્સ કહી છે. એટલે તેનું વર્ણન હાથ ધરવું જોઈએ; પણ યેન પ્રજાને સત્તાકાળ આથમી જતાં, લહરાટ પ્રજાની સત્તાને ઉદય થયો છે, એટલે સમયની ગણનાથી તેનું વૃત્તાંત પ્રથમ લઇ લેવું ગ્ય લાગ્યું છે, કેમકે તેમ કરવાથી એક તે રાજકીય સ્થિતિનું અનુસંધાન મળી રહે છે તેમ બીજી રીતે એતિહાસિક વસ્તુસ્થિતિ સમજવાની સુગમતા વધતી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ *|rell તૃતીય પરિચ્છેદ પરદેશી આક્રમણકારો (ચાલુ) સંક્ષિપ્ત સાર– (શા) ક્ષહરાટ પ્રજા –તે પ્રજા અહિંદી ગણાય કે કેમ તેની કરેલી ચર્ચા-બ્રાહ્મી લિપિમાં અન્યનું મિશ્રણ થવાથી ખરેણી ભાષાને થયેલ જન્મ-બ્રાહ્મી અને પછીની કરેલી સરખામણી–ખરેછીનાં મૂળ વિશે વિદ્વાનનાં મંતવ્યદર્શન-ખરેણી અને સહરાને બતાવેલે સંબંધ-ખરેણી ભાષાને વિકાસ-હરાટ પ્રજાના ક્ષેત્રને આપેલ ઈતિહાસતેમણે જુદા જુદા ત્રણ પ્રદેશ ઉપર ભેગવેલ હકુમત-હગામ અને હગામાસનાં શેધી, કાઢેલ તવારીખ અને સમય– મધ્ય પ્રદેશ (૧) ભૂમકા–તેની જાત વિશેની માહિતી, તથા ક્ષત્રપ નહપાણ સાથે પૂરવાર કરી આપેલ તેને સંબંધ-તેના સમયની લંબાણુ તપાસ અને કરી આપેલ નિર્ણય-પિતાની જાતિ ઉપરથી તેણે કરેલી ક્ષહરાટ સંવત્સરની સ્થાપના-તેનાં આયુષ્ય તથા જીવનબનને આપેલ હેવાલ-તેના રાજયવિસ્તારનું કરેલું વર્ણન-તેના રાજનગરનાં સ્થાનની (સંભવિત ચાર સ્થળની) કરેલી ચર્ચા– Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ હાટાઝ [ સ્વતીય () ક્ષહરાટાઝ=Kshaharataseખહરાટાઝ આ પ્રજાનું વસતીસ્થાન જેને તે સમયે જેમ શકપ્રજા તરીકે તેમની ગણના કરી શકાય કાબે જ કહેતા હતા તે પ્રદેશ હતો તે ભૂમિમાં વર્તમાન નહીં; તેમ અર્વાચીન વ્યાખ્યા પ્રમાણે પણ તેમનું અફગાનિસ્તાનને ઉત્તર-પૂર્વ ઉત્પત્તિસ્થાન શિસ્તાનમાં ન હોવાથી તેમને દેશી કે ભાગ તથા હિંદુકુશના દક્ષિણ શક તરીકે ઓળખાવી શકાય નહી. મતલબ કે, પરદેશી ભાગનો સમાવેશ થતો હત; ગમે તે રીતે વ્યાખ્યા કરીએ, તે પણ તેમને કે જેના ઉપર પુ. ૧, પૃ. ૭૧ શકપ્રજા તરીકે તો ઓળખાવી શકાય તેમ છે જ નહી. અને આગળમાં જણાવ્યા પ્રમાણે ગાંધારપતિ તેમની લિપિને ખરાદી તરીકે ઓળખા(હાલને પંજાબદેશની સતા ઈ. સ. પૂ. છઠ્ઠા વાય છે. પછી તે પ્રજાનાં નામ ઉપરથી લિપિનું નામ સૈકા સુધી ચાલતી હતી. એટલે આ દેશ ખરી જાયું છે કે લિપિ ઉપરથી રીતે હિંદને જ ભાગ હતો જેથી તેને પરદેશી તેમની લિપિ પ્રજાનું નામ ઘડી કઢાયું છે તરીકે ગણી શકાય નહીં. તેમ એકદમ પ્રાચીન તે નિર્ણય કરવાનું કામ કાળે પણું તે જંબૂદીપની અંદર જ સમાવિષ્ટ આપણું નથી; પણ તે લિપિના મૂળાક્ષરો જોતાં થયેલ હોવાથી તેને વિદેશ કહી શકાય નહીં; હિંદીલિપિને તે વધારે મળતી આવતી જણાય પણ પછી તે પ્રાંત ઇરાની શહેનશાહતમાં અને છે. હિંદની-આર્યાવર્તની-જંબુદ્વીપની પ્રાચીન તે બાદ સિરિયન પ્રજાની સત્તામાં જવાથી તથા ભાષાનું ના બ્રાહ્મી છે. ઈ. સ. પૂ. આઠમી હિંદની સરહદ સંકુચિત બની જવાથી તે કે સાતમી સદી સુધી આ ભાષા સર્વસામાન્ય ભાગને વિદેશ એટલે હિંદની બહારનો પ્રદેશ હતી એમ સમજાય છે. વૈદિક મતાનુયાયી ગ્રંથના લેખવામાં આવ્યો છે. તેટલે દરજજે તેની પ્રજાને મૂળકર્તા આ ક્ષહરાટ કેબેજ દેશની નિકટમાં આપણે વિદેશી-પરદેશી કહી શકીએ ખરા આવેલ શિસ્તાન પ્રદેશના જ વતની હેઇ, તેમની જેથી તે પ્રજાને લગતા ઇતિહાસ અહીં લખીએ ભાષા પણ બ્રાહ્મી જ હતી. પછી જ્યારે ઇ. સ. છીએ એમ સમજવાનું છે. ૫. ની છઠ્ઠી સદીમાં આ મૂલક ઉપર ઇરાની ઇતિહાસકારોએ (ભારતીય કે યુરોપીયર) શહેનશાહત ft હકુમત આવી, ત્યારે આ પ્રદેશની આ પ્રજાને “શક' તરીકે સંબોધી છે, પણ બ્રાહ્મી લિપિ ઉપર તેમની પહેલવી ભાષાની તઓનું મૂળ વતન ' શાકીપ’માં ન હોવાથી અસર થઈ અને પરિણામે બ્રાહ્મી લિપિએ જે (૧) જ. બ. બેં. . એ. સે. નવી આવૃત્તિ (૨) અ. હિ, છે. ત્રીજી આવૃત્તિ ૫. ૨૦૯પુ, ૩, પૃ. ૧૧-જીનેરના સત્રને જે “ક્ષહરાટ'ના ક્ષહરાટને સંબંધ શક પ્રજા સાથે છે, તેમજ તેઓનું ‘કાટુંબિક નામથી ઓળખવામાં આવ્યા છે તે પ્રાકૃત આવવું શકસ્તાન(વર્તમાન શિસ્તાન )માંથી થવું છે, શબ્દ ખરેષનું સંસ્કૃત નામ લાગે છે. E. H. I. Edi. III p. 209:—The kshaJ. B. B. R. A. S. New Ser. vol. III haratas were connected with the Sakas p. 610-Ksharahat the family name by and may bave inmigrated from Sakawhich the Sataraps at Junner are kno- steve the inorden Seistan. wo appears to be a Savskrit form of ( બુદ્ધિ. પ. પુ. ૭૬. જુલાઈ અંક, ૫. ૧૧, સર the Prakrit word Kharoshtra. જીવણજી મોદી કહે છે કે-આ સાક રાજાઓનાં કેટલાંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ની લિપિ કઈ ? ખરેષ્ઠિ વિકૃત સ્વરૂપ ધારણ કર્યું" તેનું નામ પડયું. તેમાં જેમ પહેલવી ભાષાની કેટલીક ખૂબીઓ તરી આવે છે તેમ તેની માદર-મૂળ માહ્મી ૧ શુદ્ધ લિપિ છે. ૨. સંસ્કૃતની માફક ડાબા હાથથી લખાય છે. ૩. જેમ શુદ્ધ ગુજરાતીભાષા, કેળવાયલ અને સસ્કારી પુછ્યા ખેલે છે તેમ આ ભાષા પણ શિક્ષિતવર્ગ માલે છે. ૪. મૂળાક્ષર 'સ્કૃતની માફક છે. ર. તેને સ્વર, કાનને પ્રિય અને મધુર લાગે તેવા છે. ડૉ. ખુલ્લુર નામના પ્રખ્યાત ભાષાશાસ્ત્રી તેથી ખરૂં જ વદે છે કે Kharoshthra of. fers a strong identification to Zarathushtra-possessor of yellow camels (Burnonf ). The Chinese translate Kharosthi by ·‘Ass-lips’=hc analyses the word like this. Zarath and Zar are connected with the sanskrit નામા ઈરાની છે; તે ઉપરથી મિ, વિન્સેટ સ્મિથ તેમને પાર્થિઅન ધારે છે; જ્યારે ભાંડારકર તેમને સિથિયન ધારે છે.) ( ૩ ) ઈરાની શબ્દ જે “ જથાત ” છે, તે ઉપરથી અપભ્રંરા થઈને ખરેષ્ઠ રાબ્દ પડયા હોય એમ દેખાય છે. આગળની હકીકત સરખાવવાથી આની પ્રતીતિ થશે. કો, આં. રે, પ્રસ્તાવના પૃ. ૧૦૪: મૂળાક્ષરનુ’ હિંદી વતન અફ્ગ નિસ્તાન અને પુનમના ઉત્તર ભાગમાં હતુ. The Indian home of this alpha Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૫ ભાષા બ્રાહ્મીની વિશિષ્ટતા પણ જળવાઇ રહેલી નજરે દેખાય છે, તે નીચેની સરખામણીથી જોઇ શકાશે. ખરાખી ૧. વિકૃત સ્વરૂપ હોવા સાથે બ્રાહ્મી અને પથ્વીનુ મિશ્રણ છે. ૨. પવીની-પશિ અન–કારશીની માકક જમણા હાથથી લખાય છે. ૩. જેમ ગામડાના માણસા ગુજરાતી ભાષા ખેાલતા છતાં, ગ્રંથમાં લખાતી શુદ્ધ ગુજરાતી તેને કહી શકાતી નથી, તેમ આ ભાષાનુ પણ સમજી લેવુ. ૪. મૂળાક્ષર તેવા ખરા, પણ વળાંકમાં કે અન્ય ઠેકાણે કંઈક ફેરફાર છે. ૫. તેના ઉચ્ચાર કાનને બરસટ પલાગે તેવા છે. Savarna=gold: in ancient Persia, the Indian Sva was generally changed to Kha as in Sarasvati ( Sanskrit )=Harasvati ( Persian ): Kharoshthi might therefore have been a variant form of the name of zarathushtra=ખરાબ્દી શબ્દ ઝરયુઅને ધણા જ મળતા આવે છે. ( બરનાકના મત પ્રમાણે bet lay in Afghanistan and in the north Punjab. ( ૪ ) ઉપરની ટી, નં. ૩ ને પ્રથમ ભાગ સરખાવે. જરથેાસ્ત તે પહુવાઝ-ઈરાનીના પયંગબર સાહેબનું નામ છે : પવાઝ ઉપરથી પહલ્લી : અને જરથાસ્ત ઉપર અરથાસ્ત, ખરથાસ્ત, ખરાસ્ત, ખરજી એમ અપભ્રશ થતું ગયું લાગે છે, આ લિપિનું અંગ આ ખૂબીમાં જળવાઇ રહેલું સમજવું. ( ૫ ) સરખાવા નીચેની ટી, ન, ૭, ( ૬ ) જીએ કા, એ. ઇ. પ્રસ્તાવના પૃ. ૮, www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ખરેષ્ઠી | [ તૃતીય તેનો અર્થ) પીળા ઊંટને માલિક (થાય છે). form of Khshaharata (In the prakrit ચિનાઈ ભાષામાં ખરેછી એટલે ગર્દભ-એge of the Nasik inscription : kha=( saથાય છે. તેનું પૃથકકરણ તે આ પ્રમાણે nskrit) ksha: compare khathiya=ksકરે છે. ઝરથ અને ઝર શબ્દને સંબંધ સંસ્કૃ- hatriya , n. 8,)=નિ:સંદેહ વાત છે કે, તમાં સ્વર્ણ (સેનું) સાથે છે. પ્રાચીન સમયે) ક્ષહરાટનું ભાષાપરત્વે રૂપાંતર થઇને ખહરાટ શબ્દ ઈરાનમાં, (જ્યાં ) હિંદમાં રર વપરાય છે (ત્યાં) થયેલ છે [ જુએ નાસિક શિલાલેખનું પ્રાકૃત રણ વાપરતા, જેમકે કરવત ( સંસ્કૃત શબ્દ) (દષ્ટાંત) ખ-(સંસ્કૃત) ક્ષ તેને સરખા ખરિય= ને દુરસ્વત (ઈરાની ભાષામાં ): તેટલા માટે ક્ષત્રિય સાથેઃ ટીપણ નં. ૩ ] સર્વ કથનને ખરેછી તે ડરથુસ્ત્ર ઉપરથી અપભ્રંશ થયું સાર એ છે કે ખરેણી તથા ક્ષહરાટ-ક્ષહરાટને લાગે છે. તેવી જ રીતે મિ. સન નામના બીજા ઘનિષ્ઠ સંબંધ છે તેમજ ખરી લિપિને ઈરાની વિદ્વાન લખે છે કે Kharoshthi is evident- લિપિ સાથે પણ સંબંધ છે. ly a foreign alphabet : it seems to આપણે જોઈ ગયા છીએ કે ખરાળી claim in the coin-legends an equally ભાષાની ઉત્પત્તિ જ બ્રાહ્મી લિપિમાંથી થઈ છે important place with Brahami, but અને તેને સમય ઇ. સ. પૂ. it falls into gradual disuse (J. R. A. ખરેષ્ઠી ની છઠ્ઠી સદીને છે, તેમ તેનું S. 1889, P. 372 ) and after the reign ભાષાને સ્થાન પણ કબજને પ્રાંત of Choshthana it is abandoned alto. વિકાસ છે. રાજા પુલુસાકીના મરણ gether=બહારના દેખાવમાં ખોટી તે વિદેશી બાદ (જુઓ પુ. ૧, પૃ. ૭૨) લિપિ છે (પણ) સિક્કા ઉપર તેને (લખાણનો) આ પ્રાંત ઉપર જ્યારથી ઈરાની શહેનશાહનું રાજ્ય ઉપયોગ બ્રાહ્મી લિપિના જેટલું જ થયું છે; છતાં થયું હતું ત્યારથી આ પ્રાંતની પ્રજા ઈરાની પ્રજા ક્રમેકમે તે અદશ્ય થતી ગઈ છે (જુઓ જ. રે. સાથે, તેમજ પંજાબની આર્યપ્રજા સાથે, રાજકીય એ. સે. ૧૯૮૮ પૃ. ૩૭૨) અને ચકણના સમય કારણને લીધે તેમજ વ્યવહારના પ્રસંગને લીધે પછી તે તેને તદ્દન લેપ જ થઈ ગયો છે. વળી - ઘાટા સંપર્કમાં આવતી હતી તે પણ આપણે તે જ વિદ્વાન એક અન્ય ઠેકાણે ઉચ્ચારે છે કે જોઈ ગયા છીએ. વળી જાણી ચૂક્યા છીએ કે, Khabarata is no doubt a dialectical આ પ્રદેશમાં પેલા પ્રખ્યાત વૈયાકરણું પાણિ --- - - (૭) ગર્દભ-એષ : ગભના હોઠમાંથી નીકળેલી વાણી : જેમ ગર્દભ-ગધેડું ભુકે છે અને તેને સ્વર કાનને બરસેટ લાગે છે તેમ આ ગર્દભ-એષ (અપભ્રંશ ખં9) લિપિને ઉચ્ચારી છે, એમ કહેવાનું અહીં તાત્પર્ય છે. સરખાવો ઉપરની ટીક નં. ૫. ( ૮ ) આ અનુમાન અને સમજૂતિ સાચી છે કે નહીં. તેની તકરારમાં આપણે નથી ઉતરવું. પણ અત્ર કહેવાનું એટઢું જ કે, નામીચા વિદ્વાને ગમે તેટલું તાણું ખેંચીને બેસતું કરે છે તે વિદ્વત્તામાં ગણાય, જ્યારે કોઈ સાદે માણસ તે પ્રયાસ કરે તે તેને કેટલાય વિશેષણે અને શિરપાવ મળે. આ પ્રકારની મનેદશા ઉપર વાચક્વર્ગનું ધ્યાન ખેંચવા રેન લઉં છું. ( ૯ ) જુએ કે, આ, ૨. પ્રસ્તાવના પૃ. ૧૦૪; પારીગ્રાફ ૮૩. ( ૧૦ ) જુએ કે, આ રે. પ્રસ્તાવના પ. ૩૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ]. ભાષાને વિકાસ ૧૭૭ નિનો જન્મ થયો હતો. તેની ભાષા પણ ખરોષ્ઠી હતી એમ કહેવાયું છે. જ્યારે મગધ સમ્રાટ નવમા નંદે આ દેશ ઉપર ચડાઈ કરીને તેને જીતી લીધી હતા ત્યારે ત્યાંથી અઢળક દ્રવ્ય લઈ જવા સાથે તે વિદ્યાસંગી હોઈ, તક્ષિલા વિદ્યાપીઠમાંથી વિદ્વાનોની એક મિત્ર ત્રિપુટી-પાણિનિ, ચાણક્ય અને વરરૂચિ નામના ત્રણ મિત્રોનીને પણ પોતાની સાથે લઈ ગયો હતા. વળી આ વિદ્વાન ત્રિપુટીની મદદથી તેણે તક્ષિલાના ધોરણે નાલંદા વિદ્યાપીઠને સમૃદ્ધ બનાવી હતી. આ સઘળી હકીકત ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે કે પાણનિના ગ્રંથમાં ખરીદી શબ્દનું જે મિશ્રણ તથા વપરાશ માલૂમ પડે છે તેનું કારણ પણ તેને જન્મ ખરબી ભાષા બોલતા પ્રદેશમાં જ હોવાને લીધે મુખ્યતઃ છે. આ ગંજ-કબોજ પ્રદેશ ઉપર, નંદ- વંશ પછી મૌવંશની સત્તા આવી હતી, પણ સમ્રાટ બિંદુસારના અમલ દરમ્યાન તે પ્રદેશ બળવો કરી કેટલાક અંશે સ્વતંત્ર થઈ ગયો હતે; અને પાછળથી અલેકઝાંડર ધી ગ્રેઈટને આધીન થયે હતો. તેની પછી તે દેશ તેના સરદાર અને વારસ સેલ્યુકસ નિકેટરની સત્તામાં ગયો હતો. તેણે પોતાની કુંવરી સમ્રાટ અશોકને ઈ. સ. પૂ. ૩૦૪ માં પરણાવતાં, જે તહ કર્યો હતો તેની રૂઇએ જે ચાર પ્રાંત મગધને હવાલે તેણે કરી દીધા હતા તેમાં આ ખરેષ્ઠી ભાષા બોલતા પ્રાંત પણ હતા. આ પ્રમાણે આ મુલક મગધ દેશની આણમાં બે ત્રણ વખત આવ્યા અને ખસી ગયો. છેવટે સમ્રાટ પ્રિયદર્શિનની હકુમતમાં આવી પડ્યો હતો. તેણે તે પ્રાંતની હદમાં બે મોટા ખડક લેખ-શાહબાઝનહીં અને અંશેરાના ઊભા કરાવ્યા છે. તે લેખની ભાષા ખરેખ હેવાનું કહેવાય છે, તેનું કારણ પણ હવે વાચકવર્ગને બરાબર સમજાશે. સંપ્રતિ ઉફે પ્રિયદર્શિનના મરણ બાદ પાછો આ પ્રાંત સ્વતંત્ર થઈ ગયે. કાળાંતરે બેકટ્રીઅન રાજ્યને ભાગ બનવા પામ્યો. જ્યારે બેકટ્રીઆનો રાજા ડિમેટ્રીઅસ હિંદ ઉપર ચડાઈ લાવ્યો હતો ત્યારે તેની સાથે અનેક સરદારો આવ્યા હતા. તેમાં ( ઇતિહાસની નજરે) ત્રણ મુખ્ય હતા. તે ત્રણે કેબેજના જ વતની હતા. બે તેની જાતના હતા તેમજ કાંઈક દૂરદૂર સગા થતા હતા; તેમનાં નામ હેલીકલ્સ અને મિનેન્ડર હતાં; જ્યારે ત્રીજો, અસલ ત્યાં જ વતની અને ક્ષહરાટ જાતિનો ભ્રમક નામે યુવાન હતો. આ ત્રણે જણા રાજા ડિમેટ્રીઆસને બહુ ઉપયોની નિવડ્યા હતા. તેમાંને મિનેન્ડર જે ( ૧૧ ) આ હેલીકલ્સ તે બીજો કોઈ નહીં, પણ ડિમેટ્રીઅસ પાસેથી બેકડ્રીઆની ગાદી ખુંચવી લેનાર પેલા બળવાખોર અને તેના એક દૂરના સગા યુક્રેટાઈ. ડઝને પુત્ર હતા. રાજ ડિમેટ્રીઅસનું મરણ થતાં આ હેલીકલ્સ પોતાના દેશ પાછા ફરતા હતા ત્યારે રસ્તામાં જ પિતાના બાપને ભેટે થતાં તેની નિમક. હરામીને બદલે આપવા જતાં તેણે તેને મારી નાંખ્યો હતો અને પછી પોતે બેકડ્રીઆનો ગાદીએ બેઠો હતો. (૧૨) આ સિવાય રાજુલુલ નામની વ્યક્તિને પણ કદાચ સાથે લાવ્યા હોય એમ સંભવિત છે, પણ બરાબર ખાત્રી ન થવાથી તેનું નામ અહીં દાખલ કર્યું નથી; છતાં બધાં સ્થિતિ અને સંયેગો જોતાં, તે પણ ભૂમની સાથે જ આવ્યા હોય એ બનવાજોગ છે. આ રાજીવુલને મથુરાવાળા પ્રદેશ ઉપર હકુમત ચલાવવા મિનેન્ડરે પાછળથી ની હો, 1 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ક્ષત્રપાનાં ૧૭૮ મુલકના હતા તે ડિમેટ્રિઅસ પાછળ હિંદના રવામી બન્યા હતા. અને પોતે રાજા બનતાં જ વાદાર અને શુરવીર ભૂમકને પોતાના મુખ્ય સૂચ્યાક્ષત્ર૧૭ તરીકે મધ્યદેશની સંભાળ લેવા મૂકી દીધા હતા; જે પદ તેણે મિનેન્ડરના મરણ સુધી સાચવી રાખ્યું હતું; પણ મિનેન્ડરનુ' મરણ થતાં પોતે જ તે પ્રાંતના માલિક બની મહાક્ષત્રપ૧૪ પદ ધારણ કરી ગાદીએ ખેઠા હતા. આ ઉપરથી સમજાશે કે (૧) ભ્રમક હતા ભલે એકટ્રીઅન રાજાના સરદાર, છતાં જન્મે તે સવરાટ હતા. કેટલાક જે તેને શક અને કેટલાક પાિ અન કહે છે તે વાત ખરાબર નથી; આની સાબિતીમાં તેના સિક્કા ઉપર ખરાછી ભાષાના અક્ષરા છે (ર) તેમજ રાજા ડિમેટ્રીઅસના અને મિનેન્ડરના બન્નેના સિક્કા ઉપર તે ખેકટ્રીઅન્સ હોવા છતાં, તેમના પેાતાની માદર ભાષા ઉપરાંત ખરાછી ભાષાના પણુ અક્ષરે કાતરાવ્યા હતા. ઉપરમાં જોઇ ગયા છીએ કે આ ક્ષહરાટ પ્રજાને કાષ્ટ રીતે પરદેશી કે વિદેશી કહી શકાય તેમ નથી. વળી આ પ્રજામાંથી તેમના ક્ષત્રા કાઇએ સ્વતંત્રપણે ગાદીપતિ બનીને રાજ ચલાવી પ્રથમથી દૃષ્ટાંત બેસાડયા હોય એમ પણુ નથી; એટલે કે ( ૧૩ ) રે. વે. વ. પુ. ૧, પૃ. ૧૩. ટી. ૩૯૭– Chhatrapati or chhatrapa=Lord of the unibrella a title of an ancient king in Jambudvipa (hence a satarap )=છત્રપતિ અથવા છત્રપ એટલે એક છત્ર નીચે રાજ્ય કરનાર સરદાર : જંબુદ્વીપમાં પ્રાચીન સમયે રાખતુ`. આ પ્રમાણે બિરૂદ ` હતુ` ; આવા ભાવામાં સત્રપ રાબ્દ નીકળ્યા છે. છત્રપતિ સ'સ્કૃત રાબ્દ છે, સત્ર૫-પરિઅન, એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ તૃતીય તે પ્રજામાંથી જે ફાઇ વ્યક્તિ ઐતિહાસિક દૃષ્ટિએ ઝળકી ઉડી છે, તે પ્રથમમાં તા અન્ય કાઈની હકુમત નીચે રહીન સરદારપણે જ રહી છે; અને પાછળથી સાગાનુસાર ગાદી ઉપર બિરાજવાને ભાગ્યશાળી થઈ છે. જેથી કરીને તેમનાં નામ સાથે રાજા, મહારાજા કે તેવી અન્ય કાઇ ગૌરવવંતી પદવી જોડાયલી આપણે નિહાળી શકીએ તેમ નથી જ; પણ બહુ બહુ તેા ‘ક્ષેત્રપ’ અથવા તેથી આગળ વધીને ‘મહાક્ષત્રપ' નામના ઇલ્કાબ જોવાની ધારણા રાખી શકાય. વળી આપણા એક સિદ્ધાંત છે કે કોઇ વ્યક્તિ ભલે ગમે તેવી પરાક્રમી કે ગૌરવશાળી હોય, કે રાજકર્તાના જમણા હાથ સમાન હોય અરે છેવટે ભલે રાજાની જેટલી જ સત્તા ધરાવતી હાય, છતાં જ્યાંસુધી સ્વતંત્રપણે હકુમત ચલાવવા જેટલી સ્થિતિએ તે પહેાંચી ન હાય, ત્યાંસુધી તેનુ વૃત્તાંત તેના ખાસ નામ નીચે આલેખી શકાય નહી. એટલે આવા પદવીધારી ક્ષત્રપોના જીવનવૃત્તાંત લખવાને આપણને અધિકાર પણ ન ગણી શકાય; છતાં અહીં તેમનું પ્રકરણ હાથ ધરવાનું કારણ એ છે કે તેઓ જ્યારે હિંદમાં આવ્યા, ત્યારે તે પરાધીન અવસ્થામાં માત્ર ક્ષત્રપ તરીકે જ આવેલ, પણ પાછળથી તેમના બાદશાહના વંશવેલે નાબૂદ થઈ જતાં, જે પ્રાંત ઉપર તેમને ફારસી છે કા. આં. રે. પારા૮૦ માં લખેલ છે કે Persian word is kshaprapavan-protector of the land : ફારસી શબ્દક્ષપ્રપાવન છે જેને અર્થ ભૂમિને પાલક થાય છે. (૧૪) મહાક્ષત્રપ અને ક્ષત્રપના અધિકારમાં શું ભેદ છે. તે ઉપરમાં સમગ્નવાઈ ગયુ છે. ( જીએ પૃ. ૧૭૧ ) વળી પલવાઞ પ્રશ્નનાં વૃત્તાંતે આગળ ઉપર જી. www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ પરિષછેદ ] વૃત્તાંત ૧૭૯ હકુમત ચલાવવા મૂક્યા હતા તે જ પ્રાંત ઉપર બે વ્યક્તિઓ વિશે હજુ સુધી જોઈએ તેટલો-બલ્ક તેઓ સ્વતંત્ર રાજકર્તા તરીકે બિરાજીને ઝળકી કહે કે બિકુલ-પ્રકાશ પડાયો નથી. અરે! એટલું જ ઉઠવ્યા હતા, નહીં પણ તેમના સમય કે સત્તા વિશે પણ ઇતિહાસ આવા ક્ષત્ર ત્રણ પ્રાંતો ઉપર નીમાયા તદ્દન અંધારામય જ છે. તેમ બીજા કોઈ સ્થાન હતાઃ એક મથુરા (સુરસેન ) અને પાંચાલવાળા ઉપર તેઓની હકીકત જડવી અસ્થાને ગણાઈ પ્રદેશ ઉપર; બીજે જેને તે સમયે મધ્યદેશ જાય તેવી ભીતિ રહે છે. આટલે ખુલાસે કહેવાતો હતો અને જેમાં વર્તમાનકાળને રાજ કરી તેમને લગતું વર્ણન પ્રથમ જણાવી દઉં છું. પુતાનાને મોટો ભાગ આવી જાય છે તે પ્રદેશ આ બન્ને જણા માત્ર ક્ષત્રપેજ હતા; ઉપર : અને ત્રીજો પંજાબ અથવા તશિલાનગરી- મહાલ ૫ નહતા. એમ તેમના જે સિક્કા મથુવાળા પ્રદેશ ઉપર. આ ત્રણે ક્ષત્રપ મૂળ ક્ષહ- રાવાળા પ્રદેશમાંથી મળી આવ્યા છે તે ઉપ રાટ જાતિના જ હતા. અને ધીમે ધીમે ક્ષત્રપમાંથી રથી ચોક્કસ થાય છે. આમાં વળી કોણ પહેલું મહાક્ષત્રપ બન્યા હતા. ઉપરના ત્રણ પ્રદેશની અને કણ પાછળ તે પણ નક્કી કરવાનું રાજકીય અગત્યતા પ્રમાણે ગોઠવણ કરીએ તે સાધન આપણને હજુ સુધી પ્રાપ્ત થયું નથીઃ પ્રથમ મધ્યદેશ, પછી મથરાવાળા પ્રાંત અને છતાં આ પ્રદેશમાં બીજા કેટલાક ક્ષત્રપ જે થઈ સૌથી છેવટ પંજાબવાળો ભાગ ગણવો પડશે; ગયા છે તે સર્વેમાં તેઓ સૌથી પહેલા થયા અને તે અનુક્રમમાં આપણે પણ તેમનાં વૃત્તાંત હેય એમ જાણી શકાય છે. પેલા પ્રખ્યાત લખવાનું યોગ્ય ધાર્યું છે. ઇતિહાસકાર મિ. વિન્સેટ સ્મિથ લખે છે માત્ર ક્ષત્રપ પદવી જ ભોગવેલ હોય તેવાનું કે Rajuvala succeeded the Satarવૃત્તાંત ન લખવું તે નિયમ કર્યો છે; વળી aps Hasama and Hegamasha રાજકીય અગત્યતા ધરાવતા (two brothers)=હગામ અને હગામાશ નિયમને અપવાદ- પ્રથમ પ્રદેશ-મધ્યદેશ-નું જે બે ભાઈઓ હતા તેમની પછી રાજુપુલ સત્તા રૂ૫ વ્યક્તિઓ વર્ણન સૌથી પહેલું કરવાનું ઉપર આવ્યો છે, એટલે કે પ્રથમ હગામ અને ગ્ય ઠરાવ્યું છે; છતાં હગામાશ થયા છે અને તે પછી રાજુલુલ આ બન્ને મુદા અલગ રાખીને એક તૃત્યાંગ જ મથુરા પતિ થય છે. પણ રાજુલુલ લાગલો જ હકીકત અત્રે પ્રથમ કહી દેવી પડે છે. અને તે આવ્યું છે કે બેની વચ્ચે કાંઈ અંતર પડયું હગામ તથા હવામાશ નામે વ્યક્તિઓને લગતી છે તે આમાં સ્પષ્ટ કરાયું નથી. વળી આપણે છે. આ બન્ને જણે માત્ર ક્ષત્રપ જ હોવાનું રાજીવુલ તેમ તેની પછીના બીજા બધા ક્ષત્રપ જણાયું છે. તેમ તેમનો અધિકાર કાં તો મથુરા નામધારી સૂબાઓનાં વર્ણન ઉપરથી જોઈ ઉપર કે બહુ બહુ તો તક્ષિલાના પ્રાંત સુધી લંબાયે શકીશું, કે તે સર્વેમાં રાજુપુલ સૌથી પહેલાં હેય એમ તારવી શકાય છે. છતાં અત્ર તેમને થઈ ગયો છે. એટલે આ બે ભાઈઓ રાજુપ્રાધાન્ય આપવાનું કારણ એમ થયું છે કે, આ વુલથી પણ પૂર્વેના હેઈ જૂનામાં જૂના ગણાય. (૧૫) અ. હિં, . ત્રીજી આવૃત્તિ પૃ. રર૭. (૧૬) આગળ આપણે જોઈશું કે રાવલ અને શ્રી. ૧, કે. હિ, ઈ. પૃ. ૫૨૬-૭, નહપાણ સમકાલીન હતા; તેમાંના નહપાણ વિશે મિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ અપવાદરૂપ [ તૃતીય વળી ઉપરના જ ગ્રંથકાર જણાવે છે કે “The arrow and thunderbolt of Nahapan's coins connect him with the Parthiaus (?) and the Northern Sataraps Hagama and Hagamasha.The coinage of Chasbthana and his success.rs is quite different=નહપાના સિક્કા ઉપર તીર અને વજ હોવાથી તેને પાર્ટી અન્ય (?) અને ઉત્તર(હિંદના)ના ક્ષત્ર હગામ અને ગામાસની સાથે સંબંધ ધરાવતે કહી શકાશે. ચટણ અને તેના અનુજોના સિક્કાઓ તદ્દન જુદા જ પ્રકારના છે, આ ઉપરથી એમ હકીકત નીકળે છે કે નહપાણ જે જાતને છે તે જ જાતના ગામ અને હવામાશ હતા; કારણ કે તેઓના સિક્કામાં મળતાપણું છે. વળી નહપાણના વૃત્તાંતે આપણે સાબિત કરીશું કે તે ક્ષહરાટ (?) જાતને હતે. એટલે આ ગામ અને હગા- માશ ક્ષત્રપ પણ ક્ષહરાટ જાતિના ઠરે છે. જ્યારે ચાણના અને તેના વંશજોના સિક્કાઓ નહપાણના સિક્કાઓ કરતાં ભિન્ન પ્રકારના હોઇ ચટણ અને નહપાણ બને જુદી જ જાતના છે.૧૯ એક વખત હગામ અને હગામાશને રાજુવુલની પહેલાં થવાનું જણાવાયું છે, (જુઓ ઉપર) અને બીજી વખત નહપાણની પૂર્વે થયાનું જણાવાયું છે. (જુઓ ઉપરની ટી. ન. ૧૬ ): તેમ રજુવુલ અને નહપાને સમકાલીન બતાવ્યા છે (જુઓ ટી. ન. ૧૬ ); વળી તેઓ નહપાણના વંશમાં કેમ જાણે થયા ન હોય તે ધ્વનિ પણ નીકળતો બતાવાય છે. એટલે આ સર્વે કથનનું સમીકરણ કરીશું તે એટલે નિરધાર જરૂર કરવો રહે છે, કે તે બને ભાઈઓ નહપાની પૂર્વે જ અને તેના જ વંશમાંકુટુંબમાં-થઈ ગયા છે. તેમ આગળ ઉપર આપણે જોઈશું કે નપાણની તુરત પહેલાં તો મહાક્ષત્રપ ભૂમક જ થયો છે. એટલે સાર એ થયે કે, સૌથી પ્રથમ હંગામ-ગામાશ, પછી ભૂમ અને તે બાદ નહપાણ થયો છે. હવે સવાલ એ રહ્યો છે કે હગામની પછી તુરત જ ભૂમક છે કે બેની વચ્ચે વળી સમયનું કાંઈ અંતર છે. હગામ અને હગામાશને સમય ભૂમકની પહેલાં હતું તથા તે બન્ને ક્ષહરાટ જાતિના હતા એટલું જાણ્યા પછી તેમને તેમને સંભવિત પાક કે અંદાજી સમય સમય. મેળવી શકીએ છીએ કે કેમ તે હવે તપાસીએ. તે સંબંધી વિચાર કરવાનું બીજું તે કોઈ વિશેષ સાધન નથી જ, પણ આપણને હવે એટલી તો ખબર છે જ કે, જે કઈ ક્ષત્રપ હેય તે તેના શિરે-ઉપરી સત્તા તરીકે—કાઈ થોમસ પિતે રચેલ કેટલોગ એક કેઈન્સ ઇન ઇડિયન મ્યુઝીઅમ પુ. ૧, પૃ. ૧૯૫ ઉપર જણાવે છે કેHagania and Haganash seem to be dated too earlyહગામ અને હગામાશ ધણું વહેલા થઈ ગયા લગે છે. આ વાકયથી પણ સાબિત થાય છે કે નહપાણ અને રાજપુલની પૂર્વે હગામ તથા હગામાશ થયા છે. વળી જુએ અ. હિ. છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૮, ટી. નં. ૧, (૧૭) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ. પૂ. ર૭. (૧૮) જે કે વિન્સેટ સાહેબનું મંતવ્ય નહપામ્ પાર્થિઅન જતિને હેવાનું છે; પગ તે તેમ નથી તે આપણે નહપાણના જીવનચરિત્રે સાબિત કરીશું; તેથી જ મેં અહીં (2) ચિહ વચ્ચે મૂક્યું છે. (૧૯) આ મુદ્દો આપણે પાછો આગળ ઉપર છગુ પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અન્ય રાજા હૈાવા જોઇએ જ. અને એમ પણ જાણીએ છીએ કે, તેવા રાજા જે હાય તે, કાં તે પેાતાના દેશમાં રહીને રાજ્ય ચલાવતા હોય અથવા તે। અહી હિંદમાં રહેતા હોય તે રાજાના અતિ વિસ્તારને લીધે જુદા જુદા પ્રાંતા ઉપર પેાતાના પ્રતિનિધિ તરીકે આવા ભા!– ક્ષત્રપા -નીમીને રાજ્ય ચલાવતા હોય. આ ખે રીતમાંથી એક રીતે તે રાજ્ય હકુમત ચલાવતા ધારી શકાય; વળી જ્યારે ક્ષત્રપ શબ્દના હોદ્દો બતાવાયા છે ત્યારે સિદ્ધ થાય છે કે હુગામ અથવા હંગામાશને રાજા માં પશ્ચિમન હોય કે કાં એકટ્રીઅન જ હોય.૨૦ જ્યારે આપણે અતિહામિક પુરાવાથી જાણી શકયા છીએ૨૧૬ પશિ અન અથવા પાર્થિ અનમાં ડેરીઅસથી માંડીને મિથ્રે ડેટસ ત્રીજા સુધી હું ૪. સ પૂ. ૪૮ ૬ થી ઇ. સ. પૂ. ૮૮ સુધી) કાઈ શહેનશાહે હિંદના કાઈ પણ ભાગ ઉપર હકુમત ભાગવી જ નથી. એટલે પછી રહ્યા માત્ર એકટ્રીઅન્સ. તે ઉપરથી સિદ્ધ થયું કે આ ક્ષત્રા કાઇ ખેકટ્રી અન રાજકર્તાઓના સરદારા હતા. હવે આ એકટ્રીઅન પતિ કાણુ હોઇ શકે તે નિણૅય થઇ જાય તે હગામ-ગામાશના સમયના અંદાજ બાંધી શકાય. અત્યાર સુધીને જે ઇતિહાસ મેકટ્રીઅન્સા આપણે જણાવી ગયા છીએ, તે ઉપરથી સ્પષ્ટ કહી શકીએ છીએ, કે તેવા માત્ર ત્રણ જ રાજાએ થયા છે કે જેમણે હિંદ ઉપર થોડેઘણે અંશે પણ સ્વા ( ૨૦ ) જીએ ઉપર પૃ. ૧૬૪ ઇ. આ સમયે ક્ષત્રપ। ત્રણ પ્રશ્નમાં હતા: પશિ'અન્સ, બેકટ્રીઅન્સ અને ક્ષહરા:તેમાંપણ ક્ષહરાટ પ્રશ્ન કોઈ દિવસ સ્વત'ત્રરીતે મૂળ ગાદી ઉપર આવેલ ન હાવાથી તેમને રાજા ન જ હેાઈ શકે; અને રાજા ન હોય એટલે પછી ક્ષત્રપ તે ક્રમાંથીજ હાય, એટલુ' હજી બની શકે કે આ પ્રજાની અંક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વ્યક્તિઓ મિત્વ 'મેળવ્યું હોય. તેમનાં નામ યુથીડીમસ, ડિમેટ્રીઅસ અને મિનેન્ડર છે. તેમાંયે યુથીડીમસ વિશે તે। એટલે સુધી જણાવાયુ છે કે, તેણે ભલે હિંદમાં પ્રવેશ કર્યાં હતા, પણ લુંટ મેળવીને તે પાછા ચાયેા જતા હતા. તેટલા માટે તેની ગણના હિંદી રાજા તરીકે થઈ જ નથી. એટલે તેને બાદ કરતાં બાકી રહ્યા છે જ: તેમાંથી દેશના સમયે તે ક્ષત્રા હાઈ શકે તે હવે વિચારીએ. ૧૮૧ આ ક્ષત્રપાની નીમણુક મથુરાના પ્રદેશ ઉપર હતી એટલું તેા ચોક્કસ છે જ. એટલે ડિમેટ્રીઅસ અને મિનેન્ડર, તે એમાંથી કોની સત્તા ત્યાં થઈ હતી અને કયારથી કયા સમય સમય સુધી હતી; તે શોધી કાઢીએ તે આપણા પ્રશ્નના ઊકેલ આવી ગયા ગણાશે. ડિમેટ્રીઅસનું વર્ણન કરતાં આપણે એમ કહી ગયા છીએ, ( જુએ પૃ. ૧૫૧ ) કે તેણે સતલજ નદીના કાંઠાથી પૂર્વમાં ભાગ્યેજ મુલક જીતી લીધા હતા; જ્યારે મથુરા પ્રદેશ તા સતલજની પૂ દિશામાં છે, એટલે અહેશાનીથી કહી શકાશે કે તેના સમયમાં આ ક્ષત્રપેા નીમાયા ન જ હોવા જોઇએ. પછી તે નિર્વિવાતિપણે કહી શકાય કે તે, મિનેન્ડર બાદશાહના જ ક્ષેત્રો હતા. હવે મિનેન્ડરનો સમય આપણે ઇ પૂ. ૧૮૨ થી ૧૫૯ સુધી હરાવ્યા છે. એટલે આ બે ભાઇઓને પણ ક્ષત્રા તરીકે તેણે આ ત્રેવીસ વર્ષના ગાળામાં Ο નીમેલા હૈાવા જોઇએ. વળા ઉપર જણાવી ગયા છીએ કે ( જુએ પૃ. ૧૭૯ ) આ પેતે, કોઈ રાજાના ક્ષત્રપ તરીકે આવી શકે; અને તે તે આપણે જણાવી પણ ચુકયા છીએ કે આ હગામ-હગામાશ તે ક્ષહરાટ નતિના ક્ષત્રા હતા. ( ૨૧ ) જીએ દ્વિતીય પરિચ્છેદમાં ચાડેલુ વંશાવળીનું પત્રક www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ અપવાદરૂપ [ તૃતીય ક્ષત્રપોની પછી રાજુઙલ થયો છે. એટલે કે પ્રથમ કૃષ્ણભક્ત તરીકે પિતાને દર્શાવી, કાશીપુત્ર ભાગની આ ક્ષત્રપ છે અને તે બાદ રાજુલુલ થયો છે; રાજધાની બેસનગરમાં એક પાષાણ સ્તૂપ ઊભો જ્યારે રાજુલુલના સમયની આદિ આપણે ઈ. કરાવ્યું હતું. આમ કરવાને શું હેતુ છે સ. પૂ. ૧૫૬ થી ઠરાવી છે (જુઓ આગળ જોઈએ તે સંબંધી કાંઈ જ અનુમાન તે સમયે ઉપર તેનું વૃત્તાંત) એટલે આ બધાને સારી આપણે બાંધી શકવાને સમર્થ નહોતા; પણ એ થશે કે, હગામ અને હમીમાશને સમય હવે એક કલ્પના જરૂર કરી શકાય છે, કે ઇ. બાદશાહ મિનેન્ડરના આખા રાજ્યકાળ સ. પૂ. ૧૫૯ ના મથુરાના પ્રદેશ તરફના યુદ્ધમાં દરમ્યાન=ઈ. સ. પૂ. ૧૮૨ થી ૧૫૯ સુધી રાજા ભાગ-ભાગવતે, પતિ મિનેન્ડરનું તેમજ ગણો રહે છે. આ પ્રમાણે બન્નેને સમય તે વખતના મથુરાના ક્ષેત્ર હગામ અને એક જ સરખે ગણો રહે તે એક આશ્ચર્યરૂપ હામાસના ભરણુ નીપજાવ્યાં હોવા જોઈએ. બનાવ કહેવાય, તેમાં ય હજુ એટલું તે બનવા- જે ઉપરથી તશિલાના ક્ષત્રપે (એંટીઆલસીજોગ માની લેવાય છે, તેણે (મિનેન્ડરે) ગાદીએ દાસ તે મિનેન્ડર તરફથી પંજાબને ક્ષત્રપ જ હો આવીને તુરતજ પ્રાંતિક ક્ષત્રપ નીમવાની રાજ- જોઈએ) બીકના માર્યા પિતાને પ્રતિનિધિ નીતિ ધારણ કરી હોય કે જેથી દરેક પ્રાંત વિદિશાએ મોકલી ઉપર પ્રમાણે નમતું આપ્યું ઉપર એક જ સાલમાં તેવી તેવી નિમણુંકો હશે; પણ તે બાદ એકાદ બે વર્ષમાં જ પાછી કર્યાનું લેખાય; પણ પિતાનું મરણ થતાં અને બાજી પલટાઈ ગઈ હતી; કેમકે મથુરામાં તે રાજ ખતમ થતાં જ તે ક્ષેત્રનું પણ ખતમ રાજુવુલ મહાક્ષત્રપની સત્તાની જમાવટ થઈ થાય એવું કેમ બને ? એક જ ખુલાસો કરી છે. એટલે અનુમાન કરવું રહે છે કે, પિતાના શકાય તેમ છે કે, જે રાજા મિનેન્ડરનું મૃત્યુ સરદારોનાં મરણ થવાથી ગુસ્સે થઇને રાજુલુલની અકસ્માતિક સંજોગોમાં થયું હોય તો તે જ સરદારી નીચે ન અને ક્ષહરાએ એકત્રિત અકસ્માતમાં આ તેના ક્ષત્રપ પણ ખપી જવા બનીને એક વાર ફરીને શુંગવંશી સમ્રાટ ભાગ જોઈએ. જ્યારે મિનેન્ડરનું વૃત્તાંત લખતાં એમ સાથે યુદ્ધ ખેલું હોવું જોઈએ; જેમાં રાજા કહી જવાયું છે કે, શુંગવંશી રાજા ભાગની ભાગને પરાજય થતાં, મથુરા અને પાંચાલને સાથેના યુદ્ધ સમયે તેનું મરણ નીપજ્યું હતું પ્રદેશ પાછો પરદેશી પ્રજાના હાથમાં જઈ પડ્યો; ખરું; પણ તે લડતાં લડતાં નહીં, પરંતુ તેની અને તેના ઉપર રાજુqલે મહાક્ષત્રપ તરીકે પિતાની છાવણીમાં કોઈ પ્રસરેલા રોગની પિતાની આણ પ્રવર્તાવી દીધી. આ બનાવ બીમારીમાં સપડાઈ જવાથી થયું હશે એમ ઇ. સ. પુ. ૧૫૬ માં બન્યાનું આપણે નોંધી જણાવાયું છે. વળી રાજા ભાગના વર્ણનમાં શકીએ ખરા. જ્યારે ગામ અને હગામાસ, બીજી એક બીના એમ જણાવી છે કે, ફિલાને બન્ને ભાઈઓને સંયુક્તર વહિવટ હોવાથી બેકટ્રીઅન સરદાર ઍટીઆલસીદાસ તરફથી તેમને સમય ઈ. સ. પૂ. ૧૮૨ થી ૧૫૯ સુધી એક પ્રતિનિધિ નામે હેલીઓડેરસે આવીને ૨૩ વર્ષ ઠરાવી શકાશે. આ પ્રમાણે મારું (૨૨) કે, હિ. છે, ૫. ૧૨ -Hasama and Hagamasha ruling conjointly, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ પરિચછેદ ] વ્યક્તિઓ અનુમાન જે થયું છે તે મેં વિશેષ સંશોધન એક જ સ્થળે વધારેની સંખ્યામાં જમા થતા નથી. માટે રજૂ કર્યું છે. તેથી બે કે વધારે સેન્યપતિ એકી સાથે કપાઈ હગામ અને હગામાસ તે બન્ને છૂટક નામ મુઆની હકીકત ઇતિહાસમાં ગાતી જડવાની જેવાં દેખાતાં હોવાથી તે બન્ને જુદી જ બ- નથી આ બધી વસ્તુસ્થિતિથી એમ માનવું ક્તિઓ હોવાનું માની લેવાયું છે, તેમજ તે પડે છે કે, હગામ-ગામા નામની બે વ્યકિત બન્ને ભાઈઓ જ હતા એવો કોઈ પુરાવો કે આધાર નહીં હોય, પણ એક જ વ્યક્તિના તે બે નામ મળ્યો હોય તેવું વાંચવામાં આવતું નથી, વળી હશે અથવા તે તેવડું મોટું જ નામ એક કેટલાક સંજોગો પણ ના પાડે છે કે, તેમ ન જ વ્યક્તિનું હશે. હોવું જોઈએ, કેમકે જો છૂટક વ્યક્તિઓ હોય તો આટલું વર્ણન કરીને હવે આપણે નિશ્ચિત એમ રવીકારવું જ રહેશે કે, તે બને એક કરેલી આપણી મૂળ યોજના પ્રમાણે જે ક્ષહરાટ જ સમયે વહીવટ કરતા હતા; જેથી એક ક્ષત્રપો, મહાક્ષત્રપ બની રાજગાદીએ અભિષિક્ત બીજાના મદદનીશ તરીકે હતા. પ્રથમ તો એ થયા હતા, તેવા ત્રણે પ્રદેશવાળાનું (મધ્યદેશ, સ્થિતિ જ અસંભવિત છે. શું બે જણાને એક જ પ્રાંત મથુરા અને તક્ષિલાના ) એક પછી એક અનુઉપર ક્ષત્રપને હોદ્દો આપીને નીમવામાં આવે કમવાર વૃત્તાંત લખવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ કે? વળી જ્યારે તેમને ઉલ્લેખ કરાય છે ત્યારે તેમને મધ્યદેશના ક્ષત્રપોનાં વૃત્તાંત લખીશું. ક્ષત્રપ નથી લખવામાં આવતા, પણ એકવચનનું (૧) મધ્યદેશ ક્ષત્રપનું–નામ જ તેમની સાથે લખાય છે; છતાં એક (૧) ભૂમક બારગી માનો કે તે બંને ભિન્ન વ્યક્તિઓ જ હતી જે ક્ષત્રપોનાં નામો થોડાંઘણાં આપણે તે શું બન્નેનું મરણ પણ એક જ સમયે થયું વારંવાર ઇતિહાસમાં વાંચીએ છીએ તેમાં બે કે હતું? કે જેથી બન્નેની કારકિર્દીને એક કાળે જ ત્રણ નામો સૌથી વિશેષ ધ્યાન અંત આવી ગયો; કેમકે આગળ પાછળ મરણ તેની જાત ખેચે છે. નહપાણ, રૂષભદત્ત થયું હોય તે, એકના હોદ્દા ઉપર બીજે ચાલુ જ તથા બીજી અને ભૂમક; પણ આ બધાનો રહેવો જોઈતો હતો, પણ તેવું કાંઈ માનવાને ઓળખ સમય કર્યો હતો તથા એક સંજોગે હા પાડતા નથી. ધારો કે બન્નેનાં બીજાને શો સંબંધ હતો તે મરણ લડાઈમાં ચડવાથી-જેમ આપણે જણાવી નિશ્ચિતપણે હજી સુધી શેધાયું લાગતું નથી. ગયા છીએ તેમ-થયાં હતાં અને લડાઈ એવી તેમનાં પરાક્રમે કે જીવનની બીજી કોઈ તવાસ્થિતિ છે કે, તેવાં બે તો શું, પણ હજાર રીપમાં ઉતરવા અગાઉ, પ્રથમ તો આપણે તેઓ માણસો એકી સાથે મરી જાય છે. પણ તેમાં એક કઈ જાતના હતા અને તેમને કાંઇ સગપણ વાત યાદ રાખવાની કે, આ બે વ્યક્તિઓ કાંઈ સંબંધ હતું કે કેમ તે નક્કી કરીશું; અને તે સા સિનિક નહોતા જ. તે સરદાર-સૈન્ય- બાદ તેમના સમયની વિચારણા કરીશું. પતિ દેવા જોઈએ અને સૈન્યપતિ કદાપિ પણ “ મિ. રેસન લખે છે કે૨૩ The earliest પ્રસ્તાવના પૃ. ૩૭–It is the name of the (૨૩) કે, આ, ૨. પારિગ્રાફ ૮૭. તેજ પુસ્તક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ - -- -- - - ભૂમકની | [ તૃતીય known member of the kshaharnta સૂબાઓ-જે જાણીતા ૨૫ થયા છે તેમાં તે family, whose name appears on સૌથી પ્રથમ છે; (૬) અને નાશિકના શિલાcoins only is Bhumak: This san. લેખમાં રૂષભદત્ત અને દક્ષમિત્રાએ સ્વયં ભૂમનું skritised form of what is probably નામ લખ્યું છે. આ સર્વે બાબતનો વિચાર a Persian name, appears in the કરતાં આપણે નીચેને સાર તેમાંથી ઉપજાવી Brabumi coin legends and in the શકીએ છીએઃ (૧) ભૂમક ક્ષહરાટ જાતિને Nasik inscription of Rushabbadutta સરદાર હતો. (૨) ક્ષહરાટ ભાષામાં તેનું and Daksbamitra, the name of Bhu- નામ ગમે તે લખાયું હશે, પણ તે ભાષા કાંઈક mak is mentioned=ક્ષહરાટ ફેટુ બના જે પફૂલવી-ઈરાની ભાષાને મળતી આવે છે અને સભ્યનું નામ સૌથી પ્રથમ જાણવામાં આવ્યું સંસ્કૃતમાં તેનું નામ ભૂમક હોઈ શકે છે. (૩) તેની છે, તથા જેનું નામ માત્ર સિક્કા ઉપરજ નજરે ભાષાની લિપિ અને બ્રાહ્મી લિપિ બને લગભગ પડે છે તે વ્યકિત ભૂમક છે; રૂષભદત્ત અને દક્ષ એક જ હતી. તેને ભાવાર્થ કદાચ સહેજ સાજ મિત્રાના (કોતરાવેલ) નાશિકના શિલાલેખમાં જુદો પડી જતો દેખાય છે ખરો. [ આ માટે તેમજ સિક્કા ઉપરને બ્રાહ્મી લિપિના અક્ષરોમાં પૃ. ૧૭૫ ઉપર બ્રાહ્મી અને ખરીદી ભાષાની ભૂમકનું નામ આપેલું છે, તે વિશેષપણે કઈ આપણે કરેલી સરખામણી તપાસી જુઓ.] (૪) ઈરાની કરતાં સાંસ્કૃત ભાષાનું નામ દેખાય છે.” જેટલા ક્ષહરાટ જાતિના સૂબાઓ ઇતિહાસમાં આ લખાણ ઉપરથી આ પ્રમાણે હકીકત નીકળે સેંધાયા છે તે સર્વેમાં જૂનામાં જૂને ભૂમક છે છેઃ (૧) ભૂમક લહરાટ જાતિના ૨૪ છે. (૨) (૫) અને રૂપભદત્ત તથા દક્ષમિત્રા તે બન્ને તેનું નામ ઈરાની અથવા પહલવી કરતાં સંસ્કૃત જણ ભૂમકને નિકટના કેઈક ખાસ સગાં હોય ભાષાને વધારે મળતું આવે છે. (૩) સિક્કા એમ જણાય છે. તેમ ન હોય તો તેઓ પોતાની ઉપરના અક્ષરો બ્રાહ્મી લિપિના છે. (૪) ભૂમ- મેળે સ્વેચ્છાથી પોતાના દાનપત્રમાં તેનું નામ કનું નામ માત્ર સિક્કામાંથી જ માલૂમ પડયું શા માટે લખાવે ? વળી આપણે જાણીએ છીએ છે; કોઈ શિલાલેખ કે તેવા અન્ય સાધનથી તે કે આ રૂપભદત્ત અને દક્ષમિત્રા પતિ-પત્ની નામ જણાયું નથી. (૫) સર્વે કરાટ ક્ષત્રપ થતાં હતાં અને તેઓ નહપણ ક્ષહરાટના family to which Bhumaka and Naha- કરીશું કે રાજુપુરા અને ભૂમક બને સમકાલીન હતા એટલે pana belonged. : તાત્પર્ય એ થશે કે, ભૂમકની પહેલાં હગામ અને હગા(૨૪) ઉપરની ટી. ન. ૨૩ માં ક્ષહરાટને એક માસ થયા હતા એમ નોંધી શકાય; છતાં અહીં કુટુંબની ઉપમા આપી છે, પણ આપણે પૃ. ૧૭૪ ભૂમકને જ પ્રથમ નંબર અર્પણ કરાયો છે તેનું કારણ ઉપર સાબિત કરી ગયા છીએ કે તે એક જાતિવિશેષ એમ સમજવું કે, હગામ અને હગામાસની જતિની કે નામ છે અને તેથી મેં અહીં “ ક્ષહરાટ તિશબ્દ રામયની ભાળ હજુ સુધી શોધી કઢાઈ નથી, માટે લખ્યો છે. earliest known member=જણાયેલા સભ્યોમાં (૨૫) ઉપરમાં આપણે હગામ અને હગામાસને સૌથી પહેલો, એવા શબ્દ વાપરવામાં આવ્યા છે. પણ ક્ષહરાટ જાતિના કહ્યા છે એટલું જ નહીં પણ (૨૬) આમનો અધિકાર આગળ ક્ષહરાટ નહરાજુલુલની આગળના કહ્યા છે. વળી આગળ સાબિત પાણને જીવનચરિત્ર લખવામાં આવશે ત્યાં જાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ઓળખ વિગેરે ૧૮૫ અનુક્રમે જમાઈ અને પુત્રી થતાં હતાં. આ (૨) ભૂમકના સિક્કાની જે સવળી બાજૂ છે તે ઉપરથી વળી એમ પણ સિદ્ધ થઈ જાય છે કે નહપાણની અવળી બાજુ છે. (૩) ભૂમક ભૂમક અને નહપાણ પણ એક બીજાના ખાસ પ્રથમ થયો છે અને નહપાણ તેની પાછળ થયે નિકટના સંબંધી થતા લેવા જોઈએ. છે. (૪) તે બેની વચ્ચે કાંઈ સગપણ હતું કે વળી તે જ વિદ્વાન મિ. રેપ્સન આગળ કેમ તે જાણવામાં આવ્યું નથી. તેમ તે સંબંધી જતાં ભૂમકના સિક્કાનું વિવેચન કરતાં જણાવે કાંઈ પુરાવો મળી આવતા નથી. ઉપર પ્રમાણેની PV: _" Their types are Arrow- આ ચાર તારવણીમાંથી પ્રથમની ત્રણ તે Discus and Thunderbolt, lion-capital. સ્પષ્ટ જ છે એટલે તેને તે સિદ્ધ થયેલી બીના The obverse type of Bhumak is તરીકે જ સ્વીકારી લઈએ. બાકી ચોથી બાબતને continued by Nabapana as the reverse જવાબ મેળવવા માટે વિચાર કર રહે છે. type... Considerations of the type and ઉપર પૃ. ૧૮૪ માંની દલીલ પાંચમીમાં fabric of the Coins and the nature જોઈ ગયા છીએ કે ભૂમક અને નહપાણ બને of the coin-legends leave no room એક બીજાના ખાસ સંબંધમાં હતા જ. વળી for doubting that Bhumak pre ઉપરમાં દર્શાવેલી હકીકતને તથા બીજી તારceeded Nahapan; but there is no વણીને ઉકેલ, સિકકાના અભ્યાસથી કરીશું તે evidence to show relationship be. કહી શકાય તેમ છે કે, કોઈ વ્યક્તિના સિક્કાની tween themeતેની (ભૂમકના સિક્કાની) સવળી બાજુ જે બીજી વ્યક્તિના સિક્કાની ઓળખમાં, તીર, વજ અને ગદા તથા ઉપર અવળી બાજુ હોય તે, સવળી બાજુવાળી સિંહાકૃતિ છે. ભૂમકના સિક્કાની જે સવળી વ્યક્તિ પ્રથમ થઈ ગણાય અને અવળી બાજુ બાજૂ છે તે નહપાસે અવળી તરીકે ચાલુ રાખી વાળી વ્યક્તિ તેની પાછળ થઈ ગણાય. છે. .. સિક્કાની કટિ તથા ભાતને તેમજ તેના એટલું જ નહીં, પણ તુરત જ પાછળ થયેલી ઉપર લખેલ શબ્દોના અર્થને વિચાર કરતાં હતી એમ પણ કહી શકાય; એટલે આટલું હવે નહપાની પહેલાં ભૂમક થયે છે તેમાં શંકા સિદ્ધ થયેલ માની લેવું રહે છે કે, પ્રથમ ભૂમક રાખવાને જરા પણ અવકાશ રહેતો નથી; પણ થયો, તેની પાછળ તુરત જ નહપાણુ થયો અને તે બે વચ્ચે શું સગપણ હતું તે દર્શાવવા માટે નહપાના સમકાલીનપણુએ તેને જમાઈ કાંઈ જ પ્રમાણ દેખાતું નથી.” આટલા લખાણ રૂષભદત્ત થયો હતે. આટલી સ્થિતિ પ્રાપ્ત થયા ઉપરથી એટલું જણાયું કહેવાય કે, (૧) ભૂમક પછી ભૂમક અને નહપાણ વચ્ચેના સગપણઅને નહપાણના સિકકા એક જ કેટીના છે. સંબંધવાળી ચોથી દલીલને ઉત્તર જલદી (ર૭) કે, આ, ૨. પારિગ્રાફ ૮૭. તે પ્રશ્ન અત્ર વિચારો રહેતું નથી. (૨૮) અથવા સવળી બાજૂમાંની વ્યક્તિ ઉચ્ચ [જેમ જૂમક મહાક્ષત્રપ હતો તેમ નહપાણુ પદાધિકારી પણ હોય, પરંતુ ભૂમક અને નહપાણમાં પણ મહાક્ષત્રપ થયું છે, એટલે કે બંનેના ૫૬ સમઉચ્ચ-નીચ પદે કોઈ હેવાનું જણાયું નથી એટલે દરજજના હતા. ] Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ - - ૧૮૬ ભૂમકને [ સ્વતીય - - -- — - -- - -- મેળવી શકાય તેમ દેખાય છે, કેમકે એક બાજુ આપણે એમ જોઈ ગયા છીએ કે, ભૂમક, નહપાણ અને રૂભદત ઘણા નિકટના સગાં થતાં હતાં. બીજી બાજુ એમ પણ જાણી ચૂક્યા છીએ કે, ભૂમક પછી તુરત જ નહપાણ ગાદીએ બેઠે છે. ત્રીજી બાજુ એમ પણ કહેવાઈ ગયું કે ભૂમક અને નહપાણ એક જ ક્ષહરાટ જાતિના હતા. તેમ ચોથી બાજુ નહપાણની દીકરી દક્ષમિત્રા અને જમાઈ રૂષભદત્તે પિતાના દાનપત્રમાં સ્વફુરણાથી ભૂમકનું નામ છેતરાવેલ છે. એટલે તે સર્વે અતિ નિકટના અને પરસ્પર સગપણ ગાંઠથી યુક્ત હતા એમ બતાવી આપ્યું છે. વળી એ સ્થિતિ વિશે ત્યારે જ સંભવિત છે કે જયારે દીકરી અને જમાઈનાં નામ એક વ્યક્તિ સાથે જોડાયેલ છે તેમજ તે વ્યક્તિનું નામ તે બન્નેના સામાન્ય સંબંધીનું જ હેય: આ વિષયનું સામાજિક-વ્યવહારૂ જ્ઞાન એમ કહે છે કે, તે સામાન્ય સંબંધ પુત્રીના માવતર પક્ષને જ હેય. એટલે એમ સાબિત થઈ ગયું કહેવાય કે નહપાણ જેમ દક્ષમિત્રાના પિતૃપક્ષે છે તેમ ભૂમક પણ તેણીના પિતૃપક્ષને જ સભ્ય હો જોઈએ. તેમ આ ઉપરાંત એક નિરાળા સિદ્ધાંત એ પણ જાણવામાં છે કે, બાપ જ્યારે મહાક્ષત્રપ હોય છે ત્યારે તેનો પુત્ર જે યુવરાજ હેય છે તે ક્ષત્રપ પણ રાજકાર્યમાં ભાગ લ્ય છે, અને પિતાના મરણ બાદ તે યુવરાજ પોતે જ મહાક્ષત્રપનું પદ ધારણ કરી ગાદીપતિ બને છે. (આ નિયમ માટે ઉપરમાં પૃ. ૧૭૧ ની હકીકત જુઓ) આ ભૂમકના સમય પછી દોઢેક સદીએ ક્ષત્રપ ચણને વંશ જે શરૂ થયો હતો અને લગભગ અઢીસો વરસ સુધી જે ચાલ્યો હતો તેમાં જ કેવળ આવો નિયમ સચવાઈ રહેલ તરી આવે છે એમ નથી, પણ આ ભૂમકના જ સમકાલીન પણે થયેલ રાજુપુલ અને તેના પુત્ર સોડાસના સંબંધમાં પણ તેમ જ બન્યું છે. મતલબ કે, પિતાપુત્રના સંબંધમાં આ પ્રમાણે જ હમેશાં વર્તાવ બને છે અને તે જ પ્રમાણે બનતા આવ્યાના અનેક પુરાવાઓ છે; તે પછી ભૂમિકા અને નહપાણના સગપણ સંબંધમાં ઉપર પ્રમાણે વર્ણવેલી ત્રણ સ્થિતિ સાથે આ મુદો, તેમજ રૂભદત્ત, દક્ષમિત્રા અને નહપાના નિકટ સંબંધવાળો મુદો પણ ઉમેરવામાં આવે તો એક જ સાર ઉપર આવવું પડશે કે, ભૂમક તે પિતા થાય અને નહપાણ તે પુત્ર જ થાય. ભૂમકને અને નહપાણને પિતા પુત્ર તરીકે સંબંધ નક્કી કર્યા પછી તેને સમય હવે આપણે તેમના સમય વિશે વિચાર કરીએ. ભૂમકના સિક્કા તે ઘણાયે છે પણ તેમાંના એકે ઉપર સાલ નાંખેલી જણાતી નથી. તેમ તેને કઈ શિલાલેખ તારીખ સાથેને જણાય નથી.૨૯ તેમ બીજી બાજુ નહપાણના સિક્કામાં પણ સાલ લખેલી નજરે પડતી નથી. જો કે તેણે કેતરાવેલ શિલાલેખમાં સાલ નેધેલી હજુ જણાય છે ખરી; આથી કરીને આપણો માર્ગ ઘણો મોકળ-સુતર થઈ જાય છે. મિ. રેપ્સન તે સંબંધમાં લખતાં જણાવે છે કે, ૨૦ “No dated coins but dates iu inscriptions are 41, 43 & 46=(તેના) કોઈ સિક્કામાં સાલ નથી જ, પણ શિલાલેખમાં ૪૧, (૨૯) કે. આ. ૨. મૃ. ૧૩–No dated coins or inscriptions kuovu=21647141 Bus ૫ણું સિક્કા કે શિલાલેખ જણ્યા નથી. (૩૦) ઉપરનું જ પુસ્તક પૃ. ૧૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ૪૫ અને ૪૬ ની સાલ મળી આવી છે. તેમજ અન્ય ઠેકાણે તે જ પુરતકમાં તે વિદ્વાન મહાશયે જણાવ્યુ છે કુ૩૧ “ The last recorded date of Nahapana is Saka 46=નહુષાણની મેાડામાં મેાડી જે સાલ નોંધાઇ છે તે ૪૬ ની છે. ' અંતે તે જ પુસ્તકમાં પ્રસ્તાવના પૃ. ૪૯ ઉપર ન. ૩૫ ના નાસિકના લેખનું વિવેચન કરતાં લખે છે કે “Ayama of Vatsa gotra, minister of [ Raja ] Mahakhshatrap Swami Nahapana= [ રાજા ] મહાક્ષત્રપ સ્વામી નહપાણને વસ ગાત્રી પ્રધાન અયમ આ ત્રણે વાગ્યે જો એકઠા કરીને તેનેા સાર ગાવીશું' તેા એક જ નિણૅય ઉપર આવવું પડશે કે નહપાણ પોતે ૪૫ ની સાલ સુધી ક્ષત્રપ ધરાવતા હતા અને ૪૬ ની સાથે તા મહાક્ષત્રપ સ્વામી નહપાણુ ” ધારક બન્યા હતા. 23 પદ નામની એટલે કે ૪૫ ની સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઃ ગુજા પદવી સાલ સુધી તે ક્ષત્રપ અને ૪૬ મી સાથે મહાક્ષત્રપ થયા છે. હવે આ ૪૫ અને ૪૬ ના આંક જે છે, તે કોઇ સંવતના આંક છે કે, ભૂમકની પેાતાની ઉમરસૂચક આંક છે કે, તેટલા વ ભૂમનું રાજ્ય ચાલ્યું હેાય તે દક છે; આ પ્રમાણે અનેક પ્રશ્નો ઊભા થાય છે. અહીં' આપણું ઈતિહાસનું જ્ઞાન આપણને મદદગાર થઇ પડે છે. આગળ મિનેન્સરનુ વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ કે તેના સૂબા ભ્રમકને અને શુગપતિ અદ્રક ઉર્ફે ખળમિત્રને લડાઇ થઈ હતી. તેમાં લડતાં લડતાં રાજા અદ્રકના મસ્તકમાં મસ્થળે બાણુ વાગવાથી તેનુ' મૃત્યુ નીપજ્યું' હતું. આ બનાવ ઇ. સ. પૂ. ૧૫=૧. સ'. ૩૬૮ માં બન્યાનુ આપણે નોંધ્યુ છે. મતલબ એ થઈ ( ૩૧ ) ઉપરના પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૨૬ ૧૮૭ કે શુ'ગપતિ સાથેની લડાઇમાં ભૂમકને ઇ. સ. પૂ. ૧૫૯ માં વિજય પ્રાપ્ત થયા હતા અને શુ'ગપતિનું' મરણ થયું હતું. તેમ ખીજી બાજુનાએટલે ઉત્તર હિંદના-યુદ્ધમાં શુ'ગપતિ ભાનુમિત્ર સાથે લડતાં, ચેનપતિ મિનેન્ડરનુ' મરણુ નીપજ્યું’ હતું; અને તે બાદ વળી તે પ્રજાના રાજ્યના અંત આવી ગયા છે એમ જણાવાયુ છે. એટલે સંભ વિત છે કે, પોતાના સ્વામી અને બાદશાહ મિનેન્ડરનુ` મરણુ નીપજ્યા બાદ ભ્રમક પોતે પોતાના પ્રાંત ઉપર સ્વતંત્ર રાજ્યાધિકારી બન્યા હોય. જ્યારે ખીજી બાજુ નહુપાહુના રાજ્યત્વ પામવા બાબતને વિચાર કરીશું' તા જણાશે કે (જુ પૃ ૧૧૭ઉપર) તે પોતે શુંગવંશના છેલ્લા રાજાને મારીને મ. સ. ૪૧૩=૪. સ. પૂ. ૧૧૪ માં અતિપતિ બન્યા છે. એટલે હવે આપણને ખે સાક્ષના આંક એવા મળ્યા છે કે જે સાથે ભૂમકના જીવનને સબંધ હાય ! એક ઇ. સ. પૂ. ૧૫૯-૮ કે જ્યારે તેને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થયેા હતેા અને બીજો ઇ. સ. પૂ. ૧૧૪ કે જ્યારે ભ્રમકતા પુત્ર નહપાણુ અતિપતિ બન્યા હતા. તેમ નહપાણુના અમાત્ય અમયે કોતરાવેલ શિલાલેખ ઉપરથી આપણે એમ સાર ( જુ સામે કોલમ ) કાઢયા હતા કે, તેણે ૪૫ ની સાલ સુધી ક્ષત્રપપદ ભાગવ્યું છે અને ૪૬ મા વર્ષે મહાક્ષત્રપ–રાજા સ્વામીનું પદ ધારણ કયુ` છે. હવે જો ૧૫૯ માંથી ૧૧૪ બાદ કરીએ તે ખરાખર ૪૫ આવી રહે છે; એટલે આખાયે પ્રશ્નના આપે।આપ નીકાલ આવી જાય છે કે( ૧ ) ભૂમકે પોતે ઇ. સ. પૂ. ૧૫૮૯ માં પેાતાના પ્રાંત ઉપર રાજ્ય ચલાવવા માંડયુ છે. (૨) તેનું રાજ્ય ૪૫ વર્ષા સુધી ચાઢ્યુ છે અને અંતે ઈ. સ. પૂ. ૧૧૪ માં તેનું મરણુ નીપજ્યું છે. પારીગ્રાફ ૩૩. www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ E ક્ષહરાટ સંવત [ તૃતીય (૩) તે સર્વ પીસ્તાળીસ વર્ષના સમય પયંત નહ- બેસીને જેવો રાજ્યને વિસ્તાર વધારી દેવા પાણ ક્ષત્રપપદે (યુવરાજપદે) રહ્યો છે (૪) માંડ્યો કે તેવા છતાયેલા પ્રદેશ ઉપર ક્ષત્ર પછી ૪૬ મા વર્ષે નહપાણુ મહાક્ષત્રપ બન્યો છે નીમવાની આવશ્યકતા દેખાવા લાગી હતી. એટલે અને (૫) તુરત જ અવંતિ ઉપર ચડાઈ લઈ માનવું રહે છે કે, ઈ સ. પૂ. ૧૮! બાદ તુરજઈ, તે સમયના અવંતિપતિ છેલ્લા શુંગવંશી તમાં જ કે બે ત્રણ વરસમાં આવા ક્ષેત્રની સમ્રાટને મારીને પોતે અવંતિની ગાદીએ બે નિમણુક કરી દીધી હતી, તેટલા માટે ક્ષત્રપ છે; અને ત્યારથી પોતાના મહાક્ષત્રપ ' નામના તરીકેને ભૂમકને સમય આપણે ઇ. સ. પૂ. ૧૮૦ બિરૂદ સાથે તેણે હિંદી ભાષાનું “રાજા” એવું પદ થી ૧૫૮ સુધીના ૨૨ વર્ષને ગણાવી શકીએ; પણ જોડવા માંડયું છે. આખી ચર્ચાને નિષ્ક પણ ક્ષત્રપ તરીકે સર્વસત્તાધીશ તે ન ગણાય એ થયો કહેવાય કે, ભૂમકનો રાજવકાળ ઈ. સ. માટે તેટલો કાળ આપણે તેના રાજકાળના પૂ, ૧૫૯ થી ૧૧૪-૪૫ વર્ષને છે. અંશ તરીકે લેખાવી શકીએ નહીં. અહીં આપણે તેને સમય જે ઈ. સ. | હવે જ્યારે એમ સાબિત થઈ ચુકયું છે ૧૫૯ થી ૧૧૪=૪૫ વર્ષને જણાવ્યું છે, તે કે, ભૂમકનું રાજ્ય જ ૪૫ વર્ષ ચાલ્યું છે, અને તે પોતે સ્વતંત્ર થયો એટલે કે મહાક્ષત્રપ જ્યારથી તે બાદ નહપાણ મહાક્ષત્રપ થશે ત્યારથી જ ગણાવ્યા છે, જ્યારે તેણે તે ક્ષત્રપ ક્ષહરાટ સંવત થયો છે ત્યારે જે આંક ૪૫ તરીકે પણ રાજ્ય કર્યું છે તેમજ હેદ્દેદાર ને નહપાણના શિલાલેખમાં તરીકે સિક્કા પણ પડાવ્યા છે એટલે તે સમય પણ તેના અમાત્ય અમયે કરાવ્યું છે તે આંક જે તેની રાજકર્તાની જિંદગી તરીકે ગણવો ભૂમકના રાજ્યનો આરંભસૂચક જ છે. વળી એમ હેય તે તેટલે કાળી તેમાં ઉમેરવો રહે છે તે પણ સાબિત થયું કે, નહપાણે કે રૂષભદત્તે જ્યાં વિશે ઊંડાણમાં ઉતરીશું તો જણાશે કે, તે જ્યાં આવી આંક સંખ્યાનો નિર્દેશ કર્યો છે હિંદમાં ભલે ડિમેટીઅસની સાથે જ આવ્યો હતો ત્યાં ત્યાં તે સવેને ભૂમકના રાજ્યની આદિ છતાં ડિમેટ્રીઅસ રાજ્ય વિસ્તાર એવડે મોટો સાલથી માંડીને તેટલાં વર્ષ પસાર થયાના નહોતું કે, તેના જુદા પ્રાંત પાડી, તેવા પુરાવારૂપ તેને ગણ રહે છે, તેમજ તે દરેક ઉપર ક્ષત્રપ નીમી રાજકારેબાર ચલાવવાની સર્વે જણ ક્ષહરાટ પ્રજાના સભ્ય હેવાથી જરૂર ઊભી થવા પામે. જે તેમ થયું છે તે, આપણે તે આંકને “ક્ષહરાટ સંવત” ના સૌથી પ્રથમ ક્ષત્રપ નિમાવાનો હકક મિનેન્સરને હતે. નામથી ઓળખાવતા રહીશું તે તેમાં કાંઈ પણ જ્યારે મિનેન્ડરને જ કોઈ એવી માનનીય અયુક્ત કહેવાશે નહીં. આ ઉપરથી જણાશે કે, પદવી ઉપર નિયુક્ત કર્યો નથી દેખાતો, ત્યારે આપણે એક નવા ઐતિહાસિક સંવતસરની “મને પત્તો જ કયાંથી લાગે ? મતલબ કે, શોધ અને ઉત્પત્તિ મેળવી કાઢી છે કે જેની આદિ ડિમેટ્રીઅસના અમલ સમયે ભૂમકની સ્થિતિ ઈસ. પૂ. ૧૫૮ માં થયેલી નેંધી શકાઈ છે. રાજકારણમાં નહતી જ; પણ મિનેન્ડરે ગાદીએ હવે ખાત્રીથી કહી શકાય છે કે, ભૂમકનું (૩૨) ક્ષહરાટ સંવતની આદિની સાલ કહેવાય ક્ષહરાટ સંવત ૦ = ઈ. સ. 1. ૧૫૯. ત્યાંથી તે શકની શરૂઆત થઈ ગણાશે એટલે કે, - w ૧ = ઈ. સ. ૧, ૧૫૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજ્ય છે. સ. પૂ. ૧૫૯ થી ૧૧૪=૪૫ વર્ષ જ ચાલ્યુ' છે. એટલે તેણે ૪૫ વરસ તે મહાક્ષત્રપ તરીકે રાજ્ય ચલાવ્યું હતું અને તે પૂર્વે મિનેન્ડર બાદશાહના ક્ષત્રપ તરીકે મહા જવાબદારીપૂર્ણ હાદ્દા ઉપર તે ભૂમનુ આયુષ્ય ભૂમકા જન્મ ક્ષત્રપ મહાક્ષત્રપ "" .. સરની ઉત્પત્તિ મ. સ. ૩૧૪ = ઇ. મ. સ’. ૩૪૫ = ઇ. મ. સ. ૩૬૮ = ઇ. મ. સ'. ૪૧૩ = ઇ. તે ,, ભરણુ આપણે સાબિત કરી ગયા છીએ કે મિનેન્ડર બાદશાહના પ્રથમ ક્ષત્રપ હતા અને બાદશાહના મરણ પછી મહાતેના શજ્ય ક્ષત્રપ પદ ધારણ કરી, વિસ્તાર પેાતાના પ્રાંત ઉપર જ રાજ ચલાવવા મ`ડી પડયા હતા. એટલે પાતે ગમે તેવા મહાપરાક્રમી હોય અને ગમે તેટલી મહેાટી છતા મેળવવા પામ્યા હાય, પણ જ્યાંસુધી તે તાબેદારી દશામાં-એટલે કે ક્ષત્રપ દરો હતા ત્યાંસુધીની સર્વે છતા તેના નામે ચડાવવાને બદલે તેના શિરામણી મિનેન્ડરને નામે જ નાંધવી રહે છે. બાકી ન્યાયને ખાતર એટલું જરૂર કહી શકાય કે અમુક પ્રાંતા છતી આપવામાં તેના હાથ હતા. આ પ્રમાણે જે મુલકા તેણે પોતાના સ્વામી ( ૩૩ ) જ્યારે ડિમેટ્રીઅસની સાથે તે હિંદમાં ઈ. સ. ૧. ૧૯૨માં આવ્યો ત્યારે તેની ઉમર ૨૧ વર્ષની એટલે કે ભર યુવાનીમાં હતા એમ આ ઉપરથી કહી શકારો, ( જી ઉપરમાં ડિમેટ્રીઅસના વૃત્તાંતે ) (૩૪) જ્યારે મિનેન્ડર બાદશાહ થયા ત્યારથી જ ભૂમને ક્ષત્રપ નીમ્યા હતા, ( જીએ મિનેન્ડરના વૃત્તાંત, ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૯ નીમાયા હતા; તે સમયે પણ ક્રમમાં કમ તેની ઉમર ૪૦ થી ૪૫ વર્ષની તા હશે જ. વળી આગળ ઉપર સાબિત થશે કે તે મહાક્ષત્રપ બન્યો ત્યારે તેની ઉમર ૫૦ વર્ષની થઈ ગઈ હતી. તે ડિસામે સહેજે તેનુ આયુષ્ય ૫૫+૫=૧૦૦ વર્ષનું જે આપણે આંકીએ તે વારતવિક લેખાશે. એટલે પાતાની ઉમર સ. પૂ. ૨૧૩૭૩ = ૩૧ ૫૪ સ. પૂ. ૧૮૨૭૪ = સ. પૂ. ૧૫૯૩૫ = સ. પૂ. ૧૧૪ મિનેન્ડરને જીતી આપ્યા હતા તેને કાંઈક નિર્દેશ અત્ર કરી લઈએ. ૯૯ મિનેન્ડર જ્યારે ડિમેટ્રીઅસની ગાદીએ બેઠા ત્યારે તા તેને વારસામાં માત્ર પંજાબ તથા તેની પશ્ચિમના થોડાક પહાડી પ્રદેશ જ મળ્યા હતા; પણ પાછળથી પંજાબમાં આવેલ સતલજની દક્ષિણના પ્રદેશ તથા સિધ ઇ. જે તેણે મેળવ્યા હતા તે તેના આ યુદ્ધકુશળ અને શુરવીર યાહ્ના ભ્રમકને લીધે જ પ્રાપ્ત થયા હતા. તે દેશ જીત્યા બાદ તેના ઉપર વહીવટ કરવાને પણ તેને જ નીમ્યા હતા. પછી તેા તેણે એક પછી એક પ્રદેશ જતીને મિનેન્ડરના રાજ્યમાં વધારા કર્યો રાખ્યા હતા એટલે સુધી કે જ્યારે બાદશાહનું મરણ થયું ત્યારે તેને હવાલે રાજપુતાનામાંના અરવલ્લી ડુંગરના પશ્ચિમે આવેલા સધળા ભાગ, સિંધ,૭૭ = . ( ૩૫) સરખાવેા ઉપરની ટી. નં. ૩૨, (૩૬) પુરવાર કરાયું છે કે, ડિમેટ્રીઅસ સતલજ નદીને કાંઠે અગ્નિમિત્રની સાથે યુદ્ધ કરતાં મરણ પામ્યા છે. મતલબ કે તેના રાજ્યની હદ ત્યાં આવીને અટકી જતી હતી. ( જુએ ડિમેટ્રીઅસના વૃત્તાંતે, ) (૬૭) અહીં ભ્રમના તથા મિનેન્ડરના સિક્કાઓ મળી આવે છે તેથી આ અનુમાન ઉપર વિદ્વાના ગયા www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ભૂમકને [ તૃતીય કરછ તથા સૌરાષ્ટ્રના પ્રાંત પણ હતા. તેમાં ય સૌરાષ્ટ્ર મિનેન્ડરનું મૃત્યુ થયું તે જ સાલમાં અથવા તો તેની આગલી સાલમાં જ શુંગપતિ બળમિત્રને જીતી લેવાથી તેને પ્રાપ્ત થયો હતો. બાકી ગુજરાતનો ભાગ (અથવા જેને તે વખતે લાટ દેશ કે તેવા જ અન્ય નામથી ઓળખવામાં આવતો ) તેને આ છતથી મળ્યો નથી લાગત જ ૩૮ બળમિત્ર મરી ગયા બાદ પણ જ્યાં સુધી તેને ભાઈ ભાનુમિત્ર રાજગાદીએ હતો તેમ તે બલિષ્ઠ પણ હતું એટલે ત્યાં સુધી તે શુંગપતિને તાબે જ તે દેશ રહ્યો હત; બાકી તેનું મરણ ઈ. સ. પૂ. ૧૪૨ માં થતાં, ભૂમકના પુત્ર ક્ષત્રપ નહપાણે ગુજરાતવાળો ભાગ જીતી લઈ પિતાના પિતાના રાજ્યમાં ભેળવી દીધે લાગે છે. આ વખતે નહપાને જમાઈ રૂષભદત્ત પણ યુવાવસ્થામાં હોવાથી તથા કાંઈક લશ્કરી તાલીમ પામેલ હેવાથી સૈન્યમાં જોડાઈને પિતાના સસરાના જમણા હાથ જેવો થઈ પડ્યો હતો. તેણે પણ કેટ- લાક સૈન્ય સાથે તાપી નદીની દક્ષિણવાળો ભાગ જીતી લઈ આગળ કૂચ કરી હતી તથા ગોદાવરી નદીના મૂળવાળો ભાગ જેને તે સમયે ‘ગોવરધન સમય 'ના નામથી ઓળખવામાં આવતો હતો અને જ્યાં આગળ અંધ્રપતિ શાતકરણીઓની સત્તા જામી પડી હતી ત્યાંથી તેમને હચમચાવી મૂકી પાછા હઠવાની ફરજ પાડી હતી તથા તે મુલક ક્ષહરાટ સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો.૩૯ આ સર્વ બનાવ ભૂમકના રાજ્યકાળ બનવા પામ્યા હતા તેથી તેની છત તરીકે ઓળખવામાં વાંધો નથી. બાકી તે પ્રદેશ જીતવામાં તેના પુત્ર નહપાણુ તેમજ જામાતૃ રૂષભદત્તની જ પ્રેરણું મુખ્ય અંશે હતી તેટલી નેંધ તે લેવી જ ઘટે. એટલે જેમ ભૂમક પતે યુવાવસ્થામાં પિતાના બાદશાહ મિનેન્ડરને પ્રદેશ છતી આપવાને ઉપયોગી થઈ પડ્યો હતો, તેમ તેની પિતાની ઉત્તરાવસ્થામાં તેના પુત્ર અને જમાઈ તેને કાર ગત થઈ પડ્યા હતા. આ પ્રમાણે તેના રાજ્યવિસ્તારનું વર્ણન કહી શકાય. વિદ્વાનોને અત્ર એવો મત છે કે ગુજરાત દેશમાં ભરૂચ જીલ્લાવાળો ભાગ બાદશાહ મિનેન્ડરના સમયે ભૂમકે જીતી લીધો હતો અને તેના પ્રમાણુ તરીકે તે ભાગમાંથી ભૂમક અને મિનેન્ટરના જડી આવતા સિક્કાઓને આગળ ધરે છે. પણ મારું માનવું એમ થયું છે. જેનું વર્ણન ઉપર કરવામાં આવ્યું છે કે તે ભાગ તે ભૂમ કના રાજકાળે તેના પુત્ર નહપાણે જીતી લીધે હતો; એટલે ભલે મિનેન્ડરના સિક્કા ત્યાંથી મળી આવે છે, છતાં તેનું રાજ્ય ત્યાં સુધી લંબાયું નહોતું એમ કહેવું પડશે. માત્ર સિક્કા મળી આવ્યાથી તે મુલક ઉપર તેનો અધિકાર હતો એમ કાંઈ નિશ્ચિતપણે કહી શકાય નહીં, કારણ કે એ કઈ સિદ્ધાંત નથી કે જે રાજ્યને સિક્કો હોય તે સિકકો તેની હદમાં જ માત્ર ગોંધાઈ રહેવો જોઈએ. જે તે નિયમ પ્રમાણે જ કામ લેવાતું હોય તો તે વેપારને ચારે તરફથી છે. આ સિદ્ધાંત અટળ તરીકે કાંઈ માનવા જે ન જ ગણાય. તેના વિવેચન માટે આ પારામાં જ આગળ હકીક્ત વાંચે. તથા નીચેની ટી. નં. ૪૧ જુએ. (૩૮ ) આ પ્રાંત ઉપર ભાનુમિત્રની સત્તા રહી હતી એવા પુરાવા જૈન સાહિત્યમાંથી મળી આવે છે. ( જુઓ કાલિકરસૂરિની કથાવાળો ભાગ.) (૩૯) આ હકીકત નાસિકના અને જુનેરના શિલાલેખથી પુરવાર થાય છે. તેમાં નહપાણના જમાઈ રૂષભદત્તે અને પુત્રી દક્ષમિત્રાએ દાન કર્યાનું લખાણ છે. (૪૦) દાનપત્રને સમય તેવા શિલાલેખમાં ને છે. જે સવની સાલો ભૂમકના રાજકાળની સાબિત થઈ શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] તેમ જ પ્રજાના ભરડા જ અનુભવવા પડે અને દેશપરદેશ સાથે લેવડદેવડ અટકી જતાં દરેકને ખાભેાચીયા માંહેલા કૂપમંડુક જેવી સ્થિતિમાં જ રહેવું પડે : બાકી આટલી વાત તેા ખરી છે જ કે, જે મુલકને સિક્કો હાય તે મુલકમાં તેા ચલણનુ મુખ્ય અંગ તે જ રહી શકે છે: ઉપરાંત સિક્કાની અવરજવર તથા વપરાશને, રાજકીય વ્યાપારિક વિક્રયની સાથે સાથે, સામાજિક જીવન અને વ્યવહારમાં પણ લેતી દેતી ઉપર આધાર રાખવા પડતા હેાવાથી, ગમે તેટલે દૂરદૂર દેશ પડવો હાય છતાં, ત્યાં તે પહેાંચી જાય છે.૪૧ તેમાં પણ એટલું તે ખરૂ જ કે, તપેાતાના રાજ્ય વિસ્તારમાં અન્ય રાજ્યના સિક્કા આવવા દેવા કે કેમ, તે તે મુલકના રાજ કર્તાના નિખાલસ દિલ ઉપર, તેમજ તે તે મુલકના રાજકર્તાઓની અરસપરસની રાજનીતિ ઉપર અવલંબાયમાન રહે છે. એટલે સૌરાષ્ટ્રમાં અને ભરૂચના પ્રદેશમાં ભૂમકના તથા મિનેન્ડરના જે સિક્કાઓ મળી આવ્યા છે ( જો તે પ્રમાણે વસ્તુસ્થિતિ હોય તેા ) તે તેમના રાજ્યવિસ્તારનું –પરિણામ ગણવાનું નથી; પણ તે સમયે વેપાર વહેવાર તેટલે વિસ્તૃત અને મહેાળા ફેલાવા પામ્યા હતા તેમ કહેવાય અથવા તેા વધારે સંભવિત કારણ એમ પણ કલ્પી શકાય કે, ભૂમક પછીના તેના વશજોના જે અમલ તે પ્રદેશ ઉપર થયા હતા, તેમણે પેાતાના પુરા ગામી-પૂર્વજોના સન્માન અને ભક્તિ તથા પૂયબુદ્ધિને લીધે પોતાના અમલ દરમ્યાન પણ તે સિક્કાને ચલણરૂપે ચાલુ રહેવા દીધા હતા. આ પ્રમાણે અનુમાન કરવાને કારણ પણ છે. રાજ્યવિસ્તાર (૪૧) વર્તમાનકાળે આ સ્થિતિ દરેક દેશપર. દેરામાં નજરે પડે છે. દેશ કયાંય પડયા હાય અને તેના સિક્કો કયાંય દૂર દૂર વપરાતા દેખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૧ તે નહપાણના રાજ્યના વિસ્તાર વિચારતી વખતે નાસિકના શિલાલેખને ઉલ્લેખ કરીને ગૌતમીપુત્ર શાતકરણીની માતા રાણી ખળશ્રીના નામથી લખાયલા શબ્દો ઉપર વિવેચન કરતાં આપણે પૂરેપૂર સમજી શકીશુ. જ્યારે પોતે ક્ષત્રપ પદે હતા ત્યારે કે મહાક્ષત્રપ બન્યા પછી પણ, કોઈ સિક્કો ભૂમકે પોતાના નામે પડાવ્યા હાય એવું જણાતું નથી. આ હકીકત એમ અનુમાન ઉપર આપણને લઇ જાય છે કે, પાતે મેાટી ઉમરે મહાક્ષત્રપ અન્યા હાવાથી તેનુ દિલ માયાવી સંસારથી કેટલેક દરજજે વિરક્ત થઈ ગયુ હતુ અને પોતે નિરભિમાન પણે રહી નિરપેક્ષ વૃત્તિથી રાજકારભાર ચલાવ્યે જવાના વિચારવાળા થયા હતા. મતલબ કે, તેણે પોતાના આખા રાજવકાળ બલ્કે તેના માટેા ભાગ-શાંતિપૂર્વક રાજ્ય ચલાવી વેપારમાં વૃદ્ધિ કરી, પ્રજાની આખાદી અને સમૃદ્ધિમાં ઉમેરે કરવામાં જ ગાળ્યા લાગે છે. જે પ્રદેશ ઉપર તે સત્તા ભાગવતા હતા તેનું સ્થાન ભરતખંડની લગભગ મધ્યમાં આવેલુ હોવાથી તેને તે સમયે મધ્ય તેની રાજગાદી- દેશ'૪૨ તરીકે ઓળખવામાં નું સ્થાન આવતા હતા અને તેના રાજપાટને મધ્યમિકા નગરી કહેવામાં આવતી હતી એમ વિદ્વાનેનુ માનવું થયું છે. આ નગરીનું આવું નામ કયાંથી શેાધી કઢાયું તેની પૂરી માહિતી મળતી નથી, પણ તે નગરીનુ` સ્થાન વર્તમાન ચિતાડ અથવા તેની આસપાસના પ્રદેશમાં થેાડાક માઈલમાં ઠરાવાયું છે. જ્યારે મારૂ' માનવું એમ થાય છે (૪૨) જેને પ્રાચીન સાહિત્યમાં ‘મત્સ્ય” દેશ તરીકે પણ ઓળખાવાયા છે. (જીએ પુ. ૨, પૃ. ૬૬ ઉપર) www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર ભૂમકની [ તૃતીય કે, તેનું રાજ્ય અરવલ્લી પહાડની પૂર્વ દિશામાં કોઈ કાળે પણ થવા પામ્યું જ નથી; એટલે મધ્યમિકા નગરીનું સ્થાન મેવાડમાં હોવું માની શકાય તેમ નથી. પણ ભૂમકના મરણ પછી તેના પુત્ર નહપાણે પોતે અવંતિ સર કર્યું તે પહેલાં અરવલ્લીની પૂર્વમાં કાંઈક રાજ્યનો વિસ્તાર વધારીને તે પ્રદેશમાં થોડે વખત સ્થિતિ કરી હતી. તે સમયે–માત્ર વરસ કે દઢવરસના ગાળા માટે જ-કદાચ તેની ગાદીનું સ્થાન આ ચિતોડગઢના પ્રદેશમાં કરાયું હોય તે શંકા રાખવાનું કારણ નથી; ભૂમક પતે તે તે મુલકની જમીન ઉપર પગ માંડવાને પણ નશીબાંત થયો નથી જ. બાકી તેના રાજકાળમાં નહપાણે, પિતાને જમાઈ રૂષભદત્તની સહાયથી ગુજરાતમાં થઈને દક્ષિણમાં જે પ્રવેશ કર્યો હતો તેને ઉતરવાને માર્ગ શિરોહીની દક્ષિણે થઈને કર્યો હતો એમ સમજાય છે. મતલબ કે અરવલ્લી અને સલંબર પર્વતને ફરતો માગે તેણે ગ્રહણ કર્યો હતો, જેથી ચિતોડ-મેવાડની ભૂમિને ભૂમકની સત્તા બહાર ગણવી રહે છે, તે પછી તેને રાજપાટનું સ્થાન કર્યું હોઈ શકે તે જરા વિચારી લઈએ. જે કે કોઈપણ સ્થળ નિશ્ચયપૂર્વક આપણે બતાવી શકીએ તેમ તે નથી જ, પણ તે સમયની ભૂગોળ ઉપર દષ્ટિપાત કરતાં જે ત્રણ ચાર સ્થાનની સંભવિતતા દેખાય છે તેને ઉલ્લેખ કરીશું તો ભવિષ્યમાં તે બાબતમાં પ્રયાસ કરનારને કદાચ તે માર્ગદર્શક થઈ પડશે ખરૂં. તેવાં સ્થાન મારી નજરમાં ચારેક નજરે પડે છે. સૌથી પ્રથમ ભિન્નમાલ નગર૪૩ : તેનું સ્થાન હાલના શિરોહી રાજ્ય ગોલવાડ પ્રાંતમાં અને જોધપુરની દક્ષિણે અંદ જ ગણી શકાય. બીજું સ્થાન તંબાવટી નગરીનું કે જેની જગ્યા અરવલ્લી પહાડની પશ્ચિમ કિનારીના પ્રદેશ ઉપર ગણવામાં આવે છે. તે પ્રદેશની જમીન વિષે એમ કહેવાય છે કે તે ભૂમિમાં તાંબાની ખાણો આવી હતી તેથી તે નગરીનું નામ તંબાવટી-તાંબાવટી-ત્રાંબાવટી પડયું હતું અને હાલ પણ તે ભૂમિને રંગ તાંબાની ધાતુના જેવો હોય તેવો રતુંબર નજરે પડે છે. ત્રીજું સ્થાન વેરાટ નગરવાળું કે જ્યાં આગળ સમ્રાટ પ્રિયદર્શિનને બામ્રા-વૈરાટવાળો શિલાલેખ ઊભો કરાયો હતો. તેનું વર્તમાન સ્થાન અવાવર રાજ્ય મંચેરી ગામ પાસે આવેલું ગણું શકાય. અને ચોથું સ્થાન હર્ષપુર નગરનું, કે જે ઈ. સ. પૂ. ની પહેલી સદીમાં પૂર સમૃદ્ધિવાળું નગર હતું. તેનું વર્તમાન સ્થાન અજમેર શહેર અને પુષ્કર સરોવરની નજીકમાં હતું કે જે પ્રદેશમાંથી ભૂમકના સિક્કાઓ પણ મળી આવ્યા છે. આ શહેરનું વર્ણન જૈન સાહિત્ય ગ્રંથમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે. “ત્રણસે છે જિનભુવને જેમાં, ચારસો છે લૌકિક પ્રાસાદો જેમાં, અઢાર સે છે બ્રાહ્મણોનાં ઘર જેમાં, (૪૩) આ સ્થાનની કેટલીક હકીકત માટે પુ. ૧, પૃ. ૬૬, ટી. નં. ૬૩-૬૪: પૃ. ૨૧૯ તથા પુ. ૨, પૃ. ૧૭૫ ઈ. ઈ. જુઓ; વળી વિરોષ હકીકત આગળમાં કપ્રજનના વણને આવશે ત્યાં જેવું. હિ ઉ. છે. પૃ. ૫૮ (ગુ x વ x સે. તરફથી બહાર પાડેલુ)માં લખે છે કે, આબુ પર્વતની વાયવ્યે ૫૦ માઇલ ઉપર આવેલ ભિન્નમાળ અથવા શ્રીમાલનગરમાં ગૂર્જર રાજપૂતની રાજધાની હતી. ભરૂચને નાનો ગુર્જરવંશ ભિલ્લમાલ રાજવંશની એક શાખા માત્ર હતી. વળી નીચેની ટીકા નં. ૪૬ જુઓ. (૪૪) આના વર્ણન માટે જુઓ. પુ. ૧ લું, પૃ. ૪૯-૫૧ ટી. નં. ૨૨; પુ. ૨, ૫, ૩૫૪. (૪૫) કે, આ. રે. પૂ. ૬૪. (૪૬) જુએ. ક. સુ. સુ. ટી. ૫. ૨૮, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] છત્રીસ હજાર છે વણિકનાં ધરે। જ્યાં, નવ સે છે બગીચાઓ જ્યાં, સાત સો છે વાવા જ્યાં, ખસે છે. કુવાઓ જ્યાં, તથા સાતસે છે દાનશાળા જ્યાં એવું તથા અજમેરની નજીકમાં રહેલા તથા સુભટપાલ નામ છે રાજા જ્યાં એવુ' તે હપુર નગર છે. ઈ.” આ પ્રમાણે તેની ગાદીના સ્થાન તરીકે ચાર સ્થળની કલ્પના થાય છે. કયું વિશેષ સંભવિત છે તે તે શોધખેાળ કરતાં નક્કી થાય તે ખરૂં; પણ મારૂ' અનુમાન એમ થાય છે કે પ્રથમ તેનુ રાજનગર અરવલ્લીના દક્ષિણ છેડે ભિન્નમાલ નગરે હશે, અને જેમ જેમ રાજકીય આવશ્યકતા લાગતી ગઇ હશે તેમ તેમ તેણે ત્યાંથી ખસેડીને અરવલ્લીના ઉત્તર છેડે આવેલ આ હપુરમાં રાજધાની કરી હશે. (૪૭) રાન્ન નહપાણની રાજધાની વિશે કેમ્બ્રીજ રોટ હિસ્ટરી ઓફ ઈન્ડિયામાં પૃ. ૮૧ પર લખ્યું છે કે His capital is said to have been Minnagar which has not been identified-an રાજગાદી મનનગરે હાવાનું કહેવાય છે, તેનું સ્થાન નક્કી કરી શકાયું નથી. ( મારું ટીપણુ:-શું આ શિન્નમાલને ટૂંકામાં ભિન્નનગર કહેવાતું હોય અને જ્યાં ૫ ગાદીનુ' સ્થાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૩ અથવા તેા જરૂરીયાત પ્રમાણે તે અને સ્થાનમાં અવારનવાર રહેણાક કરતા હશે. પૂર આ સિવાય બીજું કાંઈ વિશેષ જાણવામાં આવ્યુ' ન હોવાથી ભૂમકના વૃત્તાંત અહીં પૂરશ થાય છે. તેના વશને કેટભૂમક`વૃત્તાંત લાકોએ કાઠિયાવાડના શાહી રાજાએ= Shahi kings of Kathiawar " તરીકે ઓળખાવ્યા છે, પણ મારા ખ્યાલ પ્રમાણે તે તે વશ નહુષાણુના જમાઈ રૂષભદત્તના ગણી શકાય તેમ છે. તેમ કરવાનાં કારણા પણ છે. તે વિષય આપણે આગળ ઉપર રૂષભદત્તનું પ્રકરણ લખતી વેળા ચર્ચીશુ. ભિન્નનગર શબ્દ લખાયા હોય ત્યાંના અક્ષરની અશુદ્ધતાને લીધે કે, અક્ષરના કાના અથવા વળાંકમાં ફેરફાર થઈ ગયા હોય તેને લીધે કે પછી લિપિઊકેલના સદિÜપણાને લીધે તે ભિન્નને બદલે મિત્ર વંચાયુ. હરશે. ? ) કેટલાક વિદ્વાનનું માનવું એમ થાય છે કે આ મિનનગરનું સ્થાન સિધુ નદીના મુખ આગળના હુઆખમાં છે. www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ TULILOM ચતુર્થ પરિચ્છેદ પરદેશી આક્રમણકારે (ચાલુ) ક્ષહરાટ ક્ષત્ર (મધ્ય પ્રદેશ) ચાલુ સંક્ષિપ્ત સાર—(૨) નહપાણ તેનાં જુદાં જુદાં નામ તથા બિરૂદો વિશેના કરેલા ખુલાસા-જીવના જોખમે પણ અવંતિની ગાદી મેળવવા ખેડવા પડતા પ્રયાસનું કારણ તેના સમય અને આયુષ્ય પરત્વે બાંધેલ નિર્ણય–તેના કુટુંબની આપેલ કેટલીક હકીકતતેના રાજ્યવિસ્તારનું વર્ણન તથા હેવાલ-વિસ્તાર વધારવા જતાં આંધ્રુવંશી શાતકરણે સાથે તેને બાંધવું પડેલું વેર-સામા પક્ષે તે વેરનું બાંધેલું માપ તથા અંતઃકરણમાં સ્થાપેલ તેના ઊંડાણની ચર્ચા તેની રાજગાદીનાં સ્થાન તથા સિકકાઓ વિશે આપેલી કેટલીક નવીન વિગતપ્રજારંજક પ્રવૃત્તિઓ માટે તેણે આદરેલા પ્રયાસ અને તેમાં તેને મળેલી કેટલીક સફળતાનું વર્ણન-તેનાં રાજકીય ડહાપણ અને દીર્ધદષ્ટિનાં આપેલાં એક બે ઉદાહરણ-આવાં પગલાં ભરવામાં તે તેનું અનુકરણ કરી રહ્યો હતો તે બાબતની સમજૂતિનતે રાજનીતિની સાર્થકતા તેમજ વાસ્તવિક્તાની લંબાણથી લીધેલી તપાસ-તે અવંતિપતિ હતે છતાં તેનું વર્ણન જુદા જ વંશ તરીકે ન આપતા, ક્ષત્રપ જેવા નાના સત્તાધિકારીઓ સાથે તેનું જીવનવૃત્તાંત કેમ ભેળવી દેવાયું છે તેના આપેલ ખુલાસા-નહપાણ અને ચકણું, બને ક્ષત્રને સંબંધ કેવા પ્રકારનો હોઈ શકે તે વિશેની દલીલે પૂર્વક કરેલ ચર્ચાકાન્હાયન વંશની ઐતિહાસિક મહત્વતા સંબંધી દેરેલાં કેટલાંક અનુમાને તથા તેનું આપેલું વર્ણન– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ નહપાણ (૨) નહપાણુ ભૂમકનું મરણ મ. સં. ૪૧ =ઈ. સ. પૂ ૧૧૪ માં થતાં તેની ગાદીએ તેને પુત્ર નહપાણ આવ્યો હતો. એટલે અત્યાર તેનાં નામો સુધી પોતાના નામના છેડે તથા બિરૂદ જે ક્ષત્રપ શબદ લગાડતે તે સ્થાને હવે મહાક્ષત્રપ લખ- વાનું તેણે શરૂ કરી દીધું હતું. આ વખતે ક્ષહરાટ સંવત ૪૫ ચાલતો હતો. પછી બીજે જ વર્ષે ( કદાચ છ આઠ માસમાં પણ સંભવિત છે) તેણે શુંગવંશી છેલ્લે રાજા દેવભૂતિ જે અવંતિપતિ હતો તેની સાથે યુદ્ધ કરી મારી નાંખીને-કદાચ તેને ચડી આવેલે જાણીને દેવભૂતિને તેના અંતઃપુરમાંની કેાઈ રાણી કે રખાત મારફત તેના પ્રધાને મારી નંખાવ્યો હોય-આ સ્થિતિ વધારે સંભવિત લાગે છે–પતે અવં. તિની ગાદીએ બેઠે. આપણે આગળ જોઈ ગયા છીએ કે સારાયે હિંદમાં ઉજજેની, હિંદુ પ્રજાનું એક પવિત્ર સ્થાન ગણાતું હતું. તેમજ તેનું સ્થાન હિંદની મધ્યમાં હેઇને તેની રાજકીય અગત્યતા પણ વિશેષ હતી. અને તેને લીધે જ મગધસમ્રાટ પ્રિય દર્શિને પિતાની રાજગાદી પાટલિપુત્રમાંથી ફેર વિને ઉજજૈનમાં કરી હતી. તેમજ તેનું રેખાંશ પણ જોતિષશાસ્ત્રની દષ્ટિએ બહુ જ ઉપયોગી હતું. વળી મોટું વેપારી મથક પણ હતું, તેમ જૈન ધર્મની દૃષ્ટિએ પણ તે પ્રદેશ અતિ પવિત્ર ગણાતા હતા. આ પ્રમાણેની વિધવિધ વિશિ. છતાને અંગે અવંતિકાંત મેળવે અને તેના (૧) જુઓ આગળના પારિગ્રાફ ટી. નં. ૧૩ ની હકીકત. (૨) જુએ પુ. ૧, પૃ. ૧૮૨ અને આગળની હકીકત; પુ. ૨, પૃ. ૩૦૨. તથા ગૌતમીપુત્ર શાતકરણના રાજકર્તા થવું તે તે સમયે દરેક રાજાને પિતાના જીવનનું શ્રેષ્ઠતમ સાધ્ય થઈ પડયું હતું. તે પ્રાપ્ત કરવાને તે અનેક પ્રકારનાં જોખમ પણ તેઓ પિતાના શિરે વહેરી લેવાને તૈયાર થઈ જતા હતા. તે પ્રમાણે આ ક્ષહરાટ સરદાર નહપાણે પણ પિતાનો રાજ્યાભિષેક થયા બાદ સૌથી પ્રથમ ધ્યાન અવંતિની ગાદી મેળવવા જ દોડાવ્યું હતું. તે વખતે ત્યાંના આખા રાજ્યનું અંતઃપુર તેમજ મંત્રીમંડળ સર્વ વ્યભિચારપણામાં સડેલું હોવાથી તેને પિતાને પ્રયાસ સુસાધ્ય લાગતું હતું, જેથી ચડાઈ લઈ જઈ, તેના રાજાને મારીને મોટી ધામધુમથી અવંતિને રાજા બની બેઠે. હિંદુસ્તાનની આવી પવિત્ર ગણાતી ઉજજૈની નગરી ઉપર જે કંઈ પણ પરદેશીએ સ્વામિત્વ મેળવવાનું ભાગ્ય પ્રથમ પ્રાપ્ત કર્યું હોય તો તે આ નહપા જ હતા. અવંતિની ગાદી પ્રાપ્ત થતાં જ તેણે પિતાનું અસલી રાજપદ છોડી દીધું અને હવે મહાક્ષત્રપને બદલે “રાજા”નું બિરૂદ ધારણ કર્યું. આને સમય ક્ષહરાટ સં. ૪૬–મ. સં. ૪૧૩ઈ. સ. પૂ. ૧૧૪ છે, તે સમયથી તેવા બિરૂદવાળા સિક્કાઓ પણ તેણે પડાવવા શરૂ કરી દીધા છે; છતાં પોતાનું જાત્યાભિમાન તેણે તદન કરે મૂકી દીધું હોય એમ માનવાને કારણ નથી. જેની સાબિતીઓ આ સમય બાદ તેણે કોતરાવેલા શિલાલેખથી આપણને મળી આવે છે. તેમાં તેણે પિતાને સ્વામી-રાજા-કે મહાક્ષત્રપ તરીકે સંબોધ્યાનું જોઈ શકીએ છીએ. એટલે કે તેનાં બિરૂદ મહાક્ષત્રપ-રાજા જીવનચરિત્રે શકસંવતની સ્થાપનાને લગતી બીના. (૩) જુઓ પુ. ૨, પૃ. ૩૦૧-૩. (૪) જુઓ પુ. ૧, પૃ. ૧૮૨ થી આગળ પૃ. ૨૦૦ સુધીની હકીકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ નહપાણનાં સમય : [ ચતુર્થ અને સ્વામી એમ ત્રણ હતાં. આ સમયથી એટલે કે, તે પોતે ગાદીએ બેઠે તેના પછી બીજા જ વર્ષથી અથવા આપણે જે બનાવને, તેણે હિંદુસ્તાનના નાક સમાન ગણાતા અવંતિ પ્રદેશની ગાદી મેળવી લીધા તરીકે ઓળખાવ્યો છે ત્યારથી, કેટલાક ઇતિહાસકારોએ તેનું નામ ફેરવીને નહેપણને સ્થાને હિંદુ ભાષાને છાજતું નામ બનાવવા પ્રયત્ન કર્યો છે. તેમજ આપણે પણ એટલી વાતને તે સ્વીકાર કરવો જ રહે છે કે, હિંદુએના સહવાસમાં આવીને આ પરદેશીઓ હિદી જ બની જતા હતા. આવા ઇતિહાસકારોમાં જૈન ગ્રંથકારે કાંઈક અંશે અગ્રેસર હોવાનું જણાઈ આવે છે. તેમણે નહપાને બદલે નર- વાહન, નવાહન અથવા નભવાહન કે નરવાહન નામ લગાડયું છે. આ બાબતમાં પંડિત જાયસ્વાલજીનું નામ આપીને રાજા નહપાની ઉત્પત્તિનું વૃત્તાંત લખતાં, ધી ઇન્ડિયન હિરીલ કટલ ૫, ઈ. સ. ૧૯૨૯માં પૃ. ૩૫૭ તથા પૃ. ૩૯૮ ઉપર તેના લેખક મહાશય જણાવે છે કે, Narvahan of this katha, is named Nahapana in an ancient (૫) એ. હિ. ઈ. પૂ. ૧૪૨ઃ- હિંદી રન અને પ્રજાને પોતાની ગ્રીક સંસ્કૃતિમાં રંગિત કરવાને બદલે ઇન્ડગ્રીક સરદાર અને પ્રશ્ન પતે જ હિંદી સંસ્કૃતિ અપનાવી લેવાની વલણવાળી હતી એમ સાફ સાફ જણાઈ આવે છે; The tendency certainly was for Indo-Greek princes and people to become Hinduized rather than for the Indian rajas and their subjects to be Hellinized. (૬) જુએ પરિશિષ્ટ પર્વમાં તેનું વૃત્તાંત. (૭) જુઓ. જ. એ. જે. જે. એ. સ. પુ. , પૃ. ૧૪૮. તેમાં લખે છે કે રાજ નબવાહનને કેટલેક pattavali and his name bears resemblance to Nahapana-આ કથાના નાયક નરવાહનને એક જૂની પટ્ટાવલીમાં નવજાણુ તરીકે સંબોધે છે અને તેનું નામ નહપાણને મળતું આવે છે. વળી લખે છે કેઃ Mr. UK P. Jayasal has also taken the Jain Naravahan to be the kshatrap king Nabapana. Hence we can say that Nahapana did profess Jainism in his after life=પંડિત જાયાલજીએ પણ જૈનધર્મી નરવાડનને ક્ષત્રપ રાજા નહપાણ હેવાનું માન્યું છે. તે માટે આપણે પણ કહી શકીએ છીએ કે, નહપાણે પિતાની ઉત્તરાવસ્થામાં જૈન ધર્મ સ્વીકાર્યો હતો. એટલે કે, જેમ તેના પિતાએ ગાદીએ બેઠા પછી પોતાનું અસલ જાતિ નામ ગમે તે હતું, પણ ફેરવીને ભૂમક નામ ગ્રહણ કર્યું હતું તેમ આ નહપાણના સંબંધમાં પણ બન્યું લાગે છે, તેથી તેણે પોતાનું નામ નરવાલન કે નભે વાહન રાખ્યું છે તે બનવાજોગ છે. છતાં કહેવું જોઇશે કે તેણે જે સિક્કા “ રાજા "પદે બિરાજીત થયા બાદ પડાવ્યા છે તેમાં તે “નહપાણ” જ સ્થાને નરવાહન પણ કહ્યો છે. વળી જુઓ જ. બી. એ. પી. સે. . ૧૨. (૮) જુઓ જૈન સાહિત્ય સંશોધક નામનું ત્રિમાસિક પુ. ૧, ભાગ 1, પૃ. ૨૧૧; તથા જુઓ ઉપરની ટીકા નં. ૭. (૯) તેજ પુસ્તક છે. હિ. કૉં. પુ. ૫. (૧૦) આ શબ્દ તો મજકુર લેખક મહાશયના જ છે. મારે મત કેટલેક અંશે જુદો પડે છે તે આગળ ઉપર જણાવવામાં આવશે. જુઓ, “તેનું કુટુંબ”વાળો પારિગ્રાફ. (૧૧) જુઓ ઉપર ૫. ૮૪માં “ કોઈ ઇરાની કરતાં સંસ્કૃત ભાષાનું નામ ” વાળા શબ્દો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] લખવાનું ચાલુ રાખ્યુ' દેખાય છે. નાશિના શિલાલેખ ઉપરથી સાબિત થઇ ગયું છે કે, તે ૯૫ સુધી ક્ષત્રપ હતા, પછી ૪૬ માં મહાક્ષત્રપ થયા છે ર અને તે બાદ તે રાજા થયા છે. અને જ્યારથી કાઇ રાજકર્તા મહાક્ષત્રપ થાય ત્યારથી તે સ્વતંત્ર થયે। ગણાય છે એવા નિયમ આપણે પ્રતિપાદન કરી ગયા છીએ; એટલે એમ સિદ્ધ થઈ ગયું કહેવાશે કે, તેના રાજ્યાભિષેક ૪૬ ક્ષહરાટ સંવત=મ. સં. ૪૧૩= ઇ. સ. પૂ. ૧૧૪ માં થયા હતા અને ખીરે જ વર્ષે કે છ આ મહિનામાં તે અવ'તિપતિ બન્યા હતા; એટલે તેના સમય ઈ. સ. પૂ ૧૧૪= મ. સ. ૪૧૩ લેખાશે. તેમ રાજા તરીકે તેના સમય ૪૦ વર્ષોંના ગણાય છે. (જુઓ પુ. ૧, પૃ. તેના સમય તથા આયુષ્ય તથા આયુષ્ય ( ૧૨ ) કા, આં.રૂ. પૂ. ૬૫, ટી. ૧:—શિલાલેખામાં ક્ષહરાટ ક્ષત્રપના ૪૧-૪૨ અને ૪૫ અને મહાક્ષત્રપ, સ્વામિના ૪૬ વર્ષ છે; જ્યારે સિક્કા ઉપર ક્ષત્રપ કે મહાક્ષત્રપ નથી, પણ નહપાણ તા ભ્રમકથી સિન્ન પડીને હમેશાં ાન જ કહેવાયા છે=In inscriptions, Kshaharata kshatrap years 41, 42 & 45. Mahakshatrap Swami year 46. On the coins, the title Kshatrap or Maha-kshatrap does not occur: unlike Bhumak, Nahapana is always called Raja. (૧૩) જીએ ઉપરની ટીકા નં. ૧, (૧૪) જ, ઇ. હિ. કવા, પુ. ૧૬, પૃ. ૩ઃ— ( પ્રોફેસર ન કાનના મતે) નહપાણને સામી, સકસ્વામી, અને રાજ તરીકે અને ઋણને મહાક્ષત્રપ સ્વામી ઓળખાવાય છે. “ Nahapana is styted Sani, San Swaml & Raja...Mahakshatrapa Sami Chastrana-" [ મારૂં” ટીપણુ–સામીના દરો શું હેાઈ રાકે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૭ ૨૦૨; એટલે ક્ષહરાટ સ. ૮૬=મ, સ’. ૪૫૩= સ. પૂ ૭૪ માં તેના રાજ્યના અત આવ્યેા છે, અથવા તેનું મરણુ નીપજ્યું છે એમ ગણવુ પડશે. એટલે કે તેને સમય ઇ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ સુધીના ૪૦ વ પ તળેા કહી શકાશે. હવે તેના આયુષ્ય સબંધમાં જાવવાનું કે, ક્ષત્ર' ભ્રમક જ્યારે ગાદીપતિ થયા ત્યારે તેની ઉમર આશરે ૪૫ વર્ષની હોવાનુ` આપણે ઠરાવ્યું છે. તેમ તેનેા પુત્ર નહુષાણુ જ્યારે તેના જ રાજ્યે ક્ષત્રપ હતા અને પાછળથી ગાદીએ આવતાં મહાક્ષત્રપ થયા છે ૪ એટલે એક તો તેના તે યુવરાજ જ હતેા એમ પણ સ્પષ્ટ થાય છે તેમ એ પણ અનુમાન કરી શકાય છે કે જયારે પિતા-ભ્રમક ગાદીએ આવ્યા ત્યારે પુત્ર—નહપાણુની ઉમર કમમાં કમ ૧૫-૧૬ વર્ષોની તા હશે જ. અને તે ગણુત્રીએ જ્યારે આપણે અહીં બતાવવુ છે. રાજન, મહાક્ષત્રપ–સામી એમ જે લખ્યું છે તે તેમના ચડઉત્તર દરજ્જો બતાવે છે. વળી ચણના ઈતિહાસથી સમજાય છે કે પ્રથમ તે મહાક્ષત્રપ લખતા હતા અને પાછળથી રાજ લખવા મડયા હતા, એટલે તે બતાવે છે કે, મહાક્ષત્રપ કરતાં રાની પદવી મેાટી છે; જેથી સામીની પદવી નાની છે એમ આપોઆપ સિદ્ધ થઈ ગયું...આ અનુમાન સાચું જ છે. તેની સાબિતી આપણને તે ચણ વરાના અંતે જે રાખ થયા છે તેમના જ સિક્કા ઉપરથી મળી આવે છે; કેમકે તેમના ઉપર અન્ય રાજવીઓના હુમલા થતાં અને પોતે નબળા પડતાં પેાતાને સ્વામી તરીકે ઓળખાવતા હતા, ( જુએ પુ. ૪ ના અંતે તેમનો પરિચ્છેદ ) તેવી જ રીતે નહપાણ પ્રથમ સ્વામી હતા, (એટલે કે મહાક્ષત્રપથી નાના પહે અથવા ક્ષત્રપ તરીકે હતા. આ ક્ષત્રપ શબ્દ પરભાષાનો છે જ્યારે સ્વામી શબ્દ હિંદી ભાષાના છે તે પછી મહાક્ષત્રપ થયા છે અને તે બાદ રાન થયા છે. ] www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ નહપાણનું [ ચતુર્થ નહપાણ પોતેજ મહાક્ષત્રપ બન્યા ત્યારે તેની પિતાની ઉમર પણ ૧૫+૪=૪૦ ની તે ઓછામાં ઓછી હેવી જોઈએ જ. તેમ ગાદીએ બેઠા પછી તેનો રાજઅમલ પાછે ૪૦ વર્ષ પર્યત ચાલ્યો. છે એટલે મરણસમયે તેની ઉમર સે વર્ષની અથવા તેની આસપાસની વધારે ખરી, પણ ઓછી નહીંજ-સહેજે ગણવી પડશે. તેમ બીજી બાજુ નહપાણુના જમાઈ રૂપાદત્તને વૃત્તાંત તપાસીએ છીએ તે આપણું ઉપરના અનુમાનને પુષ્ટિ જ મળે છે; કેમકે આ રૂષભદત્તે પિતાના દાનપત્રમાં ૫ મેડામાં મોડે આંક ક્ષહરાટ સંવત ૪૫ ને જણાવ્યું છે. અને તે વર્ષ સુધી નહપણ તે ક્ષત્રપપદે જ હતો એમ તે જ લેખ ઉપરથી સાબિત થાય છે. તેમ આપણે ઉપરમાં જોઈ ગયા છીએ કે, તે તેને ક્ષત્રપપદનું છેલ્લું જ વર્ષ હતું. હવે વિચારે કે તે સમયે તેને જમાઈ જે યુદ્ધ કરીને વિજેતા બનવા જેટલું સામર્થ્ય ભગવતે હેય તેની ઉમર કેટલી હેય? આ બધા સંગે જોતાં તેની ઉમર જે આપણે સે વર્ષની આશરે ટેવી છે તે યોગ્ય જ કહેવાશે. એટલે તેને લગતે સમય આપણે નીચે પ્રમાણે ગોઠવી શકીશું – ભ. સં. ઈ. સ. પૂ. ઉમર જન્મ ૩૫૩ ૧૭૪ ક્ષત્રપ ૩૬૯ ૧૫૮ ૧૬ મહાક્ષત્રપ ૪૧૩ ૧૪ રાજ ૪૧૩ ૧૧૪ મરણ ૪૫૩ ૭૪ ૧૦૦ કુલ આયુષ્ય=૧૦૦ : રાજ્યકાળ ૪૦. તેના પિતાનું નામ ભૂમક હતું તે આપણે જાણી ચૂક્યા છીએ. તે સિવાય તેની માતા, સ્ત્રી કે પુત્ર છે. નાં કોઈનાં તેનું કુટુંબ નામ વિશે પત્તો લાગતો નથી. જે એક હકીકત નિસં. દેહપણે સાબિત થાય છે તે એટલી જ કે, દક્ષમિત્રા નામે તેને એક પુત્રી હતી અને તેણીને શકપ્રજાના દિનિક નામે કેઈ કુલીન અને મોભાવાળા સરદારના પુત્ર ઉષવદા-રૂષભદત્ત વેરે પરણાવી હતી.૧૬ નહપાણને સંતતીમાં કોઈ પુત્ર હોય તેમ જણાયું નથી. પુત્ર થયે હેય, પણ તેના પિતાના મરણ પહેલાં જ તે મરી ગયો હોય તે તે વાત જુદી છે, પણ સાફ સમજાય છે કે તેને પુત્ર જ નહીં થયે હેય. જે પુત્ર હેત તે જેમ ભૂમકના (૧૫) જાઓ નીચેની ટીકા નં. ૬ ના ઉતારાઓ. (૧૬) ભા. પ્રા. ૨. ભાગ ૧, પૃ. ૧. નહપાણ ( મંત્રી અયમ) શઠવંશી દિનિક પુત્રી દક્ષમિત્રા ને પરણાવી. | ઉષવદાર પુત્ર મિત્રદેવ કે, આ. કે. પ્રસ્તાવ ૫, ૧૦૪, પારા. ૮૪ ટી. ૧Nahapana's son-in-law Ushavdatta-( Rishaydatta ) was probably a Saka with a Hinduised name=નહપાને જમાઈ ઉષવદાd (૩ષભદત્ત) હિંદુ જાતિના નામવાળે શકનતિને (માણસ) હતે. જ. બ. વ. જે. એ. સ. પુ. ૮, ૫. ૨૩૯:Ushavadatta, son of Dinika was married to Dakshamitra, daughter of Nahapanaદિનિકપુત્ર ઉષભદાત્તને, નહપાણની પુત્રી દક્ષમિત્રા વેર પરણાવ્યો હતો. જ, બે, બં. . એ. સે, પુ. ૮, પૃ. ૬૩– Nahapana's daughter Dakshamitra wag married to Saka Ushavadatta, whose inscriptions at Karla and Nasik record Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજ્યે નહપાણુ ક્ષત્રપના રાજકીય જીવનને લગતા કાઈક ને કાઇક બનાવના ઉલ્લેખ મળી આવે છે તેમ તેને પણ જો પુત્ર હાતા તેના રાજત્વકાળમાં કાઢ ક્ષત્રપ તરીકે તેના પુત્રનું નામ કયાંક માલૂમ પડી જાત જ; પણ જ્યાં ને ત્યાં જમા રૂષભદત્ત નામની વ્યક્તિ જ તરી આવે છે. એટલે સહજ કલ્પના કરી શકાય છે કે, નહપાણુના આખાયે-ક્ષત્રપ, મહાક્ષત્રપ અને રાજા તરીકેનાજીવનકાળમાં જો કોઇ પણ પ્રધાન વ્યક્તિ હાય તેા તે તેના જમાઇ રૂષભદત્ત જ હતા; કે જેણે મુખ્યતાએ, નહપાણુ ગાદીએ આવ્યા તે પહેલાં અનેક છતા મેળવીને, નાસિક શહેરની આસપાસના પ્રદેશમાં નહુષાણુ ક્ષત્રપના નામે જ અનેક પ્રકારનાં દાન દીધાં છે; જે તેણે જ કાંતરાવેલ શિલાલેખા ઉપરથી જોઇ શકાય છે. અને ફેંટુબ benefactions at various places-નહપાણની પુત્રી દક્ષમિત્રાને રાક ઉષવદાત્ત વેરે પરણાવી હતી. કાર્લો અને નાસિકના શિલાલેખામાં તેણે ભિન્ન ભિન્ન સ્થળે દાન કર્યાના ઉલ્લેખ કરેલ છે. જ્યારે કે. હિ, ઇ. પૃ. ૫૭૭માં રૂષભદત્તને નહપાણુના જમાઇને બદલે, તેને બનેવી કે સાળા હેવાનું જણાવ્યું છે. (Brother-in-law to Nahapana. ) . (૧૭) તે ઉતારા સાબરે। આ નીચે ઉતારૂ' છું, મજકુર પુસ્તક વિબુધ શ્રીધર રચિત ‘ શ્રુતાવતાર કથા નામે દિગંબર સંપ્રદાયના ગ્રંથ છે, અત્ર ભરતક્ષેત્રે વામિઢેરો વસુધા નગરી ભવિષ્યતિ । તંત્ર નરવાહના રા। તસ્ય સુરૂપા રાજ્ઞી તસ્યાં પુત્રમલભમાન રાજા હૃદિ ખેદ કરિષ્યતિ । અત્ર પ્રસ્તાવે સુબુદ્ધિનામા શ્રેષ્ઠિ તસ્ય નૃપસ્યાપદેશ દાસ્યતિ । દિ દેવ પદ્માવતી પાદારવિંદ ખૂન કરિષ્યતિ તતઃ પુત્રા ભવિષ્યતિ । તસ્ય પુત્રસ્ય પદ્મ ઇતિ નામ વિધાસ્યતિ । રાજ તતશ્રૃત્યાલય કરિષ્યતિ સહસ્રકૂટ દશસહસ્રસ્ત ંભેશ્રૃતં ચતુ:શાલ વર્ષે વર્ષે ચાત્રાં કરિષ્યતિ । રાજપ્રસાદાત્મપદે જિનમ'દિર વસંતમાસે શ્રેષ્ઠાપિ મડિતાં મહીં કરિષ્કૃતિ ! અત્રાંતરે મા પ્રભાસમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૯ શિલાલેખ જેવા નાફેર પુરાવા હેાવાથી તે સ હકીકતને તદન સત્ય જ હાવાનું આપણે સ્ત્રીકારવું રહે છે. વળી તેના મરણ બાદ તેની ગાદી તેના વંશમાં પણ નથી રહી તેમ તેના જમાઈના ભાગ્યે પણ નથી આવી, પણ ખીજા જ વંશના હસ્તક ગઇ છે તે હકીકત પણ એમ જ સૂચવે છે કે, તેના મરણ સમયે તેને કાઈ પુત્ર જ નહાતા. ઉપર કહી ગયા છીએ કે ૪૦ વર્ષનું રાજ્ય ભોગવ્યા બાદ તેનું મરણ કુદરતી સા ગામાં નીપજ્યું હતુ; જયારે ઇન્ડીઅન હિસ્ટોરીકલ કવાલી નામના ત્રિમાસિકમાં ૧૯૨૯, પુ. ૫. પૃ. ૫૭૬ ઉપર શ્રુતાવતાર કથા'' નામે એક પુરતકના જે ઉતારા આપ્યા છેઃ૭ તેમાંથી વળી જુદી જ સ્થિતિ તરી આવે છે; પણ .. સ્તાપિ સધસ્રામિષતિ । રાખ શ્રેષ્ઠિના સહુ જિનસ્તવન વિધાય પૂજા' ચ નગરીમઘ્યે મહામહત્ત્વન રથ ભ્રામચિત્લા તતા જિનપ્રાંગણે સ્થાપચિષ્યતિ । નિજમિત્ર મગધ સ્વામિન મુનીંદ્ર દૃા વૈરાગ્યભાવના ભાવિતા નરવાહ. નેઽષિ શ્રેષ્ઠિના સુબુદ્ધિનામ્ના સહુ જેનીદીક્ષાં કરિષ્યતિ । આ પ્રમાણે જણાવીને આગળ જતાં લખ્યું છે કે, He studied the Jain Siddhhanta from one Dharsenacharya and composed a new work on the Jaina philosophy-otherwise the Angas, which was quite extinct at the time-તેણે ધસેનાચાય પાસે સૂત્રને અભ્યાસ કર્યો અને જૈનતત્ત્વ ઉપર (અગસૂત્ર સિવાય કે જેને તે સમયે લેાપ્ત થઈ ગયા હતા.) એક નવીન જ ગ્રંથ રચી કાઢયા, [ મારૂ ટીપણ–પાછળનો ભાગ સત્ય નથી લાગતા, કેમકે અનેક પુરાવાથી આપણે સાબિત કરી ચૂકયા છીએ કે તેની ઉંમર ૧૦૦ આસપાસ તા હતી જ; તે શુ તેવડી મેટી ઉંમરે, રાજવૈભવને ત્યાગ કરી તેમણે જૈન પ્રવ્રજ્યા લીધી હતી ? બીજુ વળી લખે છે કે, સિદ્ધાંતાના નારા થઈ ગયા હતા, તે તે પણ ખાટુ www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ છેતાળીસ [ ચતુર્થ તે હકીકતને અન્ય સાધનોથી ટેકો મળતા ન સાથે રહેતા થઈ ગયા હોવાથી તથા સહધર્મી હેવાથી માન્ય રાખી શકાય તેવી લાગતી નથી. હવાથી તદન હળીમળી ગયા હતા. વળી જાતિ જ્યારે આપણે તે નહપાણને લગતા સર્વ (Birth ) શબ્દની મહત્ત્વતા પણ દિવસાન વૃત્તાંત, જે અવંતિ દેશ ઉપર તેણે રાજ્ય કર્યું છે દિવસ ઘટી જતી હતી. આ પ્રમાણે આ ક્ષહતેના રાજકર્તાઓના વંશની ક્રમવાર અને અત્રુટિત રાટ અને શક પ્રજા વચ્ચેનું લોહીથી જોડાણ સળંગ નામાવળી રજૂ કરવા ઉપરાંત, બન્યું ત્યાં જે થયું હતું તેમાં કાંઈ વિસ્મય પામવા જેવું શિલાલેખોથી અને સિક્કાઓના પુરાવાથી સાબિત નહતું જ. કરી આપતા ગયા છીએ. એટલે તે સ્થિતિને નહપાણના રાજ્ય તેના મહામંત્રી અમયે ઐતિહાસિક ઘટના તરીકે વિશેષતઃ કબૂલ જે શિલાલેખ સંવત ૪૬ માં કોતરાવ્યાનું અને રાખવી પડશે. તેમાં મહાક્ષત્રપ નામથી તેને નહપાણને ક્ષહરાટ જાતિને જણાવ્યું છે; બેંતાળીસ સંબો હેવાનું ઉપરમાં એટલે કે તે પ્રજાનું મૂળ સ્થાન જ દેશમાં કે છોતેર જણાવી ગયા છીએ. તેને ઠરાવાશે; જ્યારે તેના જમાઈ રૂષભદત્તને શક બદલે તે આંક ૭૬ ને હેવાનું જાતિને વર્ણવ્યા છે. આ શક પ્રજાને સિથિયનના કેટલાએ માન્યું છે, પણ તે બહુમાન્ય રહે સામાન્ય નામથી અને તેમને જે ભાગ તેવું નથી લાગતું. છતાં દલીલ ખાતર માની લ્યો હિંદમાં આવી તો તેને Indo-Scythians= કે તે આંક ૭૬ ને છે તે તે સંવત ક્ષહરાટને હિંદી શકના નામથી ઓળખાવવામાં આવે છે, હેવાથી અને નહપાણુ ક્ષહરાટનું રાજ્ય સં. ૪ પણ ઇન્ડે સિથિઅનનાં આવાં ટોળાં તે અનેક થી ૮ સુધી ચાલેલું હોવાથી, તે ૭૬ ના વખત હિંદમાં ઉતરી આવ્યાં છે તેમાંથી ક્યા વર્ષનો સમાવેશ પણ નહપાણના સમયમાં થઈ સમયે આ રૂષભદત્તનું અથવા તેના વડવાઓનું જતે ગણાય; જેથી તે સ્થિતિ તેટલે દરજે માન્ય ટોળું હિંદમાં આવી પહોંચ્યું હતું તે અત્રે રહી શકે તેમ છે; પણ બીજી કેટલીયે પરિસ્થિતિ વિચારવા કરતાં, જ્યારે શકપ્રજાને ઇતિહાસ તેની વિરૂદ્ધ જાય છે. જેમકે, જે ૭૬ ની સાલ લખીશું ત્યારે જ વિચારીશું; પણ અત્રે એટલું સ્વીકારાય તે, નહપાના રાજ્યને અંત ૮૬ જણાવવું તે યોગ્ય જ છે કે બને સસરા જમા માં હેવાથી, તે પહેલાં દશ વર્ષે, અથવા ઈ. સ. ઈની જાતિઓ તદન ભિન્ન ભિન્ન હોવા છતાં પૂ. ૮૪ માં તે બનાવ બન્યો કહેવાય; અને તે સગપણ-સંબંધથી તેઓ જોડાયેલ છે. અને સમયે તે તે મહાક્ષત્રપને બદલે અવંતિપતિ તેનાં કારણમાં એમ દેખાય છે કે, આ બધા બની “રાજા' પદ ધારિત ભૂપતિ હતું, જે તેના પરદેશી આક્રમણ લઈ આવનારાઓ એક બીજા સિક્કા ઉપરથી સ્પષ્ટ થાય છે. ૧૮ જ્યારે અમે છે, કેમકે આ સમય બાદ સવાસો વર્ષ (વેતાંબર હતો એમ કહી ન જ શકાય. મતલબ કે, નરવાહનને મત પ્રમાણે વિ. સં. ૩૦ માં વજસ્વામી નામના પુત્ર નહતો તેટલી જ વાત સાચી છે બાકી બીજી. આચાર્યનું ગમન થયું ત્યાં સુધી) વજસ્વામિને જ વાતને કઈ નતને ટેકો મળતો નથી.] દશપૂર્વનું જ્ઞાન હતું અને તે હકીક્ત અનેક રીતે (૧૮) જુએ ઉપરની ટી. નં. ૧૪ તથા ટી. માન્ય રખાઈ છે. તે પછી extinct=વિધ્વંસ થયો નં. ૧૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] કે છોતેર ૨ તે તેને માત્ર સામિ કે મહાક્ષત્રપ૧૯ પદથી જ નવાજિત થયેલ તરીકે સંબોધ્યા છે, તેમજ જૈિનગ્રંથ પણ નહપાણને અવંતિપતિ તરીકે ૪૬ ક્ષહરાટ સંવત=ઈ. સ. પૂ. ૧૧૪ થી જ વી. કારે છે. આ પ્રમાણે અન્ય શિલાલેખ કે સિક્કાઈ તેમજ અન્ય સંપ્રદાયી સાહિત્યગ્રંથી પુરા- વાઓ વિરૂદ્ધ જાય છે. વળી એતિહાસિક બનાવે પણ વિરૂદ્ધ જાય તેવા છે; જે શાતવાહન વંશને રાજકર્તા સમયને લગતા હોઈ અત્ર તેમને ખ્યાલ આપ અસ્થાને ગણાશે; તેમજ સંબંધ વિના જણાવવાથી તેનું તારતમ્ય સમજાશે પણ નહીં. આ બે કારણથી તે મુદ્દાઓ અત્રે જણાવવાની આવશ્યકતા લાગી નથી. મતલબ કે ૭૬ ના આંક કરતા ૪૬ નો જ ૨૦ તે આંક હોવાનું વધારે માનનીય થઈ પડે તેમ છે. ભૂમકના વૃત્તાંતે જણાવી ગયા છીએ કે તે ગાદીએ બેઠો ત્યારે જ આધેડ વયે પહોંચી ગયો હતો અને પછી વૃદ્ધ તેનું રાજ્ય થતાં પિતે પ્રદેશ જીતવા તથા વિસ્તાર અને રાજ્ય વધારવાની વૃત્તિ વાળો નહતે જ. માત્ર તે તો સલાહશાંતિથી રાજ ચલાવવા અને વેપારની વૃદ્ધિ કરી પ્રજાને સંતોષવામાં જ પોતાની ઇતિ કર્તવ્યતા સમાઈ જાય છે એવા વિચારને થયે હતે. પણ તેને યુવાન યુવરાજ ક્ષત્રપ નહપાણ કાંઈ પગ વાળીને બેસી રહે તેવા રવભાવને નહતો. તેની ચંચળ વૃત્તિને તેના જેવા જ ઉછળતા લોહીવાળા તેના જમાઈ રૂપભદત્તે સાથ આપવા માંડ્યો હતો. એટલે બન્ને સસરા જમાઈએ, ભૂમક (૯) જુએ ઉપરની . . ૧ર અને ૧૪. ની હકીકત. ( ૨૦ ) નીચેની ટી. ન. ૧૬ જુએ. રાચે જ, ગુજરાતમાં ઉતરીને નર્મદા-તાપી નદીઓના પ્રદેશ વિધી, નાસિક સુધી પહોંચી પિતાની આણ વર્તાવી દીધી હતી. આ બધે યશ જે કે નહપાની કૌશલ્યતાને લીધે જ પ્રાપ્ત થયો હતો પણ તે વખતે તે માત્ર ક્ષત્રપ પદે હેવાથી તે પ્રદેશમાં ખેલેલા યુદ્ધની હકીકત ભૂમકને નામે જ ચડાવવી રહે એટલે ત્યાં પણ લખાઈ ગઈ છે, તેમ તેને પ્રણેતા નહપાણ હોવાથી વધારે નહીં તે છેવટે તેને ઈસારે જ કર રહે છે. મતલબ કે ભૂમકના સમયે પોતાના શૌર્યથી મેળવેલ સર્વ પ્રદેશ ઉપર હવે પોતે જ સત્તાધીશ બની બેઠે હતે. પોતે મહાક્ષત્રપ થયું ત્યારે ભલે તેની ઉમર લગભગ ૬૦ વર્ષે પહોંચી હતી, છતાં તેનામાં ઉમંગ અને ઉત્સાહ તે એક યુવાન યોદ્ધા જેટલા જ હતા. એટલે ગાદીએ આવતાં જ સૌથી પ્રથમ ચિત્ત તેણે પાસેને દેશ મેળવવા અને કીર્તિમાં વધારો કરવા તરફ દોડાવ્યું. અરવલ્લીના ડુંગરની ઉત્તરદિશાએ આવીને અજમેર તથા પુકરજી તળાવ રસ્તે રાજપુતાનામાં ઉતરી,પર્વતની પૂર્વની પટ્ટીએ આવેલ મુલક પ્રથમ તાબે કરી લીધો. આમ પહેલું પગલું ભરવામાં તેની મુરાદ એ હતી કે, અવંતિ ઉપર એકદમ સીધે હલ્લે લઈ જવા માટે અવંતિની હદની પશ્ચિમે ક્યાંક થાણું જમાવવું અને પછી ત્યાં લડાયક સામગ્રી એકત્રિત કરી અનુકૂળતાએ અવંતિ ઉપર ચડાઈ લઈ જવી. આ સમયે અવંતિ ઉપર કેવા નબળા, વ્યભિચારી અને બેગવિલાસી તથા પ્રજાઇમનમાં રાચનારા અને પ્રજાકલ્યાણની ( ૨૧ ) ભમકનું રાજ્ય તેના મરણ સમયે અરવલ્લીની પશ્ચિમે જ આવીને અટકળ્યું હતું તેવી મારી માન્યતા થયેલ હેવાથી, આ પ્રમાણે અહીં લખેલ છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ નહષાણને [ ચતુર્થ ભાવનાથી બેપરવા થઈ પડેલા શુંગવંશી રાજાએનો અમલ ચાલું હતું તે આપણે તેમના વૃત્તાંત ઉપરથી જાણી ચૂક્યા છીએ. તેમ વળી આ શુંગવંશીઓના તથા ક્ષહરાટ પ્રજાના ધર્મો પણ ભિન્ન હતા, જેથી એકે વર્તાવેલ જુલ્મ ચલાવી લેવા, બીજે તૈયાર નહે. તેમ અવંતિની ગાદીનું મહત્ત્વ પણ રાજકીય નજરે પ્રથમ કેટિનું હતું. આવા અનેકવિધ કારણોને લીધે નહપાણે અવંતિ જીતી લેવા પ્રથમ તૈયારી કરી અને તે દેશ જીતી લીધો. હવેથી પોતે “રાજા” કહેવરાવવા લાગે અને તે પ્રમાણેના સિક્કા પણ પડાવવા૨૨ શરૂ કરી દીધા. આ બનાવ ઈ. સ. પૂ ૧૧૪=મ. સં. ૪૧૩=ક્ષહરાટ સંવત ૪૬ માં બન્યો નોંધ રહે છે, જેમ ઉપરમાં જણાવ્યા પ્રમાણે પોતે અવંતિ ઉપર ધસારો લઈ ગયા હતા તેમ દક્ષિણમાં અંધ્રપતિ ઉપર તેના જમાઈ રૂપભદત્ત અને મંત્રી અમય ચડી ગયા હતા. આ સમયે દક્ષિણપતિની ગાદી ઘણું કરીને પૈઠણમાં હતી તે કદાચ જુનેરમાં પણ હોય.) તે લડાઈમાં દક્ષિણ તિની સખ્ત હાર થઈ એટલે તેના રાજપાટવાળો ભાગ તથા આસપાસને કેટલાય પ્રદેશ, ગોદાવરી નદીનાં મૂળવાળા ગેવરધન પ્રાંત સાથે, નહપાણની આણમાં ચાલ્યો ગયે. આનો સમય ઉપરના જ પ્રસંગ પ્રમાણે અથવા તેની પછી બે-ચાર મહિને થયાની નોંધ લેવી રહે છે. શાતવાહન વંશની આ હાર કાંઈ જેવી તેવી નહતી, કારણ કે રાજપાટની નગરી ગુમાવી તેમને પાછા હકી જવું પડયું હતું અને જે સ્થાનમાં વર્ત માન વરંગુળ શહેર આવેલું છે તે પ્રદેશમાં રાજગાદી લઈ જવી પડી હતી. જો કે આ પરાજય પછી તે જ પ્રદેશમાં અને તે જ વરંગુળમાં કેટલાય શાતવહનવંશી રાજા રાજ્ય કરી ગયા અને મરી પણ ગયા; છતાં આ નામોશીને ડંખ તેમના મનમાંથી વિસરાય નહતો. એટલે સુધી કે છેવટે જ્યારે તે વંશમાં ગૌતમીપુત્ર શાતકરણી થયો તેણે મહાન યુદ્ધનો જંગ ખેલી તેમાં ક્ષહરાટ નહપાણુ અને શક રૂષભદત્તના તે સમયના વંશજોને હરાવી, કાપી નાંખીને સર્વને નિમ્ળ કરી નાંખ્યા ત્યારે જ તેઓના મગજમાંથી કાંઈક અંશે વેરને કી કમી થવા પામ્યો હતો. આ છત મળવાથી ગૌતમીપુત્રને કેટલી મોટી ખુશાલી ઉત્પન્ન થઈ હોવી જોઈએ તેનું માપ આપણે એટલા ઉપરથી જ કાઢી શકીએ છીએ કે ખુદ તેનીજ માતાએ રાણીશ્રી બળશ્રીએ-વૃદ્ધાવસ્થામાં પહોંચી ગઈ હતી, અરે કહે કે મરણની સમીપે આવી ગઈ હતી છતાં-નાસિકના શિલાલેખમાં ચેખા શબ્દોમાં કેતરાવ્યું છે કેRestored the glory of Satavahanasશાતવાહનની કીર્તિ પુનરૂપાર્જન કરી ૨૫. વળી (૨૨) વિશેષ હકીક્ત માટે જુઓ આગળના પારિગ્રાફે. (૨૩) નાસિકના શિલાલેખમાં ૪૬ રાક લખ્યો છે. જુઓ ઉપરની ટી. નં. ૧૨. કેઆ. રે. પ્રસ્તાવના પૃષ્ઠ પ૯ ઉપર નાસિક શિલાલેખ નં. ૩૫ ની હકીકત જુઓ. તેમાં અમયનું નામ, મહાક્ષત્રપ નહપાણ તથા ૪૬ ની સાલ ઈ. સર્વ હકીકત લખાયેલી છે. (૨૪) જુએ છે. આ. કે. પ્રસ્તાવના. પૃ. ૩૧ પારિગ્રાફ. ૪૪. (૨૫) કોઈને એમ પ્રશ્ન ઉદ્દભવે કે ગતમીપુત્રે કીતિને પુનઃ પ્રાપ્ત કરી તે હકીક્તની, પંક્તિ શિલાલેખમાં છે એટલે સત્ય તરીકે તે માની લઇએ, પણ તે કીર્તિને નહપાસે જ ખંડિત કરી હતી એમ કયાં ઉલ્લેખ છે કે આપણે નહપાના વૃત્તાંતમાં તેને ઉતારી બેઠા છીએ તેના જવાબમાં જણાવવાનું કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] વિશેષ ઉલ્લાસમાં આવી પુત્રની યશગાથા ગાતાં ગાતાં લખાવે છે કે, Destroyed the Sakas, Yavanas, Pahalvas etc. and rooted out the Kshaharatas= શક, યવન અને પવાઝ છે. તે મારી નાંખ્યા તથા ક્ષહરાટાનુ ( તેા ) નિક ંદન જ કાઢી નાંખ્યું ૨૬ આ શબ્દોથી મજકુર શિલાલેખ કાતરાવનારના મનમાં શું શુ રમી રહ્યું હાવુ જોઇએ તેની સહજ કલ્પના કરી શકાય તેમ છે. રાજ્ય વિસ્તાર વળી જો તેમાંના શબ્દો વિશે બારીકાઈથી વિચાર કરીશું તે નહપાણુ અને રૂષભદત્ત ઉપર તેમજ તેમની જાતિ ઉપર તે શિલાલેખના કાતરાવનારના હૃદયમાં કેટલી બધી ઘૃણા૨૭–તિરસ્કાર પ્રવેશ કરી રહ્યો હશે તેનું માપ પણ તે ઉપરથી કાઢી શકાય છે. તેમણે તેમાં Destroyed Sakas etc.=શકપાતે નાશ કર્યાં એમજ લખ્યુ છે, જયારે Roted out the Kshaharatas= ક્ષRsરાટ પ્રજાનું નિકંદન કાઢી નાંખ્યું હતું એવા શબ્દો લખ્યા છે : અને એમ તે આપણે નહપાણુના ( ઈ. સ. પૂ. ૧૧૪ ) સમયથી આ ગૌતમીપુત્ર શાલિવાહનના ( ઇ. સ. ૭૮ ) સમય સુધી ત્રણ વંશ સત્તામાં હતા, ( 1 ) ઉજૈનીમાં ગભીલ વિક્રમા દિત્યને 'શ. ( ૨ ) દક્ષિણમાં રાતવહન વંશ અને (૩) સારામાં સહરાટ અથવા શાહીવંશ. આ ત્રણમાંથી એક જણાએ જ શતાહન વંશની કીતિ'ની ઉણપ આણી હોઈ શકે. તેમાં ન, ૨ વાળી સત્તા તે પોતે જ છે એટલે તે તેા બાદ કરવી જ રહી, ન, ૧ વાળી સત્તામાં ઉત્તરાત્તર નબળા રાજના જ અમલ આવ્યે જતા હતા ( જે તેમના ઈતિહાસ ોવાથી ખુલ્લુ' થાય છે) એટલે જ્યાં પેાતાનુ ઘર સંભાળવાની જ ત્રેવડ ન હેાય ત્યાં બીનના ઘર ઉપર તે ચડાઈ શી રીતે લઈ જઈ શકે? આ પ્રમાણે બે સત્તા બાદ કરતાં ત્રીજી રહી ન. ૩ વાળી; અને તેનું નામ જ નહપાણુ અને રૂષભદત્તને વશ કે જેમણે સાતવાહન વંશની ઉજ્જવળ કીર્તિને કાળા ડાઘ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦૩ જોઈ ગયા છીએ કે, રૂષભદત્ત પોતે શક હતા અને નહુષાણુ તે ક્ષહરાટ હતા. તેમજ તે એએ મળાને અપ્રપતિ શાતકરણીને હરાવ્યા હતા. એટલે આ એના વંશજો ઉપર જ શાતકરણી અથવા શાતવાહન વંશીને હડહડતુવેર ચાલ્યું આવતુ હતુ. તેમાંયે ગૌતમીપુત્રના પૂર્વજોને હરાવવામાં રૂષભદત્ત ! માત્ર હથિયારરૂપ જ ગણાય, જ્યારે નહપાણ સત્તાધારી હાઇ. તેને આજ્ઞા કરનાર હાવાથી ખરે। અને કટ્ટો વેરી તો તે જ ગણાય; માટે રૂષભદત્ત ઉપરનો વેરભાવ દર્શાવવા માત્ર Destroyed the Sakas=શકપ્રજાનો નાશ કર્યાં, કલ કરી નાંખી એવા સાદા શબ્દપ્રયાગ કર્યાં; જ્યારે નહપાણ તરફના તિરસ્કાર અને વેર દર્શાવવા તે Rooted out the Kshaharatas=ક્ષહરાટ પ્રજાનું નિકદન કાઢી નાખ્યુ.૨૮ એવા આકરા શબ્દો વાપરી, પોતાના દિલના રાષાગ્નિ-ખાપ ઠાલવી કાઢયા હાય એમ સમજાય છે. વળી આ વાતને ખીજી રીતે ટેકો પણ મળે છે કે, આ બનાવ લગાડયા હતા. (૨૬) કા, આં. રે–પૃ. ૧૦૪—Had extermi nated the race of Kshaharatas=ક્ષહરાટ પ્રશ્નના ઉચ્છેદ કરી નાંખ્યા હતા. જ. બાં, ખેં. રા એ, સા. ૧૯૨૮ નુ' પુસ્તક પૃ. ૬૫. ( ૨૭) આ ધૃણા કેવી હતી તે જોવી હોય તા પુ, ૨ માં સિક્કાન. ૭૫ નુ. વર્ણન જુએ, તેમાં નહપાણના સિક્કા ઉપર આ ગાતમીપુત્રે પેાતાનું મહાકૂં અને છાપ પડાવ્યાં છે. જેથી નહપાણનુ મહેરૂ પણ દેખાય અને ઉપરથી પેાતાનું પણ દેખાય. (૨૮) કેટલાક એમ ધારે છે કે ગાતમીપુત્રે નહુપાણ અને રૂષભદત્તને પોતાને જ માર્યા હતા, પણ તે બનવા યોગ્ય નથી; કેમકે નહપાણી અને રૂષભદત્તના સમય ઈ. સ. પૂ. ૭૪ છે જ્યારે ગાતમીપુત્રના સમય ઇ. ૦૮ છે, એટલે કે બેની વચ્ચેનુ' અંતર જ લગભગ www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ નહપાણનો [ ચતુર્થ ઇ. સ. ૭૮ માં બન્યા પછી ગૌતમીપુર શાત- કરણીએ પોતાના પૂર્વજોની ગાદીનું પુરાણું સ્થાન જે પૈઠણ (કે જુનેરની આસપાસમાં) હતું, અને જેને ત્યાગ કરવો પડ્યો હતો તે પછીની (ઇ. સ. પૂ. ૧૧૪+૭૮=૧૯૨ ) બે સદી જેટલા લાંબા ગાળામાં તેની જે હાલહવાસી થઈ ગઈ હતી તે બધી દુરરત કરવા માંડી હતી. અને તેમ કરવામાં પાંચેક વર્ષને સમય વીતી ગયો હતે. દરમ્યાન પિતાનું મૃત્યુ નીપજ્યું હતું એટલે તેને પુત્ર જે પુલુમાવી શાતકરણ નામ ધારણ કરી ગાદીએ બેઠા હતા તેણે જ વરંગુળમાંથી ગાદી ફેરવીને પાછી મૂળસ્થાનમાં પુનરૂહાર કરેલી પૈઠણ નગરીમાં આણુ હતી. અને પૈઠણનું બધું બાહ્ય સ્વરૂપ ફેરવી નાખવામાં આવેલ હેવાથી તેનું નવું નામ પૈઠણને બદલે નરવર અથવા નવનગર-નવીનગરી પાડવામાં આવ્યું હતું. આટલો લંબાણ ખુલાસો એ માટે કરે પડ્યો છે કે, શાતવાહન વંશવાળાઓને હરાવીને તેમની રાજગાદીનું સ્થાન તેમની પાસેથી ઝુંટવી લેવા માટે, નહપાણને કેટલી જબરદસ્ત મહેનત ઉઠાવવી પડી, હશે તેને તથા તેના પરિણામે બન્ને વંશની પ્રજા વચ્ચે કેટલા તીવ્ર પ્રમાણમાં રોષ પ્રગટ હશે તેને, તેમજ રાણી બળથીએ જે શબ્દ લેખમાં કેતરાવ્યા છે તેનું વાસ્તવિકપણું કેટલું કે તેને, વાચકવર્ગને પૂરેપૂરો ખ્યાલ આવે. અંધપતિ ઉપર આ પ્રમાણે છત મેળ વવાથી તેમના મુલકને સારે જે ભાગ નહપાણની સ્વાધીનતામાં આવ્યો હતો. તેથી જ ઈતિહાસકારોને૦ લખવું પડયું છે કે “ His dominion comprised a large area, extending from Southern Rajputana to the Nasik and Poona districts in the western ghats and including દોઢ વર્ષનું છે એટલે નહપાણ અને રૂષભદત્તના વંશનેને હરાવ્યા હતા અને માર્યા હતા એમ જ સમજવું. કે. આ. ૨. ૫ ૧૦૫માં લખે છે કે –The deકcendants of Nahapana were exterminated by Gautamiputra-ગેતમીપુત્રે નહપાના વંશજોને વિનાશ કરી નાંખ્યો હતો. જ. બાં, છે. ૨. એ.સે. નવી આવૃત્તિ પુ. ૩. ૫. ૧૪:-The figures on coins prove conclusively that Nabapana & Gautamiputra were not contemporaries but were separated by a very long period-સિક્કા ઉપરના આંકડાઓથી નિ:સહપ સાબિત થાય છે કે, નહપાણ અને ગૌતમીપુત્ર સમકાલીન રહેતા જ; બલકે બેની વચ્ચે ઘણું મોટું અંતર હતું. ઇ. એ. પુ. ૩૭, ૫. ૪૩–The mere mention that Gautamiputra Satakarani extinguiished the kshaharat family does not imply that he defeated Nahapana himself. He might have defeated a weak descendant of that prince=ગતમીપુત્રે ક્ષહરાટ મનને હરાવી હતી એટલા સાદા શહેથી કાં ઠતું નથી કે તેણે નહપાણને ખુદને જ હરાવ્યા હતા. તેના વંશમાં થયેલ કોઈ નબળા રાજાને પણ હરાવ્યો હોય. ઓ. હિં. ઇ. (ત્રીજી આવૃત્તિ) ૫. ૨૧– Nabapana was dead before Gautamiputra extirpated his family and clan-1911 તેની નતિ અને વંશને વિવંસ કરી નાંખે તે પૂર્વે નહપાણ તે મરણ પણ પામી ચૂક્યો હતો. (૨૯) આ હકીકતના વર્ણન માટે જુઓ જ, બેં. છે, જે. એ. સે. નવી આવૃત્તિ રૂ. ૩ (અંક શંકામય છે.) (૩૦) જીઓ અ. હિં.ઇ. ત્રીજી આવૃત્તિ ૫.૨૯. કે, એ. ઇ. ૫. ૧૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] Peninsula of Saurastra in Kathiawar-તેના રાજ્યના વિસ્તાર મેટા પ્રદેશ ઉપર હતા; તેમાં દક્ષિણ રાજપૂતાનાથી ૧ શરૂ થઇને, પશ્ચિમ ઘાટમાં આવેલા નાસિક અને પુના જીલ્લા તેમજ કાઠિયાવાડમાંના સૌરાષ્ટ્રના દ્વીપકલ્પ પણ આવી જતા હતા. સર કનિંગહામ સાહેખે પણ ઉપરને મળતા જ અભિપ્રાય ઉચ્ચા છે. ૨ the રાજ્યવિસ્તાર આપણે જોતા આવ્યા છીએ કે, મૌ વંશી સમ્રાટ અશ।ના રાજ્યનો અંત આવ્યેા ત્યાં સુધી પૂર્વ હિંદના મગધ દેશની અને તેના સામ્રાજ્યના પાટનગર પાટિલપુત્રની જ વાતા બહુ સભળાતી હતી. તે બાદ મહારાજા પ્રિયદર્શિત જ્યારથી અવંતિમાં ઉજજૈનીમાં રાજગાદી ફેરવી નાંખી ત્યારથી મગધનું નામ પણ કામ લેતું જણાતું નથી અને તેથી રાજા નહપાણે પૂ હિ'નુ' મગધ જીતી લેવા કે સર કરવા કદી મીટ (૩૧) ખરી રીતે તેા તેના મુલકની પશ્ચિમ હ્રદ ડેડ સિંધ પ્રાંત સુધી અને વાયવ્ય ખૂણે સતલજ નદી સુધી પહેાંચતી હતી; કેમકે ભ્રમના રાજ્યે આપણે સાબિત કરી ગયા છીએ, કે તેની સત્તા આ પ્રદેશ ઉપર હતી; પણ ભ્રમક અને નહપાણ વચ્ચેના શું સગપણ સંબંધ હતા તે અત્યાર સુધી કાઇ પણ ઈતિહાસકારે રોપ્યું જણાતું નથી. એટલે ભ્રમકના વારસા નહપાને મળ્યા હતા તે હકીકત તેએથી અનમાં જ રહી ગણાય; જેથી કરીને રાજપૂતાનાની દક્ષિણેથી નડુપાણના રાજ્યની હદ શરૂ થતી હતી એમ તેનુ’ માનવુ' થયું છે. (૩૨) કા, એ. ઈ. પુ. ૧૦૪:—As his dominions embraced Prabhas in Kathiawar, as well as Braganza ( Broach) to the north of the Narbada with Sopara and Nasik to the south, his capital was probably at Ujjain=કાઠિયાવાડનું પ્રભાસ, તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૦૫ સરખી પણ માંડી હતી કે કેમ ? તે જો કે જણાયું નથી; છતાં સંભવિત છે કે તે તરફ તેણે દુક્ષ જ કર્યું લાગે છે. મતલબ કે, તેના રાજ્યના વિસ્તારમાંથી પૂર્વ હિંદુ બકાત રહ્યો હતા. સ હિં'દના ઉત્તર ભાગમાં આવેલ જે સુરસેન અને પાંચાલ દેશવાળા ભાગ હતો. તે ઉપર તેના જાતભાઈ મહાક્ષત્રપ રાજીવુલ-સાદાસનું અને પંજાબ-તક્ષિલાવાળા ભાગ ઉપર મહાક્ષત્રપ લિક અને પાતિકનુ રાજ્ય પ્રવર્તી રહ્યું હતું. જણાય છે કે તે બન્ને સજાતીય અને સ્વધર્માં બધુગ્મા ઉપર મીઠી નજર જ તેને રાખવી પડતી હતી. એટલે સ્વાભાવિક છે કે, આ બધા ક્ષહરાટ પ્રજાના સરદારાએ પરસ્પર સંગઠન કરીને મિત્રાચારી પણ બાંધી જ હાવી જોઇએ એમ કેટલાક ઐતિહાસિક બનાવા ઉપરથી આપણે કહી શકીએ તેમ છીએ.૪ કેમકે તેમના દરેકના મનમાં એટલું તે વસી ગયુ. હેવુ' નર્માંદા નદીની ઉત્તરે આવેલુ' ગ્રેગેન્ડા ( ભરૂચ ) તથા તેની પણ દક્ષિણે આવેલા સાપારા અને નાસિકના સમાવેશ તેના રાજ્યમાં થતા હેાવાથી સભવિત છે કે તેનુ રાજનગર ઉજૈની શહેર હરો, ( ૩૩ ) કે પછી તે ભાગ અવંતિપતિની આણમાંજ ચાઢ્યા આવતા હતા. માનવાને કારણ મળે છે કે ત્યાં સ્વતંત્ર વશ જ રાજ્ય ચલાવ્યે આવતા હતા. કારણ કે માય વશની એક શાખા ત્યાં ઠેઠ ( જીએ, પુ. ૨માં દશરથ અને શાલિશુકના પરિશિષ્ટની હકીકત ) ઈ. સ. ની છઠ્ઠી કે સાતમી સદી સુધી રાજ ચલાવતી ઇતિહાસમાં નજરે પડી છે, ને કે પાટલિપુત્ર શહેરને તે શુંગવી સમ્રાટ અગ્નિમિત્ર નાશ કરી વાળ્યા હતા એટલે તે સમય પછીથી રાજનગરનુ સ્થળ ફેરવી નખાયું હરી; બાકી તે વંશની સત્તા તે। ચાલુ જ રહેલી, (૩૪) આ માટે જીએ રાજીપુલ મહાક્ષત્રપનુ. વૃત્તાંત આગળ ઉપર. ત્યાં ધાર્મિક પ્રસંગે આ ત્રણે રાજવીએ એકત્ર થયા માલૂમ પડે છે, www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જોઇએ કે, તે કાઇ પણ સ્વતંત્ર રાજકર્તી કામના સીધા વારસદાર નૃપતિ નથી, તેમ આ હિંદની ભૂમિ તે સર્વેને પરભૂમિ જેવી છે જ. એટલે કોઈ અડીભીડીને સમય આવી પડયે તે ત્રણેએ પરસ્પર મદદમાં આવીને ખભેખભા મિલાવી ઊભા રહેવાથી જ સર્વેતુ કામ સરી શકશે. આવા સિદ્ધાંતને અનુસરીને નRsપાણુને ઉત્તર હિંદના કાઇ પણ પ્રદેશ તરફ્ નજર સરખીયે કરવાનું મન થાય તેમ નહેતુ' જ. પછી તે જે જીતવું રહ્યું તે માત્ર દક્ષિણુ હિંદુસ્તાન જ; અને તેના ઉપર આપણે જોઇ ગયા છીએ તે પ્રમાણે, ફત્તેહમદીથી જીત મેળવી લીધી જ હતી. એટલે પછી કોઇ વિશેષ પ્રદેશ મેળવવાના તેના રાજ્યલેાલ શમી ગયા હતા અને હિંદના મધ્ય ભાગ-the heart of India-ઉપર જ શાસન ચલાવવાના સતાય પકડી રાખવા પડ્યો હતા; તેથી કરીને પેાતાની પ્રજા માટે લેાકકલ્યાણના માર્ગ યેાજી તે પૂરા પાડવામાં જ પેાતાના શાસનકાળના શેષ ભાગ ગાળવાનું તેણે શ્રેયકર ધાર્યું હતું અને તે પ્રમાણે જ પોતે વર્યાં છે, જે આપણે આગળ ઉપરના વર્ણને નીહાળીશુ. નહુષાણની રાજગાદી કહેવત છે કે, એક ગલતી કે ભૂલ જો કરવામાં આવે તે તેના આધારે જે જે હકીકતા ગેાઠવાય તેમાં પણ ભૂલ જ થવા પામે છે અને તેને રિણામે ભૂલાની એક હારમાળા જ ઊભી થઈ જાય છે.૩૫ હિંદુ ઉપર ચડી આવનાર દરેક પરદેશી પ્રજાના આખા ઈતિહ્રાસ લખવામાં રાજગાદીનું સ્થાન તથા તેના સિક્કા (૩૫) આ ક્થનના દૃષ્ટાંત તરીકે, મારા પ્રકાશનના ભાગ ખીને જી; જેમાં કેવળ મા 'શના સઘળા પ્રતાપી રાજવીઓનું જ વર્ણન અપાયું છે અને અદ્યાપિ પત જાણવામાં આવેલી હકીકતથી તે કેટલું જીદુક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ચતુ ડગલે અને પગલે આ જ સ્થિતિ માલૂમ પડે છે. અમારૂં' આ કથન કેટલે દરજ્જે સત્ય છે તે આ પરદેશી પ્રજા સંબંધી અત્યાર સુધી જે કાંઈ જણાયું છે તે સાથે, અત્રે વધુ વેલુ તેમનુ' વૃત્તાંત આ પુસ્તકના આખા યે છઠ્ઠો ખંડ જ તેમને માટે અલાયદો કાઢવા પડ્યો છે તે-સરખાવી ખેતાં તુરતજ વાચકવર્ગને જણાઈ આવશે. જે પ્રમાણે નક્કપાણુના પિતા ભૂમકના પાટનગર વિશે મતભેદ હાવાનું જણાયુ' છે તે પ્રમાણે આ નહુપાહુની રાજગાદીનું સ્થાન ઠરાવવામાં પણ બન્યુ છે. કેટલાકે મધ્યમિકા નગરી ઠરાવી છે તા કેટલાકે પુના પાસેતુ' જીતેર ઠરાવ્યું છે; તા .વળી કેટલાક, વર્તમાન દ્વૈતલામની પાસે આવેલા મદસેારને તે પદ અર્પે છે; ત્યારે વળી કોષ્ટક તે સ્થાન તરીકે ઉજ્જૈનોને ગણાવે છે. આમ ભિન્નભિન્ન મત તેના સ્થાન સંબંધી પડે છે. ખરૂ' શું છે તે તપાસીએ. એક વિદ્વાન જણાવે છે કે:-૩૬ The Capital of the kingdom of Nahapana was probably at Junner & not Mandasore as suggested by Prof. D. R Bhandarker. Nahapana's rule was in all probability a long and prosperous one-નહપાણુના રાજ્યનું પાયતખ્ત શહેર સાવસા જીન્નેર હતુ, પણ પ્રેા. દે. રા. ભાંડારકરસૂચિત મંસાર નહેતુ.. સ સંભવિત સ ંજોગેથી ( જણાય છે કે ) નહુપાણતા રાજઅમલ ધણા દી કાળી તથા સમૃદ્ધિ તરી આવે છે તે ઉપરથી ખ્યાલ પણ બાંધી શકારો. ( ૩ ) જીએ જ, ખાં, ૫. રા. એ. સે. નવી આવૃત્તિ ( તેની સાલ ધણું કરીને ૧૯૨૮ ની છે, ) પુ. ૩, પૃ. ૬૪, www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] તથા સિક્કાઓ ૨૭ - --- --~- વંતે હતા. આ શબ્દોથી પુરવાર થાય છે કે, નહપાણના રાજપાટના સ્થળ વિશે ઉપરમાં જે ઉલ્લેખ મેં કર્યો છે તે પ્રમાણે અનેક વિદ્વાનનું મંતવ્ય થાય છે; પણ ઉપરમાં પ્રસંગોપાત જાણવાનું બન્યું છે તેમ નાસિક, કાર્લા, સપારા, પુના કે જુનેર અથવા તેની આસપાસના કઈ પણ પ્રદેશમાં જ્યાં જ્યાં નહપાના શિલાલેખ મળી આવ્યા છે અને જે સર્વેને ઇતિહાસકારે નાસિકના શિલાલેખ-( Nasik group નાસિકનો સમૂહ કહીએ તો પણ ચાલે) તરીકે ગણાવે છે તે સર્વે સ્થળો પ્રથમ તો, શાતવાહન વંશી રાજાઓની હકુમતના જ સ્થળ હતાં અને તે જમીન ઉપર તે માત્ર યુદ્ધ જ લડવામાં આવેલું છે. અલબત્ત, તે સર્વે યુદ્ધોમાં એક પક્ષે નહપાણ અને સામા પક્ષે શાતકરણીઓ હતા. અને પરિ- ણામે જે પક્ષની જીત થઈ હોય તેણે અહીં નહપાણને પક્ષ જીત્યો હતો એમ જણાયું છે- ફાવે તે યુદ્ધના પ્રાયશ્ચિત્ત અર્થે, કે ફાવે તો પુણ્યનાં સાધારણ કામ કરવાનું જેમ દરેક મનુષ્યની ફરજ સમજાય છે તે પ્રમાણે, ફરજને અંગે કોઈ ધર્મકાર્ય આ નહપાણે તે સ્થાનમાં કરાવ્યાં દેખાતાં હોય, તો તેથી કાંઇ નિશ્ચયપણે એમ ઠરતું નથી જ, કે તેની રાજગાદીનું સ્થળ પણ આ પ્રદેશમાં જ હતું. જે જે શિલાલેખોમાં આ સ્થળોનાં નામના ઉલ્લેખ થયા છે તેમાંના કોઈપણમાંથી તેવી મતલબને તે સ્થાન રાજ- નગર હેય તે-કોઈ આશય નીકળી શકો હેય, એવો એક પણ ઉદ્ગાર આપણે વાંચીને છૂટો પાડી શકતા નથી; એટલે પછી તેવા સ્થ. બેમાંથી કોઈ એકની, રાજગાદીના સ્થાન તરીકેની કલ્પના કરવી તે પણ હદબહાર નીકળી ગયા જેવું ગણાશે. અલબત્ત, તેટલે દરજજે સાચું ગણી શકાય કે, તે તે સ્થળે તેની હકુમતમાં તેણે છતીને મેળવી લીધેલ હતાં; તેમજ તે વિશે લેશમાત્ર શંકા પણ રહેતી નથી. હવે સવાલ રહ્યો મધ્યમિકાને અને ઉત્તે. નીનો. પ્રથમ તે મધ્યમિકા કયાં આવી તેના સ્થળને જ નિશ્ચય હજુ સુધી કરી શકાયો નથી. પણ ભૂમકના વૃત્તાંતમાં જે ચાર-પાંચ સ્થાને તેની રાજધાનીના શહેર તરીકે જણાવી ગયા છીએ તેમાંનું કોઈ એક હાય ( જુઓ ઉપરમાં પૃ. ૧૯૧થી આગળ ) તે તે ભૂમકની હકુમતમાં હોઈ તેના ગાદીવારસ તરીકે નહપાનું પણ પાટનગર તે સ્થાન બને, તે સ્વાભાવિક જ ગણાય. વળી તે જ્યાં સુધી મહાક્ષત્રપ રહ્યો હતો ત્યાં સુધી તેણે જાળવી પણ રાખ્યું હતું, એમ કહેવામાં જરાયે ખોટું નથી; પણ પછી જ્યારે તેના ભાગ્યને સિતારે ચડવા માંડ્યો અને અવંતિ જેવો દેશ-કે જે જીતવા માટે સમસ્ત ભારતવર્ષના હિંદુ રાજાઓ ઉપરાઉપરી તુટી પડતા હતા એવી પ્રસિદ્ધિ અને મહત્ત્વતા ધરાવતા મુલકજે પિતાની સત્તામાં આવી પડે તે પછી ઓછી અગત્યતા ધરાવતા સ્થાન ઉપર પોતે રહેવાનું ચાલુ જ રાખ્યા કરે એમ શા માટે આપણે ધારવું જોઈએ ? અલબત્ત, જૂનું અને બાપીકું સ્થાન ન મુકવું–old is gold-તે સિદ્ધાંત આપણું સામાજિક વ્યવહારમાં ભલે લાગુ પડતા હશે ખરા, પણ રાજકીય નીતિને અંગે તે, જેમ તે નીતિ અન્ય કાર્યો પરત્વે સામાજિક રીતેથી અનેક રીતે ભિન્ન પડે છે, તેમ ગાદીસ્થાન કે જે પણ રાજકીય નીતિનું એક પ્રધાન અંગ જ ગણાય છે તે પરત્વે પણ તેનો જુદે જ રાહ હોય તો નવાઈ જેવું શું ગણાય? અને બન્યું છે પણ તેમજ; કેમકે જેવો અવંતિને પ્રદેશ તેણે જીતી લીધું છે કે તુરતજ રાજગાદી અવંતિની રાજનગરી ઉજૈનીમાં આણી, ત્યાં જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ .. પેાતાના રાજ્યાભિષેક કરાવ્યા છે, અને હિંદુપ્રજમાં અતિપ્રિય તથા વહાલું ગણાતું તેમજ પ્રતિભાદર્શોક રાજપદને શાલતું એવું “ રાજા ” નામનુ બિરૂદ ધારણ કર્યું છે. એટલુંજ નહી પણ તે બનાવના સ્મારક તરીકે, રાજા ” ની પદવી સાથેના પોતાના નામના સિક્કા પણ પડાવ્યા છે.૩૭ ( જુએ પુ. ૨. પૃ. ૧૩૨ ઉપર સિક્કા ચિત્ર પટ ન. ૨. આકૃતિ ન. ૩૭) આ બનાવ ક્ષહરાટ સંવત ૪=૪ સ. પૂ. ૧૧૪=મ. સ. ૪૧૩ માં બન્યા છે. આ ઉપરથી એમ પણ સમજી શકાશે કે જે સિક્કાઓમાં તેનું નામ ક્ષત્રપ તરીકે છપાયું હાય અને તેમાં જો સાલ છાપી જ હાય તા ૪૫ અથવા તેની નીચેના જ કાઇ આંક હાઇ શકે. પણ પોતાના બાપની ગાદી ઉપર મહાક્ષત્રપ તરીકે ક્ષહરાટ સંવત ૪૫-૪૬ માં તે ખેઠેલા હેાવાથી, જ્યાં જ્યાં મહાક્ષત્રપ ΟΥ નહપાણની રાજગાદી એ ( ૩૭) નહપાણના રાન બિરૂદવાળા સિક્કા બે નતના દેખાયા છે: એકમાં અવળી બાજુએ ( પુ. ૨ માં સિક્કાનું ચિત્રપટ ન. ૨ માં આકૃતિ ન ૩૭ ) તેના પિતા ભૂમકના સિક્કાને મળતાં ચિહ્ન છે. જ્યારે બીજામાં અવળી બાજુએ ઉજ્જૈનનું ચિહ્ન છે. ( ન્નુ ચિત્રપટ નં. ૪ આકૃતિ નં. ૫; જેમાં તેની સવળી બાજુના ચહેરા ઉપર ગતમીપુત્રે પેાતાની છાપ મારી છે ) એટલે એમ ધારી શકાય છે કે, પ્રથમના સિક્કો અવ ંતિપતિ ખન્યા કે તુરતમાં જ પડાવેલ, જ્યારે ઉજૈનીના ચિહ્નવાળા પાછળથી પડાવેલ, ( ૩૮ ) કૈા, આ, રે. પ્રસ્તાવના પૃ. ૫૯. શિલાલેખ ન, ૩૫–On the coins, the title Kshatrap or Mahakshatrap does not occur. Unlike Bhumaka, Nahapana is always called · Raja ''=( નહપાણના ) સિક્કા ઉપર, ભૂમની પેઠે ક્ષત્રપ કે મહાક્ષત્રપ ( શબ્દ ) નેવામાં આવતા નથી, તે હંમેશાં ' રાન ” જકહેવાય છે. વળી નીચેની ટીકા ન. ૩૯ તથા ૪૦ જુએ. (૩૯) ૩।, આં, રૂ, પ્રસ્તા. ૫૯. શિલાલેખ ન', [ ચતુ તરીકેના સિક્કો હોય ત્યાં ત્યાં માત્ર એક જ આંકસંખ્યામાં ૪૫ ની કે કાં ૪૬ ની-નજરે પડી શકે. પણ જેવે તે અતિપતિ થયા તેવા કે તે પછી તા, રાજા તરીકેના જ સિક્કા પડાવ્યા છે. તેથી ક્ષહરાટ સ. ૪૬ પછીના દરેક સિક્કા ઉપર રાજા નહપાણુ '' એવુ બિરૂદ જ આપણે વાંચીશું; અને એટલુ પણુ ચાક્કસ સમજવું કે કદાચ ઘેાડાત્રણા સિક્કા ( ૪૫-૪૬ના આંકવાળા ) ઉપર મહાક્ષત્રપ શબ્દૐ છપાવા પામ્યા હશે તા તેવા તેા બહુબહુ ત્યારે માત્ર એક વ પત જ ચાલેલ હાવાથી ભાગ્યેજ તે બિરૂદવાળા સિક્કાઓ અદ્યાપિ મળી આવતા હોય, અથવા તો કાં તેણે જ તે સર્વે એકઠા કરાવીને ગાળી નંખાવ્યા ન હોય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat .. સાર એ થયા કે, ક્ષહરાટ સંવત ૪૫ સુધીના બધા સિક્કા ક્ષત્રપ નહપાણુ ''ની r ૩૫-The family designation kshaharata is omitted: and this is the only occur rence of the title of Mahakshatrap as applied to Nahapana=તેના કુળનું નામ ક્ષહરાટ જે છે તે પડતું મૂકાયું છે, અને નહુપાણને મહાક્ષત્રપનું બિરૂદ લગાડાયું àાય તેવા આ ફક્ત એક જ દષ્ટાંત છે. [ અહીં જે only=માત્ર; એક જ; શબ્દ લગાડાયા છે તે એમ સૂચવે છે કે, આવા સિક્કા બહુ જુજ મળી આવે છે અથવા એક જ આંક સંખ્યાવાળા મહાક્ષત્રપના સિક્કાઓ છે એમ પણ અ થાય. વધારે સંભવ એક જ આંકને લેવાના છે; કારણ કે મહાક્ષત્રપ બન્યા પછી છ આઠ માસમાં જ તે રાજા બન્યા છે; એટલે કે મહાક્ષત્રપ શબ્દવાળા સિક્કામાં બે આંક લખેલ (૪૫ કે ૪૬ ) મળી આવે તા એમ સમજાય કે તેના રાજ્યાભિષેક ૪૫ ની આખરમાં થયેલ અને ૪૬ ના પ્રથમ ભાગ સુધી તે પદે રહ્યો છે, પણ ૪૬ ની આખરમાં તા તે રાજ બન્યા છે જ. ] સરખાવા ઉપરની ટીકા ન, ૩૮ અને ૪૦ માં આપેલી હકીકત, www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ . તથા રિકાએ છાપના, સંવત ૪૫-૪૬ ના સિક્કા તે “મહા. ક્ષત્રપ નહપાણ” ની છાપના જાણવા અને તે બાદ જે જે છપાવાયા તે સર્વે ઉપર “રાજા નહપાણ”ની છાપ અંક્તિ કરાઈ છે એમ સમજી લેવું. વળી તેનું-રાજા તરીકેનું-રાજ્ય, ૪૦ વર્ષ જેટલી લાંબી મુદ્દત સુધી ચાલ્યું છે એટલે રાજા નહપાણ”ની છાપવાળા સિક્કા જે અસાધારણ મોટી સંખ્યામાં (તેની બીજી છાપવાળા સિક્કા કરતાં ) મુદ્રિત થેયેલા મળી આવે છે તેનું કારણ પણ તેને રાજા તરીકેનેઅવનિપતિ તરીકે-દીર્ઘકાળ સુધી ચાલુ રહેલ આ વહીવટ જ છે એમ સમજી લેવું. નહપાનું રાજ્ય અવતિમાં હતું તે હકીકત સાબિત કરવા માટે તે કઈ અન્ય પુરાવાની જરૂર જ રહેતી નથી. કારણ કે તેણે બે જાતના સિકકા “ રાજા નપાણ” તરીકેના પડાવ્યા છે. (બિનેને તપાવત શું હોઈ શકે તેના ખુલાસા માટે ઉપરમાં ટી નં. ૩૭ જુઓ). તેમાં બન્નેમાં સવળી બાજુએ પિતાનું મહોરું તથા રાજી નહપાણુ તેવા શબ્દો છે અને અવળી બાજુએ એક જાતના સિક્કામાં, જેને સિક્કા શાસ્ત્રીઓએ “ઉજનનું ચિન્હ-Ujjain symbol ” તરીકે ઓળખાવરાવ્યું છે તેનું ચિત્ર છે. એટલે તે અવંતિપતિ થયો હતો એમ નિર્વિવાદિત સાબિત થઈ ચૂક્યું જ ગણાય. અને તેમ થયું એટલે તેની રાજગાદી પણ ઉજૈનીમાં૪૩ અથવા વિદિશામાં નિશ્ચયપૂર્વક થઈ ચૂકી જ ગણવી રહે છે. નહપાણે જે એક ખાસ વિશિષ્ટતા પિતાના સિક્કામાં દાખલ કરી છે તે આ સ્થળે જણા. વવી જરૂરી છે. તે એ કે, અત્યાર સુધીના કોઈ હિંદુ સમ્રાટે-પછી તે મગધને હેય, ઉજેનીને હોય કે, કલિંગને હેય પણ કોઈએ-સિકકા ઉપર પિતાનું મહોરું ચિતરાવ્યું જ નથી, જેથી રાજા નહપાણે જ પિતાનું મહેણું છાપવાની પ્રથમ શરૂઆત કરી કહેવાય. અલબત્ત, પરદેશી પ્રજાના સરદારે તો મારું પહેલેથી પડાવતા આવ્યા છે જ. એટલે આ નહપાના દષ્ટાંતથી એ હકીકતની કાંઈક ઝાંખી કબૂલાન મળે છે કે, તેની જાતિનું મૂળ, શુદ્ધ આર્ય પ્રજામાં નહોતું : ( ૪ ) કે. આ. કે. પૃ. ૬૫ ટીપણ નં. ૧ માં પણ તે પુસ્તકની પ્રસ્તાવના પૃ. ૫૯ વાળા શબ્દ છે. (જુઓ ટી. નં. ૩૮ તથા ૩૯) વળી પારી. ૮૮ માં લખેલ છે કે –Nahapana bears the title " Raja” together with his family name Kshaharata, but in one of them is he styled Kshatrapa or Mabak: batrapa=16પાણે પોતાના વંશનું નામ જે ક્ષહરાટ છે તેની સાથે રાનનું બિરૂદ ધારણ કરેલ છે. પણ કોઈ ઉપર ક્ષત્રપ કે મહાક્ષત્રપ બિરૂદ સાથે તેને અંકિત કરેલ જોવામાં આવતો નથી. (ઉપરની ટી, નં. ૩૭-૩૮ માંને ખુલાસે વા. હવે સમજશે કે મહાક્ષત્રપના સિક્કા શા માટે નથી મળતા અથવા મળે છે તે બહુ જ જુજ સંખ્યામાં) (૪૧) નીચેની ટીક નં. ૪૩ જુઓ. (૪૨) જુઓ પુ. ૨ સિક્કા ચિત્ર નં ૭૫ તથા તેને લગતું વર્ણન. (૪૩) કે. . રે. પ્રસ્તાવના પૃ. ૧૦૩ ટી. નં, ૧-It may be observed that there is the record of certain benefactious of Rishabhadatta at Ujjain which must therefore presuviably have been included in Nahapana's doinions=એટલી નોંધ લેવી પડે છે કે, રૂભત્તે ઉજનીમાં કેટલાંક દાન કર્યાનો ઉલ્લેખ મળી આવે છે. એટલા માટે જરૂર કહી શકાય કે, નહપાણના રાજ્યમાં ઉજૈનીને સમાવેશ થતે દેવો જોઈએ જ. ૨૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અથવા ધારા કે જમૂદ્રીપની આપ્રશ્નમાં હતુ તે પણ યવનપ્રજાની૪૪ કે શાઠીપના કોઇ વસાહતના ૫ સંસ્કારની છાપ તેના મન ઉપર પડી ચૂકી હતી જ. આ કારણને લીધે તેણે તેમનું અનુકરણ કર્યુ` લાગે છે, લેકવૃત્તિને તેના રાજ્યમાં લે ક થ્રુ ત્તિ ને સત્તાષાતી હતી નહપાણના રાજ્યે જેમ રાજકીય ક્ષેત્ર તેમ સામાજિક ક્ષેત્રે અને લેાક-કલ્યાણના કાર્યો કરવામાં પણ તેના જન્માષ્ટ રૂષભદત્તના જ માટે હિસ્સા વિશેષતઃ રહેતા હશે મ જણાઇ આવે છે; પછી તેવી પ્રવૃત્તિ। . તે સ્વેચ્છાથી આચરતા કે રાળ નડપાણુની છ! અને પ્રેરણાથી ધપાવતે, તે નક્કી કરવાનુ સાધન આપણી પાસે નથી; પણ નહુપાશુનું શૈલ્ય તથા ખીજી રીતે દરેક બુદ્ધિ અને પાકટ વય જતાં. એમ સ્વાભાવિક અનુમાન કરાય છે કે આવાં સર્વ કાર્યોમાં તેના તરફથી જ મા અને હુકમા રૂષભદત્તને મળતાં રહેતાં હોવાં જોઇએ, તેમ બીજું કારણ કાંઈક મનાય છે તે આ પારીગ્રાફમાં આગળ વ યુ . એટલે પછી પ્રજાહિતનાં જે કાર્યો નહપાણ કે રૂપભદત્તના નામે ચડયાં દેખાય છે તે પ્રધાનપણે નડપાણુની આજ્ઞાથી જ કરાયલાં છે એમ આપણે લેખવુ પડશે છતાં રૂષભદત્તને પણ અન્યાય ન થાય તે માટે તેના વૃત્તાંત લખતાં કેટલીક ( ૧૪–૪૫ ) યવન અટલે ગ્રીક; અને રાદ્વીપને ઇ વસાહત એટલે બેકટ્રીઅન્સ અથવા યેન નહુપાહુને આપણે ક્ષહરાટ પ્રજાને ઠરાજ્યેા છે અને લહરાટ પ્રશ્ન ઉપર ચવન તથા યાન પ્રાના સરકાર પડયા હતા જ, તે આપણને ડિમેટ્રીઅસ અને મિનેન્ડરના શ્રૃત્તાંતથી પણ ભણવામાં આવ્યું છે. આ બધી બાબતાના સમન્વય કરીશુ તે સસ્કારને લગતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હું ચતુ હકીકત ત્યાં જણાવવી પડશે. એટલે અહીં તે સર્વે સંક્ષિપ્તમાં જણાવવું યે!ગ્ય ધાર્યું છે. અને તેમ કરવામાં અમે અમારા પોતાને! અભિપ્રાય કાઇ પ્રકારે રજૂ કરીએ તે કરતાં જુદા જુદા વિદ્વા નાએ જે શબ્દેમાં તેમણે પોતાનુ મંતવ્ય જણાવ્યું છે તે અસલ રાખ્ખો જ એકાદ વાકય જેવડા નાના પ્રમાણમાં ટાંકી બતાવીશુ. એક લેખકે૪૬ તેના આખાયે રાજ્યની સમાક્ષેાચના એક નાનકડા સરખા વાકયમાં જ કરી દીધી છે, તે આ પ્રમાણે છે. His reign Was in all probability a long and pro perous one=તેનુ રાજ્ય દરેક બાજુએ તપાસતાં દીર્ઘ સમયી અને મૃદુશાલ હતું એમ કહી શકાય. આટલુ કહીને પછી તે જ લેખક પેાતાના અભિપ્રાયને કાંક વિશેષ સ્પષ્ટપણે વ્યકત કરતાં જણાવે છે કે Trade with western countries thrived during his reign; his lenefactions were between Brahamins and Baddhists : ferries, rcst-houses places for drinking water and public halls are some of the comforts that he bestowed on his subjects. But what rebounds mostly to his credit is his revivl of Nigmsabha =તેના રાજ્ય અમલ દરમ્યાન, પશ્ચિમ દેશા સાથેના વેપાર હકીકત ઉપર મ પ્રકારા પણ પડે છે તેમ આપણે જે જેવન કરતા આવ્યા છીએ તે બરાબર છે-સાંધાર છે; પણ કાલ્પનીક નથી-એમ પણ્ સાબિત થતું નય છે. (૪૬ ) નુઆ, જ, ખાં, બ્રે. ી, એ, સે. નવી આવૃત્તિ પુ. ૩, ૧૯૨૮ તુ' પુસ્તક પૃ. ૬૪, www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] સંપાવી હતી ૨૧ ખૂબ ફાલ્યો હતો તેણે બ્રાહ્મણ અને બૌદ્ધ. cted at various places. Wells were ધર્મીઓ૪૮ માટે દાન દીધાં છે. પિતાની પ્રજાને dug upon the way, stands for free જે કેટલીક સુખ-સગવડતાથી તેણે નવાજી હતી distribution of water were raised તેમાં, મચ્છવાઓ-હોડીઓ, ધર્મશાળાઓ-વિશ્રા- in many places and ferri-boats મસ્થાને, પિયાવા પઓ, તેમજ વ્યાખ્યાન- Were povided to cross some of the ગૃહ સભામંડપે નામો ગણાવી શકાય ખરાં, rivers. Whatever the condition of પણ તેમાંયે તેની નીતિને જે વધારે ઝળકાવે the for varnas in ancient times, છે, તે તે તેને નિગમસભાને ૯ પુનર્જીવન આપ્યું horrsoever strict the restrictions abo. હતું તે છે.” એક બીજા લેખકે રૂપાદા વિશે ut connubium and commensality,durલખતાં, ઉપર પ્રમાણે જ અને લાગલગ તેવા જ ing the early part, at any rate there ભાવાર્થનું લખાણ લખ્યું છે એટલે કે આપણે was undoubtedly amalgamation beજે ઉપરમાં જણાવી ગયા છીએ, કે નહપાણ tween them during the time of the અને રૂષભદત્તનાં કાર્યો ભલે જુદાં જુદાં નામ તળે foreign kshatrapas=વટેમાર્ગુઓને રાહત અપાયાં હય, તે પણ તેને નહપાનાં ગણવામાં મળે તે બાબત ઉષવદત્ત ભારે કાળજી રાખો. વાંધો નથી, તે આપણી માન્યતાને સમર્થનરૂપ અનેક જગ્યાએ તેણે સમરસ-વિશાળ મુસા ગણાશે. તેમણે જણાવ્યું છે કે, ૫૦ Ushavdatta ફરખાનાં બનાવરાવ્યાં હતાં; રસ્તામાં કુવાઓ looked to the comforts of travellers. ખોદાવ્યા હતા. ઘણી જગ્યાએ મફત પાણીની Quadrangular rest-houses were ere- પર બંધાવી હતી. તેમજ કેટલીક નદીઓ (૪૭) આ જ પ્રમાણે બ્રાહ્મણને જમાડવાનું તેમનું સાહિત્ય અન્ય વિદ્વાનેથી ગુપ્ત રાખવા પ્રયાસ બિંદસારના ખાતે ઈતિહાસકારોએ ચડાવ્યું છે, પણ તે ‘સે છે. એટલે વિદ્વાને તે તેવા સાહિત્યના અભાવે વિચાર કે ભૂલ ભરે છે તે પુ. ૨, માં તેનું વર્ણન તેને અભ્યાસ પણ શી રીતે કરે ? અને અભ્યાસ ન કરતાં જણાવાયું છે. (જુઓ પુ. ૨, પૃ. ૨૨૨ તથા તેની કરે તે પછી અભિપ્રાય તે શી રીતે જ આપે? બાકી ટી. નં. ૬૯) ખરી રીતે તે કાર્ય સમ્રાટ પિયદરિનનું છે તેમણે પોતાનું સાહિત્ય સર્વ માટે ખુલ્લું મૂકી હતું (જુઓ તેના ચરિત્રે) તે જ પ્રમાણે નહપાણે દીધું હતું, તે અત્યારે ભારત દેશના ઈતિહાસની સ્થિતિ પણ ઘણી બાબતોમાં પ્રિયદર્શિનની રાજનીતિ ગ્રહણ તદ્દન જુદી જ હોત. કરેલી દેખાય છે. આગળના વાકયોની તથા દાનપત્રની (૪૯) પ્રિયદર્શિનના ખડખ લેખમાં તથા શ્રેણિકના હકીક્ત સરખાવવાથી ખાત્રી થશે. વર્ણનમાં આ શબ્દ વપરાય છે કે કેમ તે જોવું. (૪૮) પ્રાચીન કાળના ઈતિહાસનું જ્યાં જ્યાં (૫૦) જીઓ જ, બે, છે. ર. એ. સ. ૧૯૨૭નું વિદ્વાનોએ આલેખન કર્યું છે ત્યાં ત્યાં, બ્રાહ્મણ અને પુ. ૩, ભાગ બાજો. બિદ્ધ આ બે ધર્માનુયાયીઓ નું જ સૂચન કરાયું છે. (૫) સરખા પ્રિયદર્શિનના ખડક લેખોમાંની જયારે તે સમયે તે ત્રણ ધમાળાઓનું અસ્તિતા હતું વિગતે. નમાણની રાજનીતિ કેટલીય બાબતમાં એમ આપણે પ્રથમના બે પુસ્તકથી જાણી ચૂક્યા છીએ. પ્રિયદર્શિનને અનુસરતી હતી તે બાબતની ખાત્રી માટે એટલે જે ત્રીજ ધનુયાયી જે છે તેને તો જાણે કે ક અતિહાસિક ઘટનાનું પુનરાવર્તન ” કાઈ ઓળખતું જ નથી એમ સ્થિતિ દેખાય છે. તેમાં નામને આગળ આવતા પારિગ્રાફનું વર્ણન દેષ જનોને જ પ્રધાનપણે ગણુ રહે છે. કેમકે તેમણે જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ લકવૃત્તિને [ ચતુર્થ ઉતરવા માટે હેડીઓ રખાવી હતી પર પ્રાચીન સમયે ચાર વર્ણોની ગમે તે સ્થિતિ હશે, તેમજ તે બાદ-કાંક પૂર્વ સમયે-રોટી અને બેટી વ્યવહારના એટલે પરસ્પર લગ્ન કરવા સંબંધી અને ખાવાપીવા સંબંધી ગમે તેટલા સખ્ત પતિબંધો હશે,પ૩ છતાં કહેવું જોઈએ કે આ પરદેશી ક્ષત્રના સમયે તે તે સર્વેમાં નિ દેવપણે ઘણું જ મિશ્રણ થઈ જવા પામ્યું હતું” જયારે મિ. મજમુદાર પિતાના રેટ લાઈક નામના પુસ્તકમાં પૃ. ૩૭ ઉપર લખે છે કે"There were many castes and sub. castes; distinct groups must have existed from the earlier period and these ultimately developed into classes and castes=જ્ઞાતિ અને પેટાજ્ઞાતિ તે હતી જ.૫૪ પૂર્વના સમયે સ્વતંત્ર સમૂહ હોવા જોઈએ જ અને તેમાંથી આખરે વર્ગ અને જ્ઞાતિઓ ઉદ્ભવી હતી.”૫૫ ઉપરના સ્વતંત્રપણે ઉચ્ચારેલા વિદ્વાનોના અભિપ્રાયોથી તે સમયની સામાજિક સ્થિતિનું તથા રાજા નહપાણે તેમાં કરેલી લોક કલ્યાણની વિવિધ પ્રગતિનું, આપણને કેટલેક અંશે જ્ઞાન થશે. એટલું જણાવી આ પારિગ્રાફની આદિમાં જણાવ્યા પ્રમાણે આ સ્થિતિ દેખાવાનું કારણ જે ક૯પી શકાય છે તે હવે જણાવીશું. ભૂમક પિતે મહાક્ષત્રપ થઈ ગયો હોવા છતાં તેના સિકકા ક્ષત્રપ બિરદવાળા જ માત્ર સાંપડે છે તેમ કોઈ શિલાલેખમાં તેના કર્તા તરીકે તેનું નામ જ ગોત્યું જડતું નથી : તે જ પ્રમાણે નહપાણ પણ મહાક્ષત્ર અને રાજા થયો હતો, છતાં તેના સિડામાં ક્ષત્રપ નહાણ લખત દેખાય છે અને શિલાલેખોમાં પણ મોટે ભાગે ક્ષત્રપ બિરદ જોડેલું જ નજરે પડે છે, જ્યારે રાજા અને મહાક્ષત્રપ બિરદવાળો ને શિલાલેખ જ નેધા મા પડે છે. તેમ તે સર્વેમાં મુખ્ય સહાયક અને દાતા તરીકે તે તેના જામાતા રૂદત્તનું નામ જ્યાં ને ત્યાં હાજર જ છે. આ બધી હકીકતનું સમીકરણ કરીશું તો એમ સમજાય છે કે, ભૂમક જ્યારે ગાદીપતિ થશે ત્યારે તે ૫૦ ની ઉમર ટપી ગયો હતો. તેમ નહપાણ પણ પોતે ગાદીએ બેઠો ત્યારે મહાક્ષત્રપ કહો કે રાજા કહે, બેમાંથી ગમે તે પદવી લ્યો-તેટલી જ બલકે તેથી પણ મોટી ઉમરે પહોંચી ગયો હતો. અને બન્નેએ ૫૦ ઉપરની ઉમરે ગાદીએ આવ્યા છતાં ચાળીસ અને તેથી વધારે વર્ષની અવધિ સુધી રાજપદ ભોગવ્યું છે, એટલે જ આ બંનેએ પિતા પોતાના રાજકાળ દરમ્યાન તે તદન શાંતિથી જ અને ઉપેક્ષા વૃત્તિથી જ જીવન ગાળવાનું પસંદ કર્યું હશે એમ દેખાય છે, પણ પિતાના પિતાના રાજ અમલ દરમ્યાન જેમ નહપાણે પિને ભયુવાન હોવાથી ધમપછાડા, (૫૨) તે વખતે નદીઓમાં કેવાં પુર આવતાં હો તેને ખ્યાલ આ ઉ૫રથી આવશે (સરખા પુ. ૧, પૃ. ૧૬, ટી૨૦) કયાં તે વખતની જલપુણ નદીઓ અને કયાં હાલની સૂકીસમ નદીઓ ? (૫૩) નાત-જતના વાડા તે બંધાયા હતા જ. તેમાંય કદાચ વેદિકધર્મી શંગવંશી અમલે તેને જોર મળ્યું હશે, પણ આ પરદેશી-ભૂમક, નહપાણ વિગેરેના અમલે તે શિથિલ થવા પામ્યા હશે. આગળ આપણે જોઈશ કે તેઓ જે ધર્મ પાળતા હતા તેનું આ પરિણામ હતું. તેઓને ધર્મ જન હતું એટલે તે પણ સાબિત થશે કે જન ધમ અમુક જ્ઞાતિને આથીને નથી જ ગણતે. જે કોઈ મનુષ્ય તે પાળે તેને માટે ખુલ્લા જ છે એવું તેનું વિશ્વ ચંપકપણું છે. (૫૪) રારખાવો ઉપરની ટી. નં. ૫૩ ની હકીકત, (૫૫) સરખાવો પુ. ૧, પૃ. ૩૩૫, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ભારીને, એક અવીરતપણે કા કર્તા તરીકે ઉદ્યાગી જિંદગી ગાળી અનેક પ્રદેશો જીતી લીધા હતા તેમ રાજા મહુવાના સમય દરમ્યાન તેના જમાઈ રૂપમદત્તની જિંદગી પણ હોવી જોઇએ. આ પ્રમાણેની-પાતે રાજપદે મેટી ઉંમરે આવ્યા છે એટલે પેાતાની યુવાનવયે બીનની કારકીર્દીના અશમાં રહીને કામ કરવું પડયું' છે-વસ્તુસ્થિતિ ધ્યાનમાં રાખીને જો ક્ષત્રપ ભૂભક અને ક્ષત્રપ નહુષાણના સિકકા તેમજ શિલાલેખામાં આળેખાયલ વન અને શબ્દો ઉપર વિચાર કરીશું તે સર્વ સ્થિતિ આપોઆપ તદ્દન સત્ય સ્વરૂપમાં આપણને તુરત જણાઇ આવશે. મહારાજા પ્રિયદર્શિનના સમયમાં તેના રાજ્યના જે કેટલાક પ્રાંતીય વિભાગેા પાડવામાં આવ્યા હતા તેમાં એક અપ કેટલીક રાંતના પ્રાંત પણ હતેા, તથા ઐતિહાસિક તેનું રાજનગર સેાપારા નગરે ઘટનાનું હતુ' એમ આપણે જણાવી પુનરાવર્તન ગયા છીએ ( જુએ પુ. ૨, પૃ. ૩૫૮ ) વળી ત્યાં પોતાના તરફથો એક ખડકલેખ ઊભા કરાયા છે. આવા લેખા ઊભા કરવાના હેતુમાં જણાવ્યુ છે કે તે સ્થળે તેના રાજકુટુંબના કોઈકનુ લેહી રેડાયુ હાય અથવા કુદરતી રીતે ભરણ થયુ હોવું જોઇએ; પણ તે સ્થળે કા સાથે પ્રિયાનને લડાઈ થઇ હોય કે તેના પુત્રને અથવા કૌટુબિકતે ત્યાં કોઇ કારણસર યુદ્ધમાં ઉતરવું પડયું. હાય એમ અદ્યાપિ પર્યંત જણાયુ નથી. એટલે એમ અનુમાન કરવું રહે છે કે, ત્યાંના સૂબાનું જ તે સ્થળે મરણ નીપજ્યું હશે અને તે સૂર્યો પેાતાને કાઇ નજીકના ખેશી જન જ હશે. જ્યારે ખેશી જનને સૂક્ષ્માપદે નીમ્યા રે ત્યારે એ પણ (૫૬) ત્રુએ પુ, ૨, પૃ. કપરી થી આગળનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સતાષાતી હતી ૨૧૩ નક્કી જ થયું ગણવુ` કે તે વિભાગની ઉપયે।ગિતા રાજદ્વારી નજરે તેને વિશેષપણે લાગી હતી. દક્ષિણ હિંદના પશ્ચિમ કિનારા ઉપર ઉત્તરભાગે આવેલા એક પ્રાંતની આ પ્રમાણે સ્થિતિ થઈ : તેજ પ્રમાણે તેની દક્ષિણે આવેલા બીજે પ્રાંત, જેને તેણે કેરલપુત નામ આપ્યું છે. ત્યાં પણ પાતાના એક કુટુ ખીજનને નીમ્યા હૉ પ્રેમ ત્યાં ઊલા કરેલા ત્રણ શિલાલેખમાં આળેખાયેલી હકીકત ઉપરથી આપણે સમ શકીએ છીએ. જેમ હિંદી દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની સ્થિતિ હતી તેવી જ પૂર્વ કિનારાની પણ હતી. તે કિનારાનું નામ કારામાંડળ કહેવાતું હતું, અથવા કહે કે આપણે તે નામે તેને અત્યારે ઓળખી રહ્યા છીએ, તે કિનારા ઉપર પણ પ્રિયદર્શિ`ને તે જ સ્થિતિ ઊભી કરી હતી. અલબત્ત, તેમાં ફેર એટલો રાખવા પડયા હતા કે તે સ્થાને પોતાના કાઈ કુટુડંખીને નવા સૂબા તરીકે નીમ્યા હેતા, પણ તે કિનારે ઉત્તરના ભાગમાં પલ્લવ જાતિના ચાલાવંશી અને દક્ષિના ભાગમાં પાંડયવ'શી રાજાઓને અમલ ચાલુ રખાવ્યા હતા. વળી આપણે પુ. ૧, પૃ. ૩૧૩, ૩૭૭ તથા પુ. ૨, પૃ. ૩૫૭ ટી. ન. ૨૩-૨૪-૨૫ માં જણાવી ગયા છીએ કે આ અન્તે રાજવંશીઓ મૂળે લચ્છિીં ક્ષત્રિયા જ હતા. તેમાંયે પલ્લવજાતિ ક્ષત્રિયા મૌશના એક પલ્લવ-એક શાખા-જેવા જ હતા. મતલબ કે, મા બન્ને રાજકર્તા ખરી રીતે તે પ્રિય. દર્શિન સમ્રાટના ભાયાતા જ હતા. તેથી જ તેણે પેતાના શિલાલેખામાં આ એ રાજવીઓને Bordering Lands≠સરહદ ઉપર આવેલા પ્રદેશોના રાજા તરીકે સખાખ્યા છે. એટલે કે તેણે તેમને પેાતાના આજ્ઞાંકિત જના તરીકે ગણ્યા વર્ણીન, ખાસ કરીને રૃ. ૩૫૮ તુ' પહેલું આસન, www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ બે અવંતિપતિઓની [ ચતુર્થ છે ખરો, પણ તાબેદાર તે ન જ ગણા. આ સ્થિતિની જાણ એક્લા શિલાલેખથી જ આપણને થાય છે એમ નથી, પણ તે પ્રદેશમાંથી મળી આવતા સિક્કાઓ સુદાં તે જ હકીકત બત વગાડીને પોકારે છે; કેમકે માંડળ કિનારાના પ્રદેશમાંના સિક્કાઓ ઉપર બે સઢવાળું વહાણ ચિતર્યું ૫૭ અને બીજી બાજુ પ્રિયદર્શિનનું એકતિક ચિહ્ન જે હાથી છે તે ચિતર્યો છે. મતલબ કે, હિંદી દ્વીપકલ્પના આખા પૂર્વ કિનારા ઉપર પણ પ્રિયદર્શિની સાથે સમભા દર્શાવતા મિત્ર રાજાઓને અમલ ચાલતો હતો. આ પ્રમાણે દીપકલ્પના બને કિનારા ઉપર સમ્રાટ સંપ્રતિ ઉફે પ્રિયદર્શિનનો-સીધી કે આડકતરો પર કાબૂ કતે હતો ને હતો જ. આ કારણને લીધે દરિયામાર્ગે હિંદનો સંબંધ સમ્રાટ પ્રિયદર્શિનના સમયે પૂર્વમાં અરબસ્તાન અને તેથી આગળ વધીને આફ્રિકા, મિસર અને ગ્રીક સુધી૯ તથા પશ્ચિમે સુમાત્રા, જાપા સુધીના દૂરદૂર પ્રદેશ સાથે જોડાયેલા રહે અને તેથી વેપારને ઘણું જ ઉત્તેજન મળતું હતું. તેમજ “ વારે વસતિ ની ” ની ૬૦ કહેવત અનુસાર દેશ સમૃદ્ધ પણ હતો. આ નીતિને અનુસરીને જ રાજા નહપાણ પણું સમુદ્રતટ પિતાની આશામાં (૫૭) જુઓ પુ. ૨, પૃ. ૧૧૮ સિક્કા નં. ૮૧ વર્ણન. વળી નીચેની ટી. ૫૮ જુઓ. (૫૮) આડકતરે એટલા માટે કે, પ્રિયદનિના પિતાના કૌટુંબિક જનની ત્યાં સત્તા ન હોય, પણ અન્ય રીતે સગું થતું હોય તેની સત્તા હોય. અહીં આંધ્રપતિ શાતરગી સાતમાનું રાજ્ય હતું જે સમ્રાટ પ્રિયદર્દીનને સાળ થતો હતો ( જુઓ પુ. ૨, પૃ. ૨૬. ટી. નં. ૪૩ તથા પુ. ૨, પૃ. ૩૧૦ તથા તેની ટીકામા ) (૫૯) પ્રિયદર્શિનના જે પાંચ સમકાલીન પરદેશી રાજાઓનાં નામે ખડકલેમાં આપ્યાં છે તે હકીકત મેળવવા અથાગ જહેમત ઉઠાવી હતી. તેની પ્રતીતિ આપણને જે લડાઇઓ તે વારંવાર નાસિક કાર્યા, એપારો જુને પ્રદેશમાં લડ્યા કરતો હતો તે ઉપરથી મળી આવે છે. ને ગાદીપતિ બને ત્યારે પિતાના તાબે, ભરૂચ અને સુરત જિલ્લા પળે એટલે કે નર્મદા અને તાપી નદીથી ફળદુ બને તપા ને બંદરવાળો ભાગ તથા સાબરમતી અને મહી નદીને મુખવાળો ખંભાતના અખાતવળે ભાગ ૨ તા તેને વારસામાં મળી ચૂક્યો હતો જ; પગ ગુજરાત પ્રાંતની દક્ષિણે આવેલ ભાગ-દક્ષિ | ગુજરાત તથા કટીવાળો અપરાંતને પ્રદેશનેને તાબે નહીં હોય એમ મજાય છે, કેમકે અવંતિપતિ શુંગવંશી નબળા રાજાઓના રાજ અમલે આખા દક્ષિણ દિ ઉપર-સમુદ્રતટને પ્રાંતે સહિતઆંધ્રપતિની સત્તા જમાવટ પામી હતી. એટલે જ તે પ્રદેશ પિતાને કરી લે વિશેષ લાભકારક છે એમ રાજા નપાની ચકોર અને દીર્ઘ રાજદષ્ટિએ જોઈ લીધું હોવું જોઈએ; અને તે કારણે જ ત્યાં ઉપરાઉપરી ચકાઓ લઈ જવાનું ધારણ તેણે અંગીકાર કરી લીધું હશે. આથી કરીને પિને રાજપદે આવ્યો તે પહેલાં પણ આ સમુદ્રતટના પ્રદેશ ઉપર હુમલા લઈ જઈને ત્યાં પર આ કથન છે એમ સમજવું. (૧૦) વર્તમાનકાળે પાશ્ચાત્ય પ્રજાએ આ સૂત્રને અનુસરીને જ પોતાની રાજનીતિ રચી રહ્યા છે તે સા કેઈની જાણમાં હશે. (૬૧) સરખાવે આ પુસ્તકમાં મિનેન્ડરના વૃત્તાંતમાં ઈતિહાસકાર મિ. વિન્સેટ સ્મિથનું કથન પૃ. ૧૫૬. (૬૨) આથી સાબિત થશે કે, બંદરની કિંમત અને તે દ્વારા વ્યાપાર ચલાવવાની કળા, આર્ય પ્રજાને ઈ. સ. પૂ. ના ત્રીજા સૈકાથી પણ જાણીતી છે ( પ્રિયદરિનના સમયથી) તે પૂર્વે પણ હશે જ; બ૯કે રાજા શ્રેણિકના સમયે પણ જાણીતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. સરખી રાજનીતિ ૨૫ - - - - - - - - પિતાનું બળ પાથર્યો જ હતો; ૧૩ તેમજ કટકે કટકે તે દેશ જીતી લઈ, ત્યાં દાન પણ દઈ, તેવાં આશયનાં દાનપત્રો તથા શિલાલેખે વિગેરે ઊભાં કરાવ્યાં હતાં, જેથી ત્યાંના પ્રજાજનોને સદ્ભાવ પિતા તરફ વળતે જાય. વળી એકમાં તે યુવ- રાજ જેવા જમાઈ રૂષભદત્ત તથા પુત્રી દલમિત્રા સાથે ૧૫ પોતાના મહામંત્રી અયમનું નામ પણ વાંચવામાં આવે છે. એટલે તે પ્રદેશની કેવી ભારે અગત્યતા તે તે સમજતા હશે ? કે જેથી પોતાના અંગત એવા એક નહીં, બે નહીં, પણ ત્રણ ત્રણ મહાપુરુષને ત્યાં મોકલી આપ્યા છે, એટલું જ નહીં પણ તે પ્રદેશમાંથી આંધ્રપતિની સત્તા તદ્દન નાબૂદ થઈ જાય તેમજ કોઈ કાળે પાછી સ્થાપન કરવા માંગે તે પણ તે અતિવિકટ પ્રશ્ન બની જાય તેવું તેને આવ- શ્યક દેખાતાં, આંધ્રપતિને તેની રાજધાનીનું નગર અસલ સ્થાનેથી ખસેડીને આંતરિક પ્રદેશમાં જરા આઘે લઈ જવાની ફરજ પાડી હતી. આવું પગલું ભરવાથી કેવું હાડોહાડવેર શાતકરણ વંશના રાજવી સાથે સદાને માટે તેણે વહેરી લીધું હતું તે આપણે જોઈ ગયા છીએ. નાસિકના શિલાલેખમાં પણ બળથી બે કે તરાવેલ શબ્દોની ગંભીરતા અને મહાતા વાચકવર્ગને હવે બરાબર સમજાઈ હશે. બધા નિવેદનથી એક જ વાત સૂચવવાની કે રાજા નપાણને પણ સમ્રાટ પ્રિયદર્શિનની પેઠે સમુદ્રતટને પ્રદેશ પિતાને તાબે કરી લેવાની અગતા પૂરેપુરી 1ઈ હતી જ; અને તેથી જ તે સાથ સાધવા માટે હંમેશા ચિંતવન કર્યા કરતો હતો અને અને તે લય રા બાદ જ જંપીને બેઠે હતો. જેમાં સમુદ્રનાટી કિંમત આંકત હતા તેમ સરિતા પ્રવાહને ૯ પણ વ્યાપારિક ઉપયોગમાં લેવાને તેણે ઓછું લક્ષ નહોતું આપ્યું. તેની ખાત્રી તેણે જે Ferriboats-મછવા, હેડી વિગેરેની અધિક રસગવડતા કરી આપ્યાનું જાણીએ છીએ તે ઉપરથી આપ વક', (૬૩) હાલની પાશ્ચાત્ય પ્રજાઓએ પણ વ્યાપારની વૃદ્ધિ માટે, પશ્ચિમ હિંદના કિનારે પારાની નજીકનું જ બાફે પિતાના બંદર તરીકે પસંદ કર્યું છે (જેને આપણે હાલ મુંબઈનું તરતું બંદર” કહીને સંબંધીએ છીએ) મતલબ કે, આ તટનાં સ્થાનોની કિંમત પણ તે વખતના રાજવીઓને જાણીતી હતી. (૬૪) આ પ્રમાણે પ્રજાને સંતોષ મેળવી શકાય છે તે પણ રાજનીતિનું એક અંગ જ લેખાય છે. (૬૫) જ્યારે જમાઈ અને પુત્રીને જ જ્યાં ને ત્યાં આગળ કર્યા છે તે બતાવે છે કે, નહપાને પુત્ર નહોતે, પણ યુવરાજનું સ્થાન અને જવાબદારી બધાં રૂષભદત્તને માથેજ લાદ્યાં હતાં. વળી નીચેની ટીકા નં. ૬૭ સરખા.) (૧૬) આ હાકતથી સમજશે કે, શિલાલેખમાં અમયના નામ સાથે જે આંક જોડાય છે તે ૭૬ નહીં પણ ૪૬ ને જ છે, એટલે કે રજિ નહપાના રાજકાર, કીર્દિના પ્રારંભનો જ છે, ઉપરમાં “છોતેર કે બેંતાલીસ વાળે પારે વાં. (૬૭) મહાઅમાત્યને પણ આ પ્રદેશ સધી મેક છે તે બતાવે છે કે, આ દેર છત તેને મન બહુ જ ઉપગી અને હાડોહાડ વાત બની ગઈ હતી, (૧૯) પૈઠણમાંથી આઘે ભીતરના પ્રદેશમાં જ્યાં વરંગુળ રાહેર આવ્યું છે. ત્યાં જ કે તેની આસપાસનું સ્થાન હશે. અંહી પૂર્વે પણ અંગ્રપતિની ગાદી થોડો સમય રહી ગઈ હોય એમ બનવાગ્ય છે. (જુઓ. પુ. ૧, પૃ. ૧૫૭) એટલે આ પ્રસંગે પણ આપદુ ધર્મ તરીકે તેનો સ્વીકાર કરે પડ હોય, તે રાજ્ય વિસ્તારમાં દર્શાવેલી હકીકત સાથે સરખાવો. (૬૯) હાલની સ્થિતિ સાથે સરખાવે. પહેલાંનાં બંદરો જેવાં કે તાપી કિનારે સુરત, નર્મદાનું ભરૂચ,મહીનું ખંભાત તથા કાવી, સાબરમતીના મુખ પાસે આવેલું ધોલેરા વિગેરે જે જહો લાલી જોગવી રહ્યાં હતાં તે વર્ત, માનકાળે સર્વ બંધ થઈ ગયાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ નહષાણ અને [ ચતુર્થ ણને મળે છે. મતલબ એ થઈ કે, જેમ મહારાજા પ્રિયદર્શિન વેપારવૃદ્ધિને માટે સતત કાળજી ધરાવતો હતો તેમ રાજા નહપાણ પણ તેના જેવો જ લાંબી નજરે કામ લેવાવાળો રાજવી હતા. તેથી જ તે બન્ને રાજાની પ્રજા સંતેવી અને સુખી બની રહી હતી. તે જ પ્રમાણે તે બન્નેને રાજ્યઅમલ પણ જનકલ્યાણકારી ગણાઈને વખણાયો હતો તથા રાજ્યની સંગીનતા અને મજબૂતાઈ પણ વિશેષ મનાતી હતી ૭૦ ( સરખાવો પૃ. ૧૫૬ ઉપર ટાંકેલું અ. હિ. ઈ નું અંગ્રેજી શબ્દવાળું અવતરણ તથા તેને લગતી ટી. નં. ૪૪ તેમજ આ પારિગ્રાફે ટી. નં. ૧, ૨, ૬૩ ની હકીકત. ) - રી નહપાણ એક તો અતિપતિ બન્યો છે. વળી તેણે એક હિંદુ રાજાને શોભે તેવું “નરવાહન, નભવાહન' અવંતિપતિ વાળું નામ તેમજ “રાજા” હોવા છતાં નામનું બિરુદ પણ ધારણ ક્ષત્રપ સાથે કર્યું છે. એટલે જેમ અન્ય વર્ણન કેમ? અવંતિપતિના વંશને ઇતિ- હાસ પૃથક પૃથક પરિચ્છેદ કે ખંડ પાડીને વર્ણવે છે, તેમ રાજી નહપાને પણ એક સ્વતંત્ર વંશ લખીને તેનો ઇતિહાસ જુદો પાડવો જે તે હતો; પણ તેમ ન કરતાં અત્ર સામાન્ય લેખાય, તેવા ક્ષત્રપોની નામા- વળીમાં જ કેમ તેને દાખલ કર્યો હશે? તેવી શંકા કોઈના મનમાં ઉદ્દભવે, તે તેના ખુલાસામાં જણાવવાનું છે, તેમ કરવામાં પણ કેટલાંક વિશિષ્ટ કારણે છે. જેમકે ( 1 ) તેના શિલાલેખમાં અને સિક્કાઓમાં ક્ષત્રપ શબ્દ જ મુખ્યતયા વપરાય છે અને તેથી વાચકની સમજણ ફેર થઈ ન જાય, તેમ બીજી રીતે તેને સમજવામાં ગુંચવાડો ઉભો ન થાય, તેટલા માટે ક્ષત્રપને અનુસરતા જ સ્થાને તેને ગોઠવવાનું યોગ્ય લાગ્યું છે. (૨) વળી તેના વંશમાંથી માત્ર તે એક જ પુરૂ' એ થયો છે કે જેણે અવંતિપતિની ગાદી શોભાવી હોય, એટલે એક પુરૂષને વંશ ઠે કેવી રીતે વર્ણવવો ? અત્યાર સુધીના કોઈ પણ દેશને ઇતિહાસ ધી વળો તે એવો એક પણ દાખલો હાથ નહીં લાગે કે જ્યાં એક વંશનો એક જ રાજ થયો હોય. એટલે પણ આવા સ્થાપિત ધારણથી અળગા પડી જઈને અપવાદ માર્ગમાં ઉતરવાનું લોજમે નથી લાગ્યું. ત્યારે કોઈ એમ પ્રશ્ન ઉઠાવશે કે, તો પછી નહપાણના જમાઈ રૂપભદત્તનું કેમ ? શું તે તેને ગાદીયાસ નહોતો. ઉપરની ટી. નં. ૬૫ માં તે તમે તેને રાજા નહપાના યુવરાજ તરીકેની સઘળી જવાબદારી ઉઠાવી લેતે બત બે છે. આમ કરીને તમે તેને અન્યાય કરી રહ્યા છે તે તેના ઉત્તરમાં જણાવવાનું કે, (૧) વભદત્ત પ્રથમ તે અવંતિપતિ તરીકે અભિષિક્ત જ થ નથી. (૨) બીજું તે કાંઈ એકલો જ નથી પણ તેના વંશમાં લગભગ આઠ દશ રાજા થઈ ગયા હોવાનું જણાય છે. અલબત્ત, તેમનાં નામ અને જીવનના વાસ્તવિક બનાવો અદ્યાપિ તદ્દન અંધારામાં પડી રહ્યાં છે તેટલું ખરું; છતાં માનવાને કારણે મળે છે કે, તેમને એકંદર રાજઅમલ ઈ. સ. પૂ. ૦ થી ઈ. સ. ૭૮ સુધીના ૧૫ર વર્ષ પયંત ચાવ્યો છે. (૩) Galata 241 42 Shali Kings of Saurastra=સૌરાષ્ટ્રના શાહી રાજાઓ એવા ઉપનામથી થોડે અંશે ઓળખાવ્યો લાગે છે, (૭૦ ) જુએ ઉ૫રમાં “તેના રાજ્યમાં લોકો વૃત્તિને સંતેવાતી હતી ” વાળા પારિગ્રાફનું વર્ણન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ચષ્ઠણની જાતિ ૨૧૭ એટલે કે તેને નહપાણ સહરાટના વંશજ, વારસદાર કે તેના દતક તરીકેના અનુગામી તરીકે લેખવામાં આવ્યા જ નથી. આ પ્રમાણે અનેક કારણે મળવાથી રૂષભદત્તનું વૃત્તાંત અત્રે ન લખતાં એક સ્વતંત્ર પરિચ્છેદ તળે જ લખવાનું ઠરાવ્યું છે. ઉપર પ્રમાણે સર્વ ઐતિહાસિક પરિસ્થિતિ હેવાથી, હવે સમજાશે કે શા માટે નહપાનું વૃત્તાંત સ્વતંત્રપણે આળખવામાં નથી આવ્યું, તેમજ તેના જીવનની અનેક ઘટનાએ તેના જમાઈ રૂષભદત્ત સાથે ઓતપ્રેત થઈ ગઈ છે; છતાં તેનાથી પણ તેને શા માટે છુટા પાડી નાંખવામાં આવ્યો છે. પરદેશી પ્રજાના ઇતિહાસમાં અને તેમાં પણ ક્ષત્રપ બિરૂદ ધરાવતા રાજકર્તાઓ જે જે હિંદના ઈતિહાસ સાથે સંબંધ નહષાણ અને ધરાવતા મનાતા આવ્યા છે ચષ્મણના તે સર્વેમાં, જે કોઇને રાજ- સંબંધ વિશે અમલ વિશેષ પ્રભાવશાલી અને મહત્વપૂર્ણ બનાવી ભરપૂર માલુમ પડ્યો છે, તે તે માત્ર બે પુરૂ ને જ છે. તેમનાં નામ નહપાણ અને ચણ છે. આ બન્નેને રાજકારભાર જેમ પ્રભાવવત અને યશસ્વી નીવડે છે તેમ તે બન્નેને રાજત્વકાળ પણ દીર્ઘ સમય કર્યો છે. વળી બન્ને જણાએ ક્ષત્રપ, મહાક્ષત્રપ, સ્વામી તેમજ રાજાનાં બિરૂદ મેળવેલાં છે.91 આ પ્રમાણે અનેક રીતે બનેની સામ્યતા હેવાથી, વિદ્વા એ તેમને એકજ કુળના અથવા તે એક કુળની જુદી જુદી શાખાના હેવાનું ધારી લીધું છે. તેમાંના નહપાણનાં રાજદ્વારી જીવનને કેટલાક પરિચય, પ્રસંગે ઉપસ્થિત થવાથી અત્ર અપાઈ ગયે છે, જયારે ચ9ણ વિશે તે હજુ ચેથા પુસ્તકમાં અને તે પણ તેના અંત ભાગે જ નિવેદન થવાનું છે. એટલે બેની વચ્ચે અનેક રીતે સામ્યતા હોવા છતાં, જે વિષમતા છે તે તો ત્યારે જ માલૂમ પડશે; છતાં અત્રે જે એક મુદ્દે જણ વો આવશ્યક છે તેની જ ચર્ચા હાથ ધરીશું. રાજા નહપાણે પોતાના સિકકામાં પિતાની ઓળખ માટે ક્ષહરાટ શબ્દ વાપરેલ હેવાથી તેના વિશે આપણે અંધારામાં ગોથાં ખાવાં પડે તેવું બહુ રહેતું નથી; જ્યારે ચ9ણે પિતા માટે ક્યાંય પણ, એક શબ્દ વાપર્યો જ નથી; જેથી તેની અન્ય ઓળખ માટે વિવિધ કલ્પનાઓ ઉપજાવી કાઢવી પડે છે. તે સર્વેને ઉલ્લેખ તો તેનાં વૃત્તાંત કરીશું. અત્રે તે એટલું જ લક્ષમાં લેવાનું છે, કે જેમ નહપાણને ક્ષહરાટ કહી શકીએ છીએ તેમ ચકણને વિશેષણ લગાડવું તે અગમ્ય મુદ્દો ગણાવે છે. એટલે વિદ્વાનેએ એક માર્ગ લીધો સમજાય છે કે, ક્ષહરાટને એક ગોત્ર (family)૭૪ (૭૧) જુઓ તેમના સિક્કાઓ (પુ. ૨ માં નં. ૩૭ તથા ૪ર) તેમજ ઉપરની ટી. નં. ૧૪, (૭૨) આ ઉપરાંત તે બનેના ધમ વિશે પણ પાણી જ સામ્યતા હતી (ઘણી જ એટલા માટે લખવી પડી છે, કે તેમાં કાંઈક ભેદ પણ હશે એમ મને લાગ્યું છે, કદાચ તે ભેદ ન પણ હેય; પણ તે શંકાનું સમાધાન ન મળે, ત્યાં સુધી તેટલે દરજ્જુ ભેદ હેવાનું માનવું પડે છે, પણ તે અહીં મેં નથી જણાવી; કેમકે વિધાનએ ધર્મ બાબતમાં કોઈ રાજવીઓ વિશે વિચાર જ કર્યો નથી કોઈ એક બે જણીતા અપવાદ સિવાય) એટલે તે વાત હું અહીં કરવા બેસું તે તે અસ્થાને ગણાશે. (૭૩) ૫. ૨, સિક્કા નં. ૩૭ જુઓ. (૭૪) જાઓ ઉપરમાં ભૂમાના વૃત્તાંત, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ નહુષાણ અને [ ચતુર્થ અથવા વંશ (Race) કે જ્ઞાતિ (Stock) જેવું લખી કાઢયું તથા જે પરદેશીઓ બહારથી હિંદ ઉપર ચડી આવ્યા છેy૫ અને જેમનાં નામ અવંતિપતિ તરીકે કે તેની આસપાસના પ્રદેશ ઉપર સત્તાવાહી થયા છે તેમાં માત્ર શક તથા હિંદી શકપ્રજાનું નામ જ વિશેષ જાણીતું થયેલ હેવાથી આ નહપાણને તે પ્રજાને સભ્ય બનાવી દીધે; તેમ ચષણ વિશે તે કાંઈ તેવું જણાયું જ નહોતું. વળી તે પણ હિંદની બહાર જ વતની હત-જો કે તેનું જન્મસ્થાન કે દેશ વિગેરે કાંઈ જણાયું નથી જ. તેમ શોધી કાઢવા પ્રયત્ન થો હોય એવું પણ દેખાતું નથી એટલે તેને પણ શક કરાવી દીધે; કેમકે તે બેની વચ્ચે અનેક પ્રકારનું સૌમ્ય તે હતું જ; જે સ્થિતિ આપણે આ પારીગ્રાફના આરંભમાં જણાવી ચૂક્યા છીએ. મલબ કહેવાની એ છે કે, સંજોગને અનુસરીને તેમજ સાથે સાથે કલ્પનાના બળને મુક્ત કરીને આ બન્ને સત્તાધિકારીને શક જાતિના-જેને લિથિઅન્સ કહેવાય છે, અથવા હિંદમાં વસવાથી ઈન્ડ-સિથિઅન્સ પણ કહેવાઈ શકે છે–ઠરાવી દીધા છે. તેમાં નહપાણની સાથે ક્ષહરાટ શબ્દ લાગેલ હોવાથી તે ક્ષહરાટ શબ્દને, જ્ઞાતિ કે પ્રજાનું નામ ન લખતાં, તેને માત્ર ગોત્રનું નામ9૬ માની લીધું છે. વિદ્વાનોએ ગ્રહણ કરેલ આ માર્ગ કેટલા દરજજે ગ્રાહ્ય છે, અથવા તે અગ્રાહ્ય અને ભૂલ ભરેલું હોય, તો તેનાથી શું શું અનિષ્ટો એતિહાસિક દષ્ટિએ નીપજ્યાં છે, તેનો આપણે તાગ લેવા પ્રયાસ કર રહે છે. વિશેષ વિસ્તારમાં ન ઉતરતાં છેવટને મારે જે અનુમાન-નિર્ણય થયો છે. તે પ્રથમ જણાવી દઈશ અને પછી તે માટેનાં કારણો જણાવીશ. નિર્ણયમાં જણાવવાનું કે તે બેમાંથી એકકે જ શક જ નથી. તેમ તે બન્નેની જાતિ જ જુદી છે. અને જે જાતિ જુદી જ છે તે પછી તે બેની વચ્ચે કઈ પણ પ્રકારનો સગપણ સંબંધ હોવાને પ્રશ્ન જ ઉદ્ભવતો નથી; જ્યારે કારમાં જ વવાનું કે – (૧) ગૌતમીપુત્રની માતા રાણી બળશ્રીવાળા નાસિકના શિલાલેખમાં જણાવાયું છે કે – “ Gautamiputra destrogel the Sakas, Yavanas and Pahalvas etc.... & rooted out the Kshaharatas=ગૌતમી પુત્રે શક, યવન અને પહલાઝ વિ. ની કલ કરી નાંખી. તેમજ ક્ષહરાટોનું% જડમૂળથી નિકંદન કાઢી નાંખ્યું. ” આ હકીકતથી એમ તે સ્પષ્ટ જ થઈ ગયું કે, જેમ શક (Scythi. ans ) 494 (Greek or Bactrians ) z4a 466919 ( Persians & Parthians ) જુદી જુદી પ્રજા છે તેમ ક્ષહરાટ ( Inhabi (૭૫) પાર્થિઅન્સ, બેકટ્રીઅન્સ, પલવાઇ અને શક: આ ચાર નામ તેમણે પરદેશી પ્રજા તરીકે ગણ્યા છે. પહેલા ત્રણ પ્રએ બહુ બહુ તે પંજબ, પાંચાલ અને સુસેન ઉપર જ અમલ ચલાવ્યું છે. માત્ર શા પ્રજએ જ મધ્ય હિંદમાં પ્રવેશ કર્યો હતો. (૭૬) સરખા ઉપરની ટીક નં. ૭૪ તથા જુઓ નીચેની ટીક નં. ૭૮. (૭૭) મૂળ માટે જુઓ કે, આ. કે. પ્રસ્તાવના પૃષ્ઠ ૩૬, પારિગ્રાફ ૪૪; તથા અવતરણ માટે ઉપરમાં જુઓ ૫. ૨૦૨ અને ૨૦૩. (૭૮ ) જ્યારે શક, યવન, પલ્યાઝ અને ક્ષહરાટે સર્વેનાં નામ એક સાથે લેવાયાં છે તથા તેમાંની પ્રથમ ત્રણને પ્રજા તરીકે ઓળખાય છે. તે પછી ક્ષહરાટને પણ પ્રજા તરીકે જ લખવી રહે છે. છતાં ગોત્રનું નામ લખવું તે ભૂલ કહેવાય કે નહીં? (જુઓ ઉપરની ટીકા નં. ૭૫ તથા ૭૭. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] ચMણની જાતિ ૨૧૯ tants of Camboja ) yeye aty ayer of the Gbgamika, the father of Chasપ્રજા છે. અને નહપાણુ ક્ષહરાટ હેવાથી તેને shana is scythicત્ર એટલું નક્કી છે કે, શક પ્રજાને સભ્ય કહી ન જ શકાય. બીજી વાત આ નહપાનું નામ ઈરાની છે તથા ચષણના પિતા શિલાલેખથી એમ સિદ્ધ થઈ જાય છે કે, શક, બમતિકનું નામ શક જાતિનું લાગે છે.” આ યવન અને પકહવાઝની કલ થઈ ગઈ હતી. એટલે ઉપરથી એટલું તે મિ. થેમસના મનમાં પણ કે આ ત્રણે પ્રજાનાં જે જે માણસે યુદ્ધમાં ઉગ્યું દેખાય છે કે, નહપાણ અને ચ9ણ એક ઉતર્યા હતાં તે સર્વે કપાઈ મૂઆં હતાં. પણ જાતિના તો નથી જ. ભલે પછી તેમણે તે તેમની આખી પ્રજાને તે નાશ-વિધ્વંસ થયે દરેકની જાતિ માની લેવામાં ભૂલ ખાધી હોય. નહતો જ. પણ તે પ્રજાના ઘણાં માણસે જીવતાં (૩) મિ. રેસનને અભિપ્રાય” એમ રહ્યાં હતાં, જ્યારે ક્ષહરાટોનું નિકંદન જ કાઢી 4149 $-Western Kebatrapas (me. નંખાયું છે. એટલે કે તેમને કોઈપણ માણસ aning Chasthana family ) were બચત જ રહેવા પામ્યો નહતો ઃ તેમ જ્યારે first called the Sab ( meaning માણસ જીવતે જ નથી રહ્યો ત્યારે તે તે પ્રજાના Shahi! dynasty-a wrong reading નામ ઉપર આપણે તાળું જ મારી દેવું પડે છે. of the " Sinha or Sen" which એટલે કે, ગૌતમીપુત્રના સમય પછી કોઈ ક્ષહરાટ forms the second part of so many પ્રજાને માનવી શોધ્યો જડે, તેવી સ્થિતિ જ રહી of these names=પશ્ચિમ દેશના (તે ઉપર નથી; જ્યારે બીજી બાજુ આપણે તે એમ સાબિત અમલ ધરાવતા ) ક્ષત્રપ (ચ9ણુ વંશ કહેવાને કરી શકીએ છીએ-આગળ ઉપર જઇશું કે- માંગે છે) ને પ્રથમમાં શાહવંશી (શાહીવંશી) ગૌતમીપુત્રના મરણ પામ્યા બાદ જ ચકણુની ગવામાં આવતા હતા. તે વંશને ઘણા ઉત્પત્તિ છે. હવે વિચારે કે જે ક્ષહરાટેનું નામોનાં બીજા પદમાં “સિંહ કે સેન” (શબ્દ) નિકંદન ગૌતમીપુત્રે કાઢી નાંખ્યું હોય તે પ્રજાને આવે છે તેને બદલે ભૂલમાં આ શબ્દ ( શાહ) માણસ ગૌતમીપુત્રના મરણ બાદ હોઈ શકે ખરે? વંચાય છે.” તેમના કહેવાને તાત્પર્ય એ છે જો તેમ ન બની શકે છે, પછી ચઇ ગુને ક્ષહ- કે, ચાણના વંશજોમાં ઘણાંખરાં નામને છે! રાટ પ્રજાને પણ ન જ કહી શકાય; અને તેટલું “ સિંહ અને સેન” લાગેલ છે. તેથી તેમના સિદ્ધ થયું તે, ક્ષહરાટ નહપાણુથી ચકણુ વંશને અગાઉ “શાહવંશી” તરીકે ગણવામાં ભિન્ન જ પ્રજાને થઈ ચૂક્યો કહેવાય. આવતા હતા, પણ હવે વિશેષ અભ્યાસથી (૨) મિ. થેમસનું મંતવ્ય એમ છે માલુમ પડયું છે કે તેઓના વંશને કે-It seems certain that the name “શાહી ” નામથી ઓળખાવવો તે ભૂલભરેલું Nahapana in Persian and that of છે. જ્યારે આપણે આગળ રૂષભદત્તનું વર્ણન (૭) જ. રો. એ. સે. ૧૯૦૬, ૫. ૨૨૧. કે શાહ અથવા તેને મળતા ઉચ્ચારવાળા નામથી (૮૦) જુએ. કે. રે. પ્રસ્તાવના ૫. ઓળખાવા જ નથી. તેને ખરે ભેદ તેનું વર્ણન ૧૦૭ નું ટીપણ. કરવામાં આવશે ત્યારે સમજો. જુઓ પુસ્તક (૮) ખરી રીતે તે તેના વંશને પણ શાહી ૪ ના અંતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ २२० લખતી વખતે સાખિત કરીશુ` કે માત્ર તેના વંશને જશાહી કહી શકાય તેમ છે; જે કારણથી રૂષભદત્તને શાહી કહી શકાય તેમ છે તે જ કારણથી નહપણને પણ કહી શકાય તેમ છે. એટલે કે નહપાણને હજી શાહી કહી શકાય પણ ચક્ષણ તેા શાહી નથી જ; જેથી બન્ને જુદી જુદી ઓલાદમાંથી ઉતરી આવેલા તેમને લાગ્યા છે. ( ૪ ) પ્રા. એલ્ડનબતુ' કહેવુ. વળી આ પ્રમાણે થાય છે કે-Kshatrapa inscriptions ( at Junagadh and Jasdón ) contain nothing similar titles, Shahi, Shahenshahi, Saka or Devaputta which are found several times connected with those in the legend= ( જસદણ અને જૂનાગઢવાળા ) ક્ષત્રપોના શિક્ષાલેખામાં, શાહી. શહેનશાહી, શાક અથવા દેવપુત્ત જેવા કાર હાદ્દાઓના ઉલ્લેખ થયા નથી ખાતે, કે જેના ઉપયોગ આ કથામાં વાર’વાર થએલ દેખાય છે; એટલે કે ચણના વંશને આવા હદ્દાઓ જોડાયલા જાતા નથી; જ્યારે (૮૨) આપણે સરખામણી કરવાની છે. ચણ અને નહપાની, તેમાં રૂષભદત્તનું નામ જ લેવાની જરૂર નથી, કેમકે નહપાણુ અને રૂષભદત્ત શલે સસરા જમાઇ થાય છે, એટલે એક જ્ઞાતિના ધારી રાઢાય, પણ માગળ જતાં સમારો કે તે બન્ને એક જ્ઞાતિના જ નથી, અહી આ દલીલ એટલા માટે ઉતારવી પરી છે કે, રૂષભદત્ત અને નહપાણ ! ભૂમ વિગેરેને ' શાહી 'ઇરાની શહેનશાહત સાથે કાંઇક સુખધ હતા ( જુએ નીચેની દલીલ ન. ૪); જ્યારે ચણને તેમાંનુ કાંઈ જ નથી. (૮૩) ઇં. એ. પુ. ૧૦. પુ. ૨૩૩ ( ઢાખા હાથના કાલમ) જુએ. (૮૪) સરખાવા ઉપરની ટીકા ન.૯૨ નું લખાગુ. નહુમાણ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ચતુ તેહાદ્દાઓ નહુપાણી અને રૂષભદત્તને અવારનવાર લગાડવામાં આવ્યા છે.૮૩ કહેવાની મતલબ એ છે કે, તેમના મતથી નહપાણુ અને ચણુ જુદી જ પ્રજાના સરદારે! હાવા જોઇએ. ( ૫ ) મિ. રૂપ્સન નહપાણના સિક્કા બાબત ચર્યાં કરતાં એમ દલીલ કરે છે ૬૮૫Arrow, Discus and Thunderbolt... which may therefore be supposed to be the device of the dynasty... Bhumak's distinctive type was “Lion-Capital and Dharma-Cakra=આટલા માટે કામઠું, વજ્ર અને ગદાને તે ( નહપાણના ) વર્ષાંશના ચિહ્ન ૬ તરીકે ધારી શકાય-ભૂમકની (તેના વંશની ) ખાસ ઓળખમાં (પણ) સિંહુંવાળા સ્તંભ અને ધમયવ્ડ (ની નિશાની) છે.” જ્યારે ચઋના સિક્કાનું વર્ણન કરતાં જણાવે છે કે, તેને Star & Moon=સૂર્યચંદ્ર ( તારા અને ચંદ્ર) છે.૮૮ તેમની કહેવાની મતલબ એ છે કે, નહપાણુ અને ભૂમકના સિક્કાઆમાં કામઠુ, વજ્ર, ગદા, 'િહસ્ત'ભ, ધર્મચક્ર (૮૫) જુઓ. આં. રે. પ્રસ્તાવના પુષ્ઠ ૧૬૯, પારા ૧૪૧. (૮૬) જાએ તેના સિક્કો પુ. ૨, ન. ૩૭. (૮૭) જીએ તેના સો પુ. ૨, ન. ૩૬-૩૫. આ ચિહ્નોના અર્થ શું થાય તે માટે તેનું વન પુ. ૨, પૂ. ૯૭ જી. (૮૮ ) જીએ તેને સિક્કો પુ, ર, ન. ૪: આનું વર્ણન કરતાં મિ. રેપ્સને પાતાના વિચાર જણાન્ય છે ૪ ( બ્રુકો. માં, રૂ, પ્રસ્તાવના પૃ. ૧૧૩, પારી. ૯૨) This Sun & Moon ” shows Par. thian Origin= સૂર્ય અને ચદ્રથી સાખિત થાય છે કે તેમનુ મૂળ ઈરાની પ્રજામાં છે [મારૂ' ટીપણુ. આ કલ્પના ખાટી છે તે આપણે પુ. ૪ ના અંતે ચક્ષણ 'શ વિરોની હકીકતમાં નેઈશું] www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] આદિ ચિહ્નો છે; જ્યારે ચòષ્ણુના સિક્કામાં સૂર્ય ચંદ્રની જ નિશાનીઓ છે. એટલે કે નહુપાશુ અને ચòષ્ણુના સિક્કા પરસ્પર મળતા આવતા નથી; જેથી એમ જરૂર કહી શકાય કે, તે બન્ને એક જ પ્રજાના નથી એમ દેખાય છે. મિ. વિન્સેટ સ્મિથ૯ પશુ નહુપાહુના સિક્કા વિશે વિવેચન કરતાં મિ. રેપ્સનના ઉપર ટાંકુલ અભિપ્રાયને મળતા જ ઉદ્ગાર કાઢે છે. તે તે વળી સાક્ શબ્દોમાં જણાવે છે કે-The coin. age of Chasthan and his successors is quite different (from that of Nahapana, Hagama and Hagamasha= ચણુ અને તેના અનુજોના સિક્કા ( નર્કપાણુ અને હગામાશના સિક્કાઓથી ) તદન નિરા ળાજ છે . અહી કૌંસમાં લખેલ અક્ષર મે ઉમેર્યાં છે; પણ મિ. સ્મિથના ઉપર પ્રમાણેના શબ્દો નહપાણ છે. તું વર્ણન લખતાં ઉચ્ચા રાયલા હોવાથી વાચકવર્ગને જલ્દી સમજણુ પડે એટલા માટે મારે જોડવા પડયા છે. આ ઉપરથી સમજાશે કે નહપાણુ અને ચણુ જુદી જ જાતિના છે. ( ૬ ) નહપાણુના સિક્કામાં જે શબ્દો લખાયા છે. તે ખરે।ઠી ભાષાના જ્યારે ; ચણની જાતિ (૮૯ ) જીએ અ. હિ. ઇં, ત્રીજી આવૃત્તિ પૃ. ૨૧૭, ( ૧૦ ) પુ. ૨ માં ન. ૪૨ ના સિક્કો બતાવ્યા છે તેમાં ચઋણના પિતાને ‘રક્ષા' શબ્દ નેરેલ લાગે છે, સખાવા ઉપરની ટી. નં ૭૧ તું લખાણ, ( ૧ )જુ બુદ્ધિપ્રકાશ પુત્ર પુ. ૮૦, અંક ૧, પૂ. ૫૫, લેખકનું નામ ધનપ્રસાદ ચ`દાલાલ મુનશી છે, ( ૧૨ ) જયાં સુધી મારી જાણમાં છે ત્યાંસુધી પ્રથમના શાંડા રાજાએ આ ઉપાધિગ્રહણ રી લાગતી નથી, છતાં અત્યારે આ વિષયની ચર્ચામાં ઉતરવાનુ` પ્રયેાજન નથી, સરખાવા ઉપરની ટી, ન', ૧૪, (૯૩) આ સ્વામિ શબ્દ સ્વતંત્રતા:ચા છે કે કેમ, તે હુ સ્પષ્ટરીતે કહી શકતા નથી, પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૨૧ .. ચઢના સિક્કાની ભાષા તદૃન જુદી જ છે. ( ૭ ) ચઢશે અતિપતિ બન્યા પછી પણ મહાક્ષત્રપ નું બિરૂદ જારી રાખ્યુ છે, જ્યારે નહપાણે તુરત રાજા નામ જોડવા માંડયુ' છે.૯૦ એટલે નહપાણુ જિંદું પ્રજાને વિશેષપણે મળતા આવતા હતા. ་་ 46 60 ( ૮ ) એક અન્ય લેખક જણાવે છે કે, ક્ષત્રપ વશના ( તેમના ભાવાથ ચષ્ઠવંશને ઉદ્દેશીને કહેવાના થાય છે ) બધા રાજાની પૂર્વે સ્વામિ ” ઉપાધિ લગાડેલી મળે છે૯૨ વખતે એસ્વત ત્રતાસૂચક બિરૂદ હશે. ક્ષઙરાટ વંશના ક્ષત્રપ ( નહપાણુ કહેવા માંગે છે ) અથવા મથુરાના શક રાજાઓની (રાજીવુલ વિગેરે કહેવાના આશય શે ) પૂર્વે એ બિરૂદ લગાડેલુ જણાતું નથી. '' જેથી લેખક મહાશયને મત એમ થાય છે (૧) ક્ષત્રપવશના એટલે ચઢવશી રાજા. પોતાને સ્વામી નામથી ઓળખાવતા હતા. (૨) જ્યારે ક્ષઉરાટના વંશના, એટલે નહપાણુના વંશના ક્ષેત્ર આ ઉપાધિ લગાડતા નહાતા ( ૭ ) તેમજ મથુરાના શક રાજાજ કે જે પણ ક્ષત્રપ ગણાતા, તેઓ પણ આ ઉપાધિ ધારણ કરતા નહેાતા. મહાક્ષત્રપના પ૬ કરતાં જરૂર તે પદ નાનું હતુ. એમ તા કહી શકાય તેમ છે જ: જેને લગતું વિવેચન પુ ૪ ના અંતે ચઋણવ’શની હીતે જીએ, (૯૪ ) મથુરાના ક્ષત્રપોને તેમણે રાક અતિના શા ઉપરથી જણાવ્યા છે તે ખુલાસા કરેલ નથી. [ મારૂં ટીપણ-પણાખરા ઇતિહાસકારોએ શક, સહરાટ, ચલન, યાત કે તેવા બધા પરદેશી પ્રજાને લગતા શબ્દોના ભેદભાવ બહુ ઊંડાણથી વિચાર્યું જ લાગતા નથી. જીએ આ ખડના પ્રથમ પરિચ્છેદમાં જણાવેલ વિચાર।; એટલે જ અનેક ઐતિહાસિક સત્યાને ઊકેલ મુશ્કેલીભર્યા થઈ પડયો છે. ] www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ નહપાણ અને [ ચતુર્થ આટલા વિવેચનથી એમ સિદ્ધ થાય છે કે, તેમના અભિપ્રાય પ્રમાણે એકઠણ અને નહપાણ તેમજ મથુરા પતિઓ ભિન્ન ભિન્ન જાતિના હતા, (પછી નહપાણ અને મથુરા પતિઓ એક જાતિના ગણાય કે ભિન્નભિન્ન જાતિના તે મુદ્દો તેમના લખાણથી સ્પષ્ટ થાય નહીં, તે વાત ન્યારી છે.) (૯) આ ઉપરાંત ચઠણની જાતિ વિશેની કેટલીક હકીકત પુસ્તક ચેથાના અંતે તેનું વૃત્તાંત લખતાં મેં જણાવી છે. તે ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. આ સર્વે ભિન્નભિન્ન મતદર્શનને સાર એક જ વસ્તુસ્થિતિ કહી આપે છે, કે નહપાણુ અને ચણ બને ભિન્ન ભિન્ન પ્રજાના નબી- રાઓ હતા. નહપાણના મરણ બાદ તેની ગાદી ઉપર અન્યવંશી પુરૂષનો રાજઅમલ સ્થાપિત થયે હેવાથી, મધ્ય પ્રદેશ ઉપર રાજ્ય ચલાવતા ક્ષહરાટ ક્ષત્રનું વૃત્તાંત સંપૂર્ણ થાય છે. હવે મથુરાના અને તક્ષિાના પ્રદેશના શાસનકર્તા ક્ષહરાટ ક્ષત્રનું વર્ણન હાથ ધરવું રહે છે; પણ તેમ કરતાં પહેલાં એક બે મુદ્દા કાન્હાયન વંશ સાથે સંબંધ ધરાવતા યાદ આવ્યા છે. તેમાંનો એક ઐતિહાસિક રીતે નહપાની સાથે જો કે ખોટી રીતે છે, પણ તેમ થવાનું કારણ તે ખોટી કલ્પનામાંથી ઉભી થયો છે એટલે કહેવું પડયું છે કે તેની સાથે-સંબંધયુક્ત હેઈને, તે નહપાણતા વર્ણન સાથે, છતાં તેનાથી તદન છૂટે પડી જાય તેમ, વર્ણવવો યોગ્ય લાગ્યો છે. જ્યારે બીજો તે તદ્દન મેં મારી કલ્પનાથી ઊભો કર્યો છે, કે તેમ કરવાથી એક જાતની નવીન સુચના જ વિચારકોને અને સંશો- ધકાને ધરી છે એટલું લેખવું રહે છે. કલ્પનાઓ તે હંમેશાં આકાશઉથન-હવાઈ કિલાએ સમાન હેવાથી, જેમ વાવાઝોડા અને કંપાપાત લાગવાથી ભૂમિશાયી પણ થઈ જાય છે તેમ આ મારી સૂચનાનું અંતિમ પણ ભલે આવી જાય; છતાં દરેકે દરેક ક્ષેત્રમાં થતી શેધળનું પ્રથમ બીજ જુઓ, તે ખાત્રી થશે કે-કલ્પના અને અખતરા થયા બાદ જ તેનું સત્ય સ્વરૂપ પકડાય છે. એટલે તેમાં રસ લેનારાઓ કદીયે નાસીપાસ ન થતાં, પ્રથમ ભૂમિકાએ તે હંમેશાં સપ્રમાણ કલ્પનાઓ રજુ કર્યું જાય છે. તે પ્રમાણે મેં પણ આ બને મુદ્દાઓ એક પછી એક પારિગ્રાફમાં છુટા પાડીને રજુ કર્યા છે. હાથીગુફાના લેખમાં આળેખાયેલા ખારવેલ, શ્રીમુખ અને બૃહસ્પતિમિત્રને સમકાલીનપણે થએલ જુદા જુદા પ્રદેશના કાવાયન વંશ રાજકર્તા માનવા પડ્યા છે. સાથે તેમાંયે બહસ્પતિમિત્ર ને મગધ સંબંધ પતિ જણાવ્યું છે. પણ તે ના મને કઇ રાજા ઇતિહાસમાં જણાયો ન હોવાથી, બૃહસ્પતિ તે પુષ્યનક્ષત્રનું બીજું નામ લેવાથી, બૃહસ્પતિમિત્ર એટલે પુષ્યમિત્ર ઠરાવી દઈ ખારવેલ, શ્રીમુખ અને પુષ્યમિત્રને સહમયી ઠરાવ્યા; અને પછી આ પુષ્યમિત્રના વંશના છેલ્લા રાજા દેવભૂતિને, કનવંશી બ્રાહ્મણ અમાત્ય વસુદેવે અથવા કોઈકના મતે તે વંશના છેલ્લા પુરૂષ સુશર્મને મારીને, પોતે કેવી રીતે અવંતિની ગાદી હાથ કરી; તથા તેને જ પાછળથી મારીને ઉપરના ત્રણ ભૂપતિમાંના શ્રીમુખે કેવી રીતે પિતા માટે અવંતિની ગાદી પ્રાપ્ત કરી; તે બધે છત્પાદક ઇતિહાસ જાણવા યોગ્ય થઈ પડ્યો છે. તેમાં કેટલોક ભાગ પુ. ૧, પૃ. ૧૫૪ થી ૧૬૧ સુધી ધનકટક પ્રદેશના વર્ણને આપણે જણાવી દીધું છે; તેમજ કેટલાક જે પુષ્યમિત્રની Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] ચષ્ઠણની જાતિ ૨૨૩ સાથે સંબંધ ધરાવે છે તે આ પુસ્તકે શુંગવંશના વર્ણનમાં જણાવ્યા છે, જ્યારે શ્રીમુખ અને ખારવેલને લગતી બીના છે તે તેમનાં જીવનચરિત્ર લખતી વખતે વર્ણવીશું. પણ અત્ર કહેવાની એટલી જરૂર છે કે મારા મત પ્રમાણે આ કન્વવંશી પ્રધાનોનું સ્થાન જ્યાં અને સર્વથી વિશેષ સંભવિત લાગ્યું ત્યાં,એટલે કે શુંગવંશી નૃપતિ, એના ઉત્તર ભાગ સાથે જોડ્યું છે, જ્યારે અન્યત્ર સ્થાને તે તેની તરફેણમાં અને વિરૂદ્ધમાં જતી દલીલોની ચર્ચા જ કરી છે. મતલબ કે, મેં મારી બુદ્ધિ પ્રમાણે તે તેમનાં સમય અને સ્થાનને નિર્ણય કરી નાંખે છે જ, પણ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર ગણાય છે જ. એટલે વાચકવર્ગ પાસે બધી વસ્તુસ્થિતિ રજૂ કરવી તે મારી ફરજ છે અને તે ઉપરથી જે વિચાર તેમણે બાંધે ઘટે તે બાંધે. અત્રે આપણે નહપાનું વૃત્તાંત લખી રહ્યા છીએ. વળી તેનું નામ ઉપર જણાવેલી હકીકતમાં ક્યાંય માલૂત પડતું જ નથી, છતાં અહીં આ કનૃવંશને લગતું કાંઈક જણાવવાની જરૂર ઊભી થઇ છે તે એક મુદાને અંગે છે. તે આ પ્રમાણે છે. એમ કહેવામાં આવ્યું છે કે, કન્વવંશને એકંદર સત્તાકાળ ૪૨ થી ૪૫ વર્ષને છે; જ્યારે શુંગવંશના જે નબળા રાજાઓ ગાદીએ બેઠા છે તે સર્વેને સમહકાળ ૨૮ વર્ષને કહ્યો છે. વળી તેમની પહેલા રાજા ભાનુમિત્ર અથવા ભાગ હતે તેને રાજકાળ ૧૫ વર્ષને કહ્યો છે એટલેકે તે સવેને એકંદરસમય ૪૩-૪ર વર્ષ થાય; તેમ તે સર્વ સમય પહેલેથી છેલ્લે સુધી જે કનવંશી પ્રધાન અમલ ઉપર રહે છે તેમને સમય પણ તેટલે જ એટલે ૪૨ વર્ષને ગણો રહે. જ્યારે કેટલાક માંનો એક પક્ષ એમ માને છે કે, આ કન્વ. વંશીનો અમલ ૪૫ વર્ષ રહ્યો છે. જે તેને સ્વીકાર કરો તે, કન્યવંશી પ્રધાનને અમલ શુંગવંશી સત્તા નાબુદ થયા પછી બેથી અઢી વર્ષ સુધી એટલે નહપાણના રાજ્ય ચાલેલ ગણુ પડે. પણ આપણે નાસિકના શિલાલેખથી જાણી ચૂક્યા છીએ કે, નહપાણના પ્રથમ વર્ષે પણ મહાઅમાત્ય જામ સત્તાધીશ હતે. એટલે સાબિત થયું કે, ૪પ વર્ષ સુધી સત્તા કન્વવંશની રહી હોવાનું માનનારા પક્ષનું મંતવ્ય સાધાર નથી. જ્યારે બીજો પક્ષ વળી એમ માને છે કે (જુઓ આ પરિગ્રાફની આદિમાં) શુંગવંશી છેલ્લા રાજા દેવભૂતિને મારનાર તે કન્વવંશી છેલ્લે પુરૂષ સુશર્મન નહીં, પણ પ્રથમ પુરૂષ વસુદેવ કે વાસુદેવ હતો. જે પ્રથમ પુરૂષ તરીકે ખૂન કરનારને સ્વીકારે અને તે આખા કન્વવંશીને પ્રધાનવટાન સમય ૪૦ થી ૪૫ વર્ષને છે જ. તે તે તેને અર્થ એમ કરવો રહેશે કે તે વંશના પ્રધાનેએ નહપાણના ૪૦ વર્ષના રાજવહીવટમાંના મેટા ભાગ પર્યત પ્રધાનવટું ભોગવ્યું હતું, જે હકીકતને ઉપર ટકેલા અયમવાળા બનાવથી વિરોધ આવે છે. સાર એ છે કે, કન્યવંશીને સત્તાકાળ જે ૫ વર્ષન માને છે તે પણ બરાબર નથી તેમ પોતાના રાજાનું ખૂન કરાવનાર પ્રથમ પુરૂષ માને છે તે હકીકત પણ સત્ય નથી. જે એક પ્રશ્નને કાન્હાયન વંશની સાથે સીધે ઐતિહાસિક સંબંધ નથી, છતાં જયારે અત્રે તે વંશનું વિવેચન ચાલે છે ત્યારે તેને લગતી ચર્ચા પણ ભેમાભેગી કરી લઇએ તે નિરર્થક નહીં ગણાય. કાન્હાયને વંશના મૂળ પુરૂષ તરીકે વૈદિક ધર્મવાળાઓ, રાજા દુષ્યત અને શકુન્તલાના સમયના મહાતપસ્વી કન્વકવ રૂષિને માને છે કે જેઓ કુંવરી શકુન્તલાના પાલક પિતા હતા. તે તે બહુ જ પુરાણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સમયની વાત છે, પણ એક ખીજી તુરતમાં જ અનેલી ઘટના ઉપર મારૂ લક્ષ જાય છે. તેની સત્યાસત્યતા તપાસવા માટે વાચકવર્ગ સમક્ષ રજૂ કરૂં છું. આપણે જોઈ ગયા છીએ કે, મગધપતિ નવમાં નંદના સમયે, પન્નુમ દેશ જ્યારે તેણે જીત્યા ત્યારે ત્યાંથી વિદ્વાન પુરૂષોની એક ત્રિપુટી તે પાતે ભગદેશમાં લાબ્યા હતા. તેમાંના એક પાણિનિ મહાવૈયાકરણી તરીકે નામ કાઢી ગયા છે. ખીજા કૌટલ્થ ઉર્ફે ચાણકય મહાન અશાસ્ત્રી અને રાજકીય પુરૂષ તરીકે પેાતાનું નામ હુંમેશા યાદગાર રહી જાય તેમ અમર કરી ગયા છે. જ્યારે ત્રીજા જે વરચિ હતા તેમણે રાજા નંદના મુખ્ય પ્રધાન શકડાળ મંત્રીનુ પદ ઝૂંટવી લેવા પ્રયત્ન કર્યાનું, પણ અંતે નિષ્ફળ થઈ ભૂરી હાલતે પહેાંચ્યાનું જ જણાયું હતુ. તે બાદ તેમનુ નામ કયાંય દીપી ઉઠ્યું હાય એમ જણાયું નથી. નવમા નંદને સમય ઈ. સ. પૂ ૪૦૦ તેા છે, જ્યારે આ કન્વ-કાવાયન અમાત્યોના સમય ઇ. સ. પૂ. ૧૫૬ થી ૧૧૪ ને આપણે સાબિત કર્યો છે, એટલે કે બન્ને વચ્ચેનું અંતર લગભગ અઢીસ વસ્તુ જ છે, શું તે વરરૂચિ વિદ્વાન જેમનુ કામ્પાયન શબ્દ ( +૫ ) કાત્યાયન ઉપરથી ભૂલભરેલા કાન્વાયન રચાયા હેાય તે માટે નીચેનાં ચાર કારણેા રજૂ કરી શકાય. એક તા લહિઆએ લખવામાં કે કાપી કરવામાં ભૂલ ખાધી હોય. બીનું કાશ્યાયન ગેાત્રી વરૂચિ બાબત તેમને તદ્ન અજ્ઞાનપણું હોય અથવા તેના સમયની પણ જાણ ન હેાય તેથી, આ પ્રધાનો કાયાચન ગેાત્રી હોવા છતા, તેમને વિશેષ ઉચ્ચપદ આપવા પુરાણા કાળના કન્વયશ સાથે જોડવાનુ' યોગ્ય ધાયુ હોય. ત્રીજી કન્ય અને કાત્યાયન બે શબ્દો જ તેમને જુદા તેા લાગ્યા હોય; પણ બન્નેની ધડ બેસારવા કાત્યાયનનું કાન્તાયન કર્યુ અને તેને કન્વ~ત્ર સાથે બેડી દીધો હાય. ચેાથું તે જમાનામાં જેમ ઉચ્ચારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ચતુ ગાત્ર કાત્યાયન હતું તેમના જ વશો આ કાન્તાયન ૫ ( કાત્યાયન અને કાન્તાયનના ઉચ્ચાર લગભગ એક છે જેથી લહિઆએ ભૂલ કરીદીધી હોય તે સ્વાભાવિક છે.) મત્રી ૬ હશે કે ? અને જો તેમ સાબિત થયું તે, તે ત્રિપુટીમાંહેના ત્રણે વિદ્વાનેાની નામની સાકતા પૂરેપૂરી થયેલી માની શકાશે. એક વળી બીજો મુદ્દો કે, આ કન્યવશી પ્રધાનના સ ંબંધ અવંતિના ધનકટકના પ્રદેશ સાથે હતા, તે પણ આ ઉપરથી સિદ્ધ થઇ જતા દેખાશે. જો ધનકટકની સાથે તેમને સબંધ ગણીએ તે પુ. ૧, પૃ. ૧૫૭-૬૧ માં દર્શાવ્યા પ્રમાણે તેમને સમય ઇ. સ.પૂ. ૪૭૩ થી ૪૩૦ આસપાસ ગણવા પડશે. જ્યારે પંડિતવરરૂચિના 'સમય ( જો તેના જ અનુજો કન્વવશી પ્રધાનને ઠરાવાય તેા) ઇ. સ. પૂ. ૪૦૦ છે, એટલે કે વરચના સમય પૂર્વે તે। તેમની ઐતિહાસિક મહત્ત્વતાના ઉદય માની શકાય જ નહીં. જેથી સાબિત કરી શકાય છે કે, કન્યવંશી પ્રધાનેાને ધનકટકના પ્રદેશની સાથે કાઇ પણ જાતની લેવાદેવા હતી જ નહીં અથવા બીજી રીતે કહી શકાય કે, તેની જે રાજ્યસત્તા જામી ગઈ હતી તે સામ્યતાના પરિણામે સેકેસને ચંદ્રગુપ્ત ઠરાવી દેવાયા છે તેમ કાત્યાયન ને કાન્તાયન માની લેવાયા હાય, ( ૯૬ ) ઉપરની ટી. નં. ૯૫ ની દલીલે। સાથે, જો વરૂચિએ શાકડાલ મ`ત્રીનું પદ ગ્રહણ કરવા પ્રયાસ આદર્યો હતા તે દલીલનું ખળ પણ ઉમેરીએ તે આ અનુમાનની વાસ્તવિકતા તેટલે દરજ્જે વધારે સંભવિત બનતી જતી ગણારો. આપણે અત્યારે પણ ઘણે ઠેકાણે શ્વેતાં આવીએ છીએ કે, એક પૂજના વિચારો અને શક્તિ, અમુક કાળ સુધી તેના વરશન્નેમાં ઉતરી આવતી નજરે પડે છે; એટલે વરરૂચિના વિચારના પડધામ ત્રીપદે બિરાજવાને-ખસે। વરસે આ કાવાયન વંશી તેના અનુનેમાં દીપી નીકળ્યા ડાય તે સંભવિત છે. www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અવંતિ પ્રદેશને અનુલક્ષીને જ માત્ર હતી. આપણે અત્યાર સુધીમાં ધણા રાજાઓ, અપાહ્યા અને ખીજી રીતે પ્રખ્યાત થયેલી વ્યક્તિનાં નામેા તેમજ ચરિત્રા સાથે સમયાનુસાર પરિચિત થઇ ગયા છીએ; તેમાં વિદ્રાનાની એક ત્રિપુટીપાણિનિ, ચાણકય અને વરરૂચિની ત્રિપુટી– તરીકે જેને આપણે ઓળખાવી છે. તે અવારનવાર કાંઇક વિશેષ ધ્યાન ખેચ્યાં કરે છે. કેમકે “ વેશે પૂન્યતે રાત્રા, વિદ્વાન સર્વત્ર પૂગ્યતે'' વાળા ઉક્તિ પ્રમાણે રાજા, અમાયા અને વિદ્રાનાના ત્રણ વર્ગમાંથી, વિશ્વ જ સર્વાંનુ આકર્ષણુ સદા પ્રથમ કરે છે. એટલે આપણે પણ તે નિયમના અપવાદરૂપે ા ન જ બની શકીએ. તેમાં ય આપણા માટે વિશેષ આકર્ષણીય તત્ત્વ તે તે વિષયમાં એ ભરેલું છે કે, તે ત્રણમાંની એકે એક વ્યક્તિ માટે ઘણી ઘણી ખાતા આપણાથી અજ્ઞાત જ રહેલી છે; તેથી તેમના સંબંધી જેટલું બને તેટલું સાહિત્ય સમયસર અને પ્રમાણાપેત બહાર પડાય । આપણી અદના ફરજ તે વિદ્વાન ત્રિપુટીના ચરણે ધરી કહી શકાશે. આપણું આ પુતક ઇતિહાસને અંગે હાવાથી તેમના જીવનના અન્ય પ્રસ ંગે કરતાં-જેવા કે સામાજિક, ખાનગી વ્યક્તિગત વ્યવહારિક ઈ. ઇ.-પ્રતિહાસને જ સ્પતા બનાવે। વર્ણવવાથી સતાષ લેવા રહે છે. ત્રિપુટીમાંના પાણિનિ એક મહાન વૈયા હવે બીજી કલ્પના વશના સમધ (૨૭) ધર્મ અને સંસ્કૃતિના અથમાં ઘણા ફેર રહેલ છે, તેમ કાળે કાળે તેના અથ જુદા કરાતા રહ્યા હાવાથી આવા ફેરફાર અનેક રીતે અને ભિન્ન ભિન્ન પ્રકારે કહપી લેવાના રહ્યા છે તેમાંના અત્રે ૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૧૫ કરણી હતા તથા પ. ચાણુકય મહાન રાજદ્વારી અને અશાસ્ત્રી હતા. તે બન્નેનાં જીવનની કેટલીક નવીન માહિતી મને જણાઇ હતી તે પ્રમાણે મે' વાચકવર્ગ સમક્ષ ધરી છે. તેમ આ પુસ્તકમાં, તે ત્રિપુટીમાંના ત્રીજા સભ્ય વરરૂચિને અંગે, જે જે વિચાર મને સૂઝયા હતા તેમાંના થાડાક આ ઉપરના પારિત્રામાં જ, શુંગવંશના કાન્તાયનવશી પ્રધાનની ઉત્પત્તિ પણ કાત્યાયન ગેાત્રી સાથે કાં સંબંધ ધરાવતી ન હોય ? તેની શંકા ઊભી કરીને મે' વ્યક્ત કર્યાં છે. તેમ અહીં પણ તેને જ લગતા, છતાં અન્ય દિશામાં ખેચી જતા દેખાતા છે તે હવે ઉતારૂં છું. તે વિચાર। રજૂ કરતાં પહેલાં જે એક વાત સ્ફૂરી આવી છે તે પ્રથમ જણાવી દઉં કે જેથી કટલાક વાચકા ઊમિવશ-લાગણીપ્રધાન બની જઈને એકદમ અમુક પ્રકારને મત બાંધી બેસે છે, તેઓ મહેરબાની કરીને પૂર્વમતગ્રાહી બની ન જતાં–અને પરિણામે પક્ષપાતી ખની જવાય છે તેમ ન થતાં–રજૂ થતી હકીકત સારાસારની દૃષ્ટિએ જ વિચારે. આ ત્રિપુટીમાંના ત્રણે મહાપુરૂષો જન્મે તો બ્રાહ્મણ જ છે. એટલે કે ભ્રાહ્મણ મામાપને પેટે જન્મ્યા છે. તેથી તેઓના ધર્માં૯૭ ૫ણ બ્રાહ્મણ જ હાવા જોઇએ તથા વર્તમાનકાળે જેમ સધળા બ્રાહ્મણો વૈદિકધમ પાળતા નજરે પડે છે. તે જ પ્રમાણે ખકે વિશેષાંશે તે જ વિધિ અનુસાર પ્રાચીન સમયના બ્રાહ્મણો પણ પાળતા જ હાવા જોઇએ; આવા ખ્યાલે ઘણાનાં મનમાં રમી રહ્યા હાય વવાતા પ્રકાર પણ એક છે એમ સમજી લેવુ', બાકી ધમ અને સંસ્કૃતિ વિશે જે મારે કાંઇક ખ્યાલ અધાયા છે તે આગળ ઉપર આપવા ધારૂં છું તે એવા વિનતિ છે, www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ એક બીજી [ ચતુથ એમ જણાય છે. (એટલે તેમની આ માનીને તાથી, જરાયે આધુ-પાછું પગલું ભરતું સાહિત્યવાંચન આવી પડે, કે તુરત પૂર્વમતાપ્રહના પરિણામે, તેવા સાહિત્યનો અનાદર કરવાના વલણ તરફતેઓ ઢળી પડતા જાય છે. મને આ પ્રમાણે જણાવ્યું છે તેથી જ અહીં આટલે નાનો સરખો પણ ઉલ્લેખ કરવો પડ્યો છે; કેમકે મારા આ પુસ્તકના બે વિભાગો બહાર પડી ચૂક્યા છે તેમજ તેને લગતી સમાલોચનાઓ અનેક વર્તમાનપત્રામાં લેવાઈ છે. તેમાં સમાલોચક મહાશયોએ જે ઉદ્ગારો કાઢયા છે તે ઉપરથી હું જોઈ શક્યો છું ) ખેર! અત્ર તે એટલું જ જણાવવાનું , જેને આપણે ઝાંખા સ્વરૂપે સંસ્કૃતિ તરીકે અત્યારે ઓળખાવીએ છીએ, તેને પ્રાચીન સમયે ધર્મ કદાચ કહેતા હશે; પણ તે સમયે જે ચાર વર્ગ–ભરણપોષણ માટે તેમજ સામાજિક વ્યવહારની સરળતા માટે પાડવામાં આવ્યા હતા તેમને ધર્મ સાથે કાંઈ જ સંબંધ નહોતો. તેથી કરીને ગમે તે વર્ણને માણસ ગમે તે ધર્મ પાળી શકતું હતું. એટલે જ તે સમના ત્રણે ધર્મ–વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મમાં–ચારે વર્ણના સભ્યો આપણે નિહાળી શકીએ છીએ. જે આટલું સત્ય સમજી જવાય તે જન્મે બ્રાહ્મણ અને ક્ષત્રિય હેવા છતાં પણ, કેઈ માણસને વૈદિક, જૈન કે બૌદ્ધ- માંથી, કોઈ પણ ધર્મનો મતાનુયાયી માનવામાં આપણને વાંધો જ કયાં રહે છે? તે જ પ્રમાણે જ્યારે પં. ચાણકયને મેં જૈનધર્મી હોવાના પ્રમાણે આપી વિચારો રજૂ કર્યા, ત્યારે કેટલાકને નવાઈ લાગી હતી; વળી કોઈકે તે એટલે સુધીના (૯૮) સરખા પુ. ૨, પૃ. ૩૫ તથા ૧૯૭ ની હકીકત. (૯૯) એક કુટુંબમાં અથવા તે સગોત્રીઓમાં ઉદ્યાર પણ કાઢ્યા છે કે લેખક તે પાણિનિ, ચાણક્ય અને વરરૂચિની આખી ત્રિપુટીને જ જેનધર્મી હેવાનું મનાવવા બહાર પડ્યા છે. તે અત્રે સ્પષ્ટ કરવા રજા લઉં છું કે, માત્ર ચાણ કયજીને જ મેં જૈન મતાનુયાયી માન્યા છે. પાણિ નિના ધર્મ વિશે મારા જાણવામાં અદ્યાપિ પર્યત કાંઈ આવ્યું જ નથી; જ્યારે વરસાચ મહાશય વૈદિક મતવાળા હતા એમ સ્પષ્ટપણે જણાવી ગયો છું; અને તે આધારે જ વરરૂચિ કાત્યાયનને સંબંધ શુંગવંશી કાન્હાયન ગાત્રી પ્રધાને સાથે જોડી બતાવ્યો છે; વળી પણ, આ વરચિના અંગે જ નીચે પ્રમાણે વિચારો રજૂ કરૂં છું. પં. વરચિ તે સમયના મગધપતિ મહાનંદ ઉર્ફે નવમા નંદના જૈનધર્મી મહાઅમાત્ય કડાળના વિરોધી હેવાનું જણાવાયું છે, તેમ શુંગવંશી અવંતિપતિઓના કાન્હાયન ગોત્રી અમા પણ જૈન સંસ્કૃતિના વિરોધી હતા એમ જણાવાયું છે. વળી ૫. પતંજલી મહાશય પણ તે જ મને વૃત્તિવાળા હતા એમ શુંગવંશી સમ્રાટ આગ્નમિત્રના વૃત્તાંત ઉપરથી જણાયું છે. આ એક હકીકત થઈ. બીજી હકીકત એમ છે કે, પં. વરરૂચિ મહાઅમાત્ય બનવાની રુચિવાળા હતા. તેમજ પતંજલી મહાશય મહાઅમાત્ય જેવી રાજપુરાહતની પદવી ભોગવી ચૂકેલા હતા. વળી કાન્વાયન ગોત્રી પ્રધાનેએ શુંગવંશી ભૂપતિઓના સમયે બજાવેલી કડેધડે સેવા હતી. આ ત્રણે પ્રસંગોમાં ૯૯ અમાત્યપદ માટેની મનોદશા અથવા તે તેમાંથી ઉદ્ભવતી ઝંખના તમન્ના દેખાય છે. આ સર્વ વસ્તુસ્થિતિ વિચારતાં એમ વિચાર ઊભો થયે, કે એક પક્ષે વરરૂચિ મહાશય તે એક જ પ્રકારની અને ભાવના કેટલાય કાળ સુધી ઉત્તરસર ઉતરી આવવાનું જે મનાય છે તેના દષ્ટાંતરૂપ આ ઉદાહરણ કેમ ન ગણાય? સરખા ટી. નં. ૯૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ક૯૫ના ૨૨૭ કાત્યાયન ગેત્રી છે જ એમ સ્પષ્ટપણે જણાયું છે, તેમ બીજા પક્ષે કાન્હાયન ગેત્રી પ્રધાને પણ કાત્યાયન ગેત્રી હેવાને સંભવ દેખાય છે. તે ત્રીજા પક્ષે પતંજલી મહાશય પણ કાં કાત્યાયન ગોત્રી ન હોય? આ ઉપરથી વડોદરા કેલેજના સંસ્કૃતના અધ્યાપક શ્રીયુત ગે. હ. ભટ્ટને તે સંબંધી મેં પૂછાવ્યું. તેઓએ કૃપા કરીને જે વિચાર દર્શાવ્યા તે શબ્દેશબ્દ અહીં ટાંકી બતાવું છું. (તે માટે તેમને ઉપકાર માનું છું. ) “ પતંજલીનાં બીજાં બે નામ નીચે “પ્રમાણે છે–૧)ગોનદયનગન નામના “પ્રાંત ઉપરથી); (૨) ગણિકાપુત્ર (માતાના “નામ ઉપરથી). કેટલાક વિદ્વાનોને એવો “અભિપ્રાય છે કે આ બે નામે પતંજલિનાં નથી૧ પણ તેમની પહેલાં થઈ ગયેલા બે “વૈયાકરણનાં છે. “ કાત્યાયન, પતંજલિની પહેલાં થયેલા છે.૧૦૨ કાત્યાયને૧૦૭ પાણિનિની અષ્ટા- ધ્યાયીનાં સૂત્રે ઉપર વાતિ રહ્યાં છે અને “પતંજલિએ (ઇ. સ. પૂર્વે બીજે સકે) મહાભાષ્ય રચ્યું છે. કાત્યાયન અને પતંજલિ એ બે ભિન્ન વ્યક્તિઓ૦૪ છે.” તેમના આ અભિપ્રાયથી મારી માન્યતાને કેટલેક અંશે સમર્થન મળે છે. તેમણે તે કાત્યાયન અને પતંજલિ એ બને ભિન્ન વ્યક્તિઓ હોવાનું જે કે જણાવ્યું છે, પણ પોતાનું તે મંતવ્ય તેમણે કાત્યાયન નામની એક જ વ્યક્તિ થઈ ગયેલી હોવાનું (જુઓ ટી. નં. ૧૦૨) માનીને બાંધ્યું જણાય છે. પણ કાત્યાયન નામની બે વ્યક્તિઓ (ટીકા નં. ૧૦૩ અને ૧૦૪ પ્રમાણે એક વરરૂચિ અને બીજા પતંજલિ મહાશય ) થયાનું જે ગણવામાં આવે, તે સહજ પુરવાર થઈ જાય છે કે, તેમનું આખુંયે કથન સત્ય જ છે. આ વિચાર ઉપર વાચકવર્ગ પિતાપિતાને અભિપ્રાય તથા પ્રમાણે રજૂ કરશે એવી ઉમેદ ધરાવું છું. (૧૦૦) મેં પણ આ પ્રમાણે જ માન્યું છે (જુઓ ભાગ બીને પૃ. ૧૭૭) અને પુરવાર કરી બતાવ્યું છે. એટલે તેમને ગેનદીય કહેવાય છે તે સત્ય કરે છે. (૧૦૧) ઉપરની ટી. નં. ૯૫ સરખાવો. (૧૨) અહીં પહેલા કાત્યાયન એટલે વરરૂચિ સમજવા રહે છે, તેમને સમય ઈ. સ. 5. ચોથી સદી છે; જ્યારે પતંજલિ મહારાયનો સમય મારી ગણત્રો પ્રમાણે પણ ઈ. સ. પૂ. ૧૯૪-બીજી સદીને છેતેમ અધ્યાપક મહાશય શ્રી ભકને પણ તે જ છે. એટલે પતંજલીની પૂર્વે જ પ્રથમના કાત્યાયન થઈ ગયેલા ગણાય છે તે બરાબર છે. (૧૦૩) અહીં કાત્યાયન એટલે વરરૂચિ પણું થાય. તેમ કોઈ બીજી જ વ્યક્તિ પણ હોય અને પતંજલિ મહા- શય પણ હેયઃ પાણિનિ અને વરરૂચિ સહસમયી હતા, પણ વરરચિ વ્યવહારિક ક્ષેત્રમાંથી ખસી ગયેલ હોવાથી ( જુઓ પુ. ૧૫. ૩૬૬ ની હકીકત ) તેઓ પાણિનિની અધ્યાયી ઉપર વાતિ કે રચવા જેવી સ્થિતિમાં નહોતા. તેમ બીજી કોઈ કાત્યાયન નામે વ્યક્તિ જણાઈ નથી. કદાચ હોય પણ ખરી; અને હેય તે તે પણ વાતિકકાર બની શકે; પણ તેમ જણવામાં આવ્યું નથી માટે પતંજલીને કાત્યાયન ગોત્રી મેં ધારી લીધા છે. - (૧૪) શ્રીયુત ભારે ભલે ભિન્ન ભક્તિ ધારી છે (કે એક રીતે બને કાત્યાયન ભિન્ન જ છે. વરૂચિ અને પતંજલિ) પણ વાતિ ના કર્તા કાત્યાયન અને કાત્યાયન પતંજલિ; તે બન્ને એક જ વ્યક્તિ હોવાનું મને લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ NAVMI MUTOHAUA! પંચમ પરિચ્છેદ ક્ષહેરાત ક્ષત્રા ( ચાલુ ) સક્ષિપ્ત સારઃ— (ST) મથુરાપતિ ( ૧ ) મહાક્ષત્રપ રાજીવુલ—તેનાં નામ તથા જાતિની આપેલ આળખ-તેના કુટુ અનેા કરાવેલ પરિચય-તેના સમય વિશે વિવિધ સામગ્રીથી ઉપાડેલ ચર્ચા અને કરી આપેલ નિર્ણય તેના રાજ્યકાળના મુખ્ય બનાવાનું વનતેની પટરાણીએ કરાવેલી મથુરા સિ'હસ્તૂપની પ્રતિષ્ઠા અને તે ભવ્ય પ્રસંગ ઉપર નિમંત્રિત થયેલ અન્ય ભૂપતિએ આપેલી હાજરી તથા ખતાવેલ સાહચય.— ( ૨ ) માડાસ-તેના સમયની તથા જીવનના બનાવની ચર્ચા—— ( ૬ ) તક્ષિલાપતિએ—(૧)મહાક્ષત્રપ લીઅક : તેની જાતિ, નામ, સમય તથા જીવનના બનાવની આપેલી માહિતી— ( ૨ ) પાતિક—તેના સમય વિશે પ્રમાણપૂર્વક ચલાવેલ વાદવિવાદ-તેણે ગાળેલ ધાર્મિક જીવનનુ વૃત્તાંત-તેણે કાતરાવેલ શિલાલેખમાંના ૭૮ ના આંક વિશે વિદ્વાને એ ઊભા કરેલ વિધવિધ મુદ્દાઓનુ` કરી આપેલુ સમાધાન— સ હરાટ ક્ષત્રાના ધમ વિશેની વિસ્તૃત સમાલેાચના અને અદ્ય પર્યંત ચાલી આવતી તેમનાં ધાર્મિક ચિન્હા સંબંધીની દૂ૨ ક૨ેલી ગેરસમજૂતિ—વતમાન કાળે ધર્મના નામે કામીયતા કે જાતિયતા સ’કળાવીને જે હા ઊભા કરાય છે અને પરિણામે સંસ્કૃતિને મારી નાંખવામાં આવે છે તેને દૂર કરેલ ભ્રષ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] મથુરાપતિઓ ૨૨૯ જેમ મધ્યદેશ ઉપર પ્રથમ ભૂમક અને પછી નહપાણ, ક્ષહરાટ પ્રજાના સરદાર તરીકે રાજય કરી ગયા છે, તેમ મથુરા ઉપર રાજુપુલ અને તે પછી તેને પુત્ર સંડાસ ગાદીપતિ તરીકે આવ્યા છે; જ્યારે તક્ષશિલાની ગાદીએ પ્રથમ લીઅક અને તેની પછી તેને પુત્ર પાતિક આવ્યા છે; ભૂમક અને નહપાણના વૃત્તાંત ઉપરના પરિચ્છેદે લખાઈ ગયાં છે. એટલે અહીં પ્રથમ મથુરાપતિનાં વૃત્તાંતો લખીશું અને તે બાદ તક્ષિાપતિઓનાં લખીશું. મથુરા પતિ તરીકેના બે મહાક્ષત્રમાં પ્રથમ જે રાજુqલ છે તેનું વૃત્તાંત પહેલવહેલાં હાથ ધરીશું. (૧) રાજુલુલ વખતે ગંજ-કંબોજ કહેતા હતા ત્યાં થયે રાજુલુલને ઠેકાણે અનેક વિદ્વાનોએ જુદાં હતો. અને નાપતિ મેિટ્રીઅસ જ્યારે હિંદ જુદાં નામ આપ્યાં છે, તે સર્વે દેખીતી રીતે ઉપર સ્વારી લઈ આવવા નીકળ્યો હતો ત્યારે ભિન્ન ભિન્ન લાગે છે, છતાં તેણે પિતાના આ દૂરના સગા મિનેન્ડરને તેમજ તેનાં નામ તે એક જ વ્યક્તિનાં નામ છે ત્યાંની સ્થાનિક પ્રજામાંના બે ત્રણ યુવાન અને તથા જાતિ એમ નિર્વિવાદપણે દેખાઈ ભવિષ્યમાં તેજદાર નીકળવાની આગાહી આવે છે, એટલે તે બાબતની આપતા ઊંચા ખાનદાન કુટુંબના નબીરાઓને ચર્ચા કરવાની કે પ્રમાણ રજૂ કરવાની જરૂરી- સાથે લઈ લીધા હતા. આ સ્થાનની મુખ્ય આત રહેતી નથી. માત્ર તે નામો જ જણાવી ભાષાનું નામ ખરેછી હોવાથી તે પ્રજાને ઇતિદેવાથી તેની ગરજ સરી રહેશે. તે આ પ્રમાણે હાસોએ ક્ષહરાટ નામથી ઓળખાવી છે. અને છે-રાજૂલ, રાજુલુક અને ૧૨જુબુલ જે યુવાન સરદારો ડિમેટ્રીઅસ સાથે આવ્યા જયારે પ્રો. એન કેનાઉ . હિ, કોર્ટલ નામે હતા તેમાં એકનું નામ ભૂમક હતું; બીજાઓનાં વૃત્તપત્રના પુ. ૧૨ માં પૃ. ૨૧ ઉપર જણાવે છે નામ હગામ-ગામાસ હતાં. કદાચ તેમાં એકનું કે-રાજુવુલનું પદચ્છેદ કરતાં તે રાજુ-વુલ શબ્દોનો નામ રાજુવુલ પણ હોય; ઉપરાંત બીજા પણ બનેલે જણાય છે. તેમાં રાજુ એટલે રાજ હતા કે કેમ, તે વળી આગળ ઉપર જોયું જશે. અને વુલ-સંસ્કૃત વર્ધન સમજી શકાય. તે હિસાબે આમાંના ભૂમકને મિનેન્ડરના જીવનસમયે મધ્ય રાજુવુલનું સંસ્કૃત નામ રાજવન છે એમ દેશ, જે નપતિના તાબે હતો તેના ઉપર ક્ષત્રપ સમજવું. તરીકે અને મથુરા-પાંચાલના પ્રદેશ ઉપર હગામઉપરમાં આપણે મિનેન્ડરનું વર્ણન કરતાં હગામાસને ક્ષત્રપ તરીકે પ્રથમ નીમ્યા હતા. જણાવી ગયા છીએ કે, મિનેન્ડરનો જન્મ તેમાંના ગામ-હગામાસ બને ભાઈઓ, મિનેન્ડરની કાબુલ નદીની ખીણવાળા પ્રદેશમાં–જેને તે વતી શુંગપતિ ભાનુમિત્રના સૈન્યની સાથે લડા (૧) કે, હિ. ઇ. પૃ. ૫૭૫:-Rajuvila of other inscriptiong is Ranjubula: he str. uck coins both a9 satrap and Mahakshatrap=ીન શિલાલેખેને રાજુપુલ તે જ જીવુલ સમજવો. તેણે ક્ષત્રપ અને મહાક્ષત્રપ એમ બને પદ સહિતના સિક્કા પડાવ્યા છે. He was the father of Sodash, in whose reign AS Satarap the monument (Lion-pillar ) was erected=a 21aal al હતો, જેના ક્ષત્રપ તરીકેના રાજ્યકાળે સિંહસૂપ ઊભો કરવામાં આવ્યું હતું. કે. હિ. ઇ, પૃ. ૫૨૬-૭, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ રાજુલુલની [ પંચમ ઇમાં મરણ પામવાથી તેમની જગ્યાએ રાજુ- વલની નીમણુક થઈ હતી. એટલે રાજુલુલને પણ ક્ષહરાટ પ્રજાના એક ક્ષત્રપ તરીકે જ નોંધ રહે છે. અલબત્ત ક્ષત્રપ તરીકે તેને રાજ્યકાળ બહુ ટૂંક સમયને જ રહ્યા છે તે આપણે યથાસ્થાને જણાવીશું. જેમાં તેની આયાતના ઇતિહાસથી આપણે તેને હરાટ કરાવ્યો છે, તેમ અન્ય સાબિતિઓ પણ તે બાબતની મળી રહે છે. તેના જે સિક્કા મળી આવ્યા છે તે ઉપરના અક્ષરો પણ ખરેડી ભાવના જણાયા છે, તેમજ તેની પટરાણીએ જે દાનપત્ર કોતરાવ્યું છે જેને મથુરાન સિંહસ્તૂપ કહીને વિદ્વાનોએ ઓળખાવેલ છે તે સારાયે સ્વની ભાષા પણ ખરેણી જ છે. એટલે આવા સિક્કાઈ અને શિલાલેખી પુરાવા જ્યાં અસ્તિત્વ ધરાવે છે, ત્યાં પછી અન્ય રજૂ કરવાની જરૂર દેખાતી જ નથી; જેથી આપણે તેને નિશક રીતે ક્ષહરાટ ક્ષત્રપ તરીકે જ ઓળખવો રહે છે. આપણું ઇતિહાસની સાથે જે કે તેના કુટુંબી પુરૂષોનાં નામને કાંઈ સંબંધ તે નથી જ, છતાં તે વખતમાં કેવાં નામો તેનું કુટુંબ હતાં તે જાણવાની કેટ લાકને કુતુહળતા ઉત્પન્ન થાય તે સંતોષવા માટે જણાવીએ છીએ કે, તે સર્વે નામે, ઉપર જણાવવામાં આવેલ મથુર સિંહ સ્તૂપના લેખમાં તિરાવેલ છે અને તે આ પ્રમાણેનાં છે. રાણીનું પિતાનું નામ નન્દસીઅસા, તેણીના બાપનું આય કે , માતાનું અબૂલા અને દાદીનું પિસપસિ હતું. જ્યારે તેગીના ભાઈનું હથઅરી હતું. વળી ક પુત્ર-યુવરાજનું નામ ખલયસ કુમાર હતું, તેને ખરઓસ્ટ' નામ પણું આપ્યું હોય એમ જણાય છે. બીજા નાના પુત્રોમાં કાલુઈ અને સાથી નાના નામે જ હતાં. આ ત્રણે સગા ભાઈઓ હતા. અન્ય પુત્રમાં શદાસ અને પુત્રી તરીકે હનનાં નામ જણાવ્યાં છે. આ ઉપરથી જણાય છે કે, રાજુવુલને ચાર પુત્રો અને એક પુત્રીને પરિવાર હતો. સાધારણ નિયમ એ છે કે, પિતાની ગાદીએ હંમેશાં ચેક પુત્ર જ આવે. અહીં જે પુત્ર-યુવરાજનું નામ ખલયમ કુમાર અથવા ખરઓટ હેય એમ જણાય છે, જયારે તેની પછી ગાદીએ તે ડાસ આવ્યાનું જણાયું છે, એટલે બે અનુમાન કરી શકાય છે. કાં તે જેમ ખલાસકુમારનું બીજું નામ ખરસ્ટ છે તેમ ત્રીજું નામ છેડાશ પણ હેય; અથવા પિતાની હૈયાતિમાં જ તે ખરએસ્ટનું મરણ નીપજ્યું હોય, તે તેના પછી તુરત જ નાને કુમાર એટલે જેને નંબર બીજે હેય તે તે સેદાસ ગાદીએ આવ્યો હેય. (૨) જુએ પુ. ૨. સિક્કા ચિત્ર નં. ૭, ૮. (૩) કે. હિ. . ૫. ૫૭૪:-The Kharoshati inscription with which the surface is completely covered associate in the religious merit of the foundation: the donor herself, the chief Queen of the great sutrap Rajula શિલાલેખ આ ખરેણી ભાષાથી લખાયો છે તેમાં તેની સ્થાપના વિશેની ધાર્મિક ગેરવતાનું જ વર્ણન છે; તેના દાતા તરીકે, મહાક્ષત્રપ રાજુલ ની પટરાણી ખૂદ પોતે જ છે (૫ટ રાણું લખી છે એટલે બીજી પણ રાણીઓ હશે જ એમ થયું.) (૪) આ સર્વ નામો એ. ઇ. પુ. ૯, ૫. ૧૪૨ તથા ભારતીય પ્રાચીન રાજવંશ પુ. ૨, પૃ. ૧૯૩ અને આગળમાંથી ઉતારવામાં આવ્યાં છે. (૫) આ વિશે નીચેની ટીકા નં. ૯ જાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ' વળી પટરાણીના પેટે ત્રણ પુત્રનાં નામ જણાવ્યાં છે; જ્યારે કુમાર સોદાસ અને કુંવરી હનનાં નામ જુદાં પાડી પતાવ્યાં છે. તે ઉપરથી એમ અનુમાન લઈ જવાય છે કે, તે બન્ને પટરાણીના કરજો નહીં હાય. પછી તે બન્ને સહેાદર હતાં કે કેમ તે સ્પષ્ટ થતું નથી; પણ મહાક્ષત્રપ રાજીબુલને એક કરતાં વધારે રાણીઓ હતી એમ તે ચોક્કસ કહી શકાશે જ. આ સિવાય તેનાં બીજાં કોઇ સગાંનાં નામેા તેમાંથી નીકળતાં નથી. ઉપરમાં આપણે ખરએસ્ટ તે જ્યેષ્ઠ પુત્ર ખલયસ કુમારનું બીજું નામ હાવાનું જણાવ્યું છે, પણ બીજે ઠેકાણે તેને રાજુકુલના દોહિત્રાના પુત્ર હોવાનું જણાવાયુ' છે, તેના સિક્કા ઉપરથી જણાય છે કે તેણે ક્ષત્રપ અને મહાક્ષત્રપ એમ બન્ને હાદા ભાગવ્યા છે જ. હુવે જો ક્ષત્રપ તરીકેના તેનેા સમય વિચારીએ છીએ તેા તે સ્પષ્ટ થાય છે જ કે, તેના ઉપરી તરીકે બીજે કાઇ હોવા જોઇએજ; અને તે બીજા કાને સંભવ નથી પણ બાદશાહ મિતેન્ડરના જ છે; તેમજ જ્યાંસુધી મિનેન્ડર જીવતા હતા ત્યાંસુધી તે તે પ્રદેશ ઉપર હગામ-હગામાસ જ ક્ષત્રા હતા. તેમજ શુ'ગવ'શી ભાનુમિત્રની સાથેના યુદ્ધમાં મિનેન્ડર તથા આ હંગામાસ મરણ પામ્યા હતા, એમ જણાવી ગયા છીએ. તેમજ એટલું તેા સમજી શકાય તેવુંજ છે કે, જ્યારે યુદ્ધમાં વિજેતા ભાનુમિત્ર છે ત્યારે તે સ્થાન ઉપર, યુદ્ધ પછી સત્તા ા તેની જ સ્થપાય; જેથી રાજીવુલનું તેના સમય વિશેષ હકીકત ( ૬ ) કે, શા.હિ. ઇ. પૃ. ૭૦ જુઓ:-Another member of the family known to us is Kharaosta, of Ranjubula=આ કુટુંબના એક ખીજા સભ્યનું નામ ખરએસ્ટ છે, તે રાજીવુલની દીક઼ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૩૧ "" ક્ષત્રપપ૬” રહી શકે જ નહી. એટલે પ્રશ્ન એ થાય છે કે રાજુલ ક્ષત્રપપદે આવ્યા કયારે ? ખે સ્થિતિ સંભવી શકે ( ૧ ) મિનેન્ડરની હૈયાતિમાં જ તે નિમાયા હાય, અને તેમ બન્યું હોય તા હગામાસને યુદ્ધ પહેલાં એટલે ઈ. સ. પૂ. ૧૫૯ પહેલાં મરણ પામ્યાનું લેખતું રહ્યું; કે જેથી રાજીવુલને તેના સ્થાને ક્ષત્રપ તરીકે નીમી શકાય. ( ૨ ) અને બીજી સ્થિતિ, ભાનુમિત્રે મથુરા ઉપર પોતાની સત્તા જમાવ્યા બાદ થોડા કાળે આ રાજુપુલે તે મુલક પાછો લડી કરીને તેની પાસેથી પડાવી લીધા હોય: પણ તેમ બન્યું હાય તા તે સમયે મિનેન્ડર જેવા કાઈ ઉપરી રાજકર્તા રહ્યો ન હાવાથી તેને મહાક્ષત્રપ તરીકે જ સંખાધી શકાય, ક્ષત્રપ તરીકે નહીં જ. એટલે પછી એમજ અનુમાન કરવું રહ્યું કે, ન. ૧ માં જણાવ્યા પ્રમાણે હંગામાસનું મરણુ જ ઇ. સ. પૂ. ૧પ૯ પહેલાં નીપજી ચૂકેલું અને તેની અવેજીમાં મિતેન્ડરે પોતાની હૈયાતિમાં જ આ રાજીબુલને ક્ષત્રપ તરીકે નીમેલ, આટલું નિશ્ચિત કર્યાં પછી, તે કેટલા કાળ ક્ષત્રપપદે રહ્યો હતેા તે વિચારવું રહે છે. જો કે ક્ષત્રપ તરીકેના કાળના નિણ્ય કરી લઇએ તાપણુ આપણા સ્થાપિત નિયમ પ્રમાણે તેના તે સમય રાજત્વકાળના નહી જ લેખાય; માટે તે પાછળ કરેલી મહેનત અક્ળ જાશે તેમ ધારી તેને પ્રયત્ન કરવાનું માંડી વાળશું. હવે મહાક્ષત્રપ તરીકેના સમયને વિચાર કરીએ :—એક વાત તે। ઉપરમાં નં. ૨ ની સ્થિતિને વિચાર કરતાં સ્પષ્ટ જણાવી દીધી છે કે, રી દીકરા આનેા પુત્ર થતા હતા, ( ૭ ) જી ઉપરની ટી. ન, ૧, (૮) આ પ્રમાણે ઠરે તે તે પ્રમાણે હગામહગામાસના ચરિત્રમાં આપણે ફેરફારા કરવા રહેશે, .. www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રાજુલુલની [ પંચમ ઈ. સ. પૂ. ૧૫૯ માં મિનેન્ડરનું મરણ થવાથી તથા તે પ્રદેશ ભાનુમિત્રે જીતી લીધું હોવાથી તે ઉપર પ્રથમ તે શુંગશી છે સત્તા જ સ્થાપિત થઈ ગયેલી ગણાય; જ્યારે પાછા તે જ પ્રદેશ ઉપર રાજુલુલે મહાક્ષત્ર તરીકે હકુમત ચલાવી છે, ત્યારે એમ જ અર્થ કરવો રહે છે કે, તેણે શુંગવંશી અમલ તળેથી તે દેશને પાછો જીતી લીધે હેવો જોઈએ. કારે તેમ બન્યું તેવું જોઈએ તે જ પ્રશ્ન વિચારો રહ્યો. બીજી બાજુ એમ જણાવાયું છે કે ભાનુમિત્રનું રાજ્ય છે. સ, પૂ. ૧૫૯ થી ૧૪૨ સુધી ૧૦ વર્ષ ચાલ્યું છે અને તે બાદ માત્ર નામધારી રાજાઓ જ ઊભા થયા છે. એટલે એ અનુમાન કરી શકાય-એક એ કે ભાનુમિત્રના મરણ બાદ તે પ્રદેશ રાજુલુલે જતી લીધે હોય; અથવા બીજું એ કે, ભાનુમિત્રના છતાં પણ તેમ બન્યું હોય. પણ સત્તર સત્તર વર્ષ સુધી કોઈ માણસ વિચાર કરતો કરતો બેસી રહે કે ફલાણાનું મરણ થશે-કયારે મરણ થવાનું છે તે કઈ માણસ શી રીતે જાણી જ શકે તો હું તે મૂલક પચાવી પાડીશ; એ વાત બનવા યોગ્ય ન ગણાય. માટે એમ જ કલ્પના કરી શકાય કે, ભાનુમિત્રના રાજ્ય જ ઈ. સ. પૂ. ૧૫૯ પછીના ટૂંકા સમયમાં જ બેથી પાંચ વર્ષ (૯) જુઓ ઉપરની ટી. નં. ૧. તવા ઉપરમાં “તેનું કુટુંબ” વાળો પારિગ્રાફ (૧૦) કે. હિ. ઈ. પૃ. ૫૭૫-Subsequently after the erection of Mathura-Lion-capital in his reign as satarap, he (sodasa) appears as great satarap on the Arohi votive tablet at Mathura dated in the second month of the year 42=પોતાના (રદાસન) ક્ષત્રપ તરીકેના સમયમાં મધુર સિંહરતપની સ્થાપના કર્યા પછી તરત જ મથુરાના આમોહી (૫૩ છે)માં ભક્તિ માટે ઊભી કરેલ એક તપ્તિમાં સુધીને સખ્ય ધાર વ્યાજબી ગણાશે-તેણે લડાઈ કરીને તે પ્રદેશ પાછો મેળવી લીધે હશે એમ ગણવું. એટલે મહાક્ષત્રપ તરીકેનો તેને સમય ઈ. સ. પૂ. ૧૫૪-૫ થી શરૂ થયે, એમ આપણે હાલતુરત પાકે નિર્ણય ન મળી આવે ત્યાં સુધી તે ઠરાવીશું. તેના રાજ્યારંભનો સમય નિર્ણિત થઈ ગયો. હવે અંત સમય વિચારીએ. તે માટે આપણને શિલાલેખ ઉપરથી જાણવાનું સાધન મળે છે. તેની પટરાણુએ જે મથુરાસિંહરતૂપની પુનઃસ્થાપના કરી છે તેમાં પુત્ર દાસને ક્ષત્રપ તરીકે જણાવ્યો છે, જ્યારે આહીને બીજો શિલાલેખ છે તેમાં સદાસે પિતાને મહાક્ષત્રપ” તરીકે લેખાવ્યો છે. એટલે તાત્પર્ય એ થયો કે, તે બન્ને શિલાલેખના સમચની વચ્ચેના ગાળામાં સોદાસ મહાક્ષત્રપ થયો છે તથા રાજુલુલનું મરણ પણ થયું છે. મથુરાના તેમજ આમહીના એમ બન્ને લેખમાં ૪૨ ને જ આક છે. એટલે એમ થયું કહેવાય કે પ્રથમ પુનઃસ્થાપના થઈ; પછી ટૂંક સમયમાં રાજુલુલનું મરણ થયું અને તે બાદ સોદાસે આહીનો પટ્ટ ચિતરાવ્યો હતો. હવે આ બેંતાળીશનો આંક તે કયા સંવતને હતિ તે પાછું વિચારવું રહે છે. આપણે ભૂમકનું વર્ણન કરતાં જણાવી ગયા પાછે તેને ઉલ્લેખ મળે છે. તે તક્તિની સાલ માટે “ ૪૨ ના શિયાળાને બીજો મહિનો” એમ લખાણ છે. વળી જુઓ. એ. ઇ. પુ. ૯, પૃ. ૧૩૯. વળી જુઓ વિન્સેટ સ્મિથ સાહેબકૃત મુદ્રિત મથુરા એન્ડ ઇટસ એન્ટીવીટીઝ. ઈ. સ. ૧૯૦૧, પ્રસ્તાવના પૃ. ૫. તે જ પુસ્તકના પૃ. ૨૧ ઉપર તે એ જ લખ્યું છે કે “ In the 42nd year of the Maha-Kshatrpa Sodas (Pl. siv Ayaga-patta) HITY WIEL 3011 રાજ્ય સં. ૪૨ માં ( આચાગ પટ આકૃતિ નં. ૧૪ જુઓ.). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ છીએ કે તેણે પાતાની હાડકાટ નાંતિ ઉપરથી સહરાટ વતતી સ્થાપના કરી છે. તેની દિ ઈ. સ. પૂ. ૧૫૯ થી જ-પાતે ગાદીપિત બન્યા ત્યારથી જ કરવામાં આવી છે. તેમ આ રાજુકુલ પણ તે જાતિના છે. તેમ બીજી અનેક રીતે, રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યોમાં તે ભૂમકની સાથે જોડાયલા માલૂમ પડ્યો છે, એટલે સહજ અનુમાન કરી શકાય કે રાજુકુલના લેખામાં પણ จ | જ ક્ષહરાટ સંવત વપરાયેા હશે; તે હિસાબે ક્ષહરાટ સવંત ૧૨=ઈ. સ. પૂ. ૧૧૭ થાય, કે જે સાલમાં મહાક્ષત્રપ રાજુજુલનું મરણ થયું હતુ.. એટલે તેના રાજ્યઅમલ ઇ. સ. પૂ. ૧૫૫૧ થી ૧૧૭ સુધીના ૩૮ વર્ષના હતા એમ ગણવું રહે છે. વિશેષ હકીકત તેના ૩૮ વર્ષ જેટલા લાંબા ગાળાના અમલમાં રાજકીય બનાવે। તા અનેક ાનવા પામ્યા હશે, પણ આપણુને તેના રાજ્યના જ્યાં સુધી તે વિશેની કાંઇ જ અનાવા માહિતી મળી નથી ત્યાંસુધી તેના ખાતે તે વિષયમાં મૌન જ સેવવું ઉત્તમ છે, માત્ર એક પ્રસ`ગ જે તેની પટરાણીએ કાતરાવેલ શિલાલેખ ઉપરથી આપણે જાણી શકીએ છીએ તેનુ' જ વર્ણન અત્રે આપીશું. તે પ્રસંગ મથુરાના સિંહસ્તૂપની પુનઃ પ્રતિષ્ઠા કર્યાના છે. આનું કેટલું વિગતવાર વર્ણન આગળ ઉપર મથુરા નગરીના પશિષ્ટમાં આપીશું; તેમજ જે કેટલાક રાજીવુલનાં સગાંવહાલાંનાં નામ તેમાં નિર્દિષ્ટ થયાં છે. તે આપણે “ તેના કુટુંબ ''વાળા પારિગ્રાફમાં જણાવી (૧૧) ભૂમના રાજ્યની આદિ, ક્ષહરાટ સવતની આદિથી ગણાય છે; પણ રાજીવલના સમયની 3. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૦ ગયા છીએ. હવે વિશેષમાં જે થાડુ ધણુ જણા વવુ' બાકી રહે છે તે જ અત્રે કહીશું, આ પ્રસ`ગ એક ધાર્મિક કાયના હતા. તેની પ્રતિષ્ઠા તથા ગૌરવ એટલુ` માટુ' ધારવામાં વતું હતું કે તે ક્રિયાના પ્રમુખપદ માટે તેના યજમાન કરતાં પણ-ખુદ મહાક્ષત્રપ રાજુકુલની પટરાણીનું નામ તેમાં અપાયુ' છે-વિશેષ વૈભવવતા પુરૂષની જે વરણી થાય તેા પ્રસંગની શાભામાં વધારો થશે. તે સમયે ક્ષહરાયવશી ત્રષ્ણુ મહારાજનો હતાં: એક, પંજાબમાં મહાક્ષત્રપ લીફની સત્તા હતી. બીજા, મથુરામાં રાજીબુલ મહાક્ષત્ર પની પેાતાની અને ત્રીજા, મધ્યદેશમાં મહાક્ષત્રપ ભૂભકની આણ ચાલી રહી હતી. આ ત્રણેમાં ભૂમકનું સ્થાન દરેક રીતે ઉચ્ચ પદે હતું. ઉમરમાં પણ તે સ` રાજકર્તાઓમાં વિશેપ વૃદ્ધ હતા; તેમજ તેને રાજ્યવિસ્તાર પણ સૌથી મોટા હતા : તેમ ક્ષહરાટના સરદારામાં-ચેાનપતિષેમાં છેલ્લા ચેાનપતિ મિનેન્ડરના સમયે પણ-આ ભૂમનું જ વર્ચસ્વ માત્ર બાદશાહ ખુદથી જ બીજા નંબરે લેખવામાં આવતુ` હતુ`. એટલે આ પ્રસંગના મેળાવડાના સભાપતિ તરીકે તે ભ્રમકની જ ચુંટણી કરવામાં આવી હતી; પણ આ સમયે એટલે કે ક્ષહરાટ સંવત ૪૨= ઇ. સ. પૂ. ૧૧૭ માં ભૂમકની ઉમ્મર લગભગ ૯૫ વર્ષની થઇ ગઇ હાવાથી તેણે પોતે હાજરી ન આપતાં, પેતાના યુવરાજ ક્ષત્રપ નહપાળુને પેાતાના પ્રતિનિધિ તરીકે પાઠવ્યેા હતા આ સમયે તક્ષશિલાના મહાક્ષત્રપ લીકને પણ આમંત્રણ મેકહ્યુ હતુ. એટલે તે પણ પેાતાના યુવરાજ આદિને ક્ષહર! સવતની આદિ સાથે સબંધ ગણવાના નથી, www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સાડાસનું -ક્ષત્રપ પાકને લઇને ઉપસ્થિત થયા હતા. મતલ“ કે, ત્રણે પ્રદેશના ક્ષહરાટ મહાક્ષત્રપા અને તેમના યુવરાજ ક્ષત્રા ત્યાં હાજર થઈ ગયા હતા. ( અલબત્ત, ભૂમક પોતાના સ્થૂળ દેહે નહાતા જ ) પ્રતિષ્ટા નિમિત્તે ઉજવવાના પ્રસગની એટલી બધી મહત્ત્વતા તેમના મનમાં ઉગી હતી, અને ખરેખર તે પ્રસ ંગ હતેા પશુ તેવા જ। જેથી તેની ઉત્પાદિકા મહાક્ષત્રપ રાજીવુલની પટરાણી નન્દસીઅસામે પેાતાના સર્વ ભાઇભાંડરૂ, માળાપ, પુત્રી, દાહિત્રા વિગેરેને આમ ત્રણ મેકલી માકલીને ાલાવી લીધા હતા. આ સ નામા આપણને તે સ્તૂપ ઉપર ધૃતરાયલી વિગતમાંથી મળી આવે છે. આ વિવેચન ઉપરથી રામજી શકાશે કે, શામાટે તે સ્તૂપની પ્રતિવ્હાને તેણીએ પોતાના જીવનના એક અનુપમ પ્રસંગ ૧૨ તરીકે લેખાવ્યેા છે તથા બધા મહા ક્ષત્રપેા અને ક્ષત્રા હાજર થયા છે તથા ખભે મહાક્ષત્રપા વિદ્યમાન હોવા છતાં યે નહાણુ ૩ જેવા નાની ઉમ્મરને અને માત્ર ક્ષત્રપપ૬થી જ વિભૂષિત ૧૪ થયેલે, તે પ્રસંગના પ્રમુખ થવા પામ્યા છે. આ ધાર્મિક કાર્યના પ્રસંગે જે ત્રણે પ્રદેશના લહરાટ ભૂપતએ. આમ ત્રણને માન આપી હાજરી પુરાવી છે, તે ઉપરથી મે ત્રણ ( ૧૨ ) અનુપમ પ્રસંગ એટલા માટે હતા કે તેણીએ પેાતાના ધર્મના એક અતિ ઉત્તમ અંગ તરીકે ઉજવયાને ધાયું" હતુ. તે તુર્કીકત મથુરા નગરીના પરિશિષ્ટમાં બતાવેલા વન ઉપરથી જોઈ શકાશે, તે સમયની આ ક્ષહરાટ પ્રશ્ન પાતાના ધર્મના અનુાન કરવામાં કટલા ઉમંગ ધરાવતી હતી તથા ધમ પ્રત્યે કેટલું માન રાખતી હતી તેનુ માપ પણ ઉપરથી કાઢી શકારો. આ (૧૩) જ, બાં, કે, રા. એ, રસ. નવી આવૃત્તિ પુ. ૩, પૃ. ૧૧:-It is obvious that Mahacala Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પંચમ ખાબો અચુકપણે સિદ્ધ થઇ જાય છે; કે (૧) તેમાં ધર્મપ્રેમ જીવતીજાગૃતિ ન્યાત જેવા વર્તાતા હતા (૨) તે રાજપતિ હોવા છતાં એક ખીજા પ્રત્યે-વધાનિક અને સ્વાતિ બા પ્રત્યે-બહુમાનની નજરથી જોતા હતા (૩) તેમનામાં ઉદારવૃત્તિ તથા સજ્જનને શાલે તેવી સભ્યતા અને સૌજન્યતા ભરેલી હતી (૪) કાઇ કાઈના ઉપર દ્વેષવૃત્તિ દાખવતું નહેાતું; નહીં તો ભૂમકા જેવા મહારાજ્યના અધિપતિ તેની પાસે જ આવેલા-ઉત્તરે મથુરા અને નૈસે તક્ષિલા જેવા પ્રદેશના ભૂપતિ ઉપર ચડાઈ લઈ જઈ તેમના મુલક ખથાવી પાડે, તે કેટલી વાર્ લાંગવાની હતી ? ઉપરના પ્રસંગ વીત્યા પછી માત્ર ખે ચાર માસની ચાવધિમાં જ મહાક્ષત્રપ રાજુકુલનુ મરણ નીપજ્યું હતું અને તેના સ્થાને તેના બીજો પુત્ર સેાડાષ ૧૫ મથુરાપતિ બન્યા હતા. (૨) ઘેાડાસ-સાડાસ રાજુલની પછી તેને પુત્ર જે।ડાસ મહા ક્ષત્રપ બની મથુરાની ગાદીએ ખેડે છે. ઇ. સ. પૂ. ૧૧૭=મ, સ, ૪૧. જેમ ઇતિહાસમાં અનેક ભામતા હજુ અંધારામાં જ પડી રહી છે તેમ આ જાડાસના રાજ્યકાળે જે બનાવા બનવા પામ્યા હતા તેનું પશુ સમજી લેવુ. એટલે આ was a contemporary of Rajuvula, the Mahakshatrapa of Mathura-એ તે દેખીતુ' જ છે કે નહુપાણ તે મથુરાના મહાક્ષત્રપ રાજીવુલના સહસમયી હતા. ( ૧૪ ) નહપાણ પાતે હૈં. સ. પૂ. ૧૧૪ માં મહાક્ષત્રપ થયા છે. એટલે ઈ. સ. પૂ. ૧૧૭ માં થયેલી આ પ્રતિષ્ઠાના પ્રસંગે તેા તે ક્ષત્રપ જ માત્ર હતા એમ સ્પષ્ટ કહી શકાય છે, (૧૫) ખ઼ુએ ઉપરમાં પુ. ૨૩૦ ની હકીકત, www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] વૃત્તાંત ૨૩૫ ડાસ વિશે બહુ નવું તે આપણે વાચકવૃંદ અંત ઈસ. પૂ હ૪ માં ગણાય છે; જ્યારે પાસે ધરી શકીએ તેમ નથી જઃ સિવાય કે એક સોદાસના રાજ્યની પૂર્ણાહુતિ સમય એકદમ બે મુદ્દા જે જણાય છે તે ઉપર કાંઈક વિશેષ ચેક તે કહી શકીએ તેવી સ્થિતિમાં હજુ પ્રકાશ પાડવાનો પ્રયત્ન બને તે કરીએ. આપણે મુકાયા નથી જ; પણ ઇન્ડ-પાર્થિઅને ઉપર જણાવામાં આવ્યું છે કે, તે જે શહેનશાહ મોઝીઝે ઉત્તર હિંદના-એટલે તક્ષિાગાદીએ બેઠે કે તુરત જ મથુરા નગરીના એક પંજાબના અને મથુરાન-બને ક્ષહરાટ મહાપરામાં જેને અત્યારે આમોહી તરીકે ઓળ. ક્ષત્રપને જતી લઈ૧૭ તેમનાં રાજ્ય ઉપર પિતાની ખામાં આવે છે ત્યાં ભકિતપૂજા કરવા માટે તેણે આણ ફેરવી દીધી હતી; એટલે માનવાને કારણે એક આયાગપટ્ટ બનાવરાવ્યો હતો, એવી હકી- રહે છે કે, તે સમયે ઈ. સ. પૂ. ૭૮ થી ૭૫ કન ત્યાંના શિલાલેખમાંથી લબ્ધ થઈ છે. એટલે અંદાજે મુકીએ તો લગલગ સત્ય જ આવી આ આયાકનો સમય પગ છે. રા. પૂ ૧૧૭ રહેશે; અને તે હિસાબે સેડાના જ્યનો અંત જ લેખ રહે છે. જ્યારે આયોગપટ્ટ માંના ઈ સ. પુ. ૭પ મૂક્તાં તેનું રાજ્ય ૧૧૭ થી આંક ૪ર ને સ્થાને ૭૨ વાગ્યાનું છે એન ૭૫=૪ર વર્ષ પર્યત ચાલ્યું હતું એમ ગણી નાઉના નામે જણાવાયું છે. ૧૬ વળી ત્યાં શકાશે. મતલબ કે, નહપાણ અને ખાસ બને જણુવ્યું છે કે, તેમણે આ ૭ર ના આંકને પોતાના આખા રાજ્યકાળ દરમ્યાન સમકાલીનવિક્રમ સંવત ધારીને તેને સમય ઇ. સ. ૨૪ પણે જ વિદ્યમાન રહ્યા છે, છતાં તાજુબ જેવું ઠરાવી દીધું છે. આ બધું કેમ બનવા પામ્યું છે છે કે વિદ્વાનોએ નહપાને સેદાસની અગાઉ૮ તેની ભાંજગડમાં ઉતરવાની આપણને જરૂર જ થઈ ગયાનું જાહેર કર્યું છે. તેને બે કારણો નથી. માત્ર એટલું જ કહીશું કે, ક્ષહરાટ મારી કલ્પનામાં આવે છે. એક તો ઉપર જેમ સંવતની કઈને જાણ નહીં હોવાથી, જેને જેમ . અને કાઉની બાબતમાં જણાવાયું છે ફાવ્યું તેમ અનુમાન દોર્યું ગયા છે અને ઇચ્છા- તેમ, કોને તેમના સમયની ચોકસાઈની માહિતી પૂર્વક તેને અર્થ કર્યે રાખે છે. નથી એટલે મરજી પ્રમાણે ફેંકયે રાખ્યું છે. તેના રાજ્યને આરંભકાળ ઈ. સ. પૂ. અને બીજું એ કે, તેમણે શિલાલે અક્ષ૧૧૭ ગણાય છે જ્યારે નહપાને ઈ. સ. . રેની સરખામણી કરી છે તે તે સાચી, પણ એક ૧૧૪ છે. એટલે નહપાણતી પૂર્વે ત્રણ વર્ષે તે બાજુ ન પણ પિતે ગાદીએ બેઠો તે પહેલાંના ગાદીપતિ થયું છે. તેમ નહપાણના રાજયનો જે ક્ષત્રપણે તેણે કોતરાવ્યા હતા તેના અક્ષર (૧૬) જુએ જ. ઈ. હી. ક. પુ. ૧૨. (૧૭) આ હકીકત સ્પષ્ટપણે આપણે શનશાહ મેઝીઝના વૃત્તાંતે જણાવવાની છે. ત્યાંથી જોઈ લેવા વિનંતિ છે. (૧૮) જ..બે ". . એ. સે. નવી આવૃત્તિ પુ, ૩, પૃ ૧૪:-Mahapana lived prior to Sodas of Mathura and therefore Nabapa na preceeded sodas-નહપાણુ મથુરાના સોદાની અગાઉ થઈ ગમે છે. ઇ. એ. પુ. ૩૭ (૧૯૦૮) પૃ. ૪૩:-The characters of the inscriptions of Socias are later than those of the inscriptions of :11p1n-નહપાણના લેખમાંના અક્ષર કરતાં ડિ!રાના હૈમના અક્ષરો કાંઈક મેડા સમાન છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ લીઅકનું [ પંચમ લીધા, જ્યારે બીજી બાજુ સાસના કિસ્સામાં અને બીજાનું નામ પાતિક છે. તેમાંના એક તેના રાજ્યની આદિના ન લેતાં જે ડંખ લગભગ પછી એકની હકીકત લખીશું. અંતસમયે લખાયા હતા તેના અક્ષર લીધા; (૧) લીઅક એટલે બનવાજોગ છે કે, બનેનાં નામ સાચાં, આગળ જણાવી ગયા માણે તે ક્ષહરાટ બનેને સમય સાચો, પણ આદિને અંત વચ્ચે જાતિનો હતો. તેનું નામ ત લીઅક જ છે, લગભગ ૪૫ વર્ષનું અંતર જે પડી છે કે તેની પણ ઘણે ઠેકાણે કુસુલુક લીક ગણત્રી કોઈએ હિસાબમાં ન જ લીવ, જેથી જાલી તા અથવા લીક કુસુલુક તરીકે સ્વાભાવિક છે કે તે સ્થિતિમાં તેનું અનુમાન નામો ૫ :ણા છે લે સહજ જુદું જ આવે. આ બીજું કારણ વિશેષ સંભવિત લાગે છે. કુસુલુકાદ કાં તે તેનું ઉપનામ હોય કે હો તેના તથા તેના પિતાના રાજ્યકાળ બીન હોય કે ગોત્ર હે; પણ ગેત્રનું નામ થી જ ઈ બનાવ બન્યા હોવાનું જણાયું નથી. એટલે લાગતું. કેમકે નહીં તો તેની પાછળ આવનાર તેના હાલ તે એટલું જ કહેવું બ થઈ પડશે કે, પુત્ર પાતિકને પણ તે શબ્દ લગાડવામાં આવ્યો તેમનાં જીવન, પ્રજોપયોગી કાર્ય કરી પ્રજાને રાજી હેત; પણ તેમ થયું નથી. એટલે ઉપનામ કે રાખી, શાંતિથી કાર્યભાર ચલાવ્યું જેવો તેવી હોદ્દો હેવાનું જ તે સંભવે છે મનોવૃત્તિવાળાં જ હશે. જેથી નથી તેમના રાજ જ્યાં સુધી મિનેન્ડર જીવતા હતા ત્યાં સુધી ધાંધલ મચાવી રહેલી કોઈ તરફથી આવી આ પંજાબના પ્રત ઉપર એન્ટીસીઆલડાસ પડેલી ચડાઈઓ થઈ પડયાની જાહેરાત, કે નથી નામનો ક્ષત્રપ તેના તરફથી તેમણે કઈ બાજુ પ્રદેશ જીતવા માટે લઈ ગયેલી તેને સમય રાજ્ય ચલાવતો હતો કે ચડાઈઓ અને પરિણમતી ખાનાખરાબીની વધા જેણે, મિનેન્ડરનું લડાઈમાં છે. આ સ્થિતિ તેમની સંસ્કૃતિ કેવી હશે મરણ નીપજતાં પોતાને ભય લાગ્યો હોય તેથી કે તે વિશેનું અનુમાન બાંધવાને આપણને ઉપ- . અન્ય કારણથી, પણ શુંગપતિ ભાગ-ભાનુમિત્રની યેગી થઈ પડશે. આ પરિચ્છેદને અંતે તેમના મિત્રી શેધવાનો પ્રયત્ન કર્યો હતો. તે એન્ટીસીધર્મ વિશેના પારામાંની હકીકત સાથે સરખાવે. આલડાસની પછીથી આ લીઅક રસ્તા ઉપર (૬) તશિલા (તક્ષશિલા ) પતિઓ. આવ્યો છે, પણ તેનું મરણ થવાથી કે તેણે પૃ. ૨૨૯ના મથાળે જણાવી ગયા પ્રમાણે ગાદીને ત્યાગ કરવાથી કે તેને ઉઠાડી મૂકવાથી અહીં પણ આપણે બે ભૂપતિઓનાં જ જીવન વિશે તેમાંનું કાંઈ જણાયું નથી. તેમજ તુરત કે થોડા બોલવાનું રહે છે. તેમાંનાં એકનું નામ લીઅક સમય બાદ તે પણ જણાયું નથી. એટલે હાલ (૧૯) નીચેની ટીકા નં ૨૫ જુઓ. તેમાં પતિકને " કુમુલ પાતિક ” તરીકે ઓળખો છે; પણ તે કથન બહુ પ્રમાણભૂત લાગતું નથી. એટલે વિશેષ ખાત્રીપૂર્વક સાબિત ન થાય ત્યાં સુધી પતિકને કાંઈ ઉપનામ વિના જ ઓળખ ૨હે છે, (૨૦) કે. હિ. ઈ. પૃ. ૫૮૩ -It is no doubt a title like the Kujula Kadaphisis= કુસુલ કડફીસીઝની પેઠે તે (સિલક ) શબ્દ પણ પદવીસૂચક લાગે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] તે, જેમ ક્ષત્રપ રાજુકુલ સંબંધી બનવા પામ્યું હતું એમ ગણી લઇને તેના રાજ્યના આરબકાળ ઇ. સ. પૂ. ૧૫૫ લેખીશું. તેનુ ભરણું કયારે થયુ' અથવા તેના રાજ્યઅત કયારે આવ્યા તે બાબત પણ કયાંય નેાંધ થઇ દેખાતી નથી; પણ મહાક્ષત્રપ રાજીવુલનાં સભ્યે જે પ્રતિા ઓચ્છવ થુરા સિંહસ્તૂપતા ઉજવાયા હતા તેમાં આ તક્ષિાપતિ મહાક્ષત્રપ લીએક પણ પોતાના પુત્ર પાતિક સાથે ઉપસ્થિત થયા હતા એટલું તેની ઉપર કાતરેલ લેખથી જણાયું છે. તેથી તે રાજમલ ઈ. સ. પૂ. ૧૧૭ સુધીતેા ચાલુ હતા એમ નક્કી થયું જ. પછી કેટલા વર્ષે પૂરા થયા તે માટે અનુમાન કરવુ` રહે છે. જેમ તે સમયનાં અવે ક્ષત્રપો-મહાક્ષત્રપોના અમલ ૩૫-૪૦ વર્ષ ચાલ્યા છે તેમ લીકની બાબતમાં પણ માની લઈને તેને રાજ્યકાળ ઈ. સ. પૂ. ૧૫૫ થી ૧૧૫ સુધી ૪૦ વર્ષ પ ́ત ટમ્યા હતા એમ ગણવુ' રડે છે. જો કે તેના સમય વિશે અન્ય વિદ્વાનેએ ભાતભાતના નિર્ણયા બાંધ્યા છે, પણ તે ભરેાસાપાત્ર નથી એમ ઉપરમાં અનેક ઠેકાણે આપણે કહી ગયા છીએ; એટલે તેની ચર્ચામાં ઉતરવાનું પાછું શ્યન્ને યોગ્ય લાગતું નથી. માટે તેતે ઉલ્લેખ પશુ કરીશું નહીં'. મથુરા નગરીમાં જે પ્રતિષ્ના એછવમાં તેની હાજરી થઇ હતી તે ઉપરથી કેટલાકના મત ( ૨૧ ) જ. ઇ. હિ. કો. પુ. ૧૧, પૃ. ૪૧: The chief Liaka Kusuluka is characterised as kahaharat and as a kshatrap of Cukhsa-સરદાર લીએક કુમુક્ષુક ક્ષહરાટ તરીકે અને શુમ્સના ક્ષત્રપ તરીકે ઓળખી શકાય છે, કે. રો, હિ. પૃ. ૬૮.-Patilka, the son of Liaka Kuøulaka, Moga's satrap of Chukhsa and Chhahara=ીએક કુસુલુકના પુત્ર પાતિક, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat વૃત્તાંત એમ બધાયા છે કે, તેનું રાજ્ય મથુરા પ્રદેશમાં ૮ થવા પામ્યું હશે; પણ ખરી હકીકત શી રીતે બનવા પામી છે, તેનાથી હવે સારી રીતે આપણે વાકેફગાર થઇ ગયા છીએ. વળી કેટલાક નિંદ્રાનાના થુનથી ૨૧ પણ પુરવાર થાય છે તે પન્નબ ઉપર જ સત્તા ભોગવતા હતા. ૨૩૭ તેના જીવન વિશે બીજું કાંઇ જયુ નથી. એટલે ઉપરમાં રોડાસના રાજ્ય સબંધી જે ટીક! લખી છે તે અહીં લાખો પણ લાગુ પડે છે એમ મજી લેવુ. તેના ભરણું પછી તેની ગાદીએ તેના પુત્ર પાતિક આવ્યો છે પાતિક-પાલિક તેક્ષઙરાટ જાતિના હતા તથા લીક કુમુલુ કા પુત્ર હતા, તે હકીકત ક્રી કરીને જાવવા જરૂર રહેતી નથી. તેમ તે સિત્રાતિ હતેા તે પણ પુરવાર થઇ ગયું છે. વળી તે મથુરાના સિદ્ધ સ્તૂપની પ્રતિષ્ઠા વખતે પેાતાના પિતા સાથે તેના યુવરાજ–ક્ષત્રપ તરીકે હાજર થયા હતા તે પણ નણીતી વાત થઇ ગઈ છે. તેમ ઉપર જણાવ્યા પ્રમાણે તેને રાજઅમલ ઇ. સ. પૂ. ૧૧૫ થી શરૂ થયાનુ ગજ્જુ' રહે છે. પણ તેના રાજ્યના અંત કયારે આવ્યે તે જરા વિવાદાસ્પદ પ્રશ્ન છે, જેથી તેની ચાઁ કાંઈક વિસ્તારથી કરવા જરૂર ધારૂ' છું. એક લેખકે, ૨૨ લીખક કુસુલુકનુ વર્ણન ગ્રુપ્સ અને છહરને (શહેનશ!હુ મોગના ) ક્ષત્રપ હતા. ( આમાં કેટલીક હકીકત ખોટી છે પણ ગ્રુપ્સ તે પેશાવર જીલ્લાના એક પ્રાંત છે એ સમજ આપવા જ કથન ઢાંકયું' છે.) કે. હિ. ઇં, પૃ, ૫૭૪ માં પુત્ર ઉપરની જ ગામતનુ સમર્થાંન કરાયલું' છે. (૨૨) ૐ, હિં, ઇ, પૃ. ૫૭૫, www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૩૮ લખતાં લખતાં આ પ્રમાણે કહ્યું છે—His ( Liaka Insulak, ) son Patilke, who made the deposit of relics copperplate inscription of 78 ( Tuxilla ) which is commemoratel by the inscription bore no litle at thà tilne= લીક કુમુલકને પુત્ર પાતિક, જેણે અવશેષો પધરાવ્યાં (છે જુઓ ૭૮ ની સાલના તક્ષિકાને તામ્રપટ ઉપરના લેખ ) એવુ' જે લેખ ઉપરથી મરણ થયાં કરે છે. તેમાં તેણે ક્રાઇ હોદ્દો ધારણ કર્યું લાગતા નથી. કરેવાની મતલબ એ છે કે, ( ૧ ) તક્ષિકાનું તામ્રપત્ર ઊતરાવનાર પાતિક છેઃ અને તેણે પોતાના ધર્મનાં કાંઈક અવશેષો પધરાવીને તે ઉપર સ્મૃતિચિહ્નો તરીકે તેમૂકયું છે ( ૨ ) વળી તે તામ્રપત્ર ઉપર ૭૮ ને સવત લખેલ છે. આ ઉપરાંત બીજી કાંઈ જ તેમાંથી ખુલતું નથી. જ્યારે તે જ લેખકે અન્ય ઠેકાણે ૧૩ શહેનશાહ મેઝીઝ–માગ સંબધી પોતાના વિચાર જણાવતાં કશું છે કે:-He (Mauses) is undoubtedly to be identi. fied with the Great king Moga, who is mentioned in the Taxilla copper-plate inscription of the Satrap Patika. The inscription is dated in the reign of Mauses and ( ૨૩ ) કે. હિ. ઇ. પૃ. ૫૭૮, (૨૪) એટલે કે મેઝીઝ અને માગ બને એક જ વ્યક્તિ છે. (૨૫) જ, ઇ. હિં. કા. પુ. ૧૨, પૃ. ૨૦ (પ્રે. સ્ટેન કાનાઉ લેખક છે) તેમણે લખ્યું છે કેMahakshatrap Kusula Patika (identified with Patika, the son of the kshaharat, the Khatrap Liaka Kusulaka )=મહાક્ષત્રસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પાતિકનુ [ પંચમ in the year 78 of some unspecified cra. None of the known Indian eras seems to be probable=ક્ષત્રપ પાતિકે ( પોતાના ) તિલાના તાત્રયના લેખમાં જે મેાઝીઝનુ નામ આપ્યું છે તે જ માગ ૪ નિઃશંકપણે આ શહેનશાહ ગામ તરીકે ઓળખી શકાય છે. લેખશ સમય, મેાગના રાજ્યકાળે ૭૮ ના વા છે. સંવતનું નામ ખાધ્યુ ની. પશુ જે જે હિંદી સંવત્સરા જાણીતા છે તેમાંના એકે પણ તે સંભિવત નથી. '' આટલા કથનથી એમ જણાય છે કે (૧) પાતિક તે તામ્રપષ્ટ લખાવ્યું છે ખરૂં; પણ તે વખતે મેાગના રાજઅમલ હતા અને (ર) સમયે, કાઇક સંવત્સરનું ૭૮ મું વર્ષ ચાલતું હતું; તે સંવત્સર કા હશે તે ભૂત તે લેખક ખ્યાલમાં કાંઇ ઉતર્યુ” નથી. ઉપરના બન્ને વાકયનું એકીકરણ કરીશુ તા સાર એ નીકળે છે કે, તક્ષિ લાનગરીના પ્રદેશ ઉપર ૭૮ ની સાલમાં શહેનશાહુ મેગની સત્તા હતી. તે સમયે પાતિકે એક તામ્રપટ, ધર્માંના સ્મરણ નિમિત્તે પ્રતરાવ્યું છે, પણ પોતાના નામ સાથે કાંઇ જ હોદ્દો જણાવ્યા નથી. આમાં કયાંય ત્રિષક કુમુક્ષુકતી વાત જ નથી, તેમ તે જીવતા હતા કે કેમ ? તે પશુ જણાવાયું નથી. પતિક નામ ચોખ્ખું છે, પણ તેથી કાંઇ એમ નથી સાબિત થતું કે તે મેગની કુન્નુલ પાતિક ( ક્ષત્રપ લિચ્છક સુલુક સહરાટ છે અને જેના પુત્ર પાતિક છે તે જ સમજવા )– મતલબ કે અહીં !, સ્ટેન કાનાઉત્રે પાતકને મહાક્ષત્રપ તરીકે ઓળખાશે છે. પ્ર``ગ કે સાલ કે આધાર લખ્યા નથી; પરંતુ વાંચનથી યાદ માવે છે કે તે મથુરામાં એક વખત યાત્ર. એ ગો છે (જે રૂપની પ્રતિષ્ઠા વખતે પાતે હાજર હતા તેની ) અને તે ઉપર તેણે ૭૮ ની સાત બતાવી છે. www.umaragyanbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કેમ ? કાંઇ થઇ આજ્ઞામાં હતા કે કેમ અથવા મેમને અને પાતિકને કાંઇ રાજદ્વારી સંબંધ હતા કે ઊલટુ જ્યારે પાતિકે પોતાના નામ સાથે પદવી જોડી જ નથી, ત્યારે તે એમ અ જાય છે કે, તે પોતે ગાદી ઉપરથી ઉતરી ગયા હાવા જોઇએ; નહી તે। જેમ મથુરાના સિંહ સ્તૂપના ઈ. સ. પૂ. ૧૧૭ માં ઉજવાયલા ઓચ્છવ સમયે પેાતાને ક્ષત્રપ અને પેાતાના પિતાને મહાક્ષત્રપ લીઅક તરીકે તેના શિલાલેખમાં કાતરાવેલ છે તથા ખીજા અન્ય પ્રસંગે તેણે પોતાને મહાક્ષત્રત્ર રૃપ તરીકે પણ એળખાવ્યા છે તેમ અહી પણુ કાઇક હાદ્દો જણાવત ખરા જ, એટલે વસ્તુસ્થિતિ એમ સમજાય છે કે, મહાક્ષત્રપ પાતિક ( જુએ ટી. ન', ૨૫) પોતે ૭૮ ની સાલમાં જ્યારે મથુરાની યાત્રાએ ગયા છેઃ ત્યારે તેની ગેરહાજરીમાં કે પછી તેની સાથે લડાઇ કરી, જીત મેળવીતે શહેનશાહ માગે તક્ષિલા રાજ્ય લઇ લીધુ' છે. એટલે પાતિક ગાદિવિહીન થઇ જવાથી પેાતાને એક સામાન્ય મનુષ્ય તરીકેપાતિક તરીકે–જ ઓળખાવી રહ્યો છે. આવી સ્થિતિમાં તેણે તક્ષિલા નગરીમાં–પેાતાનુ જ્યાં દેવસ્થાન કે ધાર્મિક ક્રિયા કરવાનું સ્થાન હશે ત્યાં-કેટલાક પવિત્ર અવશેષો પધરાવીને તે સંબધી જે મા એક તામ્રપટ કાતરાવીને મૂકયું' છે. પ્રમાણે જ અર્થ થતા હેાય તે!–અને બધી સાલને બરાબર મેળ ખાતા જાય છે, એટલે માનવું પડે છે કે તે પ્રમાણેજ બન્યું હતુ. અને તે જ જીવનચરિત્ર ફા. આં. રે, પ્રસ્તાવના પૃ. ૧૦૨ પારિ. ૮૧: Subsequently Patika is a Mahakshatrap ( Mathura I,ion capital)-પુછી ૫.તિક મહાક્ષત્રપ ો છે (મધુરા સિંહસ્તૂપ ) (૨૬) જ્યારે પાતિકને ખીજી કાઈ રીતે રડયા નથી ત્યારે સાબિત થાય છે કે, ખને વચ્ચે કાંઇ યુદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૩૯ પ્રમાણે અર્થ થાય છે તે વ્યાજબી છે તા-સાબિત થાય છે કે (1) ૭૮ ની સાલ ક્ષહરાટ સંવતની જ છે. જેમ મથુરા સિ ંહદ્રૂપના ઓચ્છવ વખતે ૪ર ને આંક મૂક્યા છે તેને ક્ષઙરાટ સંવત મનાવ્યા છે; તથા જેમ બધા ક્ષરાટ ક્ષત્રપા પાતાના રાજ્યકાળે બનતા બનવાને તે જ સંવત્સરના આંક મુકીને જણાવતા રહ્યા છે તેમ; એટલે ૭૮ ના રા'વત્સર તે ઈ. સ. પૂ. ૭૯ની સાલ થઇ કે જ્યારે મહાક્ષત્રપ પાતિકે મધુરાની યાત્રા કરી હતી ( ૨ ) વળતે વર્ષે એટલે ઇ. સ. પૂ. ૭૮ માં શહેનશાહ મેગે તક્ષિલા જીતી લીધુ અને પાતિક ગાદીએથી ઉતરી ગયા (૩) શહેનશાહ માગે મહાક્ષત્રપ પાતિક સાથે યુદ્ધ કરીને ત્યા હોય એમ કા ઠેકાણે હકીકત નીકળતી નથી. એટલે સમજતુ રહે છે કે, મહાક્ષત્રપ પાતિકની ગેરહાજરીને લાભ લઇને તેણે ગાદી પાતાના હસ્તક લઈ ર૬લીધી હતી. આ સ્થિતિમાં શહેનશાહ મેઝીઝના ક્ળે બહુ યશ તેાંધી શકાય નાહે'; ઉલટું તેનુ વર્તન ક્રાં હીણપતવાળુ ગણી શકાય, છતાં પાતિકને ગાદીએથી ઉતરી ગયા પછી પણુ, જ્યારે ધાર્મિક ક્રિયા કરવા દીધી છે ત્યારે કહી શકાય કે, તેણે કાંઈક ઉદાર દિલ વાપર્યું હતું; અથવા પાતા તરફથી તેના પ્રત્યે કરેલ અન્યાયના ખેાજે હળવા કરવા૨ે તે પગલું ભરવાનું તેને આવશ્યક લાગ્યું, હતું. મહાક્ષત્રપ પાતિ પછીથી કેવી જિંદગી જેવુ. ખરી રીતે થયું જ લાગતું નથી, મતલબ કે, પાતિની ગેરહાજરીના લાભ લઇ પોતે ગાદી ઉપર ચડી ખેડે છે, અને તેને થયેલ અન્યાયને ખરા આપવા તેને કેટલું કધ કાય કરવાની સગવડ કરી આપી દેખાય છે. (૨૭) ઉપરની ટીકા. ન’. ૨૬ નો અ'તિમ ભાગ જી, www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ગાળી હતી તે કશું જણાયું નથી. પણ જ્યારથી તે ગાદી ઉપરથી ઉતરી ગયા ત્યારથી તેનુ રાજદ્વારી જવન ધ થ્યું જ ગણી શકાય. એટલે તેના રાજ્યના અંત ઈ. સ. પૂ. ૭૮ માં આવ્યા૨૮ હતા એમ ગણવુ; જયારે પ્રારંભ ઈ. સ, પૂ. ૧૧૫ માં થયા હોવાથી ૩૭ વષઁનું રાજ્ય તેણે કર્યું હતું એમ લેવુ રહે છે. ક્ષહરાટ પ્રજાનાં ત્રણ રાજ્યા હતાં એમ આપણે જણાવ્યુ છે. તેમાંનુ પ્રથમ અને સૌથી અગત્યનું જે મધ્યદેશનુ છે એક મુખી તેનું વૃત્તાંત તંત્રીય અને ચતુર્થાં પરિચ્છેદે અપાયુ' છે; જ્યારે ખીજાં ખેનાં-મથુરાનગરીનુ અને તક્ષિલાનુવૃત્તાંત આ પંચમ પરિચ્છેદે લખાયાં છે. તે ત્રણે રાજ્યના અંતના સમય લગભગ એક સરખા જ છે. એમ કહેાને કે પાંચ વરસ જેટલી ટુકી અવિધમાં જ તે ત્રણે રાહારાજ્યે પૃથ્વીની સપાટી ઉપરથી અદૃશ્ય થઈ ગયાં છે, તેમાં કયા પ્રકારની ખુશ્રી જળવાઇ રહી છે તે જાણવા માટે આગળ ૧૪મ ખડે-૧૪મ પરિચ્છેદે- શહેનશાહ મેાઝીઝના વર્ણનમાં ૬ તેના રાવિતાર ’ વાળેા પારિત્રાક જુઓ. t તિહાસના સંશોધનમાં શિલાલેખા કેટલા મહત્ત્વના અને અગત્યના ભાગ ભજવે છે. તે વાચકવૃંદને નવેસરથી કહે૭૮ ની સાલ વાની જરૂર રહેતી નથી. તે જ કાની ? પ્રમાણે મહાક્ષત્રપ પાતિક અને શહેનશાહ મેાઝીઝના સમયનિય માટે, આપણે ઉપર દર્શાવી ગયા ૮ ની સાલ (૨૮) શહેનરાત માઝીઝના સમય ઈ. સ. પૂ. ૭૮ થી જ વિદ્વાનોએ ગમે છે. તેમણે તે શક સંવતની સ્થાપના સાથે માઝીઝને સબંધ છે. એવા ધ્યાનથી જ ૭૮ ને! આંક લેખાયે છે; પણ તાજુબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પંચમ મુજબ તક્ષિલા વારેથી મળી આવેલ તામ્રપાની મદદ લેવી પડી છે. અને જે રીત્યા તેને ઉકેલ મારી સમજમાં આવ્યા તે ઉપરમાં મેતિ કરી ખતાવ્યા છે; છતાં જે બીજી રીત્યા વાતાએ તેની સમજૂતિ આપી છે, તે પણ અત્ર રજી કરવી રહે છે; કેમકે જો તેમ થાય તે જ, કયા ઉકેલ સાચે છે અને કયા અન્યથા છે તે બરાબર તારવી શકાય. તે લેખના શબ્દાર્થ ઉપરમાં પૃ. ૨૩૮ માં કે, ડિ. ઇં, ના લેખકના જ શબ્દોમાં ઉતાયાં છે. તે અત્રે પાછા કરીને જણાવી તેના રહસ્ય ઉપર વિવાદ કરીશું. તેમણે જણાવ્યું છે કે, The inscription is dated in the reign of Mauses and in the year 78 of some unspeicified era=કેાઇ અજાણ્યા સ ંવત્સરના ૭૮ મા વર્ષે માઝીઝના રાજ્ય અમલ દરમ્યાન તે શિલાલેખ કાતરાવાયાની તારીખ નખાઇ છે. આ શબ્દોમાં સંવત્સરનું નામ તદ્દન અજાણુમાં છે એવું સાફસાફ લખ્યુ છે. તેમ તે સાલની સાથે માઝીઝને શું લાગેવળગે છે તે પણ જણાવાયું નથી. તેના રાજ્યનું કેટલાખુ વર્ષ હતુ` કે અન્ય કાંઇ સંબંધ હતા તેના પણ ઉલ્લેખ નથી જ. માત્ર એટલુ જ કર્યુ છે કે, તે સમયે તે પ્રદેશ ઉપર શહેનશાહ માઝીઝની સત્તા હતી અને કાઇક સવત્સરનુ' અતેરમુ' વ હતુ, સામાન્ય રીતે એવા નિયમ હાય છે કે, કાતરાવનાર વ્યક્તિ જેને આદર કરતા હાય તે વિશે જ તે ખ્યાન કરે. તેથી સહજ અનુમાન કરાય છે કે, અહી' તામ્રપટ કાતરાવનાર વ્યક્તિ પાતિક .. થવા જેવુ' છે કે, આ પ્રમાણે ગણત્રી કરતાં તેજ આંક આવીને ઉભે રહ્યો છે. આનુ નામ “ કાકતાલીય ન્યાય અથવા દુષ્ટાંત કહેવાય ( વિરોષ માટે અઝીઝ પહેલામાં જુએ ૭૮ ની સાલના ખુલાસા,) www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ પરિ છેક ] છે. એટલે જે સંવત્સરને તે માન્ય રાખતો હાય તેને જ નિર્દેશ પોતે કરી શકે. આપણે વમાન કાળે સવ હિંદુ પ્રજા, એ સંવત્સરને માન્ય રાખીએ છીએ. એક આપણા હિંદુપ્રજા તરીકેને અને બીજો આપણા ઉપર રાજ કરતી પ્રજાના પહેલાનું નામ વિક્રમ સંવત્ છે; જ્યારે બીજાનું નામ ઈસ્વી સંવત્ છે. કાઇ ત્રીજા સવ ઉપયાગ કરતા નથી, કાઇક ધાર્મિક પ્રસંગ હોય ત્યારે તે તે ધર્મના અનુયાયી પોતપોતાના ઈષ્ટદેવના સંવત્સર તે પ્રસંગના સમય દર્શાવવા સાથે સાથે જોડી બતાવે છે. જેમકે પારસીભાઇએ જરથાસ્ત સાહે અનેા, મુસ્લીમ ભાઇ મહમદ સાહેબને, બૌદ્ ધર્મી ગૌતમ બુદ્ધના તેમ જ જૈના મહાવીર સ્વામીના ઈ, ઈ, તેમ પ્રસ્તુત વિષયમાં પાતિકે પણ જે ક્ષહરાટ પ્રનનેા પાતે હતા તથા તે પ્રજા જે સંવત્સરના ઉપયાગ કરતી આવી હતી તેના જ ઉપયાગ તેણે કર્યાં હતા એવા નિર્ણય ઉપર આપણે આવ્યા હતા. તેથી જ તે આધારે ઉપરની હકીકતના સમય આંકી બતાવ્યા છે; જ્યારે વિદ્વાને તે ક્ષહરાટ સંવતના ઉદ્ભવ અને વપરાશ બાબત અજ્ઞાત હે।વાથી તેમણે બીજી જ કલ્પના કરી છે. તેમાંની એક આ પ્રમાણે છે. ૨૯ (૧) The month in the inscription is Parthiau and from this fact it may be inferred that the era itself is probably of Parthian origin. It may possibly mean the establi વિશે સમજૂતિ (૨૯ ) જુએ, કે, હિં, ઇં. પૃ. ૫૭૦. (૩૦) એમાં તા માત્ર second mouth“ બીને મહિના ” એટલુ જ લખ્યુ છે, એટલે કે મહિનાનું નામ પાર્થિ અને નથી જ. કદાચ પાર્થિ અનેાની રીતિ આ પ્રમાણે લખવાની હતી એમ કહેવાનો ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૪૧ shment of the new kingdom in Seistan after its incorporation into the Parthian empire by Mithradates I=લેખમાંના મહિનાનું નામ પાર્થિ અન છે; ૩॰તે ઉપરથી એમ અનુમાન કરી શકીએ કે, તે સંવત્સર પણ પાર્થિ અન સાથે સબંધ ધરાવતા હશે, શહેનશાહ મિથ્રેડેટસ પહેલાએ પાઅિન સામ્રાજ્યમાં સિસ્તાનનુ રાજ્ય ભેળવી લીધું ત્યારથી તે સ્થાપન થયા હોય એમ વિશેષ સંભવિત છૅ, ” આમ જણાવીને પછી પોતાને અભિપ્રાય જાહેર કરે છે કે “ If so, the date of the inscription would be cir. 72 B.C. a year which may well have fallen in the reign of Mauses=જો તેમ કરાયા, લેખની તારીખ ઇ. સ. પૂ. ૭૨ અંદાજે આવે, કે જે વ મેઝીઝના રાજ્યઅમલ દરમ્યાનનું એક ગણાય આ બે વાકયમાં ખીજા ધણા મુદ્દા '. ચર્ચાસ્પદ તેા છે જ, પણ આપણે તે સાથે સંબંધ ન હાવાથી પડતા મુકીશુ; જે ઉપયાગી છે તેની જ વિચારણા કરીએ. જ્યારે છર ઈ. સ. પૂ. ગણાવે છે અને લેખના સંવત ૭૮ છે ત્યારે તેમની ગણત્રી એમ છે કે મિથેડેટસે ૭૨+૭૮=ઇ. સ. પૂ. ૧૫૦ માં સિસ્તાન છતી લીધુ' હતુ. હવે મિગ્રેડેટસના સમય ઇ. સ. પૂ. ૧૭૪ થી ૧૩૬ જણાવાયા છે ( જુએ પૃ. ૧૪૫ ના કાઢો ) એટલે તેના રાજ્યઅમલના સ્મારક તરીકે તે આરાય હ્રાય, તેાયે તેવા દાખલા ટાંકયા હાત તા વિરોષ અજવાળું પડત ઊલટુ ક્ષહરા સવત્ની તે પ્રથા હતી વાંચવાથી એમ આ પારિગ્રામાં જ જરા આગળ સમજી શારો. www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ ક્ષહરાટ ક્ષત્રપોના [ પંચમ ૧૫૦ ને આંક ન જ હોઈ શકે એમ પુરવાર કથનથી લેખકની મતલબ બે પ્રકારે થતી હોય થયું; કદાચ સિસ્તાન જીત્યાની સાલ સાથે એમ સમજાય છે. એક એમ કે, મિડેટસને સંબંધ હોય એમ માની લેવાયું હોય તો અમલ બંધ થયું હોય તે સમયની નિશાનીરૂપ તેમ પણ બની શકે તેમ નથી; કેમકે અમુક બનાવી ૭૮ ને આંક હેય; અથવા બીજી રીતે તેને અમલ બન્યા પછી સંવતસરની સ્થાપના થાય તેટલે બંધ થયા બાદ મોઝીઝ હિંદ ઉપર ચડી આવ્યો દરજજે વાત કબુલ છે; પણ તે બનાવ સાથે જેનું અને પિતે તેના પ્રાંત છત્યા તથા ત્યાં ગાદી પરાક્રમ જોડાયું હોય તેના રાજઅમલની આદિથી કરી તેની ખુશાલીમાં જે સંવત્સર સ્થાપ્યો હોય તે સંવતસર-રાજાની યાદગિરિ તરીકે-શરૂ કર- તેને આંક ૭૮ હેય બેમાંથી ગમે તે સમય . વાની પ્રથા વધારે સન્માનિત છે, નહીં કે બનાવ બેની વચ્ચે બહુ લાંબું અંતર કાંઈ નહીં જ હોય ? બન્યાની તારીખથી; છતાં એક બારગી તે પ્રમાણે બહુ ત્યારે બેથી પાંચ વર્ષ તે હદ થઈ જશે. હવે બન્યું હોવાનું માની લઈએ, તે પણ ઈ. સ. પૂ. મિગ્રેડેટસ બીજાને સમય (જુઓ પૃ.૧૪૫ કઠો) ૭૨ ની સાલમાં શહેનશાહ મોઝીઝનું રાજ્ય તો ઈ. સ. પૂ. ૧૨૩ થી ૮૮ ગણાય છે. અથવા ક્યારનું ખતમ થઈ ગયું જણાય છે. જો કે બે વર્ષ આઘે પાછે ગણે તે પણ ઈ. સ. પૂ. કેટલાકના મતે ઈ. સ. પૂ. ૭૮ માં તેના રાજ્યને ૮૮ થી ૮૦ સુધીમાં તે સંવત્સરની સ્થાપના અંત આવ્યાનું ગણાય છે; પણ મેટા ભાગને ગણી શકાય; અને તે હિસાબે ૭૮ ને આંક મત તે ઇ. સ. પૂ. ૭૫ ને જ છે. આ બેમાંથી એટલે ઈ. સ. પૂ. ૧૦ થી ૨ આવશે. જે ગમે તે મત લ્યો, તે પણ મોઝીઝના રાજ્ય ઉત્તર તે ઉપર બતાવેલ પ્રથમ અનુમાન કરતાં અમલને અંત આવી ગયાને ત્રણથી છ વર્ષ પણું વિશેષ અસંભવિત દેખાય છે. એટલે કે થઈ ગયાં હતાં. એટલે તે હિસાબે પણ તે વિદ્વાનોની માન્યતા પણ કસી જોઈ સંવતસરની માન્યતા સ્વીકાર્ય નથી. (૨) આટલાં વિવેચનથી જણાશે કે, આપણે બીજી માન્યતા એમ છે કે-* It is far જે અનુમાન દોર્યું છે તે બરાબર છે. ઉપરમાં more probable that he (Mauses) પાર્થિઅન રીત્યા, શિલાલેખમાં મહિને દર્શાવ્યાનું invaded India after the end of કહ્યું છે (જુઓ ટી. નં. ૩૦ ), પણ તે પ્રથા the reign of Mithradates II when તે મથુરા એન્ડ ઈટસ એન્ટીકવીટીઝનું આખું Parthia ceased to exercise any પુસ્તક જોઈ વળશે તે અનેક વખત તેને real control over Seietan and Kan- વપરાશ કરાયેલે દેખાશે. વળી તે પુસ્તકમાં તે dahar=એમ બનવું વધારે શક્ય છે કેમિથે. ક્ષહરાટ અને કુશનવંશી ભૂપતિઓની જ હકીકત ડેટસ બીજાના રાજ્યને જ્યારે અંત આવ્યું ભરેલી છે એટલે ઊલટું એમ સાબિત થાય છે અને સિસ્તાન તથા કંદહાર ઉપરની પાર્થિ કે, સંવત્સરની સાથે મહિને કે રૂતુ વર્ણવવાની અનની વાસ્તવિક સત્તા બંધ પડી, ત્યારે તેણે પદ્ધતિ ક્ષહરાટ અને કુશાન પ્રજામાં પણ (મોઝીઝે ) હિંદ ઉપર ચડાઈ કરી હતી. આ વિદ્યમાન હતી. (૩) જુએ પૃ.૧૪૫ ને કોઠે. * કે, હિ. ઈ. પૃ. ૫૭૪, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ધર્મ વિશે માહિતી ૨૪ આ ક્ષેત્રને લગતે પરિચ્છેદ સમાપ્ત કરીએ તે પહેલાં આપણી પ્રથા મુજબ તેમના જય પરાજય અને ધર્મ વિશે ક્ષહરાટ કહેવું પડશે. તેમાંયે જયક્ષત્રપોને પરાજય વિશે પ્રત્યેકના રાજ- ધર્મ અમલમાં ખપપૂરતે ઈશારે અમલમાં છે, કરી દેવાયો છે. બાકી તે તેમનાં સર્વેનાં રાજ્યમાં કોઈ ખાસ એ બનાવ બન્યો જ ન હોય ત્યાં વર્ણન કરવું શેનું? આમ ન થવાનાં બે કારણ મુખ્યપણે મને નજરે પડે છે. એકને તે ત્રણે ક્ષત્રપનાં રાજ્યોની સરહદો એક બીજાને એવી તે લગલગ આવીને અડી પડી હતી કે, જરા પણ વિસ્તાર વધારવાની ઈચ્છા કોઇને થાય, તો તેને પાસેવાળા બીજાની હદ ઉપર આક્રમણ કરવું જ પડે; કે જેવી મનેવૃત્તિ તેમાંના એકને પણ નહોતી. ઊલટાં આપણે તે ત્રણેને અંદર અંદર ભાઈચારાની વૃત્તિથી હળતામળતા જોઈ ગયા છીએ, બીજું કારણ એ છે કે તે ત્રણે, એવા ધર્મના ઉપાસક હતા કે જેના પરિણામે તેમને શાંતિથી જીવન ગુજારવું જ ગમતું હતું. એટલે જ તેમના રાજ્ય નથી આપણે બંડખેડા જોયા કે નથી પરસ્પર અથડામણ થતી જોઈ, આથી કરીને તેમને તિપિતાનાં રાજ્યમાં સમૃદ્ધિ અને વાણિજ્ય છે. વધારવામાં તથા લોકોપયોગી કાર્ય કરવામાં જ મશગુલ બની રહેતા, તેમજ ધાર્મિક પ્રસંગે એકચિત્ત થતા જતા રહ્યા છીએ, પ્રથમ વર્ણવેલ કેન પ્રજાનું મૂળ, ભરત ખંડની બહાર હોવાથી તેમને સંસ્કૃતિ કે ધર્મ (૩૨) સાલ, રૂતુ, મહિને, પખવાડીયું અને દિવસ આ પ્રમાણે પાચે હકીક્ત જ્યાં દર્શાવાય ત્યાં શુદ્ધ આર્ય સંસ્કૃતિ સમજવામાં આવે છે; પછી એટલે અંશે આ પાંચ હકીકતમાંથી ઓછા વધતાને ઉલ્લેખ જેવું કાંઈ નહતું એમ ક૯પી શકાયું હતું; તેમ આપણને તે વિશે તપાસ કરતાં કાંઈ માલુમ પણ પડયું નથી, એમ જણાવી ગયા છીએ. જ્યારે આ ક્ષહરાટ પ્રજા તે આપણી હિંદુપ્રજાના રૂષિ મુનિઓનાં સ્થાનરૂપ ગણાતા (જુઓ છઠ્ઠા ખંડે, પ્રથમ પરિચ્છેદે આ પ્રજાઓનાં ઉત્પતિસ્થાનને લગતાં વિવેચન ) પ્રદેશમાં છે, તેઓ આર્ય સંસ્કૃતિથી વિભૂષિત હતા જ, જેની ખાત્રી માટે આપણે તેમની કાળગણનાની નેંધ લેવાની રીત ૩૨ ઉપરથી પણ કહી ગયા છીએ, ધર્મ સંબંધીને વિચાર કરવાને આપણી પાસે બેજ મુખ્ય સાધને વર્તમાનકાળે પ્રાપ્ય છે. એક સિક્કાઓ અને બીજું શિલાલેખે તથા ઇનપત્રો. તેમાં પણ સિક્કાઓ, હમેશાં તેમાં ઉતરાયલાં ચિહ્નો તથા અન્ય નિશાનીઓથી વિશિષ્ટ સ્કુટપણે હકીકત ઉપર પ્રકાશ પાડે છે. જ્યારે દાનપત્રમાં કેટલીક તો સામાન્ય પ્રજાનાં કલ્યાણ માટેની પણ હોય છે, તેમ કેટલીક તે રાજકુટુંબના ધર્મને લાગેવળગે તેવી ન લેવા છતાં, શાસિત પ્રજાની ઉન્નતિના માર્ગને લગતી હોવાથી, રાજકીય ધર્મ અથવા ફરજરૂપે બજાવવી પડે, તેવી પણ ઉલ્લેખ તેમાં કરેલ હોય છે. એટલે તે ઉપર વિશેષ આધાર રાખવો પણ પરવડે નહીં તેમ તદ્દન ઉપેક્ષા કરવી પણ પોષાય નહીં. આ પ્રજાના સિક્કાઓ મુખ્યપણે તેમની રાજગાદીના મુખ્ય સ્થળેથી-એટલે કે ગુજરાત અને અવંતિ પ્રાંતમાંથી, મથુરા અને તક્ષિલામાંથી; જયારે શિલાલેખ અને દાનપત્રે તે તે કરાયો હોય તેટલે અંશે તે આર્ય સંસ્કૃતિથી દૂર છે એમ સમજવું. સરખાવો ઉપરના પારાના અંતમાં ક્ષહરાટ અને કુશનવંશીમાં સાલ લખવાની પ્રથા વિશેની હકીકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સ્થાન સિવાય દૂરનાં થળેથી, જેમકે નાસિક આદિના પ્રદેશમાંથી પણ મળી આવે છે. સિક્કા ઉપરનાં ધાર્મિક ચિહ્નોમાં, ધર્મચક્ર, સિંહ, સ્વૈરિતક, ચૈત્ય આદિ છે. આ બધાંને વિનાએ અત્યારસુધી બૌદ્ધમનાં ચિહ્નો તરીકે એ”ખાવ્યાં છે. તેમણે કયા આધારે આ પ્રમાણે જાહેર કર્યુ હશે તે આપણે જાણતા નથી. કા ખૌદ્ધ ગ્રંથૅમાં શું આ ચિહ્નો તેમનાં સ્રાવાનુ લખાણ મળી આવે છે. પરૂ ? કે પછી પ્રાચીન સમયે જે મુખ્ય ત્રણ ધર્મી પ્રજાના હતા-વૈદિક બૌદ્ધ અને જૈન-તે ત્રણેનાં રહસ્યમાં એકવાકયતા તથા સભાનતા કેટલેક અંશે દીસી આવતી હતી; તેને લીધે એક ધર્મનાં ચિહ્નોને ખીજાનાં હાવાનું ધારી લેવાયું છે. આ બાળત આપણે વિસ્તારપૂર્વક પુ. ૨. પરિચ્છેદ ખીજામાં સામાન્ય રીતે તથા ત્રીજામાં પ્રત્યેક સિક્કાચિત્રની હકીકત સાથે સમજાવી આપ્યુ છે તે ત્યાંથી જોઇ લેવું; તથા થાડીક હકીકત હવે પછી જોડવામાં આવનારાં પરિશિષ્ટા-એક મથુરાનગરીનુ અને બીજી તક્ષિલા વિશેનું–માં આપવાની છે; તેમ જ ખાસ ખાસ જે છે તે અત્રે જણાવીશુ. સહાય ક્ષત્રાના ( ૩૩) પ્રેા. રીઝ ડેવીસ જે બાધમનાં પુસ્ત કાના ખાસ અભ્યાસી ગણાય છે. તેમણે ધી બુદ્ધિસ્ટ ઈન્ડિયા નામે પુસ્તક પૃ. ૩૭માં લખ્યુ છે કે:-As Mathura is mentioned in the Milinda ( 331 ) as one of the most famotis plav ces in India: whereas in the Buddha's time, it is barely mentioned: the time of its greatest growth must have been between these dates=મિશિન્ડમાં (૩:૧) મથુરાને હિંદના સ શ્રેષ્ઠ પ્રખ્યાત શહેલાંનું જો કે ગણાવ્યું છે; છતાં બુદ્ધના સમયે તેને ઇસારા સુદ્ધાં કરવામાં આવ્યો નથી, એટલે આ એ સમયની વચ્ચે જ ( બુદ્ધદેવ અને મિરેન્ડરના અંતરગાળે) તેની ચઢતી કળા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ પંચમ આમાં ધર્માંચક્ર છે. તે મુખ્યતાએ તક્ષિ લાના સિક્કાનું ચિહ્ન લેખાય છે. પ્રશ્ન એ થાય છે કે શુ' બુદ્ધ-શાક પેાતાની હૈયાતિમાં કાઇ દિવસ પણ તે સ્થળે પધાર્યાં હતા ખરા ? અથવા શુ' તેમના કેઇ શિષ્ય તેમની હૈયાતિમાં તે પ્રદેશમાં પ્રવ કપણે ગયા છે ખરા ? જો તેવી કાઈ સાબિતી ન જ મળતી હોય તે પછી શા આધારે માની લેવુ” પડે છે કે તક્ષિલાના પ્રદેશમાં અનેક સ્થાને વપરાતુ' ધર્મચક્રનું ચિહ્ન તે બૌદ્ સંપ્રદાયનું જ છે ? ( વિશેષ અધિકાર તક્ષિલાના પરિશિષ્ટે . ) તેવી જ રીતે મથુરાના સબંધમાં ૩૩ પણ બન્યું હોય એમ દેખાય છે. મથુરાના સ્તૂપ મહાક્ષત્રપ રાજીવુલનો પટરાણી નખ્રિસીએકસ એ ધર્માંદાન તરીકે મેાટા ઉત્સવપૂર્વક ઊભા કરાવ્યા છે, ( જેવું સ્પષ્ટીકરણ મથુરાનગરીના પરિશિષ્ટમાં કરવામાં આવ્યું છે ) જેમાં આ પરદેશી ક્ષહેરાટ જાતિના રાજકર્તા ક્ષત્રપોનાં નામેા અપાયાં છે તથા તેની ટચે સિંહાકૃતિ ગાઠવી છે. આ સિહાકૃતિને બૌદ્ધધર્મી સાથે શુ' સબંધ છે ? શું તે શાકયસિંહ-બુદ્ધદેવનું લંછન કે થઇ હરો, [ આ ઉપરથી સમારો કે ખુદેવના જીવનકાળમાં તે મથુરાને કાંઇ લેવા દેવા નહોતી જ; તેમ મિરેન્ડરના સમયે શુ' સ્થિતિ હતી તે તે કાંઈ દર્શાવાયું જ નથી,તે સમૃદ્ધિવાન શહેર હતુ ં પણ તેમાં બાધમ ને શુ' ? એટલે અનુમાન બંધાય છે કે, સમ્રાટ અોકના સમયબાદ, ઉત્તર હિંદ તે। શુ' પણ સમસ્ત ભારત માંથી બાધમ લગભગ અદશ્ય જેવા થઈ ગયે હતા, પછી ઈ, સ, ની ત્રીજી સદી બાદ, ગુપ્તવ’શના અમલે કાંઈક સજીવન થવાની શરૂઆત થઇ દેખાય છે. ] જીએ આગળ ઉપર મથુરાનગરીના પરિશિષ્ટમાં વિશેષ અધિકાર, www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાંકેતિક ચિહ્ન છે ? તેમજ મથુરાના મંદિરને જે દરવાજો ( Gateway ) શોધી કઢાયા છે ( જુએ પુ. ૧ રૃ, ૧૯૬: આકૃતિ ન. ૩૧, ૩૨, ૩૩ તથા તેનાં વર્ણન ) તેને સર્વ વિદ્યાનાએ જ્યારે જૈનધમ ના હોવાના અભિપ્રાય આપ્યા છે ત્યારે આખેહુબ તેની જ જાણે કેમ પ્રતિકૃતિનકલ ન હોય તેવા દરવાજા-પ્રવેશદ્વાર; સાંચીના રતૂપ સાથે તેમજ બીજા ભારહુત સ્તૂપ સાથે જોડાયેલ એમ એ ઠેકાણેથી મળી આવેલ છે; તે બન્નેને ઔદુધર્મી હોવાનું જણાવાયું છે. આમ એક જ જાતની કારિગરીના અને એક જ વસ્તુ સૂચવતા પદાર્થીને ભિન્ન ભિન્ન ધના-સપ્રદાયના ઠરાવવામાં કાંઈ કારણ ખરૂં ? કે ભિન્ન ભિન્ન પ્રદેશમાંથી મળી આવ્યા માટે ભિન્ન ભિન્ન સંપ્રદાયના થઇ ગયા ? વળી મથુરા પાસે થાડે જ છેટે-ત્રણ ચાર માઇલ દૂર–ક કાલિ તિલા નામે જે ટેકરી આવેલી છે અને જે પ્રાચીન મથુરાનું એક પ હાવાનુ અનુમાન કરાયુ છે ત્યાંથી જે અવશેષો, મૂર્તિ, આયાગપટ્ટો ઇ. ઇ. મળી આવ્યાં છે તે સર્વેને વિદ્વાનાએ જૈનધર્મનાં હોવાનુ નિઃસદેહપણે કહી દીધુ છે; ત્યારે આ સિંહસ્તૂપને જ માત્ર બૌદ્ધધર્મને ઠરાવવા માટે શું આધાર છે? ( જો કે હવે તેને પણ જૈનધર્મના ઠરાવાયા છે.) ઉપરના વર્ણનથી સમજાશે કે, જેમ ધર્મોચક્ર બાબતમાં દ્વિવિધ અભિપ્રાયો દર્શાવાય છે તેમ સિંહ–સ્તૂપના કિસ્સામાં પણ બન્યુ છે: તેવી જ રીતે ચૈત્ય અને સ્વસ્તિકના ૪ ચિહ્નનું પણ સમજી લેવું. આખાયે લખાણના સાર એ છે કે, આ વિષયમાં અત્યારસુધી ગંભીર ગેરસમજૂતિ જ ધ વિશે માહિતી (૩૪) નહપાણ અને બૂમકના સિક્કામાં સ્વસ્તિક છે: ( જુએ પુ. ૨. સિક્કાચિત્ર ન. ૩૫, ૩૬, ૩૭, વર્ણન પૃ. ૯૬, ૯૭) તે જૈનધર્મી જ હતા, તથા જીએ ઇં. કા, હિં, પુ. ૫, ૧૯૨૯ જીનને અંક પૃ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૬૪૫ પ્રવર્તી રહી છે: પુ. ૨ માં ખીજા પરિચ્છેદનુ વર્ણન બરાબર ધ્યાનપૂર્વાંક વાંચીને મનન કરવામાં આવશે, તે મને સંપૂર્ણ ખાત્રી છે કે વાચકવને પણ મનમાં સંપૂર્ણ ઇતબાર જામી જશે; અને એવા વિચાર ધરાવતા થશે કે આ ચિહ્નોને બૌધમ સાથે કાંઇ લાગતું વળગતું જ નથી. અને સિક્કાના પુરાવાથી જે વસ્તુસ્થિતિ સિદ્ધ થઇ જાય તે તે અચૂક અને અતૂટ જ ગણવી રહે છે; એટલે આ વિષયને પણ તે જ કક્ષાના કાં ન સ્વીકારવા ? કાઇને એમ પણ વિચાર થશે કે, બૌદ્ધધર્મના મુખ્ય સ્થાપક અથવા તેા તેમના પ્રચારકા તે બાજુ વિચર્યાં હોવા વિશે તમે જ્યારે શકા ઉડાવા છે અથવા તેા તેમ બન્યું હોવાને આધાર માંગા છે, તે અમે પણ તમાને કાં વળતા પ્રશ્ન ન પૂછી શકીએ, કે તમારા મત સ્થાપિત કરવા માટે તમારી પાસે શે। આધાર છે? તા તેમને ઉત્તરમાં જણાવવાનું કે, આ પુસ્તકની આદિથી માંડીને, સર્વે સન્નાટાના અને રાજાના જે જે ધર્માં હતા, તે વિશેની ચર્ચા અમે કરી છે તે વાંચી જોવાથી આ વાતના સ્ફોટ થઇ જશે. ઉપરાંત એક અન્ય હકીકત પણ વાચકવર્ગની જાણ માટે ટાંકવા રા લઇએ. તે હકીકત પણ સિક્કાઇ પુરાવાની પેઠે જ એક નક્કર સત્ય તરીકે આપણે લેખવી પડશે કેમકે તે શિલાલેખી પુરાવા ઉપર રચાયલી છે. સમ્રાટ પ્રિયદર્શિનના અનેક શિલાલેખો, ખડક લેખા તથા તેમની અંદર આળેખેલ ધમ્મિિલપના રહસ્યથી ૩૫ આપણે સર્વે કોઇ જાણીતા થઈ ૩૫૭ લેખ નામે “ Was Nahapana a Jain ? * આ લેખથી આડકતરી રીતે પૂરવાર થાય છે કે નહપાણ જૈન હતા. (૩૫) રહસ્ય તા અત્યાર સુધી દરેકની જાણમાં www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિ [ પંચમ ગયા છીએ જ, કે તેમણે પિતાના ધર્મપ્રચાર તેને પણ આપણે સત્ય અને સિદ્ધ થયેલ ઐતિઅર્થે અનેક દેશમાં ધમ્મ મહામાત્રાઓને પાઠવ્યા હાસિક તત્વ જ માનવું રહે છે. હતા. તેવા પ્રદેશોમાં યવનદેશ,નદેશ, કાશ્મિર, આ પ્રમાણે સર્વ તરફથી અને સર્વ પ્રકા ગાંધાર, તિબેટ, મિસર, સિરિયા આદિનાં નામે રથી, જ્યારે એક જ બાબત સિદ્ધ થઈ શકે છે, પણ તેમણે લખ્યાં છે. આ બધે બનાવ ઈ. ત્યારે તેને અન્યથા હોવાનું આપણાથી કેમ કહી સ. પૂ. ૨૫૦ ની આસપાસ જ છે. અને આ શકાય? સારાંશ એટલે જ કે, આ પરદેશી પ્રસ્તુત પરિચ્છેદમાં વર્ણવતા સર્વે ક્ષત્રપ તથા ક્ષહરાટ પ્રજને ક્ષત્ર તથા મહાક્ષત્રપ સર્વે મહાક્ષત્ર, મૂળે આ સ્થાનમાંથી જ હિંદ જૈન સંપ્રદાયના જ અનુયાયી હતા અને ઉપર ચડી આવેલા છે. તેમને સમય પણ તેમનામાં મજકુર ધર્મને બીજાને પ્રક્ષેપ, સમ્રાટ ઈ. સ. પૂ ૨૦૦ થી માંડીને ઈ. સ. પૂ. ૧૦૦ પ્રિયદર્શિનના ધમ્મમહામાત્રાઓએ કર્યો હતો. સુધીને જણાય છે, એટલે કે, સમ્રાટ પ્રિયદર્શિન એટલે હવે પ્રો. રેસન જેવો સિકકાને અભ્યાસી નની પછી માત્ર સે વર્ષને જ ગાળો રહેલો છે. જે કહે છે કે, ૩૭ ધર્મચક્ર તે બૌદ્ધધર્મનું (2) તે શું જે ધર્મપ્રચાર મહારાજા પ્રિયદર્શિને (જૈનધર્મ જોઈએ) ચિહ્ન છે, તો તે તેમજ તક્ષિા આટઆટલી મહેનત અને જહેમત ઉઠાવીને અને મથુરાના ક્ષત્રપ આ ધર્મના જ અનુયાયી હતા હિંદભરમાં તેમજ હિંદબહારના પ્રદેશોમાં કરાવ્યો તે; એમ બન્ને હકીકત સત્ય તરીકે જ આપણે હતો તેની અસર માત્ર સો વર્ષનાં અંતર સુધી વીકારવી રહે છે. ચાલી આવતી ધારી ન શકાય કે? અરે-સો અત્યાર સુધીના વર્ણન ઉપરથી વાચકદેઢ વર્ષની વાત તે આવી રહી, પણ વર્ગને એક બાબતની પ્રતીતિ થઈ હશે, કે દરેક બસે વર્ષે પણ જે બનાવ બન્યો છે, જે વંશના ભૂપતિઓનું વૃત્તાંત આપણે અવંતિપતિ ગર્દભીલ રાજાના સમયે સંસ્કૃતિ પૂરું થતાંની સાથે તેમના જયપ્રસંગે પાત વર્ણવો પડશે, તે ઉપરથી અને પરાજય તથા ધમ વિશે એક પણ સાબિત થશે કે, તે સમયે ત્યાં વસતી ધર્મ સ્વતંત્ર પરિચ્છેદ જ જુદે શક પ્રજાને ધર્મ પણ, મુખ્યતાએ જેના પાડવાનું ધોરણ મેં ગ્રહણ જ હતે. વળી આ હકીકતને વાયુપુરાણ જેવા કર્યું છે, કેમકે તે બન્ને વસ્તુ ઉપર ખાસ ધ્યાન ગ્રંથિી રવતંત્ર રીતે ટેકે મળેલ ૩૬ છે. એટલે ખેંચવાની જરૂરિયાત લાગતી રહી છે. જય આવ્યું હતું જ. પણ તે સવ બાદ્ધ ધર્મની કીર્તિ ગાનારું હતું એમ ધરાયું છે; જ્યારે પુ. ૨ માં પ્રિય. દશિન ચરિત્રે હવે એમ સાબિત કરાયું છે કે તેમાં તો જન ધમને લગતું ફરમાન છે. (૩૬) આ પુસ્તકના ઉત્તર ભાગે ગલીલ વંશનું વૃત્તાંત આપવામાં આવ્યું છે ત્યાં આ સર્વ હકીકત સપ્રમાણ આપવામાં આવી છે તે જોઈ લેવા વિનંતિ છે. (૩૭) કે. આ. પારિગ્રાફ ૮૭-The Wheel of the Law is a syin bol of the Buddhist (?) faith, which was professed by the Satarpal families of Taxilla and Mathura ( ઉપરમાં (૨) ચિન્હ મેં મૂકયું છે. અને લગતે ખુલાસે આગળ ઉપર તક્ષિલા નગરીના પરિ શિષ્ટના અંતે જુઓ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અને પરાજય શબ્દ તે સ્પષ્ટ અને સાધુ હોવાથી તેને અંગે લેશ માત્ર પણ ગેરસમજૂતિ ઊભી થવા ભીતિ રહેતી નથી; પણ ધર્મ શબ્દની વ્યાખ્યા બહુ અટપટી હોવાથી અનેક ગેરસમજૂતિ ઊભી થતી સ ંભળાય છે; એટલું જ નહીં પણ તેનેા ઊલટા અર્થ સમજી જવાથી, ઇતિહાસના વિષય ચનારા આવા પુસ્તકની કિંમત મારી જતે, ઘણા અન ઉત્પન્ન થવા સંભવ છે. તેટલા માટે કાંઇક ખુલાસા કરવાના હેતુથી આ આ પારિગ્રાફ ખાસ ઉમેરવેા પડયા છે. વર્તમાનકાળે ધર્મ શબ્દ એટલા બધા મામુલી અને હળવા બની ગયા છે કે હાલતાં ને ચાલતાં તેને ઉપયાગ કરી નાંખી, કેમ જાણે એક બજારૂ ક્રય-વિક્રયની વસ્તુ જ હાયની તેવી સ્થિતિએ તેને ઉતારી પાડયો છે. આવી અવદશામાં તેના મૂળમાં રહેલી આધ્યાત્મિક ઉજ્જવળતાનેા, હાર્દિક આનંદના કે હૃદયની વિશાળ ભાવનાના તદન લાપ થઇ જાય તે દેખીતું જ છે. પરિણામે તેની ખરી ખૂબીનું અને મનુષ્યત્વ સાથે સંયુક્ત થયેલા અંતઃકરણના ઔદાનું, જયાં પ્રદર્શન થવુ જોઇએ ત્યાં નરી સ’કુચિતતા જ કિલષ્ટપણે આસન જમાવીને પડી રહી જણાય છે. એટલે હવે તે। ધર્મની વ્યાખ્યા માત્ર તેના અમુક વિધિવિધાનને જ સમર્પણુ કરાઇ છે: જેમકે જના પહેરે, સંધ્યા-અર્ચા કરે કે શિવમંદિરે જાય તેજ બ્રાહ્મણ, મસ્જીદમાં અમુક વખતે જાય કે નિમાજ પઢે તે જ મુસ્લિમ, વિષ્ણુમ ંદિરે કે હવેલીનાં દર્શને જાય તે જ વૈષ્ણવ, ચ-દેવળમાં જાય અને દર રવિવારે ઘુટણીએ (૩૮) આવી ઓળખ કરી નાંખવાથી જ ધર્મને અનેક વાડામાં તે દિવાલાનાં ગેાંધાઈ રહેવું પડે છે અને તેમ થતાં તેના અનુયાયીઓનુ`. જીવન ચિમળાઈ જવા પામે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૪૭ r પડી ત્યાં પ્રાર્થના કરે તેજ પ્રીતિ, દહેરાસરે કે ઉપાશ્રયે જાય ને કપાળમાં પાળેા ચાંલ્લે કરે તેજ જૈન: આવા આવા પ્રકારે અત્યારે તા ધર્મની ઓળખ કરાવવામાં આવે છે. જેમ ધર્મની બાબતમાં બની રહ્યું છે તેમ, જાતિcommunity ની બાબતમાં પણ, તે જ પ્રમાણે સંકુચિતતાએ પ્રવેશીને દુર્દશા કરી નાંખી છે; જેમકે બ્રાહ્મણથી વેપાર કરી શકાય કેમ ? તે તા રસાયા જ અને; અને બહુ તે વિદ્યાગુરૂ થાય. વ્યાપાર ખેડવા તે તેા વણિક-વૈધ્ય-વાણિયાનુ' જ કામઃ ચામડાની વસ્તુ બનાવી તેમાંથી નિર્વાહ ચલાવવા તે તે માચીનુ જ કામ, તેમાં બીજા વણું થી૩૯ પડાય જ નહીં: આવી આવી અનેક પરંપરાગત રૂઢીએએ મનુષ્યનાં મન, બુદ્ધિ અને વિચાર ઉપર કાબૂ જમાવી દીધે છે. આ પ્રમાણે જ્યાં એકલા ધર્મના વિષયમાંજ સ`કુચિતતા પ્રવેશી રહી હતી ત્યાં વળા આ જાત વિષયક હાઉએ પેાતાના બાહુ પ્રસા છે. એટલે તે બન્નેની એકંદર માને દ્વિવિધદ્વિગુણી (by multiplication) મુશ્કેલી થવાને બદલે –િવર્ગી (by making square ) મુશ્કેલી ખડી થઈ ગઇ છે. નહીં તા ધમનાં-નામેએઠાં નીચે હુલ્લડા, તાકાના, મારામારી, કાપાકાપી, ખૂન અને લુંટફાટ શેનાં હોય ? કે જાતિના નામે સામાજિક હેરાનગતી અને દમને કયાંથી હોય ? અત્રે કહેવાનું એ છે કે, આખા પુસ્તકમાં કયાંય પણ ઉપરની પંક્તિએમાં જણાવ્યા પ્રમાણે અને હાલ પ્રવર્તી રહેલ સંકુચિત ભાવવાળા ( ૩૯ ) વર્ણ અને શ્રેણીઓ ઊભી કરવાના મૂળ આશય શુ હતા તે માટે જીએ પુ. ૧. પૃ. ૨૭, ૨૬૭, (૪૦) ખુશી થવા જેવું છે કે, કેળવણીના પ્રસારથી આ પ્રકારની મનેદશા ધીમે ધીમે ફેરવાતી જાય છે, www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ સંસ્કૃતિ [ પંચમ અર્થમાં, કદી પણ ધર્મ શબ્દ મેં વાપર્યો નથી. તેમ પ્રાચીન સાથે તે પ્રમાણે ને અર્થ થતો હોય એવી મારી માન્યતા પણ નથી. તેની વ્યાખ્યા સ્પષ્ટપણે એકાદ શબ્દોમાં કે વાક્યમાં કરવી, તે અતિ દુધી કાર્ય હેઈને પ્રાચીન ભારત વર્ષ ના પુ. ૧ પ્રશસ્તિ પૃ. ૨૧ પારિ. ૩ માં તેને વિવેચનસહ સમજાવવા કાંઈક પ્રયાસ મેં કર્યો છે. એટલે હવે સમજાશે કે ધર્મ શબ્દને મારી માનીનતા પ્રમાણે, નથી કોઈ જાતિ વિષયક પ્રશ્નને સંબંધ કે નથી કોઈ પ્રકારની વિધિવિશેષને વળગાડ. તે પણ વૈદિકધર્મ એટલે વૈદિક સંસ્કૃતિ અને જૈન ધર્મ એટલે જૈનસંસ્કૃતિ: આવા સંક્ષિપ્ત સ્વરૂપમાં ધમ શબ્દનો ઉપયોગ મેં કર્યો છે એમ હજુ કહી શકાશે. ધર્મ શબ્દનું અને તેમાં રહેલ રહસ્થનું કાંઈક આછું દર્શન આ પ્રમાણે કરાવાયું છે. હવે આ સમયે પ્રવર્તી રહેલ બે ધર્મ૪૧ વૈદિક અને જૈનવિશેની માન્યતા વિશે જે કાંઈક હું સમજ્યો છું તેને ટુંકમાં ખ્યાલ આપીશ; જેથી વાચકને ખાત્રી થશે કે તેમાં કોઇને ઉતારી પાડવાનો કે કિંચિતપણે અપમાનિત કરવાને લેશ માત્ર પણ મારો હેતુ, ઉશકે આશય છે જ નહીં. મુખ્યતઃ વૈદિક ધર્મ તે બ્રાહ્મણધમ તરીકે જ હવે તે ઓળખાવવા લાગ્યા છે જયારે વાસ્તવિક રીતે વ્યુત્પત્તિના અર્થમાં ગણીએ તે વેદને આશ્રીને જે ધર્મની પ્રરૂપણ થઈ હોય તે વૈદિક ધમ: જે કે તે અર્થમાં પણ તે માન્ય રાખી શકાય તેમ તો નથી જ; જ્યારે સંસ્કૃત શબ્દ-કોશમાં બ્રાહ્મણ શબ્દની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે. “મના जायते शुगः, संस्कारे विज उच्यते । कर्मणा याति વિક, બારાત બ્રાહ્મg:* | =શુદ્ર તે જન્મથી જ હોય છે પણ) સંસ્કારવડે (યજ્ઞોપવિતજઈ મળતાં) તે દ્વિજ-(બ્રાહ્મણ)-કહેવાય છે? (પછી) કર્મ-કાંડ કરવાથી વિપ્રપણું પામે છે (અને) બ્રહ્મ(પરમાત્મા)નું જ્ઞાન મેળવવાથી તે બ્રાહ્મણ બને છે. મતલબ કે બ્રહ્મજ્ઞાન થવાથી જ એટલે કે આત્મા, (૪૧) જો કે ત્રણ ધમ ગણાવાયા છે વૈદિક, જન અને બેદ; પણ ત્રએ એટલે બૅદ્ધ ધમ, તે તે પાછળથી–એટલે કે વિવરણુના હજાર વર્ષમાંથી લગભગ ચાસે સાડાચારસે વ્યતીત થયા બાદ-ઉમેરાવે છે; એટલે તેની ઉત્પત્તિ સ્વતંત્રપણે થઈ નથી, આવાં બે કારણથી તેની ગણના અહીં કરી નથી. (૪૨) બ્રાહ્મણ તે તે ચાર વર્ગમાંના એક વર્ગનું નામ છે; જ્યારે ધમ તે જુદી વસ્તુ છે. ધમને અને વગને સંબંધ રો? તેમ બ્રાહાણ નામના પુરાણીક ગ્રંથ છે તે શબ્દ પણ આખા ધમની સંજ્ઞા તરીકે વાપરી શકાય નહીં. આ પ્રમાણે બને રીતે વિધિ આવે છે; છતાં તેને વર્તમાન કાળે બ્રાહ્મણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આગળ તેમ નહીં થતું હોય એમ લાગે છે, તેથી “ હવે ’ શબ્દ મેં વાપર્યો છે. (૪૩) ખરી રીતે તે આ શબ્દ પણ માન્ય રાખી ન શકાય, કેમકે જેને લોકો પણ વેદને તે માને છે. ખરી વાત છે કે, તેમના વેદ ગ્રંથે બને છે (તેમનાં નામ, ૧, સંસારદશન વેદ, ૨, સંસ્થાપન પરામર્શન વેદ. ૩. તરવાવબોધ વેદ અને ૪ વિદ્યાપ્રબોધ વેદક (જુઓ સાંનિધિ વિજ્યાનંદસૂરિ રચિત જેનતરવાદશ નીચેની ટીકા નં. ૪૫) એટલે સામાન્ય જનતા એમજ માનવા લાગી છે કે જેને લોકો વેદને માનતા નથી અને તે કારણે જ જૈનેને નાસ્તિક પણ તેઓ કહે છે-તે દ્રષ્ટિએ જેનોને પણ તે વિશેષણ લાગુ પાડી શકાય તેમ છે: (૪૪) અન્ય ગ્રંથમાં તેને મળતી જ વ્યાખ્યા છે તે આ પ્રમાણે ગમન ગાયતે ઉં, કંદારેg ગિોત્તમઃ | वेदपाठी નાનાતિ મહg: . હંમg iમળા ( ઉત્તરાધ્યયન. અ. ૨૬, ગાથા. ૩૧.), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] પરમાત્મા છે. નું જ્ઞાન થવાથી જ કાઇને પણ બ્રાહ્મણ ગણી શકાય છે. આ પ્રમાણે બ્રહ્મ વિશેનું જ્ઞાન થવાનું ધારણ તે જૈન સંસ્કૃતિમાં પણ સ્વીકારાયુ' છે. હવે જો એમ જ હોય, તો બન્નેમાં બ્રાહ્મણ શબ્દનું પદ-ઉચ્ચકોટિનું થઈ ગયું ગણાય; અને તેમ હાય તેા બે સ ંસ્કૃતિને જુદી તરીકે ઓળખાવવાની જરૂર જ રહેતી નથી આ ઉપરથી એમ સમજાયું, કે શબ્દકોષમાં વધુ . વેલી ઉપરની વ્યાખ્યા પણ સપૂર્ણ પણે સ્પષ્ટ કે બરાબર નથી જ. એટલે મારી સમજણુમાં રમી રહેલી ‘વર્ષે ચરતીતિ માહ્મા” ની વ્યાખ્યા ફ્રીક છે કે કેમ, તેની સમજૂતિ લેવા અત્રે ચાતુર્માસ બિરાજતા વિદ્વદ્વય જૈનાચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિ પાસે ગયેા. તેમણે ટી, ન. ૪૪ માં ઉતારેલ અને શ્લાકની નોંધ કરાવી તથા અમેરિકાના ચિકાગે શહેરમાં મળેલી ધી વર્લ્ડ ઝ પાર્લામેન્ટ આ ધી રીલીજીઅન્સમાં પ્રખ્યાત થયેલા ન્યાયાંભાનિધિ સદ્ગત ત્રિજયાનંદસૂરિજી કૃત જૈનતત્ત્વાદમાં છપાયલાંપ “ બ્રાહ્મણા કી ઉત્પત્તિ ’' તથા “વેદાંકી ઉત્પત્તિ ” નામના એ વિષયાના હવાલે આપી સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે, જૈન સ ંપ્રદાયના આદિ તીર્થંકર શ્રીરૂપભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના સમયે રાજ તરફથી એવા પ્રબંધ કરવામાં આવ્યા હતા કે, જેને વિદ્યા ભણવી હોય તેમણે ગુરૂ પાસે જવું; અને જે ગુરૂ 6: અને ધર્મ ( ૪૫ ) મુદ્રિત; લાહેાર, ઈ. સ. ૧૯૩૬, પુ. ૨. ( ઉત્તરાર્ધ ) પરિચ્છેદ ૧૧, પૃ. ૬૮૪ થી ૩૯૦ ( ૪૬ ) જૈનને અવિરતિપણે ( સ’સારીને ) વિરતિપણે ( સાધુને ) જે પાંચ વૃત્તો પાળવાનુ ફરમાન છે તેમાંનુ પહેલુ વૃત્ત અહિંસા વૃત્ત છે, તે પાંચેનાં નામ આ પ્રમાણે છે. (૧) અહિંસા (૨) સત્ય (૩) અસ્તેય (૪) અમૈથુન-બ્રહ્નચ (૫) અને અપ ૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૪૯ પદે નિચેાજિત થાય તેમને શિરે અમુક નિયમનુ પાલન કરવાની ફરજ નખાઇ હતી. તે ક્જ પ્રમાણે તેમણે બ્રહ્મચર્ય પાળવું પડતું હતુ= બ્રહ્મચર્યણ બ્રાહ્મણું: '' (સરખાવેશ ઉપરનું વાક્ય -બ્રહ્મ' ચરતીતિ બ્રાહ્મણુ: ) વળી તે ગુરૂવર્યાં જે વિદ્યા ભણાવતા તેમાં સૌથી પ્રથમ અને મહત્વને ઉપદેશ૪૬ અહિંસા [મા રૂજી (પ્રાકૃત ભાષા) મા હર્ (સંસ્કૃત ભાષા ) વધ કરવા નહિ] વૃત્તના કરતાઃ આ પ્રમાણે માહષ્ણુ શબ્દના અર્થ, તા જે પ્રાણી કાઈ જીવના વધ ન કરે તે, આવા રૂપમાં થયે; એટલે કે માહ=શ્રાવક૪૭; અને જૈન શબ્દને વ્યુત્પત્તિ અ, જિતને અનુયાયી તે જૈનઃ વળી જિન તેને કહેવાય કે જેણે ( નૌ ધાતુ ઉપરથી ) પેાતાના અંતરંગ ( કામ, ક્રોધ, માન, માયા, લેભ આદિ શત્રુએ( અરિ-રિપુ )ને જીતી લીધા છે ત; આ ઉપરથી સ્પષ્ટ થશે કે માહણુ અને જૈન અને શબ્દો પર્યાયવાચક જ કહી શકાય તેમ છે: પણ ‘ અરિ ૪૮ શબ્દમાં રહેલી વિશિષ્ટતાને અંગે તેમજ જૈન અને માહણુ શબ્દો એક બીજાથી જુદા ઓળખાવી શકાય તે માટે, માહષ્ણુ શબ્દનું રૂપાંતર બનાવી બ્રાહ્મણ શબ્દ યેાજાયા લાગે છેઃ અને તેમ થતાં ગુરૂપદ મેળવવાનું મૂળ લક્ષણ બ્રહ્મચય પાળ વાનું જે હતું, તે પણુ બ્રાહ્મણુ શબ્દમાં જળવાઇ રહેતું જણાયું. તેમ જૈન શબ્દમાં અરિ રિગ્રહ=་ત્યાગ, (૪૭)વ’માનકાળે શ્રાવક શબ્દ જૈન મતાનુયાયી પુરૂષને ઓળખવા માટે વપચ છે: જેનેના જીવંતમત્ર ‘ અહિ‘સા ’ ગણાય છે: જેથી અહી' તેવા રૂઢ શબ્દાર્થમાં શ્રાવક શબ્દ મે વાપર્યા છે. (૪૮) અરિ=શત્રુઓ: હ=હણ્યા છે, જીત્યા છે જેણે તેને ‘ અરિહત’=જિન કહેવાય છે, www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ સંસ્કૃતિ [ પંચમ ઓને જીતનારા જિનના અનુયાયી હોવાનું લક્ષણ આ સધળા વિવેચનથી એ તો સિદ્ધ થઈ જે હતું તે પણ જળવાઈ રહેતું જણાયું. જાય છે કે-બ્રાહ્મણ અને જૈન શબ્દની ગમે તે ઉપરના આટલા સ્પષ્ટીકરણથી પ્રકાશિત વ્યાખ્યા રવીકારાય, તે પણ તેમાં નથી કોઈ થાય છે કે, બ્રાહ્મણ અથવા જેન શબ્દની સાથે, પ્રકારની મીયતાની ગંધ કે નથી જાતીયતાની ફાવે તે સંસ્કૃતિ શબ્દ લગાડો કે ફાવે તે ધર્મ ગંધ એટલે કે બને વિશ્વવ્યાપક છે. કદાચ શબ્દ જોડે, તે પણ બન્ને કિંચિતપણે જ ભિન્ન વચ્ચગાળે સંકુચિત બનાવી દેવાઈ હોય તે છેઃ વસ્તુતઃ મોટા ભાગે એક જ છે. તેમજ યુગ પાછી વિશ્વવ્યાપક બનાવી શકાય તેમ પણ યુગ જૂનાં છે, એટલે તે બનેને સાદી ભાષામાં છે. બન્નેમાં ગમે તે મનુષ્ય ભળી શકે છે, ફાવે સનાતન કહી શકાય તેમ છે. બને ધર્મો વેદને તો જન્મથી કે ફાવે તે પોતાના ઉત્તર જીવપણ માનનારા છે અને તે દષ્ટિએ બને નમાં કોઈ જાતને તેમાં તેને પ્રતિબંધ જ પર આસ્તિક જ છે. કોઈને નાસ્તિક કહેવાય નહીં. આ નથી. એટલે જે કઈ એમ કહે કે આ સંસ્કૃપ્રમાણેની સ્થિતિ ઉત્તરોત્તર ચાલી આવતી જણાઈ તિના શિક્ષણથી કે ઉપદેશથી કોમીવાદને ઉત્તેછે. કદાચ અવારનવાર અંતરકાળે થોડી ઘણું જન મળે છે, તે તે વાત કદી ગળે ઉતરે તેવી ભિન્નતા ઉભી થઈ હશે, તે પણ તે નષ્ટ થઈ નથી. ઊલટું તેનાથી તે એમ બતાવી શકાય ગઇ હશે. બાકી વિશેષપણે જે કાંઈ ફેરફાર થવા છે કે આ બને સંસ્કૃતિઓ યુગજૂની હેઈ, જે પામ્યો હોય તે તે વર્તમાનકાળે પ્રચલિત વેદ- કોઈ નવી સંસ્કૃતિ તેમાં મળીને હાલમાં ધર્મના ઉપનિષદ-શ્રુતિ-સ્મૃતિ આદિ ગ્રંથ રચાયા નામે મનાતી થઈ ગઈ છે તે સર્વે, તેમની ઉપર ગણાય છે ત્યારથી જ-એટલે કે ઈ. સ. ૫. ની જણાવેલ બે માદર સંસ્કૃતિઓમાંથી કાંઈક ને ૮ થી ૧૦ મી સદીથી જ ૫૦–કહી શકાયઃ કાંઈક શબ્દાર્થની ફેરસમજથી તથા વિકૃતિ અને ઇતિહાસ જોતાં આ વાતને તે પણ મળે પામવાથી જ ઊભી થવા પામી છે. એટલે જે છે; કેમકે તે સમયથી યજ્ઞ-યાજ્ઞાદિ અનુદાનમાં તેના શબ્દાર્થથી ઉત્પન્ન થયેલ સમજફેર કે હિંસા પ્રવેશતી નજરે પડે છે; તેમજ અવતાર- વિકૃતિનું સમાધાન કરવામાં આવે તે પુ. ૨, રૂપે મહાપુરૂષોનાં પ્રાગટ્ય વિશે જે પેલી ઉક્તિ પૃ. ૩૭ માં જણાવ્યા પ્રમાણે પાછા અસલની “ ત્રિાણા તાપૂનામ્ વિના રાય ચ દુઝતાન્ ! સ્થિતિએ આવીને ઊભા રહેવાય; અને તેવું પાવન.ર્ધાર સંમામ યુગે યુગે ” પ્રચલિત સમાધાન શું બુદ્ધિગમ્ય એવા આ વર્તમાન યુગમાં થઈ પડી છે, તેની યથાર્થતા પણ ૫ સાબિત અશક્ય કે અસંભવિત છે? થઈ જાય છે. સંસ્કૃતિના વિષય પરત્વે ઉપરના પારિ. (૪૯) ઉપરની ટીકા નં. ૪૩ જુઓ. (૫૦) જુઓ પુ. ૧, પૃ. ૨. (૫૧) આ ઉક્તિની સિદ્ધિ માટે જીએ પુ. ૧ પૃ. ૬ ની હકીકત તથા પુ. ૧, પૃ. ૨૪૯, ૨૫૩ (૫૨) કાઠિયાવાડમાં રાજકોટ મુકામે હમણા જ મળેલ જૈન યુવક દ્વિતીય પરિષદના પ્રમુખ સ્થાનેથી એમ કહેવાયું છે કે, જૈન શબ્દ મર્યાદિત છે. સંભવે છે કે વર્તમાનમાં ધર્મની વ્યાખ્યા જે થઈ પડી છે તેને આશ્રીને તે ઉચ્ચારી હરો: બાકી જૈન સંસ્કૃતિમાં તે તે સ્થિતિ જ અસંભવિત છે. (કદાચ કાઠિયાવાડના સ્થળ પર મર્યાદિત જણાવ્યો હોય તો તે જુદી વાત છે.). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] અને ધર્મ ૨૫૧ ગ્રાફમાં જે ચર્ચા-વિચારણા રજૂ કરી છે તેમાંથી એક બીજી સ્કૂરણ ઉદ્ભવી ઉદભવતી છે, તે તેની સત્યાસત્યતા એક માટે અત્ર "ક્ત કરું છું. સ્કૂરણ આપણે એમ જોઈ ગયા કે જે બે સંસ્કૃતિ અસલમાં હતી તેનાં નામ-બ્રાહ્મણ અને જૈન-એમ હતાં. પછી વેદની નવીન રચના ઈ. સ. પૂ નવમી કે દસમી સદીમાં થવાથી બ્રાહ્મણ સંસ્કૃતિનું નામ ફેરવાઈને વૈદિક સંસ્કૃતિ નામ પાડયું; અને છેડે કાળે એટલે કે તે બાદ બીજી ચારેક રાશી જતાં બૌદ્ધ નામે ત્રીજી સંસ્કૃતિને ઉદય થયો. આ પ્રમાણે એક હકીકત છે. બીજી હકીકત એમ છે કે, જ્યારે નવીન સંસ્કૃતિ ઊભી થાય છે ત્યારે તેના ઉત્પાદક હમેશાં મહાવિચક્ષણ, વિચારક કે ગષક હોય તો જ બની શકે છે અને તેવા ગુણને ધારક મનુષ્ય ક્યારે બની શકે કે જ્યારે પોતે અઠંગ વિદ્યાવિલાસી તથા શાસ્ત્રને પારંગત હોય તે જ. મતલબ કે, પંડિતે, વિદ્વાનો કે આચાર્યો હેય તેવાથી જ નવી સરકૃતિને ઉદ્ભવ-આરંભ થાય છે. હવે આ ત્રણે સંસ્કૃતિને ઇતિડારા તપાસીશું તે એટલી બીના તે સ્વયં જણાઈ આવે છે કે, બ્રાહ્મણ સંસ્કૃતિના પંડિતાએ જ, વન અને બૌદ્ધ સંસ્કૃતિ અપનાવી છે; કારણ કે તેમાં અનેક દષ્ટાંત ઇતિહાસના પાને ચડેલ દેખાય છે; પણ જૈન કે બૌદ્ધ સંસ્કૃતિના પંડિતોએ બ્રાહ્મણ સંસ્કૃતિ અપનાવી હોય એવું એક પણ દષ્ટાંત જણાયું નથી. અથવા બન્યો હોય તે કઈ રોખો દાખલો જ. આ સ્થિતિ એમ પુરવાર કરે છે કે, તે જમાનાને વૈદિક સંસ્કૃતિના સંચાલકમાં ગમે તે રીતને અતિરેક વ્યાપી ગયો છે જેઈએ; કે જેથી તેમના વિદ્વાને અને પંડિત તેને ત્યાગ કરી અન્ય સંસ્કૃતિ તરફ વલણ ધરાવતા થઈ જતા હતા. આવા અતિરેક બે પ્રકારે હેઈ શકે છે. એક અંતરથી અને બીજે બાહ્યથી. અંતતેથી તેને કહી શકાય કે જે, મજકુર સંસ્કૃતિનાં વિધિવિધાન કે અનુદાનને અંગે ઉત્પન્ન થતો હેય; અને બાહ્ય તેને કહેવાય કે જે રાજસત્તા અથવા આચાર્ય જેવા પુરૂષેની ધાકધમકીથી ઉત્પન્ન થતો હેય. અત્યારસુધીને જે ઈતિહાસ આપણે જાણી ચૂક્યા છીએ તે ઉપરથી એમ જરૂર કહી શકાશે કે, બૌદ્ધસંસ્કૃતિના ઉદય સમયે બાહ્ય અતિરેક નહોત; કેમકે તે વખતે બ્રાહ્મણ સંસ્કૃતિને પાલક કોઈ રાજા નહોતા, પણ જેનસંસ્કૃતિપ્રધાન રાજાઓ હતા ખરાઃ અને જે હતા તેમણે પણ ક્યાંય અસહિષ્ણુતા વાપરી હેય કે દમદારી કરી હોય તેવું નોંધાયું નથી. એટલે આંતરિક અતિરેક જ તે ઉદ્ભવના કારણરૂપ બન્યો હે જોઈએ એમ અનુમાન કરવું રહે છે. જ્યારે આગળ જતાં અશોકવર્ધન, પ્રિયદર્શિન અને શુંગવંશીઓને રાજઅમલ તપાસીશું તે રાજસત્તાને અતિરેક થયેલ માલૂમ પડે છે. છતાં કહેવું જ પડે છે કે અશોકવને કે પ્રિયદર્શિને કદી પણ રાજસત્તાને ઉપયોગ ધર્મના અનુદાન બાબતમાં પોતાની પ્રજા ઉપર કર્યો હેય-અરે આદર્યો હોય–તેમ બતાવી શકાશે નહીં; જ્યારે શુંગવંશીઓને અમલ બાહ્ય અતિરેકના જવલંત દષ્ટાંત તરીકે ઇતિહાસમાં હમેશાં યાદગાર જ રહી જશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠમ પરિચ્છેદ પરિશિષ્ટ. સારા—કેવળ પરિશિષ્ટો માટે જ પરિચ્છેદ છૂટો પાડવાનું કારણ— પરિશિષ્ટ (૧) મથુરાનગરી:—તેનાં પ્રાચીન અને વર્તમાન સ્થળ વિશેની સમજૂતિ-સિ’હસ્તૂપ વિશેની માહિતી તથા તે ઊભેા કરાવવામાં રહેલે આશય-તે સ્થાનની સંસ્કૃતિ જે ધર્મને આભારી છે. તેનુ ખતાવી આપેલ હા–તેના વિનાશ થયાના સમયના અંદાજ-મથુરાની રહીસહીનુ આપેલ વન— પરિશિષ્ટ (૨) તક્ષિલાનગરી —તેની ઉત્પત્તિ સંબંધી ચાલી રહેલ ખ્યાલ, કેટલા દરરે અગ્રાહ્ય છે તેને બતાવી આપેલ મમ-તેની પ્રાચીનતા સ''ધી આપેલી વિગત-રાજકીય મામલાએ તેની કરી મૂકેલી અવદશા-વતમાન સ્થિતિનાં કારણ અને સમયની લીધેલ તપાસ-તેની વિદ્યાપીઠ વિશેની આપેલ કેટલીક માહિતી— આ બન્ને નગરીનાં પ્રજાજના જે ધર્મને અનુસરતા હતા તે ઉપર કરેલું વિહુ'ગાવલાકન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] મથુરાનગરી ૨૫૩ પૃ. ૨૪૩ થી ૨૪૬ સુધી શહારાટ ક્ષત્ર ગણાય તેવી ચેજના ઘડવી પડી; જેથી આ ના ધર્મનું જે વિવેચન આપણે આપ્યું છે તે આખા પટમ પચ્છેિદમાં તે બે નગરી વિષેનું વાંચવાથી બરાબર ખ્યાલ આવશે કે, આ પ્રજા ખ્યાન માત્ર પરિશિષ્ટરૂપે જ આળેખાયું છે. વિશેષ ધર્મચુસ્ત હોવાથી તેમનાં જીવનપ્રસંગે () મથુરાનગરી ઉપર અવારનવાર તે વિશેની છાયા પડતી દેખાય છે. આ શહેર વર્તમાનકાળે જો કે બહુ વળી તેમનાં બે મુખ્ય તીર્થસ્થાનો-મથુરા અને વિસ્તારવંત કે જાહેરજલાલીવાળું રહ્યું નથી જ. તશિલા-તેમનાં રાજ્યનાં પાટનગર હેવાથી છતાં વિષ્ણુભક્તો-કૃષ્ણભક્તોનું તે પવિત્ર તેમના રાજઅમલમાં કાંઈક વધારે પ્રકાશમાં સ્થળ ઉપરાંત તીર્થધા છેવાથી સમાનાર્થે તેને આવ્યાં છે. આ બે નગરોને લગતી અનેક મથુરાજી કહીને સંબોધાય છે. જેમ કામદેવની માહિતી ઇતિહાસના અભ્યાસની દષ્ટિએ કડવી મીટી દૃષ્ટિ અનેક સ્થાન ઉપર પડી દેખાય જાણવા જેવી છે. જો કે તેમાંની થેડીક, ઉપ- છે તેમ આ પરિચ્છેદમનાં બને નગરો પણ તેમાંથી રમાં સમયાનુસાર જણાવાઈ ગઈ જ છે; છતાં બાકાત નથી રહ્યાં. એટલે કે પૂર્વ સમયે મથુરાઘણએ આપવી બાકી રહી છે તેની, તેમજ નગરીને માથે રાજપાટના શહેર તરીકે કીર્તિજે અપાઈ ગઈ છે તેની યથાપ્રકારે સમજણ કળશ ચડી ગયો હતે એટલું જ નહીં પણ મળી શકે તે માટે સંગ્રહિત પણે ગુંથણ કરીને એક- લક્ષ્મીદેવીની અમિદષ્ટિ પણ તેને લલાટે અંકિત ધારા વાંચનરૂપે રજુઆત કરવાની આવશ્યક્તા થઈ ગઈ હતી. જેમાં સામાજિક, વ્યવહારિક અને લાગે છે. એટલે તેને આ ક્ષહરાટના ઇતિહાસ રાજકીય ક્ષેત્રે તેનું સ્થાન મધ્યાહ્નસ્થિત સૂર્યની સાથે જ જોડવાનું યથાયોગ્ય લાગ્યું છે. પણ પેઠે ઝગમગી ઉઠયું હતું, તેમ ધાર્મિક ક્ષેત્રે પણ સાથે વળી એમ વિચાર આવ્યો કે, ઇતિહાસમાં એક વખત થવા પામ્યું હતું. અહીં જે વર્ણન વર્ણવતા ભૂપતિઓ, અમાત્ય કે રાજકારણમાં લખવાનું મન થયું છે તે તેની ધાર્મિક મહત્ત્વતા જોડાયેલા અન્ય પુરૂષનાં વૃત્તાંત સાથે આવાં કે વૈભવ બતાવવાના હેતુથી નથી જ, પણ તેને સ્થાન પરત્વેનાં વિવેચન ન ભેળવાય તે સારૂં. લગતી-તેમાંથી ઉપસ્થિત થતી-અનેક ઐતિહાઆ કારણથી તે બનેને લગતી હકીકત પરિ. સિક ઘટનાઓની ગેરસમજૂતિ દૂર થવા પામે, શિષ્ટરૂપે દાખલ કરવા મન થયું. બીજો તથા ખરી વસ્તુસ્થિતિ શું હતી તે ઉપર સાચો વિચાર એ છે કે, પરિશિષ્ટ માત્ર તે પુરવણ પ્રકાશ પડે તે માટે છે. જેવાં હોવાથી ડાં પૃષ્ઠોમાં જ પતી જવાં ઈતિહાસ કહે છે કે, વૈશ્નવ સંપ્રદાયની જોઈએ; જ્યારે આમાં તે લગભગ વીસેક પૂછી ઉત્પત્તિ શ્રી વલ્લભાચાર્યજી મહારાજના વરદ રોકાય તેવું દેખાઈ આવ્યું એટલે તેને લગતું એક હસ્તે ઈ. સ. ની કેટલીયે શતાબ્દિ પસાર થયા સ્વતંત્ર પ્રકરણ પાડીને, સામાન્ય ઇતિહાસથી બાદ થવા પામી છે. એટલે જે સમયને ઈતિજુદુ દેખાઈ આવે તેમજ પરિશિષ્ટ રૂપે પણ હાસ આપણે આ પુસ્તકમાં આળેખવાને છે (૧) વૈષ્ણવ અને વૈશ્નવ વચ્ચે શું ફેર ગણાય છે અને શબ્દની વપરાશ વર્તમાનકાળે એક જ ભાવાર્થમાં બાબતની મારી માન્યતા મેં ઉપરમાં પૃ. ૮૬. ટી. ૨૪ માં કરાતી રહી છે. ]. જણાવી છે. [ વિશેષ પૃચ્છા કરતાં જણાયું છે કે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ મથુરાનગરી [ ષડમ તેટલા પ્રાચીન સમયે તે સંપ્રદાયનું તીર્થધામ હોય એમ ગણી શકાય નહીં. પણ જે મુખ્ય સંસ્કૃતિ વૈદિક ધર્મમાંથી તેનો ઉભા થયા છે તેને લગતું સ્થાને હજુ તે હેઈ શકે ખરું. જો કે તેને પુરા ઇતિહાસ આપતો નથી, એટલે આપણે તેની વિચારણા છોડી દેવી પડશે. તે વખતની બીજી એક સંસ્કૃતિનું નામ-બૌદ્ધધર્મ-અપાયું છે. તેના વિશે, આ ક્ષહરાટ ક્ષત્રના જ સરદાર અને શિરતાજ એવા મિનેન્ડરના સમય વિશે લખતાં, તે ધર્મના પ્રખર અભ્યાસી પ્રો. રીઝ ડેવીસનું જે મંતવ્ય બંધાયું છે તે આપણે તેમના જ શબ્દોમાં અક્ષરશ: પૃ. ૨૪, ટી. નં ૩૩ ઉપર જણાવી દીધું છે. તે ઉપરથી એમ કલ્પી શકાય છે કે બૌદ્ધધર્મ પ્રવર્તક થી બુદ્ધદેવ અને મિરે જરના સમય વચ્ચે લગભગ ૩૫૦ ને જે ગાળો પડ્યો છે તે દરમ્યાન આ નગરીએ તેવું સ્થાન પ્રાપ્ત કર્યું હોય, પણ તે હકીકત તેમણે સાહિત્યગ્રંથોના આધારે જણાવી છે. અને સાહિ. ત્યમાં કેવીયે ઘાલમેલ થઈ ગયેલી માલૂમ પડી આવેલ નજરે ચડી છે કે, પુરાતત્વવેતાઓ તેને એમ ને એમ સ્વીકારવા તૈયાર હોતા નથી; કયાં સુધી કે તેને શિલાલેખ, સિક્કા કે તેવા જ (૨) તો તે તેમની ઉત્પત્તિ થયા બાદ જ આ સ્થાન તેમનું તીર્થસ્થાન બન્યું તેવું જોઈએ, એમ આપણે ગણવું પડશે. (૩) આ પુસ્તક ગવરમેન્ટ ઓફ ઈન્ડિયાના આર્કીઓલોજીકલ ખાતા તરફથી ૧૯૦૧ માં બહાર પડેલ છે. કુરાને લગતા કેટલાક આંટી કલે નીચેના સ્થાને આપણને વાંચવા જે મળી શકે છે - [૧] ઈન્ડીયન એન્ટીકરી પુ. ૩૭મું. ઈ.સ. ૧૯૦૮. [૨] એપીગ્રાફીકા ઈન્ડીકા. પુ. ૯ પૃ. ૧૩૯ અને આગળ, [૩] સર કનિંગહામત, કોઈન્સ એફ એાન્ટ ઇડીઓ. અન્ય સબળ પુરાવાઓને ટ ન મળી આવે ત્યાં સુધી. આવી સ્થિતિમાં પુરાતત્ત્વવેત્તાઓએ બહાર પાડેલું “ મથુરા એન્ડ ઈટસ એન્ટીકવીટીઝ '' નામનું એક આખું સ્વતંત્ર પુસ્તક તથા તેને લગતા જ વિષયો ઉપર પ્રગટ થયેલા ભિન્નભિન્ન ગ્રંથોમાંના લેખો અને નિબંધ મેરે ખડા થઈ રહ્યા છે ત્યારે કેને વિશેષ માનનીય ગણવા-સાહિત્યગ્રંથના વર્ણનને કે આવા સંશોધનખાતાના નિષ્ણાતની કલમોથી બહાર પડનાં વર્ણનેને-તે વાચકવંદે જ સ્વયં વિચારી લેવું રહે છે. જે સંશોધકોના અભિપ્રાય વિશેષ વજનદાર લેખવાનું ગણાતું હોય તે તેઓ સર્વે એકમત થઈને જાહેર કરે છે, કે તે સ્થળે, ઉભા કરાયેલા આવા સ્તૂપો અને અન્ય પુરાતત્વ સામગ્રીઓને મોટે ભાગ (મોટે ભાગ એટલા માટે કે, મળી આવેલ સામગ્રીઓમાં કઈક ભાગ હજુ શોધો બાકી રહ્યો હોય તે તે અપેક્ષાએ તેટલાને અનિર્ણિત અવસ્થામાં રાખીને જ આ પરિણામ જણાવાયું છે એમ ગણાય ) જૈન ધર્મનાં સ્મારકોનો જ છે. વળી By way of elimination=સમન્વય કરતાં એક પછી એક સંભાવના ઉડાડી દેતાં-બાદ [૪] ગુજરાત વિદ્યાપીઠ તરફથી બહાર પડેલું, પુરાતત્વ નામનું પત્ર, પુ. ૨, પૃ. ૨૯૪. [૫] રોયલ એશિયાટિક સાઈટી એફ ખેંગેલનું જરનલ ૫, ૭, પૃ. ૩૪૧ અને આગળ. [૬] ગૌડવામાં પણ ઘડીક હકીકત આપેલી છે પ્રસ્તાવના પૃ. ૧૫૬.) [૭] ભારતકા પ્રાચીન રાજવંશ. પુ. ૨, ૫. ૧૯૩ અને આગળ. [૮] કેમ્બ્રીજ હિસ્ટ્રી ઓફ ઈન્ડીયા. પૃ. ૧૬૭: પૃ. ૫૭૪ અને આગળ. [૯] પ્રીસેપ્સકૃત ઈન્ડીઅન એન્ટીવીટીઝ. પુ. ૨. પૃ. ૨૨૩ થી આગળ. ઈ. ઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિ છેદ ] કયા ધર્મનું તીર્થ કરતાં જવાની રીતથી-પણ સાબિત થઈ ગયું કહેવાય છે, જ્યારે મથુરાનાં પ્રાચીન અવશેષો, નથી વૈદિક ધર્મનાં કે નથી બૌદ્ધધર્મનાં ત્યારે તે પછી તે સમયના ત્રણ ધર્મો અથવા સંરકૃતિ- વેદિક બૌદ્ધ, અને જેન-પૈકી બાકી રહેલ ત્રીજાનાં જ એટલે જૈનધર્મનાં જ હોઈ શકે છે. આટલું પ્રાથમિક નિવેદન કર્યા બાદ તે 241251mid 21315 03151 241461 1712 અને તેમાંથી મળી આવતી ઐતિહાસિક ઘટના એની નેંધ કરીશું કે જે આપણને ભવિષ્યમાં ઉપયોગી થઈ પણ પડે. ( ૧ ) કહેવામાં આવ્યું છે કે-“Inscription on the Mathura Lion-capital ( cir. 30 B. C. stating the name of the Sakaf Satarap Patika ) was discovered by audit Bhagwanlal Indrajit in 1869; it represents two (૪) મથુરાને સિંહસ્તૂપ જૈનેને જ છે. તે માટે ઉપરમાં છઠ્ઠા ખંડે પંચમ પરિછેદે પૃ. ૨૪૫ જુઓ: અને તે જેનને હેવાથી તેમની સંસ્કૃતિ તરફના બને લીધે સમ્રાટ અગ્નિમિત્રે તે તોડી નાંખ્યો હતો (જુઓ તે માટે તેના વૃત્તાંત પૃ. ૮૬ ટી. નં ૨૪). (૫) જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૦૪, (૬) પુરાતત્ત્વની રૌલીમાં, કેટલાક અક્ષરે (જેવા કે, ચ, છ, જ,ગ, શ, ષ, સ, ઈ. ) જુદી જુદી રીતે અંગ્રેજી આલફાબેટ-મૂળાક્ષરમાં લખવા હોય ત્યારે લખાય છે; પણ તેવી નિશાનીઓ સામાન્ય અંગ્રેજી મૂળાક્ષમાં-છાપખાનાના બીબામાં–હેતી નથી એટલે અહીં તેવા મે ઉતાર્યો છે એમ સમજી લેવું. (૭) કયા સરદારો કઈ પ્રજાના છે તે શોધી કાઢવાની બહુ જહેમત વિદ્વાનોએ ઉઠાવી નથી, અથવા ઉઠાવી છે તે તેમાં બહુ ફતેહમંદ થયા લાગતા નથી, તેથી અહીં પાતિકને શક પ્રજાને જણાવ્યું છે. બાકી તે ક્ષહર ટ પ્રજમાંને છે (જો કે ક્ષહરાટ પ્રજામાં પણ શક પ્રજનું મિશ્રણ થયેલું છે જ, જે આપણે આગળ જતાં શક lions, reclining back to back and facing in the same direction. Its style is strikingly Iranian. The cap ital must originally have surmounted a pillar and must itself have sup. porte:l some religious emblem: but its purpose had long ago been forgotten and wben it wus discover ed, it was built into steps of an alter devoted to the worship of Si. tula, the goddess of small pox -y ! સિંહસ્તૂપવાળે લેખ (જેમાં શક ક્ષત્રપ પતિકનું નામ છે અને આશરે ઈ.સ.પુ. ૩૦ના સમયનો છે.) ઈ. સ. ૧૮૬૯ માં પંડિત ભગવાનલાલ ઇંદ્રજીતે શોધી કાઢયો હતો. તેમાં પરસ્પર એક બીજાની પીઠને અઢેલીને અને એક જ દિશામાં જઈ રહેલા એવા બે સિંહ બતાવાયા છે. તેનું પ્રજના વર્ણનમાં જે ઈશું. ) (૮) મૂળ લેખમાં ૪૨ નો આંક છે ( જેની સમજ માટે ઉપરમાં પૃ. ૨૩૨ ની હકીકત જુઓ) પણ આ આંકને શક સંવત ધારી લેવાયો છે અને શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮ માં થયાનું ગણાયું છે, એટલે તે હિસાબે ૭૮-૪ર ઈ. સ. પૂ. ૩૬ આવે તે ગણત્રીએ પં, ભગવાનલાલજીની માન્યતા અહીં જણાવાઈ છે. બાકી મૂળ લેખમાં તે ૪૨ ને જ આંક છે. (૯) જ્યારે બને સિંહની પીઠ જ એકબીજાને મળી રહી હોય, ત્યારે બંનેના મોઢાં સામી દિશાએ જ આવી રહે, પણ અહીં એક જ દિશામાં જોતાં હોવાનું જણાવે છે, તે એમ સમજવું કે “ એક સીધી લીટીએ” તે સિંહરાને જોઈ રહ્યાં છે. એટલે કે પૂર્વ પશ્ચિમની સીધી લીટીએ અથવા ઉત્તર દક્ષિણની સીધી લીટીએ; નહીં કે કાટખૂણે એટલે કે એક સિંહનું મેટું ઉત્તરમાં હોય અને બીજનું પૂર્વમાં હોય અને તેમ છતાં બન્નેની પીઠ એક બીજાને અઢેલી રહી હોય તેવી સ્થિતિમાં નહીં જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ૧૦ ઘડતર અજાય” રીતે ઇરાનની કળા પ્રમાણે કરેલુ છે. મૂળે તે એકને સ્તંભ ઉપર ગાઠવી હશે, અને પછી તેના ( બેઠકના ) ઉપર કાઇક ધાર્મિક ચિહ્ન ૧૧ મૂકયુ હશે, પણ તેને આશય લાંબા સમયથી ભૂલી જવાયા હશે; અને જ્યારે તે જડી આવી ત્યારે અછકડાની દેવી એટલે શીતળા માતાની પૂજા માટે રચેલી વેદીના પગથિયામાં ચણી દીધેલી હતી. .. છે [ મારી નોંધ:—જે સિંહ છે. તે જૈનાના છેલ્લાં તીથ કર મહાવીરનુ લખન ( જુએ પુ. ૨. પૃ. ૭૫. ટી. ૨) અને જે જે સ્થળે મહાવીરને ઉપસર્ગા-તપશ્ચર્યા કરતાં કરતાં જે સકટ અથવા લય આવી પડે છે તે સહન કરવા પડ્યા હતા તેવાં સ્થળાએ, તેના પરમ ભક્ત મહારાજા પ્રિયદર્શિને સ્તંભા ઊભા કરાવ્યા છે; તથા તેની ઓળખ માટે સિંહુ ''ની આકૃતિ તેમાં તેવાં સ્થળના નિર્દેશને માટે તે તે રતભાની ટાંચે ખેસારી છે એમ આપણે પુ. ૨, પૃ. ૩૬૮ તથા ટી. ન. ૪૩, ૪૪ ઉપર જણાવી ગયા છીએ. તેવા રતભામાં આ પણ ' મથુરાનગરી (૧૦) આવી જ શંકા સારનાથ સ્તૂપના ઘડતર માટે થઈ છે; ત્યાં તેને ગ્રીક કે ઇન્ટસની કળાના નમુના તરીકે જણાવાયો છે; પણ મૂળે તે કળા આર્યાવર્તાની હતી અને પાછળથી ત્યાં ગઈ હતી કે ત્યાંથી જ અહીં' આવી હતી તેમજ તેના ધડનારા કારિગરો કયા દેશના હતા; તે બધું વન સમ્રાટ પ્રિયદશિનના ચરિત્રે મે લખ્યુ છે. તે માટે જીએ પુ. ૨, પૃ. ૩૩૩, ૩૨૮ ૩૭૧, ૩૭૬, અને આગળ ઈ. ઇ. ( વિષયા શેાધી કાઢવાની જે ચાવી ( પુ. ૨ ના અંતે આપી છે તેના પૃ. ૧૨ ઉપર સારનાથ શબ્દ જુએ.) ( ૧૧ ) ડા. બ્યુહરના પણ તે જ અભિપ્રાય છે ( જીએ એ. ઇ. પુ. ૯, પૃ. ૧૩૬) The object is to record a religious donation on the part of the Chief Queen of the Satarap= ક્ષત્રપની પટરાણી તરફથી ધાર્મિક દાન આપવાની નોંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ મ એક દશે. કાળાંતરે તે રતભ પડી જઇને, ખડિત અવસ્થામાં ભૂગર્ભમાં દટાઇ ગયા હશે. પછી જ્યારે ખાદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યા હશે ત્યારે, તેને ઉપર પ્રમાણે શીતળાદેવીના મંદિરની વેદીમાં ચણી લેવાયા હશે. ] આ પ્રમાણે જૈનેાનાં અનેક જિનાલયેાના સ્તૂપોને, સ્તંભાના અને તેનાં જેવા અન્ય ધાર્મિક અંશેશને ફૈજ થઇ ગયા હૈાવાતુ હવે તેા ઇતિહાસનાં પાને ચડી ચૂકયું છે. તેમાં કેટલાંયને ભાંગી તાડી નાંખી અતવ્યરત અને વેરવિખેર હાલતમાં નાંખી દેવાયાં છે, ૧૨ ત્યારે કેટલાયને જૈનેતર દેવદેવીઓના વિદેશમાં તથા ઈસ્લામી ધર્મની મસ્જીદોનાં ચણતરમાં, પગથિયામાં કે દિવાલેા વિગેરેમાં ગાવી દેવાયાં છે; ૧૭ ત્યારે કેટલાંયને ધડીને રૂપાંતર કરી, અન્ય ધર્મના દેવાલયામાં પધરાવાયાં છે; ૧૪ ત્યારે કેટલાંયને એમ ને એમ આકૃતિ રૂપે રહેવા દઇને તે ઉપર અન્ય ધી એએ તપેાતાની ભક્તિ-પૂજાનાં અય્ય ચડાવી ચડાવીને એવાં તે સ્વરૂપ ફેરવી દીધાં છે૧૫ કે તેનુ મૂળ સ્વરૂપ શુ હશે તેની કલ્પના સરખી કરવાના તેનેા આરાય લાગે છે. ( ૧૨) આના દષ્ટાંત તરીકે, ગ્વાલિયર પાસેના પ્રખ્યાત દેવગઢના કિલ્લા પાસેના દસ્ય જુએ. યુરાને વડવાસ્તૂપ પણ દષ્ટાંતમાં ગણી શકાય (જીએ અગ્નિમિત્રના વૃત્તાંતે ) ( ૧૩ ) આ માટે ગુજરાતના અમદાવાદ, ખંભાત, ભરૂચ વિગેરેમાં ઇસ્લામી રાજ્યકાળે બધાવવામાં આવેલાં સ્થાને તપાસે; જેમાંના કેટલાંક તે અદ્યાપિ પ ́ત તેમના પ્રŁાપની નિશાનીએ વદતાં નજરે પણ પડે છે, ( ૧૪ ) દક્ષિણ હિંદમાં હિંદુધમ પાળતા રાજકર્તા. એના સમયમાં આવા થયેલા ધણા ફેરફારો નજરે પડે છે. ( ૧૫ ) પૂવ હિંદમાં આવેલ જગન્નાથપુરીનુ મહાન હિંદુતી આવી દશાને પ્રાપ્ત થયેલ હેાય એમ મારૂં' અનુ માત છે ( વિરોષ માટે જીએ પુ. ૪, ચક્રવર્તી ખારવેલનુ’ વૃત્તાંત ) www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ક્યા ધર્મનું તીર્થ ૨૫૦ પણ થઈ શકતી નથી, જે ધર્મ એક વખત tain contemporary Sataraps govern વિશ્વવ્યાપક બની, સર્વ કેાઈને પોતાની હુંફ ing other provinces of Saka realm આપી રહ્યો હતો તેની જ આવી દુર્દશા અને and other eminent personages of કરૂણામય થયેલી સ્થિતિ નજરે જોતાં અનેક આંસુ the time=આ શિલાલેખ પછી લિપિના ખરી પડે છે. પણ કાળદેવ હંમેશાં સર્વભક્ષી લખાણથી ભરચક છે. તેમાં તેની સ્થાપના વિશેનું ગણાય છે; તેમ જ દરેકની ચડતી પડતી હમેશાં ધાર્મિક તત્વ પણ વર્ણવેલ છે; તેમ જ દાતા થયા જ કરે એવો કુદરતી નિયમ છે. વળી સર્વ પોતે જે મહાક્ષત્રપ રાજુલની પટરાણી હતી વસ્તુ જે સર્વદા એક ને એક સ્વરૂપે જ રહ્યા તેનું નામ, તેણીના કુટુંબી સર્વ સભ્યોનાં નામો કરતી હતી તે જગતને પછી જાણવાનું જ શું ઉપરાંત, શક પ્રજાના રાજ્યવાળા અન્ય પ્રાંતના રહેત? તેમજ આ સંસાર વિચિત્ર છે એમ જે વિદ્યમાન સુબાઓ૧૭ અને તે સમયના બીજા ઉક્તિ થઈ પડી છે તેનું રહસ્ય શી રીતે સમ- પ્રખ્યાત પુરુષનાં નામે, પણ લખાયેલાં છે.” જાત ? આ પ્રમાણે વિશ્વબદ્ધ નિયમને અનુસરીને [મારૂં ટીપણુ-જ્યારે મહાક્ષત્રપની પટસમ્રાટ પ્રિયદર્શિને ઊભા કરાવેલા સિંહસ્તંભનો રાણીએ જ આ મહત્સવ પિતાના ખર્ચે ઉજવ્યો પણ ફેરફાર થયો હોવો જોઈએ કે એમ છે, તથા તે પ્રસંગે પોતાના સર્વ સગાંને બેલાઆપણે કલ્પી શકીએ છીએ. અને તેથી ડેકટર વ્યાં છે; તેમ જ જુદા જુદા પ્રાંતોના સ્વજાતિ ભગવાનલાલ ઈછત વદે છે કે, તે સ્તંભને ઊભા ક્ષત્રને પણ આમંત્ર્યા છે ત્યારે તે તે બધું કરવાને મૂળ આશય જે હશે તે લાંબા સમય એમ બતાવે છે કે તે પ્રસંગની મહત્તા તેણીના યને લીધે વિસારી દેવાયો હશે તથા શીતળા માનવા પ્રમાણે મેટી હતી. નહીં તો ભૂમક જેવા માતાની વેદીમાં તેને વણી લેવાયો હશે વિગેરે તેમણે મહાક્ષત્રપને ખાસ આમંત્રણ આપી, પ્રમુખસ્થાને વર્ણવેલી સ્થિતિ તદ્દન સત્ય જ છે. બીરાજવાને શા માટે વિજ્ઞપ્તિ કરવામાં આવત? (2) The Kharosthi inscription વળી આ પ્રસંગ કાંઇ સામાજિક કે સાંસારિક with which the surface is completely નહોતે જ, પણ ધાર્મિક ક્રિયાને હતો. એટલે covered associate in the religious સાબિત થાય છે કે ક્ષહરાટ પ્રજા બહુ ધર્મmerit of the foundation, the donor ચુસ્ત હતી.૧૮ તેઓ જેનધમાં હતા એમ આપણે herself, the Chief Queen of the great તેમનાં ચરિત્ર આલેખનમાં પણ જણાવી ગયા Satarap Rajula, and all the members છીએ; તેમ જ સઘળા વિદ્વાનોએ પણ ભારપૂર્વક of her family, together with cer તે સ્તૂપને જૈન ધર્મનો હેવાનું જાહેર કર્યું છે. (૧૬) જીઓ આ પરિશિટે આગળની હકીકત, (૧૭) ભૂમકના પ્રતિનિધિ ક્ષત્રપ નહપાણ તેમ જ મહાક્ષત્રપ લીઅક અને ક્ષત્રપ પાતિક વિ, મથુરાના પ્રદેશ સિવાયના સૂબા હતા એમ આ ઉપરથી થયું ને ? (સરખાવે લીકને મથુરને ક્ષત્રપ માની લીધેલ ૩૩ હેવાનું કેટલાકનું મંતવ્ય વિગેરે કથન પૃ. ૨૩૯ ઉપર) (૧૮) આ સર્વ વસ્તુસ્થિતિ આપણે ઉપરના ચતુર્થ પરિચ્છેદે વર્ણવી દીધી છે, તે સાધાર હતી એમ હવે સમજાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સર્વે ક્ષહરાટ [ ષષમ એટલે તે સમયે જૈન ધર્મની કેવી જાહેજલાલી હતી, તેમ જ રાજકર્તી કોમમાં પણ તે ધર્મ પ્રત્યે કે ભક્તિભાવ અને પ્રેમ ઉછળી રહ્યો હતો, તે બધું સ્પષ્ટતાપૂર્વક બતાવી આપે છે. વળી આ સર્વ ક્ષત્રપોનું વતન સકસ્થાન ૧૯=શિતાન હતું. (જો કે આ સર્વે ક્ષહરાટ હતા તેમ જ તેમનું સ્થાન ગાંજ દેશમાં હતું એમ ઉપર જણાવાયું છે. વળી આગળ જ્યારે શકપ્રજાને હેવાલ લખીશું ત્યારે સાબિત કરીશું કે આ ક્ષહરાટ પ્રજામાં પણ શક પ્રજાનું લેહી મિશ્રિત થયું તે હતું જ. મતલબ કે એક ગણત્રીએ ક્ષહરાટને શક પ્રજા કહીએ તે ચાલે તેવું છે જ, એટલે કે શક તથા ક્ષહરાટ સર્વે જૈન ધર્મીઓ જ હતા અને તેનું મૂળ શોધવામાં આવે તે કહેવું પડશે કે, મહારાજા પ્રિય દશિને, આ સમય પૂર્વે લગભગ દોઢ બે સદી ઉપર જે ધર્મપ્રચાર માટે પિતાના ધમ્મમહામાત્રા મોકલ્યા હતા તેમના પ્રયાસ અને ઉપદેશને લઇને જ આ પ્રજામાં તે ધૂમના બીજનું લેપન થયું હતું.] (3) " It was a stronghold both of worship of Krishna and Jainism (C. H. I. P. 526) કૃષ્ણની પૂજાને તથા જૈન ધર્મને બન્નેના તે મજબૂત કિલ્લા સમાન હતું. ” એટલે કે મથુરાજીનું તીર્થ તે જેનું પણ તીર્થસ્થાન હતું તેમ જ કૃષ્ણ ભક્તિનું પણ હતું. શ્રી કૃષ્ણ કયા ધર્માનુયાયી હતા તેની ચર્ચા કરવાનું અત્ર સ્થાન નથી. પ્રસંગ આવતાં તે બાબત જો કે હાથ ધરીશું જ. અત્યારે તે એટલું જ જણાવવું રહે છે કે શ્રી કૃષ્ણના સગા કાકાના દીકરા-ટલે પિત્રાઈ ભાઈ નેમિનાથ કરીને હતા. જેમનું નામ મહાભારત નામના ગ્રંથમાં, કે જે ગ્રંથ પિતાનો છે એમ વૈદિક મત વાળા જાહેર કરે છે તેમણે પણ કબૂલ રાખ્યું છે. મતલબ કે, નેમિનાથ નામની વ્યક્તિ ઐતિહાસિક છે અને સર્વમાન્ય પણ છે (કલ્પિત નથી જ). તે નેમિનાથને જૈન ઘનુયાયીઓ પોતાના એક તીર્થકર તરીકે માની રહ્યા છે. હવે જે શ્રી નેમિનાથ જૈન ધર્મી હોય તે શ્રી કૃષ્ણ જે તેમના જ સગોત્રી અને કુટુંબી સગા છે તે પણ શું જૈનધમાં હોઈ ન શકે? વળી આપણે તે બાબતની થોડીક ખાત્રી તે વેદિકમતના નખશીખ સહાયક અને સંરક્ષક, તેમ જ જૈનમતના કદર ષી એવા રાજા કલિક ઉર્ફે સમ્રાટ અગ્નિમિત્રના પિતાના જ હાથે મથુરાનું તીર્થ ભાંગી નખાયું હોવાની હકીકત જણાવતાં મેળવી પણ ચૂક્યા છીએ. છતાં હાલ તે એટલો ઉલ્લેખ જ બસ ગણાશે કે તે વિદ્વાન લેખકના કથન પ્રમાણે આ તીર્થ બને સંપ્રદાયનું લેખાતું હતું. (૪) “ As Mathura is mentioned in the Milinda as one of the most famous places in India, whereas in Buddha's time, it is barely men. પોતાના દેશ એટલે સ્વદેશ પ્રત્યેની મમતા માટે તેમણે શકસ્થાનને બદલે સ્થાન વાંચ્યું છે. બેમાંથી ગમે તે અર્થ કરો છતાં આપણી મતલબ તો બનેમાં સરે (૧૯) ઈ. એ. પુ. ૩૭:-Rવેલ રા થાનસ પુ In honour of the whole Sakast. hana of the land of the Sakas ( Dr. Bhagwanlal Indrajit )=34644 8157410 અથવા શકમનના સંસ્થાનની યાદીમાં (ડે. ભગવાન. લાલ ઇંદ્રજીત ): જયારે ડે, ફી, તેનો અર્થ એમ કરે છે કે In honour of his own home= (૨૦) આ વસ્તુસ્થિતિ હવે ઈતિહાસના અભ્યાએને સમજવી રહેતી નથી, કેમકે પ્રિયદરેિ કેત રાવેલ લેખમાં આ સઘળું સ્પષ્ટપણે દર્શાવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] tioned=જો કે મથુરાને મિલિન્ડા નામના ગ્રંથમાં હિંદભરનાં ઉત્કૃષ્ટ—પ્રખ્યાત શહેરામાંનુ એક ગણાવ્યું છે; જ્યારે ( છતાં ) ખુદ્દ(દેવ)ના સમયે તે તેના ઉલ્લેખ સુદ્ધાંત કરાયા નથી. ૨૧ ’ એટલે ગ્રંથકાર મહાશય જે ઔદુધર્મનાં પુસ્તાના (દાનિક પુસ્તકાની વાત એક બાજુ રાખીએ; ઐતિહાસિક ગ્રંથની અપેક્ષા જ લઈએ) ઊંડા અભ્યાસી છે તથા તે બાબતમાં એક સત્તા સમાન લેખાય છે અને ખ્રીસ્તી ધર્મનુયાયી છે, તેમને મત એમ છે કે મિલિન્ડા નામે જે પુસ્તકમાં મિરેન્ડરને બૌદ્ધ ધમા ખેરખાંહ અને તત્ત્વજ્ઞ દર્શાવેલ છે તથા જેને મથુરાપતિ કહેવાયા છે, તે મથુરા શહેરને એક અતિ પ્રખ્યાત અને સ'પત્તિવાળું શહેર તે સમયે (બિરેન્ડરના સમયમાં એટલે ઇ. સ. પૂ. ૧૮૦) ગણવામાં ભલે આવ્યું છે; છતાં શ્રી ખુદેવની હૈયાતી દરમિયાન આવડી મોટી સોંપત્તિવાળા શહેરનું તથા બૌદ્ધ ધર્મના મથક જેવું ગણાતા સ્થળનું નામ સુધ્ધાં પણ લેવામાં આવ્યું નથી. તેથી તેમને પેાતાને તે બાબત એક અણુઊકેલ્યા ક્રાયડા સમાન લાગી છે; તેથી એટલુ મેલીને જ અટકી જાય છે કે...the time of its growth must have been between these dates=આ તારીખેા વચ્ચે ( આ તારીખેા એટલે એક બાજુ શ્રી ખુદેવને સમય જે ઇ. ક્ષત્રપાના ધ (૨૧ ) જીએ પ્રે, રીઝ ડેવીએ રચેલું “ ધી બુદ્ધિસ્ટીક ઇન્ડીયા ” નામનું પુસ્તક પૃ. ૩૭. ( ૧૨ ) તેા શું આ ઉપરથી એમ શંકા નથી ઉદ્ભવતી ૐ મિનેન્ડરને વિદ્વાનોએ ભલે ખોધર્માં માન્ય છે પણ સ્વભાવિક રીતે અન્ય પ્રશ્નની માફક તે જૈનના જ વિરોષપ્રશંસક હતા; સિક્કા ઉપરનાં પણ ચિન્હો જૈન ધર્મનાં હાવાં છતાં અજ્ઞાતપણાને લીધે જ બાષ્પ ધર્મનાં કહેવાયાં છે વળી બીજી ઘણી યે હકીકતા એક ધની હેવા છતાં યે ખાને ખાતે ચડી ગઈ છે. તેવી જ સ્થિતિ આ મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૫૯ સ. પૂ. ૫૨૦ છે તે અને બીજી બાજી:રાજા મિરેન્ડરના સમય જે ઇ. સ. પૂ. ૧૮૦ ના છે તે; આ બે વચ્ચેની સાડીત્રણ સદીના ગાળા ) તેની બઢતી કદાચ થઈ હશે. આ પ્રમાણે તેમણે અનિશ્ચિત અને શંકામય નિય આપ્યા છે. પગુ હવે તે આપણે આ સાડાત્રણ સદીના ઇતિહાસથી વાક્ પણ થઈ રહ્યા છીએ તેમના ( લેખક મહાશય પ્રે. ડૅવીઝ સાહેબના સમય સુધી જે માહિતી નહોતી તે ઉપર કેટલાય પ્રકાશ મેળવી ચૂકયા છીએ-એટલે એમ ઉચ્ચારવા જેટલી શક્તિ ધરાવતા થયા કહેવાઈએ કે મથુરા નગરની બઢતી જો આ સમયના અંતરગાળે થવા પામી હત તે તેના પૂરાવા કયાંક પણ દેખાયા વિના રહેત નહીં. એટલે માનવાને કારણ રહે છે કે, તે શહેરની પ્રખ્યાતી, જાહેાજલાલી અને ગૌરવ તા શ્રી ખુદેવની હૈયાતી સમયે પણ હતાં જ: પણ તેમનું જીવનચરિત્ર વર્ણવતાં ગ્રંથામાં મથુરાનુ નામ સુદ્ધાંત જે લેવાયું નથી તે એટલા સારૂ હશે કે તે સ્થાનને બૌદ્ધધર્મનાં સ્થાન કે તી સ્થળ તરીકે કાંઈ સંબંધ જ હશે નહીં. ( ૫ ) An inscription probably dated from A. D. 157 ( Saka 79 ) mentions the Vodva Tope as ‹ Built by the ન્ડરના કિસ્સામાં પણ કાં બનવા પામી ન હોય ! " [મિનેન્ડરના ધમ પણ જૈન નહીં તે જૈનમય હોવા જોઈએ જ; તેને ટેકારૂપ હકીકત એ છે કે તેના ક્ષત્ર। ( જીએ ભ્રમક, રાજીવુલ, લિઞક ઈ. “ સર્વે ક્ષહરાટોનો ધમ ”વાળા પારિ. ) બધા જૈન ધમ પાળતા હતા: બાદશાહ મિનેન્ડર પણ તે જ ક્ષRsરાટ પ્રજાની ભૂમિમાં જન્મ્યો હતા; વળી તેણે પા સદી સુધી હિંદમાં જીવન ગ!ળ્યું હતું. એટલે કાં તે ધર્મ તરફ સહાનુભૂતિ ધરાવતા થઈ ગયા ન હેાય-અનવાનેગ છે જ. ] www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ સર્વે ક્ષહરાટ [ ષષ્ટમ gods” which as Buhler rightly re- marks, proves that, it in the second century A. D. must have been of considerable age, as every thing concerning its origin had been already forgotten=વળી આગળ જતાં આ લેખ ઉપર પ્રો. જાલ કાર્પેન્ટીઅર નામે છે. બ્યુલરના જેવા જ સત્તા સમાન ગણાતા અન્ય વીઝ વિદ્વાન પોતાના વિચાર જણાવતાં લખે છે કે, Much the same religious conditi ons as shown by the inscriptions ( at Mathura ) have been preserved in the Jain Church till the present day. આશરે ઈ. સ. ૧૫૭ ના સમયે (શક સંવત ૭૯) લખાયેલા એક શિલાલેખમાં વડવા સ્તંભને દેવરચિત હેવાનું વર્ણન છે. તેની ઉત્પત્તિ વિશેની સઘળી માહિતી જ્યારે ઈ. સ. ની બીજી સદીમાં પણ ભૂલી જવાઈ છે ત્યારે તે (સ્તંભ) ઘણાં વર્ષ પૂર્વેનો હશે એમ સાબિત થાય છે, એવું મિ. ખુલરનું કથન સત્ય કરે છેપ્રો. જાલ કાપેટીઅર જણાવે છે કે (મથુરાના) શિલાલેખમાં નિર્દેશ કરેલી ધાર્મિક સ્થિતિ અદ્યાપિ પણ જૈન સંપ્રદાયમાં તાદશ જળવાઈ રહેલી દેખાઈ આવે છે.” એટલે આ બન્ને કથનનો સાર આ પ્રમાણે તારવી શકાય છેઃ (૧) કે વડવા સ્તંભ દેવરચિત ધારવામાં જે આવે છે તેને બ્યુલર સાહેબ સત્ય વરતુ હેવાનું સ્વીકારે છે (૨) કેમકે જે શિલાલેખમાં તેનું વર્ણન લખેલ છે તેમાં ઈ. સ૧૫૭ ને ( બીજી સદીને) આંક છે (૩) અને જયારે તે શિલાલેખ લખાય છે ત્યારે એટલે કે ઈ. સ. ની બીજી સદીમાં પણ તે સ્તંભની ઉત્પત્તિ વિશે (૨૩) કે, હિ. ઈ. પૃ. ૧૬૭ અને આગળ. તે સમયના લોકોને ઈ સ્મૃતિ જ રહી નથી, તે રાબિત થાય છે કે, તેની ઉત્પતિ ઈ. સ. ની બીજી સદી પૂર્વે પણ ઘણી પ્રાચીન હેવી જોઇએ. (૪) અને તે શિલાલેખમાં જે પ્રમાણે ધાર્મિક ક્રિયાકાંડનું વર્ણન કરેલું છે તે જ પ્રમાણે સર્વ સ્થિતિ અત્યારે અઢાર સે વરસને સમય વ્યતીત થઈ ગયા છતાં પણ જૈન સંપ્રદાયવાળા જાળવી રહ્યા છે એમ પ્રો. કાપેન્ટીઅર સાહેબનું મંતવ્ય છે. [મારું ટીપણ-ઇ. સ. ૧૫૭ માં એટલે કે ઈવીની બીજી સદીમાં તે શિલાલેખ લખાયો ધારવામાં આવ્યો છે, અને તે હિસાબે અત્યારે તેને અઢાર વર્ષ ઉપરાંત ગણી કાઢયો છે; પણ જે તે ઈ. સ. ની બીજી સદીના પૂર્વનો સાબિત થાય છે તે તેના કરતાં પણ વિશેષ સને તે લેખ છે એમ પુરવાર થયું કહેવાય. આમાં મૂળ આંકસંખ્યા તે ૭૯ ની જ છે. અને તેને શક સંવત કે જેનો પ્રારંભ ઈ. સ. ૭૮ માં થયો ગણાય છે તે માની લઈ ૭૮૫૭૯ =ઈ. સ. ૧૫૭ ને ઠરાવાયો છે. પણ આપણે ઉપર પૃ. ૧૮૮ તથા ૨૪૧ માં જણાવી ગયા છીએ કે તે આંક ક્ષહરાટ સંવતને છે. તેમ જ તેને પ્રારંભ ઇ. સ. પૂ. ૧૫૯થી ગણાય છે, એટલે તે લેખન સમય ઈ.સ.પૂ. ૧૫૯-૭૯=ઈ. સ. પૂ. ૮૦ નો ગણવો પડશે. મતલબ કે, વિદ્વાનોએ જે સમય માન્યો છે તેની પૂર્વેની અઢી સદીને જ લેખો રહે છે. એટલે કે આજ પૂર્વે એકવીસ સે વષને તે છે આટલી હકીકતથી પણ, આપણે ઉચ્ચારેલ મંતવ્યને સમર્થન મળે છે કે, આ વડવા સૂપ સ્તંભને પ્રથમ ૨૪ વિનાશ સમ્રાટ અગ્નિમિત્રજેનો સમય ઈ. સ. પૂ. ૧૮૧ થી ૧૭૪ ને આપણે કરાવ્યો છે. તેણે કર્યો હતે; અને (૨૪) અગ્નિમિત્ર સમ્રાટે આ રતુપને જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ક્ષત્રપોને ધર્મ તે બાદ લગભગ પણ સદીને એટલે પણ એક વર્ષને સમય ગમે ત્યારે, ઈ. સ. પૂ૧૫૭ માં મહાક્ષત્રપ રાજુપુલની પટરાણુએ મોટા મહોત્સવ પૂર્વક બડા આડંબર અને ધામધૂમ સહિત તેની પુનઃ સ્થાપના કરાવીપ હતી. વળી તે બાદ ચાલીસેક વર્ષે એટલે ઈ. સ. પૂ ૮૦માં મહાક્ષત્રપ પાતિક પોતે તક્ષિકાની ગાદીએથી ઉતરી ગયો ત્યારે પ્રથમ તક્ષિલાના તામ્રપત્ર તરીકે ઓળખાવાતા સ્થળની યાત્રા કરી ત્યાં ધાર્મિક ૨૭ અવશેષો રોપ્યાં હતાંતે પછી મથુરા નગરીએ આવી. પુનઃ સ્થાપિત વડવા સ્તૂપનાં દર્શન કરી પિતાની ભક્તિ દર્શાવી હતી અને તેની નિશાની તરીકે અત્યારે ચર્ચા રહેલ લેબ ૨૮ કાતરાવ્યો હતો. આ પ્રમાણે ઉપર વર્ણવાયેલા બનાવોની સંકલના થવા પામી હતી.] હવે ખુદ શિલાલેખ પોતે જ જ્યારે ઈ. સ. પૂ. ની પહેલી સદીને, તથા તે સ્તૂપની પુનઃ વિનાશ કર્યો હતો કે, તેની અંદર સંગ્રહીત કરી રાખેલ ધનસંચય પ્રાપ્ત કરવા માટેની લાલસાથી હતો. જો કે તે સમયે આ સ્તુપ તે ઈટ, માટી કે ચુનાથી ચણેલ હતું: પણું તે માટેની અસલ હકીકત જન સાહિત્યગ્રંથમાં એમ જણાવાઈ છે કે તે ખૂબ મળે તે, પાર્શ્વનાથના સમયે (ઈ. સ. પૂ. સાતમી આઠમી સદીમાં) દેએ સુવર્ણમય બનાવ્યો હતે. પણ તે બાદ કેટલાક સમય ગયા પછી તેને ઇટથી બનાવાય હતે. એવી ગણત્રીથી કે ને સુવણને રહે, તો અનેક વિદને તેને નડશે, જેથી એ જ, તેને જ ઈટને બનાવી દીધો હતો. પણ અગ્નિમિત્રની કલ્પના એવી થઈ હેવી જોઈએ કે, જ્યારે દેવરચિત છે અથવા તો લોક એમ મનાવી રહ્યા છે તે તેમાં કાંઈક ચમત્કારિક તો હશે જ; માટે તેની ભીતરમાં કદાચ ધનસંચય કરી રાખ્યું પણ હોય. આ હિસાબે તેણે સ્તૂપને વિનાશ કી હેય. (૨૫) ક્ષહરાટ પ્રજને ધમધગશ કેવી હતી તે આ દષ્ટાંત ઉપરથી સમજી શકાશે. વળી નીચેની ટીકા નં. ૨૮ અને ૨૭ જુઓ. સ્થાપના ઈ. સ. પૂ ની બીજી સદીની તેમ જ તેને વિનાશ ઇ. સ. પૂ ની બીજી સદીના પ્રારંભ; ઈ. ઈ. પૂરવાર થાય છે ત્યારે પ્રસ્તુત સ્તૂપની અસલ ઉત્પત્તિ, ખુલર સાહેબના કથન પ્રમાણે ઈ. સ. પૂ. ની બીજી સદી પહેલાં, કેટલાય સમય પૂર્વી એટલે ઈ. સ. પૂ. ની સાતમી કે આઠમી સદીની માનવાને જરા પણ સંકેચ કે ક્ષેમ આપણે ભેગ વો રહેતું નથી. અને તે હકીકત જયારે હવે શિલાલેખના આધારે તથા વિદ્વાનોના સંશોધનથી સાબિત થઈ રહી છે ત્યારે એમ પણ માનવું જ રહે છે કે, ન સાયિક ગ્રંથમાં (જુઓ ટી. નં. ૨૩ ની હકીકત), આ સ્તૂપ સંબંધી સર્વ હકીકત સત્ય સ્વરૂપમાં જ વર્ણવાયેલી છે. વળી જ્યારે પિ, જલ કાપેન્ટીઅર જેવો ઇતિહાસત્તા ભારપૂર્વક જાહેર કરે છે કે, જે સાંપ્રદાયિક માન્યતા જેને ધર્મની તે સમયે હતી તે અદ્યાપિપર્યત પણ તાદશ (૨૬) મથુરા રતૂપના વર્ણનમાં જ આ શિલાલેખનો આંક ૭૯ છે તે સમયે મથુરા ઉપર સંડાસ મહાક્ષત્રપનું રાજ્ય હતું, અને પાતિક તો માત્ર યાત્રાળ જ છે; પણ સંડાસના અને પતિ ના બનેનાં નામ સાથે હોવાથી વિદ્વાનોએ માની લીધું જણાય છે કે, પાતિકને પણ આ સ્થળ સાથે રાજકીય સંબંધ હશે. બાકી ખરી સ્થિતિ તે એ છે કે, તેણે ગાદી છોડી દીધી હતી અને અહીં ત્રિા કરવા આવ્યો હતો. તેના બીજા જ વર્ષે આ મથુરા દેશ પણ રમ્ર ટ મોઝીઝે જીતી લીધો હતો એટલે સંડાસને અમલ પણ પાતિક પછી તૂરતમાં જ બંધ થયે ગણો રહે છે (આ માટે તેમના વૃત્તાંતે જુઓ. ) (૨૭) જુઓ પૃ. ૨૩૯ માં પાતિકનું વૃત્તાંત. વળી આ સ્થાનને કેવું પવિત્ર ગણવામાં આવતું હતું તે માટે જુઓ તક્ષિલાનગરીનું પરિશિષ્ટ. (૨૮) પતિ કે ધર્મવૃત્તિવાળો હતા તે માટે તેનું જીવનવૃત્તાંત જુઓ તથા ઉપરની ટી. નં. ૨૪ તથા ૨૫ સરખાવો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ સર્વે ક્ષહરાટ [ ષષ્ટમ પણે પ્રવર્તી રહેલી નજરે પડે છે ૨૯ ત્યારે સહજ અનુમાન કરી શકાય કે, ઇ. સ. પૂ. ૮૦ના સમયે પાતિકના સમયે જે વિધિવિધાન ચાલુ હતાં તે સમ્રાટ પ્રિયદર્શનના રાભયે એટલે ઈ. સ. પૂ. ૨૫૦ માં વિદ્યમંતાં હોવાં ૩૦ જોઈએ જ; નહીં તો ઈ. સ. પૂ. આઠમી કે સાતમી સદીને સંબંધ ઈ. સ. પૂ. ની પ્રથમ સદી સાથે ચાલુ હતો એમ માની શકાય જ નહીં. ઉપરમાં તે એટલું જ પૂરવાર કરી બતા- વાયું છે કે, મથુરાસ્તૂપની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ની આઠમી સદીની આપપાસ થયેલી હોવી જોઈએ. એટલે તે સમયથી માંડીને મથુરા નગરીની જૈન સંપ્રદાયના એક તીર્થસ્થળ તરિકેની તે ખ્યાતિ હતી એમ માનવું રહે છે. વળી ત્યારથી આગળ વધતાં ઈ. સ. ને આરંભ સુધી પણ તે ને તે જ સ્થિતિ ધર્મસ્થળ તરીકે ચાલુ હતી જ, એમ પણ સાબિત થઈ ગયું છે. એટલું જ નહીં પણ તેને તે જ તીર્થધામ તરીકેની પવિત્રતા ઠેઠ ઈ. સ. ની આઠમી નવમી સદી સુધી જળવાઈ રહ્યાના પુરાવા ઇતિહાસના પાને ચડી ચૂકયાનું જણાયું છે. અને તે પણ કાંઈ સાંપ્રદાયિક કે દંતકથાના ગ્રંથનાં પાને નહીં, પણ “ગૌવહ” જેવા જેતર ગ્રંથોનાં, કે જેનું ભાષાંતર કરવામાં છે. હેલ જેવા પાશ્ચાત્ય વિદ્વાને પણ મગરૂરી ધરાવે છે. અને જે પ્રસંગને મેં ઉલ્લેખ કર્યો છે તે પ્રખ્યાત કનાચાર્ય અને ઐતિહાસિક રાજગુરુ બપભક્ટિરિના સમયે બન્યો હતો. જેમ સેલંકી કુળ ભૂાણ ગૂર્જરનરેશ રાજા કુમારપાળના રાજગુરુ પિલા પ્રખ્યાત પરિશિષ્ટકાર હેમચંદ્રાચાર્ય હતા, તેમ કનેજ અને ગાલિયસ્પતિ પરિહારવંશી અવતંસક સમાન રાજ આશ્રવ કે ૩૨Uદ્રાયુદ્ધના રાજગુરુ આ બપ્પભટ્ટસૂરિ હ . આ આમદેવ રાજને સમય વિક્રમ સંવત ૮૧૧ થી ૮૯૯= ઈ. સ. ૭૫૫ થી ૮૩૪=૭૯ વર્ષને ગણાય છે. તેમના રાજદરબારે ભરેલી કચેરીમાં વાદવિવાદ કરીને ઉપર્યુક્ત જૈનાચાર્યો, વૈદિક પંડિત અને વાદશિરોમણી વિદ્વાન વાકપતિરાજને જીતી લીધા હતા તથા જૈન ધર્માનુયાયી બતાવ્યા હતા. વળી આ પ્રસંગનું વર્ણન ખાગળ ચલાવતાં જણાવ્યું છે કે, મથુરાજીના જે વરાહ મંદિરમાં વાકપતિરાજ પૂર્વે ધ્યાનસ્થ રહેતા હતા ત્યાંથી તેમને પાસેના પાર્શ્વનાથના જૈન મંદિરમાં લઈ ગયા હતા. આ સમયે (ઈ. સ. ૮૨૬=વિ. સં. ૮૮૨) તે બપ્પભટ્ટજીએ તે મંદિરને અંગે પ્રતિષ્ઠા કરાવી છે; જેને અંગે તે ગ્રંથકાર મહાશયે એટલું જ લખ્યું છે કે, He ( Bhappa-bhat Suri) placed a certain 'Top-image in a temple at Mathuraeતેમણે (બપ્પભટ્ટસૂ (૨૯) જુએ ઉપરમાં ટાંકેલા શબ્દ (પાંચમી કલમમાં અંગ્રેજી શબ્દોનું અવતરણ). વળી આ કથનને છે. જાલ કાર્પેન્ટીયર જેવા અન્ય દેશીય અને પુરા તસ્ત્રના અભ્યાસીએ સંમતિ આપી છે એટલે તે હકી- કત વિશેષ મજબૂત બની ગણાશે. જુઓ નીચેની ટીકા નં. ૩ ના સમયને અક. (૩૦) સરખાવો ઉપરની ટી. નં. ર૯. (૩૧) સમ્રાટ પ્રિયદર્શિનના સમયની તથા તેના શિલાલેખની કેટલીક હકીક્ત જૈન સંપ્રદાય પ્રમાણે નથી, એવી માન્યતા કેટલાક ધરાવે છે. તેઓ આ થન ઉપર મનન કરશે એવી વિનંતિ છે. (૩૧) જુએ ગૌડવ નામનું પુસ્તક છે. રાઈટ અને હોલકૃત ભાષાંતર. પ્રસ્તાવના પૃ. ૧૫૬, (૩૨) જેમ સોલંકી કુળભૂષણ ગૂર્જરનરેશ કુમારપાળના રાજગુરુ પ્રખ્યાત પરિશિષ્ટ કાર હેમચંદ્રસૂરિ હતા, તેમ પરિહારવંશી કને જ અને ગ્યાલિયરપતિ રન મામદેવ(પેલા સુવિખ્યાત ભોજદેવના દાદા )ને પ્રતિબંધક બપસંદસૂરિ હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ક્ષત્રપોને ધર્મ ૨૬૩ રિએ) મથુરાનાં મંદિરમાં કઈક ઊંચી ( ઊંચા કદની કે કોઈ વસ્તુના ઉપરી ભાગમાં) પ્રતિમા પધરાવી હતી.” જેને વિશેષ જાણવાની જિજ્ઞાસા હેય તેમણે ઉપરનું પુસ્તક વાંચી જેવા વિનંતિ છે. પ્રસંગ બહુ રસિક અને આનંદ ઉપજાવે તે છે તેમ સાથે સાથે બોધદાયક પણ છે. આવા બધા એતિહાસિક પુરાવાથી આપણ સર્વેને ખાત્રી થાય છે કે, મથુરાજીની પ્રાચીન જાહેરજલાલી જે ઈ. સ. ની નવમી સદી સુધી ચાલી આવી હતી, તે એક મહાન જૈન તીર્થ તરીકેની જ હતી. નવમી સદી પછી તેને નાશ કયારે થયો તે શોધવાનું કામ અન્ય પુરાતત્ત્વશોખીન વિદ્વાન ઉપર છોડીશું. હાલ તે એટલું જ જણાવવાનું કે ત્યાં જેનોની વસ્તી પણ નથી તેમ મોટાં જૈન મંદિરો પણ નથી. માત્ર એક મંદિર બજારની એક બાજુમાં અને એક મંદિર જૈન સંધની ધર્મશાળામાં છે. મતલબ કે, મથુરાની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિમાં જબરદસ્ત તફાવત પડી ગયું છે. સાર એટલે જ છે કે આ મથુરાસ્તૂપ પ્રથમમાં સુવર્ણમય હતો અને તે શ્રી પાર્શ્વનાથના સમયમાં (ઇ. સ. પૂ. ૮૭૭ થી ૭૭૭ માં) દેવેએ Balli Gal (The Vodva Tope bui lt by the gods) પણ પછી જેમ જમાને આગળ વધતો ગયો તેમ વખત ખરાબ થવાનાં ચિહ્નો દેખાવા લાગ્યાં. એટલે દેવોએ તે સંકેલી લઈ, તે સ્થાન ઉપર બીજે તે જ ઈટને સ્તૂપ ઊભો એ દેવરચિત તપનો નાશ મહાવીરના (૩૩) આ રાજાના સમય તથા વંશાવળી માટે પુ. ૧, પૃ. ૧૮૭ જુઓ. (૩૪) જુએ પુ. ૧, પૃ. ૪૯. (૩૫) ડે. ની એશન્ટ જીઓગ્રાફી ઓફ ઇન્ડીયા પૃ. ૫૪ (૩૬) રે. એ. સ. , . ૭, પૃ. ૩૪૧ નું સમય બાદ થઈ જતાં, સમ્રાટ શિયદર્શિને પાછો નવો ઊભો કરાવી તે ઉપર સિંહનું ચિહ્ન ગોઠવ્યું હશે. અને તેણે ઊભા કરાવેલ આ રતૂપની (અથવા તેણે જે ઊભો ન જ કરાવ્યો હોય તે દેવરચિત ઈટના રતૂપની ) દુર્દશા, સમ્રાટ અગ્નિમિત્રે કરાવી નાંખી ગણવી, તે પછી તેનું શું થયું તે ઉપરમાં આપણે જણાવી ગયા છીએ એટલે અહીં પુનરાવૃતિ કરવાની જરૂર નથી. જે પ્રદેશમાં ઉપરની મથુરાનગરી આવેલી છે તેને પ્રાચીન સમયે સુરસેન પ્રાંત ૩૩ કહેવા હતા. તે પ્રાંતની રાજધાની પ્રાચીન તરીકે આ ૩૪મથુરાને જ ભૂગોળ ગણવામાં આવતું હતું, તેને ત્રજદેશ પણ કહેવાય છે; જ્યારે મથુરાને ૩૬મધુપુરી પણ કહેવામાં આવતી હતી; જે સ્થાન ઉપર વર્તમાનકાળે મહેલી નામનું ગામડું આવેલું દેખાય છે. It was called Madhupuri ( Present Maholi ) Maboli is 5 miles to the S. W. of the modern city of Mathura=ાત માન મથુરા શહેરની વાયવ્ય ખૂણે પાંચ માઈલ ઉપર મહાલી આવેલું છે. વળી આ મથુરા નગરીને ઉત્તર મથુરા પણ કહેવાય છે. જ્યારે દક્ષિણ હિંદમાં આવેલા મધુરા( Madura)ને “દક્ષિણ મથુરા” કહેવાય છે. ૩૭ મથુરાનું બીજું નામ તીરહુટ પણ દેખાય છે. ઉપરાંત બીજી હકીકત એમ નીકળે છે૩૯ કે, It was the birth-place ટીપ્પણ જુઓ. (૩૭) જ. એ. સો. મેં. ૧૮૭૪, પૃ. ૨૫e ૨. એ. સો. પુ. ૭, ૧૮૭૭, પૃ. ૧૫૫. (૨૮) પ્રીસેપ્સ ઇન્ડીઅન એન્ટીવીટીઝ પુ. ૨, પૃ. ૨૨૩ નું ટીપણું જુઓ. (૩૯) જુએ ડે 8 એન્ટાન્ટ જીઓગ્રાફી એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ મથુરાની [ ષષ્ટમ of Krishna=શ્રીકૃષ્ણની જન્મભૂમિ હતી. its various places are =તેનાં જુદાં જુદાં સ્થાને રમા પ્રમાણે છે –(૧) જન્મભૂમિ અથવા કારાગૃહ =હાલનું જે પારકુંડ કહેવાય છે તેના કાઠે શી કૃષ્ણને જન્મ થયો હતો (૨) મલપુરા=રાની પાસે નાનું ગામ છે ત્યાં He ( Krishna ) fought with wre- stlers=ાણે (શ્રી કૃષ્ણ ) માલ સાથે યુદ્ધ કર્યું og: ( 3 ) Kubj:i's well is the place where he cured Kubja of her hemp= કુજા નામના સ્થળે તેણે (શ્રી કૃષ્ણ ) કુજા દાસી ખુધ મટાડી દીધી હતી. (૪) કંકાલિતિલા=સકા તિલા=સ કાનિલા is the place where he killed Kansa; તે સ્થાન ઉપર તેણે શ્રી કૃષ્ણ ) કંસ(રાજા)ને કાપી નાંખ્યો હતો, એટલે કે ખૂન કર્યું હતું. ૨૫ ઉપરથી સમજાય છે કે “કંકાલિતિલા” તે “ કંસકાતિલા” નું અપભ્રંશ થઈ ગયું લાગે છે. (૫) વિશ્રામઘાટ is the place where he rested after his victory=241 2410 પિતે (શ્રી કૃષ્ણ ) વિજય મેળવ્યા બાદ વિશ્રામ લીધે હતે. છે. ભગવાનલાલ ઈદ્રજીત લખે છે કે, “મથુરામાંથી જે મૂર્તિઓ અને નકશીકામ મળેલું છે તેની બરોબરી કરે તેવું વિશેષ નકશીકામ પેશાવર તરફથી વર્ણન મળેલા ગ્રીક કારિગીરીના નમૂના સિવાય હિંદુસ્તાનના બીજા કોઈ ભાગમાં મારા જોવામાં આવ્યું નથી.” આ ઉપરથી તે એવા અનુમાન ઉપર આવતા દેખાય છે કે, ત્યાં શ્રીક કારિગરે ખૂદ હાજર હતા અથવા તે ગ્રીક કારિગરોના હાથ તળે શીખીને તૈયાર થયેલ હિંદી કારિગરો હતા. [ મારૂં ટીપણ વધારે વાસ્તવિક તે એમ હોઈ શકે કે, તેઓ ગ્રીક કારિગરે અથવા તેમના શિષ્યો નહીં પણ ગ્રીક કારિગરીના ગુરૂ હેવા જોઈએ, કારણ આગળ ઉપરનું વિવેચન જુઓ.] જ્યારે એક બીજા લેખક, ઓરીએન્ટલ ઓફ ઇ. સ. ૧૮૨, પૃ. ૨૩, ૨૪ ના આધારે એમ જણાવે છે કે, “મથુરાસે જે પ્રાચીન મૂર્તિમાં આદિ નીકળી છે, ઉનકી ભી સદસ્યતા મિત્ર દેશને ઢગસે હૈ ખાસ કર ઉનમેં જે ચિહ્ન થે વહ મિત્ર દેશ જેસે હી થી.... હિંદી કારિગીરીની પ્રશંસા ગાતા આ બન્ને ઉતારા જે એકત્રિત કરીને સરખાવીશું તે એ જ સાર આવશે કે આ પ્રાંતમાં જે કાંઈ કારિગારી મળી આવી છે તે, મિશ્ર દેશ તથા ગ્રીસ દેશને મળતી છે; પછી તે બન્ને દેશના (મિસર-ઈજી તેમજ ગ્રીસ) કારિગરે હિંદ દેશના કારિગરોના ગુરૂ હતા કે શિષ્યો હતા તે તપાસવું બાકી રહે છે. સામાન્યતઃ એ નિયમ છે કે, જો એક જ સ્થળે બે અથવા વધારે દેશના કે ભૂમિના કારિગરે એકઠા થયા તે તેવી એકત્રિત થયેલી વ્યક્તિઓ પોતે ગુરૂ હોવાના કરતાં, શિષ્ય હવાને જ વધારે સંભવ ગણી શકાય; કેમકે એક જ વિદ્યાગુરૂ પાસે ઘણું પ્રદેશના વિદ્યાર્થીઓ વિદ્યાપ્રાપ્તિ અર્થે સંમિલિત ઈડીઆ પૃ. ૫૪. (x0) According to Grouse, it is the n:onastry of Upgupta visited by Mr. Heden Tshang=મિ. ગ્રાઉઝને મંતવ્ય પ્રમાણે આ સ્થાન તે ઉપગુમને વિહાર હતું, જેની મુલાકાત મિ. હ્યુએન સાંગે લીધી હતી. (૪૧) જુએ પુરાતતવ પુ. ૨, પૃ. ૨૯૪. (૪૨) જુઓ સુરત મુકામે સન ૧૯૨૩ માં મુદ્રિત, ભગવાન પાર્શ્વનાથ નામનું પુરતક પૂ. ૧૯૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ) પ્રાચીન ભૂગોળ ૨૬૫ થવાનું હજુ વિશેષ શકય ગણી શકાય; જ્યારે એક ત્યારે જ બની શકે; અને તે સમય તે ઘણો જ વિદ્યાગુરૂ જુદા જુદા પ્રદેશમાં જઈને પિતાના ઘણે પ્રાચીન હતો એમ પૃ. ૧૭૩ થી આગળમાં વિદ્યાર્થીઓ ઊભા કરે, તે હજુ કાંઈક દુશકય જણાવાઈ ગયું છે. મતલબ કે જે સમયની અત્યારે ગણાય; એટલે પ્રસ્તુત વિષયમાં, વધારે સંભવ- તે બે હજાર કે બાવીસ સે વર્ષની-ચર્ચા આપણે નીય સ્થિતિ તે એમ હવાની કલ્પી શકાય છે કરી રહ્યા છીએ, તેવા ટાણે તે તેવી સ્થિતિ કલ્પી કે, મથુરાના કારિગર મિસર દેશના અને ગ્રીક લેવાનો વિચાર સરખે પણ તદ્દન હાસ્યાસ્પદ દેશના કારિગરાના શિષ્ય હેવા કરતાં, તેમના લેખાશે. એટલે વધુમાં વધુ એમ કહી શકાશે કે, ગુરૂએ જ હેવા જોઇએ (ઉપરમાં, મારા ટીપણું આ સમયની લગભગમાં જ-અથવા સમ્રાટ પ્રિયતરીકે, ટકેલે અભિપ્રાય સરખાવો). વળી દર્શિનના સમયે-સારનાથ સ્તંભ ઉપર કતરેલા જબૂદીપમાંથી શાકકીપ જે જુદો પડ્યો છે તેની સિંહની કારિગીરી વિશે તથા તે સમયની કાંઈક તવારીખ આપતાં આપણે ઈશારો કરી સંસ્કૃતિના સરણ વિશે ઉલ્લેખ કરતાં-પશ્ચિમ ગયા છીએ કે, જંબુદ્વીપ તે આર્ય સંસ્કૃતિનું દેશની કારિગીરી અસલ કે પૂર્વ દેશની અસલ-જે ધામ હતું જ્યારે શાદીપ તે અર્ધજ ગલી દશામાં સ્થિતિ હોવાનું સાબિત કરી ગયા છીએ તે જ જ હતું. વળી કોઈ પણ બુદ્ધિમાન કહી શકશે રિથતિ પંક્તિ ભગવાનલાલજીએ પ્રદર્શિત કરેલ કે જે પ્રજા સંસ્કૃત હોય તે જ અર્ધજંગલી પ્રજા આ મથુરા નગરીની મૂર્તિ સંબંધમાં પણ ઉપર પિતાની છાપ પાડી શકે નહીં કે અર્ધજંગલી પ્રવર્તી રહેલ હેવી જોઈએ. એટલે કે હિંદની પ્રજા હેય તે પિતાની છાપ સંસ્કૃત પ્રજા ઉપર કારિગીરીને મૂળ અથવા ગુરણી તરીકે સમજવી પાડી શકે. આ ઉપરથી ખાત્રી થશે કે, જે ગ્રીક અને ગ્રીક અથવા મિશ્ર દેશની કારિગીરી તે અસલ અને મિસર દેશની-એટલે કે શાકહીપની-શિલ્પ- ઉપરથી નકલ અથવા શિષ્ય તરીકે સમજવી. કળા છે તેનું જન્મસ્થાન તે જખદીપમાં જ છે. (૨) તક્ષિલા, તક્ષશિલા હા, એટલું હજુ બનવાજોગ છે કે જુદા જુદા સાંપ્રતકાળના સાહિત્યગ્રંથમાં તેની સ્થાસમયે, જેમ કાળચક્રના ઝપાટામાં એક પછી ખા-ઉત્પત્તિ બૌદ્ધધર્મના પ્રવર્તક શ્રી ગૌતમ બીજે દેશ આવી જાય છે, તેમ કઈ કઈ વાર બુદ્ધના સમયમાં થયેલી મનાવે મિશ્ર દેશ પણ સંસ્કૃતિના ઊંચા શિખરે ચડી તેની છે, જ્યારે આર્ય પ્રજાના બેઠે હૈય; તેમજ ગ્રીસ દેશના ભાગે પણ તે ઉત્પત્તિ અતિ પ્રાચીન પુસ્તકમાં પણ યશરેખા કેઈક સમયે લાગી ગઈ હેયઃ જ્યારે આ નગરીનાં નામ અને તેવા સમયે જંબૂદીપની શિલ્પકળાને હીણપ વર્ણન સુદ્ધાં મળી આવે છે, એટલે ખરૂં શું છે લાગી ગઈ છે. પણ આવા બનાવ તે જંબૂ- તે આપણે તપાસવું રહે છે. દ્વીપમાં અંતર્ગત રહીને જ્યારે શાકીપ ભૂમિના ગાંધાર દેશમાં તે નગરી આવેલી છે. એક અંશ તરીકે હયાતિ ભેગવી રહ્યો હેય વળી તેને તે દેશની રાજધાની તરીકે પણ ગણા (૪૩) કાબુલ નદીની બાજુમાંની કતાર અને ૫ , ૫. પર) સિંધુ નદીની વચ્ચે પ્રદેશ તે ગાંધાર (પુરાતત્વ તશિલા અને પુષપુર-હાલનું પેશાવર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ તક્ષિલાની [ ષષ્ટમ વાય છે. તે દેશમાં તેના જેવું જ જાહોજલાલીવાળું પુપપુર (પુરૂષપુર) કરીને એક બીજુજ શહેર હતું જેને હાલ પેશાવર તરીકે ઓળખવામાં આવે છે. મિ. મેગેલ્વેનીઝ નામે જે ગ્રીક એલચી પાટલિપુત્ર દરબારે અશોકવર્ધનના સમયે માયો હત તેના કહેવા મુજબ આ તશિલાનગરીનું અંતર મગધ દેશની રાજધાનીથી ઘેરી રસ્તે ૯૫૦ માઈલ હતું અને વાંકે રસ્તે ૧૦૦૦ H184=6000 7331241 ( stadia ) og'; or417 કથાસરિતસાગર નામના પુસ્તકમાં તેનું સ્થાન, પંજાબ દેશના રાવળપિંડી જીલ્લામાં વિતસ્તા (ઝેલમ ) નદીના કાકે, જ્યાં વર્તમાનકાળે શાહઘેરી નામનું ગામડું ૪૫ આવ્યું છે તેની નજીકમાં હોવાનું જણાવાયું છે. સર કનિંગહામ તેનું વર્ણન કરતાં જણાવે છે કે૪૬ “ Shaha -Dheri or Dheri Shuhan, the royal residence is the ancient Taxila. The old fortified city, which is still surrounded by stone-walls, is called Sir-IKah, which all the peoples ag. ree in stating, is only a slight alteration of Sir-Kat or the Cut- Head "=શાહઘેરી અથવા ઘેરીશાહને તે જ પુરાણી તક્ષિકાનાં રાજમહેલનું સ્થળ છે. તે પ્રાચીન કિલ્લાબંધ શહેર (હતું), તેની આસપાસ સાંપ્રતકાળે પણ પત્થરના ગઢ નજરે પડે છે. પ્રચંડ લેવાયકા પ્રમાણે શિરકટ- - ગાંધાર દેશનાં બે મુખ્ય શહેરે હતાં. (૪૪) જુએ ઉપરની ટીકા નં. ૪૩. (૫) પુરાતત્વ ૫. 1, પૃ. ૫ર:-પુરાતત્વ ખાતાને પણ સ્તૂપે તથા મતિએ અહીંથી જ જડી શિરચ્છેદના ઉચારમાં કાંઈક ફેરફાર થવાથી તેને સિરહ કહેવાય છે.” ઉપરના વાક્યમાં આપણે તેના સ્થાન વિષે કાંઈ શંકા ઉઠાવવાની જરૂર રહેતી નથી. જે શબ્દ ઉપર મારે વાચકવર્ગનું ભારપૂર્વક લક્ષ ખેંચવાનું છે તે “પ્રચંડ લોક91451 471@=all the people agree in stating” શબ્દ જ છે, એટલે કે દંતકથાને આધાર તેમણે જણાવ્યો છે. પછી આ શિરકટ શબ્દનો અર્થ સમજાવતાં તેમણે જણાવ્યું છે કે Cut-Head is the exact meaning of aksha-Shir or Takha-Shir, which was the Buddhist form of the name of Taksha-Shela or Taba-Sbila, from which the Greeks made Taxilla. The change of name Taksha-Shir was made to suit the legend of Buddha, having cut off his head to offer to a hungry tiger=de Canet અથવા તખશિલ નામને જે બૌદ્ધ ગ્રંથમાં શબ્દ છે તેને જ બરાબર રીતે અર્થ ઉતરતો આ તક્ષશિર અથવા તખશિર શબ્દ ( શિરચ્છેદ) છે, અને તે ઉપરથી જ ગ્રીક લેકેએ તક્ષિકા ઠરાવ્યું છે અને સુધાર્તા વાઘને ખવરાવવા પિતાનું શિર શ્રીબુદ્ધદેવે જે ઉતારી આપ્યું હતું તે દંતક્યાને બંધબેસતું થવા માટે તક્ષશિર નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે એમ કહેવાનો આશય ધરાવે છે કે, મૂળ નામ તે તક્ષશિલ જ હતું પણ બૌદ્ધ સાહિત્યગ્રંથમાં -- - આવ્યાં છે. (૪૬) જુઓ કે. એ. ઇ. પૂ. ૬૦; તથા ઈ. કે. ઈ. પુ. ૧, પ્રસ્તાવના પૃ. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] ઉત્પત્તિ વિશે આ તક્ષશિલા નગરી વિશે એમ જણાવવામાં (1) તથાગત શબ્દનો ઉપયોગ કરાય છે તથા આવ્યું છે કે, તે સ્થાન ઉપર ભગવાન બુદ્ધદેવ (૨) ચાઇનીઝ ભાષાના શબ્દો સમાનએકદા પધાર્યા હતા, જે સમયે એક ખૂબ ભૂખે વાચી-સમાન અર્થવાળા જણાવ્યા છે. તે બે ડાંસ જે વાઘ ત્યાં આવી ચડ્યો હતો અને મુદ્દા સંબંધી વિશેષ પ્રકાશ પાડવા જરૂર છે જે તે વાઘની ભૂખ તૃપ્ત કરવા તેમણે પોતાનું શિર આગળ ઉપર જણાવીશ.] કાપીને ધર્યું હતું. તે શિર કાપવાની ક્રિયાના આવી રીતે જ્યારે પ્રખ્યાત અને નામચીન સ્મરણચિહ્ન તરીકે તે સ્થાનનું નામ તક્ષશિર પુરુષોએ પિતાના મંતવ્ય આગળ ધર્યા છે અને (તક્ષ કયું શિર માથું) પાડવામાં આવ્યું હતું. તે પણ મેશર્સ ફા-હિઆન અને હ્યુએનત્સાંગ આ મતલબની દંતકથા પ્રવર્તમાન છે. તે પ્રસંગને જેવા ખુદ બૌદ્ધધર્મના ચુસ્ત ભક્ત પ્રવાસીઅનુરૂપ થવા માટે તક્ષશિલાનું નામ ફેરવીને પછી જનેના અભિપ્રાય સાથે; એટલે આપણે તે તક્ષશિર રખાયું છે. વસ્તુ તરફ દુર્લક્ષ તે કરી ન જ શકાય. પણ [મારૂં ટીપ્પણુ “તક્ષશિલા ” માં તક્ષ” શોધખોળખાતામાં હમેશાં જેમ બનતું આવ્યું અને “શિલા' એ બે શબ્દો છે. તેમાં શિલાને છે તેમ, એક વખત સુદઢપણે નિશ્ચિત થયેલ અર્થ તે પત્થરની પાટ જેવો થાય છે; પછી તેને વસ્તુ પણ વિશેષ મજબૂત પુરાવાના આધારે ફેરશિર રાયે કયાંથી સંબંધ ધરાવી શકાય ?] વવી પડે છે. અથવા છેવટે તે વસ્તુ તે પુરાએટલે was made to suit the legends વાના સ્વરૂપમાં ફરીને વિચારવી પડે છે-જેમ તે દંતકથાને અનુરૂપ થવા ફેરફાર કરાયો છે અશોકના કહેવાતા શિલાલેખેને તેની કૃતિઓ તે હકીકત માટે મારી શંકા ઉદ્દભવે છે. વળી હોવાનું માની લેવાને બદલે હવે, તેના પૌત્ર અને તેઓ અન્ય સ્થાને લખે છે કે ૪૭-Hiuen- ગાદીવારસ મહારાજા પ્રિયદર્શિનની હોવાનું Tshang expressly states that " This જણાવાયું છે, તેમ જ તે સર્વને અશોક જે બૌદ્ધis the spot where Tathagata cut off ધમાં સમ્રાટ હતા તે ધર્મનાં ફરમાનને બદલે, bis head. Fa-Hian ( A. D. 400 ) સમ્રાટ પ્રિયદર્શિન જે જૈનધમી હતું તેના ધર્મનાં also states that Takshasbila means એટલે જૈન ધર્મની પ્રરૂપણ કરતાં ફરમાન કરાin Chinese words " Cut-off head. "- વાયાનું સૂચન કરાયું છે, તેમ–આ બાબતમાં પણ હયુએનશાંગ સ્પષ્ટ રીતે જણાવે છે કે, તથાગત કેમ ન બને તે માટે તે વિષય જરાક વિસ્તારથી પિતાનું શિર કાપી આપ્યું હતું તે આ જ સ્થાન આપણે તપાસ પડશે; કેમકે સંક્ષિપ્તમાં લખતાં છે ફા-હિઆન ૪૮ (ઈ. સ. ૪૦૦ ) ના કહેવા વાચકવર્ગને સંપૂર્ણ ખાત્રી કદાચ ન પણ થાય. પ્રમાણે પણ તક્ષશિલાને ચાઇનીઝ શબ્દોમાં ઉપરમાં વિદ્વાનના જે કેટલાક ઉતારાઓ સમાનવાચી અર્થ “શિરછેદ ” થાય છે. ” મેં ટાંકી બતાવ્યા છે, તેમાં જે શબ્દ-વા સ્પષ્ટીઆવા આશયને મળતા જ અભિપ્રાય અન્ય કારણ માંગે છે તે મારી ટીપણમાં રજૂ કર્યા છે, વિદ્વાનોએ ૮ પણ ઉચ્ચાર્યા છે. [મારૂં ટીપણ: તથા મોટા અક્ષરે જણાવ્યા છે. હવે તે વિશે વિવે (૪૭) જુએ . એ. ઇ. પ્રસ્તાવના ૫, ૬. (૪૯) જુએ રે. . વ. પુ. ૧,૫. ૧૩૬ અને (૪૮) તે જ પુસ્ત–પ્રસ્તાવના ૫૭. આગળ; તથા . ૧૩૮ નું ટી. નં. ૪૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ ચન કરીશ, તે શબ્દ વાકયેા નીચે પ્રમાણે ચારની સખ્યામાં છે. ( ૧ ) પ્રચ’ડ લોકવાયકા પ્રમાણે (૨) તે દંતકથાને અનુરૂપ થવા ફેરફાર કરાયે છે. ( ૩ ) તથાગત શબ્દના ઉપયેગ થયેા છે. ( ૪ ) અને ચાઇનીઝ ભાષામાં તેના સમાનવાચી અર્થ થાય છે. આમાં પ્રત્યેક મુદ્દો એક પછી એક તપાસીએ. ( ૧–૨ ) આ ચારમાંથી પ્રથમના :ખે મુદ્દાઓ-લેાકવાયકા પ્રમાણે છે એમ જ્યારે તે પોતે જ જણાવે છે ત્યારે આપણે તે વિશે બહુ વિવેચન કરવા જરૂર રહેતી નથી; કેમકે તેને ખીજો કા સબળ પૂરાવા જ નથી મળતા એમ તેમનુ કહેવું થાય છે. એટલે પછી તેના ઊંડાણુમાં ઉતરવુ નિરક છે. તેમાં સમાયલા ખીજો મુદ્દો-દંતકથાને અનુરૂપ થવાના ફેરફાર કર્યાં બાબતને છે. તે મુદ્દો પણ પહેલાના જેવા જ તકલાદી છે. જેથી વિશેષ વિવાદમાં પડવાનું કારણુ નથી રહેતુ. એટલે તે વિદ્વાન લેખક સર કનિંગહામના મંતવ્ય સાથે હાલ તે। આપણે પણ સંમત થઇ જશું કે, તક્ષશિલાના અથને ખરાખર રીતે અથવા સૂચવેલા ભાવાર્થ પ્રમાણે તે દંતકથાની વસ્તુ ખધખેસ્તી આવતી નથી જ. ( ૩ ) હવે ત્રીજો મુદ્દો તથાગત શબ્દના ઉપયેામ કરાયા છે તે; તથાગત અને યુદ્ધદેવ તે બન્ને શબ્દો શ્રી ગૌતમબુદ્ધ માટે વપરાતા દેખાય છે–ચાહે તે વિશેષણુરૂપે હા, કે વિશેષ નામરૂપે એટલે બિરૂદરૂપે પણ હૈ।–પણ મારી સમજણુ થઇ છે ત્યાં સુધી એમ જાણું છું કે જ્યાં સુધી તેમને વિશ્વવ્યાપિ જ્ઞાન પ્રાપ્ત થયુ નહતુ. અથવા જેને બૌદ્ધ પરિભાષામાં કહીએ તે તેમને નિર્વાણુ પ્રાપ્ત થયું નહેાતુ ( કેટલાક મતે ૫૭ વર્ષની ઉમરે અને કેટલાક મતે ૫૯ વર્ષની ઉમરે ) ત્યાં સુધી તેમને તથાગત શબ્દથી સમેધવામાં આવતા નહેાતા; તેમ જ ૮૦ વર્ષની ઉમરે તે તહિલાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ૧૪મ કાળધમ પામ્યા અથવા બૌદ્ધ પરિભાષામાં તેઓશ્રી પરિનિર્વાણને પામ્યા ત્યાં સુધી તેમને શ્રી યુદ્ધદેવ સખાધન લગાડી શકાતુ' નહીં. મતલબ કે તથાગતનું બિરૂદ તેમની જીવંત અવસ્થાનુ ( છેલ્લા ૨૧ કે ૨૩ વસ્તુ) છે મને શ્રી મુદ્દ દેવ તે તેમના દેહવિલય થયા બાદનું છે. વળી આવા સર્વવ્યાપી–વિશ્વવ્યાપી-જ્ઞાનની જે પ્રાપ્તિ થઈ શકે છે તે માત્ર મનુષ્ય ભવમાં જ ખતે છે; અન્ય કાઇ ભવમાં નહીં જઃ એટલે એમ સમજવુ રહે છે કે, તથાગતને જે શિફ્ફટના પ્રસંગ લાગ્યે છે તે તેમના મનુષ્યજીવનના ભવમાં જ અને પોતાની જિંદગીની ઉત્તર અવસ્થાના ૨૧:૨૩ વ દરમ્યાન જ: તે પૂર્વેના કેાઈ અન્ય દંડધારી તેમના અવતારમાં તેા બન્યા નથી જ, હવે જ્યારે મનુષ્યદેહે જ આ શિરકટના પ્રસગ બન્યા હેાવાનુ કરે છે, ત્યારે તેના અથ એમ થયું કે, તેઓશ્રીએ પોતાનું માથું તક્ષિલા નગરીના સ્થાન ઉપર જ કાપી આપ્યું હતું. એટલે કે તેમનું શરીર ત્યાં જ પડયું–ત્યાં જ તેમના દેહના અંત આવ્યો-ગણાય. તો પછી તેમના પરિનિર્વાણુનું સ્થાન જે ઔદ્ધગ્રંથામાં બિહાર પ્રાંતમાં ગયાજી કે કુશીનગર જણાવાય છે. તેનું કેમ ? શુ' માથુ' કાપી આપ્યા બાદ, પાછા સજીવન થઇ, દેહધારી મનુષ્ય બન્યા હતા ? આ પ્રમાણે તે કોઇ કાળે બન્યું નથી, બનતું નથી અને ખનવાનું પણુ અસભવિત છે. એટલે એમ સિદ્ધ થાય છે કે, જે કાષ્ઠ પ્રકારે આ શિરકટના પ્રસંગ ઉથલાવી ઉથલાવીને તપાસી જી તા પણ એક જ સાર નીકળશે કે, નખર ૧-૨ મુદ્દામાં જણાવ્યા પ્રમાણે અને સર કનિંગહામના શબ્દોમાં વર્ણવ્યા પ્રમાણે, તે સર્વ હકીકત માત્ર દ‘તકથારૂપે જ ઉપજાવી કઢાયેલી દેખાય છે. ( ૪ ) ચોથા મુદ્દો-ચાઇનીઝ ભાષાના સમાનવાચી અવાળા. જો આ હકીકત સત્ય જ કરે તે એક www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ઉત્પત્તિ વિશે ઓર ન જ પ્રશ્ન ઊભો થાય છે કે, શું ચીનની જે રીતે અનુમાન કરી લેવાયાં છે તેમાં કોઈ ભાષાને અનુલક્ષીને, હિંદની નગરીનું નામ પાડ પણ પ્રકારને ડેઘણે પણ સંબંધ નથી જ. વામાં આવ્યું હતું કે? તેમ બનવા ગ્ય નથી છતાંયે ચર્ચાને અંત લાવવા એક બારગી જ; છતાં માની જો કે તેમ બનવા પામ્યું હતું માની લે કે બુદ્ધદેવના કેઈ પૂર્વભવમાં તે તેને ફલિતાર્થ એમ થયો કહેવાશે કે, શ્રી બુદ્ધ- (મનુષ્યભવને બદલે અન્ય દેહે તેમને આત્મા દેવના શિરકટને પ્રસંગ બન્યો, અને નગરીનું જો હોય તેવે સમયે) આ પ્રસંગ નામ પડયું તે પહેલાથી ચીની ભાષા બેલનારાઓને (શિકિટનો) પ્રાપ્ત થયું હતું, અને તેની યાદતે શબ્દની અને પ્રસંગની માહિતગારી હેવી ગિરીમાં તથાગત પિતે (પાછલા ભવનું જ્ઞાન જેને જોઈએ જ. તેમ બન્યું હોવાનું તે પ્રાથમિક ઉત્પન્ન થયું હોય તેજ માત્ર કહી શકે, જે દષ્ટિપાતે પણ અસંભવિત જણાય છે, કેમકે અમુક સ્થળ તે જ છે કે જ્યાં અમુક સમયે ચીન દેશમાં બુદ્ધદેવ વિશે જે કંઈ પણ જાતની આવો બનાવ બની ગયું હતું. બીજા કઈ માહિતી પહોંચી હય, તેમજ ત્યાં બૌદ્ધધર્મ પ્રાણીને ભાર નથી કે ભૂતકાળની વાત કહી ફેલાયો હોય, તે તે બુદ્ધદેવના પરિનિર્વાણ પામ્યા શકે છે અથવા તેમના આદેશથી તેમના ભક્ત. પછી કેટલેય કાળે જ બન્યું છે, નહીં કે તેમની જનોએ તે સ્થળે નવી જ નગરી વસાવી હતી, તથાગત તરીકેની અવસ્થામાં કે તે પૂર્વે. તકરાર અથવા ત્યાં જે નગરી અસ્તિ ધરાવતી હતી તેનું પતાવવા ખાતર કદાચ એમ દલીલ કરવામાં નામ ફેરવીને તક્ષશિલા પાડયું હતું. જે નગરી આવે કે હિંદી લેકે, ચીનદેશ સાથેના વેપાર અને નવી વસાવી હતી એમ કહે છે, તે તક્ષશિલાનું વાણિજ્યના સહવાસને લીધે, ચીનાઈ ભાષાના અસ્તિત્વ જ તે પૂર્વે નહોતું એમ સ્વીકાર કેટલાક શબ્દોથી જાણીતા થઈ ગયા હતા જેથી કર્યો ગણાશે; જ્યારે તેમના બૌદ્ધગ્રંથમાં પિતાના એક નગરને તે ભાષાનું નામ આપ- પણ એવું વર્ણન મળી આવે છે કે, બુદ્ધદેવના વામાં આવ્યું હતું. તે પ્રશ્ન એ પાછો ઉપસ્થિત જીવનકાળે (એટલે તથાગતનું બિરૂદ પ્રાપ્ત થયું થાય છે કે, હિંદી પ્રજાને શું એવી ભવિષ્યકાળની તે પૂર્વે પણ) આ તક્ષશિલા નગરીમાં કબજખબર પડી ગઈ હતી કે આવા કોઈ મહાપુરૂષના પતિ રાજા પુલુસાકીની રાજગાદી હતી; તે પછી ધર્મોપદેશને પ્રભાવ ચીનદેશ ઉપર પડવાને છે ખુલાસો કરવો પડશે કે તે નગર વસ્યું કયારે? માટે તે ભાષાના અર્થવાળું નામ, બુદ્ધદેવના મૃદ્ધિવાળું બન્યું જ્યારે અને રાજગાદી શિરકટ ના સ્થાનને આપવું યોગ્ય ગણાશે? યોગ્ય તેણે સ્થિતિ પ્રાપ્ત કરી કયારે? જો એમ આ પ્રમાણે હિંદી બાજુની, તેમ જ ચીત દેશની કહેવામાં આવે કે તે સ્થાને પૂર્વકાળે કઈ નગરી બાજુની, એમ બન્ને દેશની બાજુની સંભવિત તે હતી જ; પણ આ સમય બાદ જ તેનું નામ સ્થિતિ વિચારતાં, શિરકટના પ્રસંગને તક્ષશિલાની ફેરવીને તક્ષશિલા રાખવામાં આવ્યું હતું. તે વળી નામોત્પત્તિ સાથે ઘટાવી શકાતું નથી જ. આ પ્રશ્ન એ થશે કે, આવું કથન ઉચ્ચારવાને પ્રમાણે ચારે મુદ્દાની તપાસ લેતાં આખરીએ તમારી પાસે આધાર શું છે તે જણાવો? શું એક જ નિર્ણય ઉપર આવવું પડશે કે બુદ્ધદેવના ફાહિયન (ઇ. સ. ૪૦૦ ) અને હૂએનત્સાંગ શિરકટના બનાવને, તક્ષશિલાના નામેચાર સાથે, (ઈ. સ. ૬૪૦) જેવા યાત્રિકે, જે બુદ્ધદેવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ તક્ષિલાની [ ષષ્ટમ પરિનિર્વાણ (ઈ. સ. પૂ. પ૦) પછી અનુક્રમે જ ગાદીએ બેસાર્યાનું અને બીજા નંબરે આવના એક હજાર તેમજ બારસે વરસે હિંદમાં આવ્યા બાહુબળીને તક્ષશિલા નગરીવાળું રાજ્ય આપ્યાનું હતા તેમનું આવું કથન છે કે મહાવંશ અને જણાવાયું છે. મતલબ કહેવાની એ છે કે, દીપવંશ જેવાં બૌદ્ધધર્મનાં પુસ્તકે, જેમને કાળ આ બને અન્યમતિ ગ્રંથમાં આ નગરીનું પણ બુદ્ધદેવના સમય પછી બાર વર્ષને અસ્તિત્વ જ કેટલાયે પુરાણકાળથી ચાલ્યું ગણાય છે તેમાં તેવું કથન છે? બૌદ્ધધર્મનાં જ આવતું જણાવાયું છે. પુસ્તકને આધારે વિશેષ વજનદાર લેખો કે આ પ્રમાણે દરેક પ્રકારની દલીલથી તથા અન્ય સંપ્રદાયના ગ્રંથને? જે અન્ય ધર્મનાં સ્વતંત્ર પુરાવાથી સાબિત કરી શકાય છે. ત્યારે કથનને વધારે વિશ્વસનીય ગણતા તે, તેમાંના નિઃસંદેહ કબુલ કરવું જ રહે છે કે, શિરકટના એક વૈદિક મતનું કથન આ પ્રમાણે છે પ્રસંગને અને તક્ષશિલા નગરીની ઉત્પત્તિ કે It ( Taksha-sbila ) is said to have નામોચ્ચાર સાથે કાંઈ જ સંબંધ નથીઃ ભલે been founded by Taksha the son પછી ફરિયાન કે હ્યુએનશાંગના વર્ણનમ્રને of Bharata and nephew of Rama= આધાર બતાવાય કે અન્ય પ્રકારે વસ્તુ ઉપસ્થિત રામના ભત્રિજા અને ભારતના પુત્ર તક્ષ (રાજા). કરી દેવાય. જે આ યાત્રિકોનાં વર્ણન આધારે એ ૫તક્ષશિલા વસાવ્યાનું કહેવાય છે.” જણાવાતું હોય તે કહેવું પડે છે કે, તેમણે એટલે કે, તક્ષશિલા નગરીનું નિર્માણ છેઠ રામા- સ્વધર્મની વાહવાહ કહેવરાવવામાં લેખનકળાને વતારના સમયને લગતું છે; જ્યારે બીજો મત અતિરેક કરી વાળે દેખાય છે. જે જૈન છે તે સંપ્રદાયનું કથન જાણવાની તે પછી તક્ષશિલા નામ કેવી રીતે પડયું? આવશ્યકતા વિચારાય તે, તેમાં તે તક્ષશિલાનું પુરાતત્ત્વકારના મત પ્રમાણે, તે નગરીનું અસ્તિત્વ છે, તેમના પ્રથમ તીર્થકર રૂષભદેવના નામ ત્યાંની શિલ્પકળાને અંગે પડયું હોય એમ સમયે પણ હતું એમ જણાવવામાં આવે છે; સમજાય છે. અથવા તક્ષક રાજાએ ૫ વાગ્યાથી કેમકે તેમણે દીક્ષા સમયે પોતાના રાજ્ય પ્રદે- તેવું નામ પડયું હેય. તક્ષશિલા કોતરેલી શની જે વહેંચણી પોતાના પુત્ર વચ્ચે કરી બતાવી શિલા, અથવા નાગરાજા તક્ષકની શિલા. વિરંડ છે તેમાં પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને પિતાની સીલના મંતવ્ય પ્રમાણે પણ ત્યાં કોઈ (૫૦) જુઓ ડેઝ એજન્ટ જીઓગ્રાફી ઓફ ઈન્ડીયા પૃ. ૯૨ (પ) જુઓ નીચેની ટી. નં. ૫૫નું અસલ લખાણ, (૫૨) વેદિક મતમાં જેમ ભારતના સમયે તક્ષ શિલાનું અસ્તિત્વ જણાવાયું છે તેમ જૈન મતમાં પણ ભારતના સમયે જ છે : બનેમાં ભારતનું નામ સામાન્ય છે પણ વ્યક્તિઓ ભિન્ન છે: બને વચ્ચેના સમયનું અંતર પણ ઘણું જ છે. (૫૩) કલ્પ. સુ. ટીકા. પૃ. ૧૧૯ જુઓ. (૫૪) પુરાતત્વ પુ. ૧, પૃ. ૫૨. (૫૫) સરખા ઉપરની ટી. નં', પ નું મૂળ લખાણ (૫૬) જુએ. રે. . વ. પુ. ૧, પૃ. ૧૩૬:N. l'. of the capital about 10 li( 19 miles) is the tank of Naga-Raja Rovato 914 વ્ય ખૂણે આરોરે ૧૦ લી(૧૫ માઇલ)ને છે. નાગરાજનું તળાવ આવેલ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ઉત્પત્તિ વિશે ૨૭ી નાગરાજનું એક તળાવ તે હતું જ; એટલે પુરા- તસ્વકારની વાતને પણ ટકે મળતો દેખાય છે. તેમ બીજી બાજુ સર કનિંગહામ પણ લગભગ તેવા જ વિચારને જણાય છે. તે લખે છે કે The Indians were not ignorant of stoue-masovary: Taksha-Sil-nagar is cut-stone-city=[8 ? El Bl 44241 ચણતર કામથી અજ્ઞાત નહોતા. તક્ષશિલ-નગર એટલે પત્થરની કોતરણીવાળું શહેર.” વળી આ સર્વ હકીકતને મજબુત પુરાવારૂપ તે એ હકીકત છે કે, જે પુરાતત્વખાતાને લગતા પદાર્થો આ નગરીના અવશેષોમાંથી મળી આવ્યા છે તે પણ શિલ્પકળાના નાદર નમૂના રૂપે જ ગણાઈ રહ્યા છે. એટલે આ નગરની ઉત્પત્તિ વિશે પુરાતત્ત્વકારનું કથન માનવાને આપણું મન વધારે લલચાય છે ખરું. પછી તે શિલ્પકળા કોઈ તક્ષ, કે તક્ષક રાજાના સમયની હતી, અથવા તે તક્ષરાજા ભરતપુત્ર હતા, તે કયા ભરતના-રામના સમયના કે રૂષભદેવના સમયના તે સઘળા પ્રશ્નો ભલે હમણું અણઊકેલ્યા જ પડ્યા રહેતા. આટલું (૫૭) જુએ છે. એ. ઇ. પ્રસ્તાવના પૃ. ૬ (૫૮) જ. એ. બી. પી. સે. પુ. ૧, પૃ. ૧૦૭ ટી. નં. ૧૨૧:- But Taxila ceased to be a Hindu capital about 505 B. C.: for it was then or there about that it passed under the rule of Darius=પણ તક્ષિા આશરે ઈ. સ. ૫. ૫૦૫ માં હિંદુ પ્રજાના જનગર તરીકે બંધ પડયું; કેમકે તે સમયે અથવા તે અરસામાં ડેરીઅસની સત્તામાં તે ગયો હતો (3રિયસની પહેલાં સાઈરસના રાજમલે પંજાબ પ્રાંત ઇરાનની સત્તામાં છે કે ગયે હતું, પણ હિંદી ઇતિહાસની વિદ્વાનોને જાણું ન હોવાથી અત્યાર સુધી બધી સ્થિતિ માત્ર કલ્પનાના બાધા રે લખે રાખી છે. ) (૫૯) નીચેની ટી. નં. ૧૪ નું લખાણ જુઓ. (૬૦) કે. એ. ઈ. ૫. ૬૫– ફિલાના વર્ણન તેની ઊત્પતિ વિશે થયું. હવે તેની જાહે જલાલીનું તથા તે પછી તેનો નાશ વિષેનું પણ કાંઈક વર્ણન કરી લઈએ. ઈ. સ. પૂ. ની છઠ્ઠી શતાબ્દિમાં આખા પંજાબ અને કેબેજ (ગુંબજીયા) ઉપર રાજા પુલુસાકીની સત્તા હતી તે રાજકીય આપણે પુ. ૧, પૃ. ૭૧-૭૪ વાતાવરણે ઉપર જણાવ્યું છે. તેનું મરણ નીપજાવેલ આશરે ઇ. સ. પૂ. ૫૫૧ માં સ્થિતિ થતાં તે પ્રદેશ ઉપર ઇરાની શહેનશાહતની સત્તા જામી હતી. તેમને અમલ લગભગ એક સદી એટલે લિંબાયો હશે. આ દરમ્યાન ત્યાંની પ્રજાના રીતરિવાજમાં તથા સામાજિક વ્યવહારમાં ઇરાની પ્રજાનું મિશ્રણ થઈ ગયું હતું, અને તેમાંથી ક્ષહરાટ પ્રજા તથા તેમની ખરોધી ભાષાનો ઉદ્ભવ થવા પામ્યો હોય, એમ પણ આપણે જણાવી ગયા છીએ ( જુઓ પછમખડે પ્રથમ પરિચ્છેદે તેને લગતી હકીકત). ત્યારબાદ તે પ્રાંત ઉપર મગધ સમ્રાટ નંદ નવમાની હકુમત આવી સિક્કાનું વર્ણન કરતાં સર કનિંગહામ જણાવે છે કે, As all these coins were found to. gether they must have been current at the same time, but as the greater number are of the Indian stau dard, I infer that they must belong to the indigenous coinage prior to the Gr. eek occupation=આ સર્વ સિક્કાઓ એક જ સ્થલેથી મળ્યા છે એટલે દેખાય છે કે તે એક જ સમયે ચાલ વપરાશમાં હશે, પણ તેનો મોટો ભાગ હિંદી ધોરણ પ્રમાણેની બનાવટનો છે. ત્યારે મારું અનુમાન એમ થાય છે કે ગ્રીક લોકોએ (પંજાબ) કબજે મેળવ્યો તે પહેલાંના તે દેશી સિકા જ હોવા જોઈએ” (એટલે કે સિકંદરશાહના સમય પહેલાંના તે સિક્કાઓ હતા એમ કહેવાનો ભાવાર્થ છે. જુઓ પુ. ૨, સિક્કાના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ તક્ષિલા ઉપર [ પક્કમ હતી અને તેને વારસો કમવાર ચંદ્રગુપ્ત મૌર્યને અને તેના પુત્ર બિંદુસારને મળ્યો હત; પણ બિંદુસારને રાજઅમલ ન થતાં, ત્યાંના નાના મોટા રાજાએ અંદર અંદર કલેશ કરી લડવા મંડી પડયા હતા ( જુઓ પુ. ૨, પૃ. ૨૨૪); જે તકને લાભ લઈ શ્રીક બાદશાહ સિકંદરશાહઅલેકઝાંડર ધી ગ્રેટ પંજાબ રસ્તે થઈને હિંદ ઉપર ચડી આવ્યો હતો. તે સમય સુધી તશિલા નગરીની જાહેરજલાલી પૂર બહારમાં હતી. તે વખતે આ પ્રાંતની પ્રજાના રાહરશમ વિષે લખતાં મિ. વિ-લેંટ સ્મિથે જણાવ્યું છે કે:-“At the time of the invasion of Alexander the Great, the Greeks noted with interest and without disapprobation the local customs, which included polygamy, the exposure of the dead to be devoured by vultures and the sale in the open markets of maidens who had failed to secure husbands in the ordinary cou- rse...... Exposures of the dead to be devoured by vultures was and still is a Persain custom ( Herod. I. 140 ) It is practised to this day in Tibet and was in ancient times the usage of the Lichchhavies of Vaishali, who appear to have been either Tibetaus or a cognate people i Ind. Ant. 1908. P. 983) અલકઝાંડરની ચડાઈ વખત, ગ્રીએ (ત્યાંના) સ્થાનિક રીતરીવાજોની કાળજી પૂર્વક તેમજ નાખુશી વિના નોંધ લીધી હતીઃ જેમાં એક કરતાં વધારે સ્ત્રી કરવાને, મૃત્યુદેહને ઉઘાડા રાખી ગીધ પક્ષીને ફાડી ખાવા દેને, તથા જે કુમારિકાઓ ચાલુ પદ્ધતિ પ્રમાણે પતિ મેળવી નહોતી શકતી તેમનું જાહેર રીતે બજારમાં લિલામ થવાને, રિવાજ પણ હતે. દેહને ઊઘાડા રાખી ગીધ પક્ષીને ફાડી ખાવા દેવાનો રિવાજ તે ઈરાનીઓમાં (પૂ પણ) તે અને હજુ પણ છે૬૪ (હેરોડ. ૧ઃ ૧૪૦ ) તિબેટમાં સાંપ્રતકાળે પણ તે રિવાજ પ્રવર્તે છે અને પ્રાચીનકાળે વૈશાળીના લિવીઓ કે જેમની ઓલાદ તિબેટની અથવા તેને મળતી પ્રજાની છે તેમાં પણ તે રવૈયો હતો. (ઈન્ડીએન્ટી. ૧૯૦૩ : પૃ. ૨૩૩) આ ઉપરથી ફુટ થાય છે કે, સિકંદરશાહના હુમલા વખતે જે સાંસારિક સ્થિતિ પંજાબમાં પ્રવર્તી રહી હતી, તે ચિત્રપટમાં આકૃતિ. ૧, ૨, ૩.) (૬૧) પુરા. પુ. ૧, પૃ. ૫ર:-“ સિકંદરશાહ હિંદ પર ચડી આવ્યો ત્યારે તે ( તક્ષશિલા ) નાહીજલાલીવાળું શહેર હતું.” (૬૨) જુએ . હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૫૪ (૧૩) તે જ પુસ્તક પૃ. ૧૫૪ ટી. નં. ૨. (૬૪) હિંદના પારસીઓમાં પણ ખા રિવાજ વર્તમાનકાળે પ્રવર્તી રહેલ છે. તેમના માદરેવતનથી ચાલી આવતું હતું એમ કહી શકાશે. ઉપરની ટીકા નં. ૫૯ વાળી હકીકત જુએ. ઇરાની શહેનશાહતની હકુમતનું જ પરિણામ આને કહી શકાશે. (૧૫) વૈશાલીને લિચ્છવીએમાં આ રિવાજ હતે તે માટે તેમણે આધાર કાં હોત, તે તે ઉપર વિચાર કરવાને અવકાશ મળત. આ સિવાય આવી નોંધ બીજે નજરે પડતી નથી. બાકી એટલું પૂરું કે લિનાએ અને ટિબેટને, તથા ઉત્તર સ્થળના માંગોલિયો “પીત પ્રજા “ તરીકે ઓળખાય છે અને તેઓના પૂર્વજે એક જ પ્રજામાંથી ઉતરી આવ્યા હોય એમ અનુમાન કરાય છે. (સરખા છ ખંડે પ્રથમ પરિકે જંબુદ્વીપવાળી હકીક1) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રાજકાજે પાડેલી અસર આ કાંઈ હિંદની ભીતરના પ્રદેશમાં ચાલતી નીતિનું કે સમાજની કૌટુંબિક મને દશાનુ` ચિત્ર દારવનારી કાઇ પણ પ્રકારે નહેાતી જ; પણ હિંદના સીમા પ્રાંતમાં જ માત્ર પંજાબમાં જહતી, કે જે સ્થિતિ તેના ઉપર દંરાની શહેનશાહતની હકુમત એક સદી ઉપરના સમય સુધી રહેવા પામી હતી તેના પરિણામરૂપે જ થવા પામી હતી, જે તદ્દન નિમૂળ ન થતાં હજુ (સિકંદરના સમયે) ક ઇક તેની છાયા તરીકે સચવાઇ રહી હતી, તે બાદ સિકંદરશાહ જ્યારે પેાતાના સ્વદેશ પાછા ફર્યાં હતા ત્યારે પહેા પંજાબની રાજસત્તામાં પલટા આણ્યેા હતેા. મિ. વિન્સેટ સ્મિથ લખે છે કે “When Alexander the Great left In• dia, he made over Taxilla to king Ambbi of Taxila & Punjab to king Poros: & left no Macedonian garrisons in thcse provinces=જ્યારે અલેકઝાંડર હિંદ હેાડી ગયા ત્યારે તેણે તક્ષિલાના રાજા આંભિને તક્ષિલા, અને રાજા પોરસને પજાબ પાછાં સોંપી દીધાં હતાં અને આ પ્રાંતમાં મેસી ડેનિયનની કાઈ લશ્કરી ટુકડીઓ રાખી નહેાતી. આ કથનના સાર એમ કરવાના છે કે, જેમ બીજી શાસક પ્રજાના રીતરિવાજની અસર પુજા ,, (૬૬ ) ખ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ, પૃ. ૧૧૫. (૬૭) પુ. ૨. પૃ. ૩૮૧ ઉપ૨ ટાંકેલા હ* હું. ના લેખકના પૃ. ૫૧૦-૧૨ ઉપરનાં અવતરણા સાથે સરખાવે. (૬૮ ) મા પુ, ૨, પૃ. ૬. ટી. નં. ૧૦ તથા પૃ, ૪૦ અને રૃ. ૩૪૯ ટી. ન*. ૮૯ ની હકીકત. (૬૯ ) કે, એ. ઇ. પૃ. ૬૧:—Double-die coins with elephant & lion are very common, not only in the western Punjab ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૩ અની પ્રજા ઉપર થઇ હતી તેમ આ યવન પ્રજાનું કાંઇ જ નામનિશાન રહેવા પામ્યું નથી. એટલે રાજ્યસત્તાના પાછા પલટા થતાં જ, ત્યાંની સ્થિતિ પાછી બદલાવા માંડી હતી; એટલું જ નહીં પણ સમ્રાટ અરો।કના સમયે જ્યારે યવન સરદાર સેથ્યુક્સે પેાતાની કુંવરીને તેની વેરે (અશાકવર્ધનને) પરણાવી ત્યારે તે, ઊલટા યવન પ્રજાએ હિંદી પ્રજાના રીતરિવાજો અંગીકાર કરવા માંડ્યા હતા. તેમાંયે અશાક પછી તેના પૌત્ર પ્રિયદર્શિનના સમયે તે, જ્યારથી તેણે પોતાના ધમ્મમહામાત્રાને ડેડ સિરિયાના ઝાંપા સુધી–એશિયાઈ તુર્કીના સમુદ્ર તટ સુધી-ઉપદેશકેા તરીકે માકલાવ્યા હતા ત્યારથી તેમના પ્રયાસવડે ત્યાં વેર, સર્વાંત્ર આયનીતિનાં જ પડછંદા અને નિશાનડકા વાગી રહ્યા હતા. તેની સાબિતી તરિકે અગાનિસ્તાનના માણિકયતાલા નામે શહેરમાં મહારાજા પ્રિયદર્શિને ઊભા કરાવેલ સ્તૂપો ૮ આપણે જોઇએ છીએ; તેમ જ આ પ્રદેશમાંથી ત સમ્રાટના હાથીના મહારાંવાળા સિક્કાએ પણ આપણને મળી આવતા રહે છે. એટલે કે મહારાજા પ્રિયદર્શિનના સમયે તા તે સર્વ પ્રજા આ સંસ્કૃતિ પાળતી બની ગઈ હતી. પણ તેનું મૃત્યુ થતાં, મૌર્ય સામ્રા જ્યના સુર્યાસ્ત બેઠેો-શરૂ થયા અને યવન-યાન but also in the Kabul valley etc; P. 62:— a large coin was found in a stupa at Ushker ( Kashmir) એવડી અડી મારેલ, હાથી અને સિ`હના મહોરાંવાળા સિક્કાઓ પ’નખના પશ્ચિમ ભાગમાં જ ઘણા સામાન્ય થઇ પડ્યા છે એમ નહીં પણ કાબુલની ખાણવાળા પ્રદેશમાંથી પણ મળી આવે છે. ( પૃ. ૬૨. ) એક મોટો સિક્કો કાશ્મિરમાં આવેલ ઉષ્કરના સ્તૂપમાંથી જડી આવ્યા હતા ( અજમેરની પાસે જે છે તે પુષ્કર અને અહીં કાશ્મિરમાં છે તે ઉશ્કર) www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ તફિલાને [ ષષ્ઠમ પાર્થિઅન વિગેરે પરદેશી પ્રજાનાં ટેળેટોળાં હિંદ તરફ ઉભરાવા લાગ્યાં. તે સર્વે માં અરસપરસની સત્તા જાળવવાની રસાકસી થતાં-બે પશુની મારામારીમાં વૃક્ષને મર-તન્યાયે તક્ષશિલા નગરીને જ નાસ થઈ ગયો હશે એમ સમજાય છે. મહારાજા પ્રિયદર્શિનના સિક્કા જયારે મળી આવે છે ત્યારે એમ તે સિદ્ધ દાટ અથવા જ થયું કે, તેના સમય સુધી વિનાશ તક્ષશિલાની હૈયાતિ તથા જાડેજલાલી કડેધડે હતી. તે બાદ કાંઈ પણ વિશેષપણે કે સામાન્યરીતે–તેના વિશે જાણવામાં આવ્યું નથી. ઊલટું એક ગ્રંથકાર તે એમ જણાવે છે કે, મૌર્ય કાલાકી દો કૃતિયાં અબતક પ્રાપ્ત હે સક્તિ છે કે આભૂઘણુંકે રૂપમેં હૈ તક્ષશિલા કે અંતર્ગત “ ભીડ” નામક સ્થાન પર યે આભૂષણ પ્રાપ્ત હુએ હૈ સાથમેં ડિમેટ્રીઅસકા એક સિક્કા તથા કુછ અન્ય પુરાની મુદ્રાયે ભી મિલિ હૈ મૌર્યકાલકે યે આભૂષણ બહુત હી સુંદર હૈ ! તક્ષશિલામેં માર્યકાલકા અન્ય કે ઉલ્લેખ ગ્ય કૃતિ પ્રાપ્ત નહીં હુઈ હૈ! જ્યારે આ પ્રમાણે સ્થિતિ હોવાના પુરાવા મળી રહેતા જણાયા છે ત્યારે એમ સાર નીકળે છે કે, મહારાજા પ્રિયદર્શિનનું મરણ ઈ. સ. પૂ. ૨૩૬ માં નીપજ્યું ત્યારથી માંડીને, બેકટ્રીઅનપતિ રાજા ડિમેટ્રીઅસે પિતાની ગાદી ઇ. સ. પૂ. ૨૨ ના અરસામાં પંજાબના શાકલ શહેરમાં ( હાલના શિયાલકોટમાં)૭૧ સ્થાપી તે બે કાળના અંતરાળમાં તક્ષિલાને નાશ થયો હશે. ડિમેટ્રીઅસે ગાદી સ્થાપન કર્યાની હકીકતને આધાર એ માટે તે ઠરાવ્યો છે કે, તશિલા જેવી વૈભવવંતી અને જાહોજલાલી તથા ગૌવતાપૂર્ણ, તેમ જ અલી જહાં મહેલાત સહિત ભરચક આબાદીવાળ નગરી જો તે સમયે હૈયાતિમાં જ હેત તો તેને છોડી દઈને, શાકલ જેવું નાનું શહેર નવેસરથી વસા ને ત્યાં રાજપાટ લઈ જવાની જરૂરિયાત શા માટે તેને ઉભી જ થઈ હેત ? કોઈ એમ બચાવ કરે કે, રાજા ડિમેટ્રીઅસે પોતાના દેશને મુલક તથા રાજપાટ સર્વે ગુમાવી દીધું હતું તેથી હિંદમાં રાજધાની કરવાની તેને ફરજ પડી હતી. વાત ખરી, પણ તેથી કાંઈ એમ નથી કરતું-સિદ્ધ થતું-કે, પંજાબનું એક વખતનું જૂનું અને જામેલું નગર ત્યજી દેવું અને તદ્દન નવા પાયા નાંખી નવું શહેર વસાવીને પછી ત્યાં જ રાજધાની લગાવવી. કેઈ સામી એમ પણ દલીલ રજૂ કરશે કે, શાકલનું સ્થાન પોતાના રાજ્યના અંતમ હદ ઉપર હોઈને, સામા હરિફ રાજકર્તાની હીલચાલ ઉપર સીધી દેખરેખ પણ રાખી શકાય અને જરૂર પડે ત્યારે એકદમ-વિનાવિલંબે-તેને સામને પણ કરી શકાય; અથવા તો તેના રાયે લશ્કર ઉતારી ત્યાં કબજો મેળવી પોતાનું આધિપત્ય સ્થાપન કરી શકાય-આવાં અનેકવિધ રાજકીય કારણસર તેને આ નવું સ્થળ પસંદ કરવું પડયું હતું. તો તેમ પણ હેવા સંભવ નથી દેખાતો. તેને જવાબ એમ દઈ શકાશે કે, રાજદ્વારી દષ્ટિએ તે મુદ્દા ભલે બૌદ્ધિક અને ડહાપણયુક્ત છે, પણ તે તે સરહદ ઉપર કોઈ મજબુત થાણું ઊભું કરીને, ત્યાં કિલ્લેબંધી બનાવી, લશ્કરી અસબાબથી તેને સુસજિત ( ૭૦ ) મૌર્ય સામ્રાજડા ઇતિહાસનું પુ. પ૬ જુઓ, ( ) જુઓ કપરમાં વત્તાંત; પામખોર પ્રથમ પરિચોદે. હિમેટ્રીસના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] દાટ કે વિનાશ ૨૭૫ રાખી, પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે હુકમ આગ, જળપ્રલય કે ભૂકંપ જેવું સર્વવિનાશી મળતાં જ તાત્કાલિક તૈયારી કરી આગળ વધી શકે છે. તેનાં અવશેષો જે અદ્યાપિ મળી આવે છે તેવી સ્થિતિમાં બધું ઠાકડીક ત્યાં કરી રાખે તો તે તપાસતાં તો આગનું કારણ બીલકુલ અસંપણ પિતાને મુદ્દો બર લાવી શકાય તેમ છે જઃ ભવિત છે. તેમ જળપ્રલયને પણ સંભવ દેખાતો અને તે પ્રમાણે અનેક રાજસ્થાએ પિતાની નથી. હજુ ભૂકંપ હોઈ શકે. જેમ ગયા વરસે જ રાજધાનીનાં નગરે તથા લશ્કરી મથકે ગોઠવી ઈ. સ. ૧૯૩૫ ને ધરતીકંપમાં આખું કયા રાખ્યાનાં દષ્ટાંત તે સમયે તેમજ વર્તમાન શહેર તેના ઝપાટામાં સપડાઈ ગયું હતું તેમ કાળે નજરે પડેલ છે. એટલે તે રાજનીતિ વ્યવ- આની સ્થિતિ ઉભી હોય, પણ તેવો પુરાવો હાર નથી એમ તો કહી શકાય તેમ છે જ મળતો નથી. એટલે તેના અભાવે તે કારણે તદ્દન નહીં. મતલબ કે, આ દષ્ટિબિંદુથી વિચારતાં પણ તો નહીં જ, પણ ઘણેખરે અંશે આપણે દૂર કરી રાજપાટ ફેરવવાની તેને આવશ્યકતા લાગી છે નાંખવું રહે છે. આ પ્રમાણે દેવકૃત કારણોને તે સંભવિત દીસતું નથી, તેમ બીજી રીતે વિચાર પડતો જ મૂકવો રહે છે. હવે મનુષ્યકૃત વિચારો તે એમ પણ છે કે, તે તશિલા નગરી સંજોગોની વિચારણા કરીએ કે એવી જબરપિતાના સત્તા પ્રદેશના કેઈ એક ખૂણે પડી જસ્ત લડાઈ થઈ નોંધાયેલી નથી કે તેમાં કિલ્લે જતી નહતી કે જેથી ત્યાં બેઠા તે પિતાના બંધી ૭૨ વિગેરે સર્વ વસ્તુને બોરકુટ વળી રાજવહીવટ ઉપર સીધી દેખરેખ રાખી ન શકે, જાય. જો કેઈ યુદ્ધ થયું હોય તે તે એટલા જ કે જેથી અન્ય કોઈ મધ્યસ્થાન રાજનગર તરીકે પૂરતું કે, જે યેન-બેટીઅન લશ્કર, ડિમેટ્રીઆસના પસંદ કરી લેવાનું તેને મન થાય. આ પ્રમાણે પિતા યુથીડિમોસની સરદારી નીચે પંજાબ ઉપર રાજપાટનું સ્થળ બદલાવવાનાં કારણોને જ્યારે ધસી આવ્યું હતું તેની અને ત્યાં સ્થાપિત થઈ કોઈ પણ રીતે બચાવ કરી શકાય તેમ નથી રહેલા દેશી રાજાની વચ્ચે પિતાની સત્તા ટકાવી લાગતું, ત્યારે એક જ વસ્તુ સ્વીકારવી રહે છે રાખવા માટેનું જ હતું. દેશી રાજામાં તો ત્યાં કે, ઉપર સૂચવ્યા પ્રમાણે ઇ. સ. પૂ ૨૩૬ સ્થાનિક કાઈ ના રાજા હોય કે પછી મૌર્યસમ્રાટ અને ૨૦૨ ની વચ્ચેના ત્રીસ-પાંત્રીસ વર્ષના અવંતિપતિ હોય કે કાશ્મિરપતિ પણ છે. જે ગાળામાં કોઈક સમયે તશિલા નગરીને વિનાશ સ્થાનિક નાનો રાજા સામે પડે તો તેને પિતાના થઈ ગયો છે જોઈએ. જ બળ ઉપર ઝઝુમવાનું હેઈ યુથીડિમેસ ઉપર પ્રમાણે તેના વિનાશનો સમય કહી જેવા નૃપતિ સામે તે બહુ લાંબી અને મજબુત શકાય. હવે તેનું કારણ વિચારીએ તે બે પ્રકારે ટક્કર ઝીલી શકે તે હવે જોઈએ. ઇતિહાસ સંભવી શકે કે મનુષ્યકૃત કારણ છે કે દેવી તે આ વાતની સ્પષ્ટપણે ના જ પાડે છે તેમ પણ હેય. પહેલા પ્રકારમાં લડાઈ જેવું અથવા અતિપતિ મૌર્યસમ્રાટની તે પડતી દશાને લુંટફાટ આદિ બંડખોર વૃત્તિનું હોય અને બીજામાં પ્રારંભ પણ થઈ ચૂક્યો હતો. વળી તેનું રાજનગર (૭૨) તક્ષિલા નગરને ફરતે પત્થરને કેટ હતે એમ તો પુરવાર થયેલું જ છે જુઓ પૃ. ર૬૬ ઉપર સર કનિંગહામનું મંતવ્ય જે ટાંકણે છે તે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ {C} પંજાબના પ્રાંતથી કેટલુંયે છે. અવ ંતિમાં હતુ` એટલે પંજાબ ઉપર મૌરમ્રાટના પ્રતાપ અને હાકલ તે તદ્દન નજીવાં જ થઈ ગયાં ગણાય; વળી તેને યુથીમેિાસ જેવા સાહસિક મનવૃત્તિવાળા રાજવી તો ધેાળીને જ પી ૫. શ્યા પ્રમાણે કે સ્થિતિ ખાદ કરતાં કાશ્મિરપતિવાળા મુદ્દો જ વિચારવા રહે છે. આપણે પુ. ૨ ના અંતે આપેલ પરિશિષ્ટ ૩ { પૃ. ૪૦૨ થી ૪૦૮ ) માં કાશ્મિરન પતિ જાલૌકની હકીકત વર્ણવી છે; તથા આ ત્રીજા વિભાગે ઉન્નડતા પરિચ્છેદે . બતવી આપ્યુ છે કે, સમ્રાટ પ્રિયદર્શિનના મરણુ ખાદ તેને જ્યેષ્ઠ પુત્ર વૃષભસેન–અવંતિપતિ બન્યા ત્યારે તેની રાજનીતિથી અસંતુષ્ટ ખની તેના ભાઈ અને મહારાજા પ્રિયદર્શિનના એક પુત્ર નામે જાલૌક સ્વતંત્ર બની પોતે કાશ્મિરની ગાદીએ ખેઠા હતા. વળી તેણે ક્રમે ક્રમે આગળ વધી પોતાના રાજઅમલના ૨૬ વર્ષ સુધીમાં સંયુક્ત પ્રાંતના કાન્યકુબ્જ (વર્તમાન કાળના કનેાજ ) શહેર સુધીના સધળા મુલક જીતી લીધા હતા, તથા સ્વેચ્છાને તે મુલકમાંથી હાંકી કાઢ્યા હતા. તેમજ એ પણ દેખીતુ' જ છે કે, જે રાખ ટેટ કાન્યકુબ્જ સુધી પડેાંચી નય તેને પાળ વીંધીને-ચીરીને જ જવું પડે. એટલે તેણે આખા પબ કે પછી તક્ષિલાવાળા ભાગ જ, પોતાની હકુમતમાં લઇ લીધે હાવે, બેઇએ, ગમે તેટલે ભાગ તેણે જીતી લીધેા હાય, તેપણુ પેતાના હાથે તે તક્ષિત્રાનો નાશ કરે તે તે ન મૂકો ન મવિષ્યતિ જ કહેવાય; કેમકે પ્રાપ્ત રાખતે જીતમાં તક્ષિકા જેવાં મહાવેભવશાળી નગરા આ તાં મળી જાય તે તેમને તે નાશ કરે કે, ઊલટુ તેત્રા મુલકમાં નવાં નવાં શહેશ વસાવી તેને આબાદીના શિખરે પોંચાડવાનું મન કરે ? મતલબ કે, રાજા લઇ ક્ષિાને પેાતાની તક્ષિલાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ મ આંગળી સરખીયે અડાડી નહીં હૈાય, તો પછી તેને વિનાશ કર્યાંનુ તા કલ્પી જ કેમ શકાય ? એટલે એક પક્ષે લડનાર જાલૌક પરત્વેની તે નગર સબંધી સ્થિતિ જો આપણે તદ્દન અશકય જ માની છે તો પછી ખીજા પક્ષે લડનાર યેાન-મ્લેચ્છ પ્રજાના હાથે તે નગરનું અનિષ્ટ થવા સભવ છે કે કેમ ? તે વિચારવુ' રડે છે, અનુભવ કહે છે કે, તે નવા યાગ્ય છે. કાં તો વેર વાળવાના મિથી તેને બાળી નાંખે અથવા લુંટફાટ કરી ભાંગી તોડી નખે; એવા ઈરાદાથી કે કાં વે. આપણે તે સ્થાને પાછું આવવાનું રહે છે કે તેને ભાગવા કરવા પડશે; અને કદાચ આવીશું-જે અનિશ્ચિત છે-તો કે તે વખતે વળી જોયુ. શે. બાકી તો તે વખતની મતદશા જ એવી હાય છે કે, આગળપાછળા વિચાર કર્યા વિના જ મૈં मरेंगे तो मरेंगे लेकिन तेरेकुं तो रांड करेंगे " नी રીતીથી બધું ઊઁચતું જ કરી નંખાય છે. એટલે પછી એ જ સાર ઉપર આવવુ રહે છે કે, દૈવકૃત કારણમાં જે કાંઈ થ ુક સંભવિત વિચારવુ` રહ્યું છે તે, એટલે કે કાષ્ઠ ગેબી બનાવનું જ પરિણામ હાય, કે જેથી તે શહેર ટાઇ જાય કે તેની કિલ્લેબ"ધી તારાજ થઈ જાય; અથવા તો વિશેષ સંભવનીય મનુષ્યકૃત કારણેામાંનુ યન પ્રજાના હસ્તે તે નગરની લુંટ અને ભાંગતોડ થયાનું હાય કે જેથી વેરવિખેર હાલમાં તેનાં અવશેષો અત્યારે નજરે પડે છે તેમ દેખાતાં ઊભાં રહ્યાં કરે. આ ખેમાંથી કંઇ સ્થિતિ બનવાયોગ્ય હશે તેનો તાગ લેવાનું કામ આપણે અન્યને સોંપી દઈ આગળ વધીશું. ભરતખંડના પૂર્વભાગમગદેશમાં જેમ નાલંદાની વિદ્યાપીઠ વિદ્યાદાન આપવામાં અતિ વિખ્યાતિને પામી હતી તેમ પશ્ચિમ ભાગે પંજાબમાં-તે વખતે તે દેશને ગાંધાર નામથી www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] દાટ કે વિનાશ? ૨૭૭ ઓળખતા હતા–તાક્ષલાની વિદ્યાપીઠનું નામ પ્રજાના | મુખ્ય મથક તરીકે તેની ખાસ પ્રતિષ્ઠા બંધાઈ મુખે ગવાઈ રહ્યું હતું. બકે હતી. સઘળી ઉચ્ચ વર્ગની પ્રજાના સંતાનો, તેની આપણને જ્યાં સુધીની માહિતી સરદારો, બ્રાહ્મણ અને વેપારીઓ, હિંદી હુન્નર વિદ્યાપીઠ મળી છે ત્યાં સુધી તો ૭૩ અને વિજ્ઞાનશાસ્ત્રમાં આખાં ચકો (એટલે એમ પણ કહી શકીએ છીએ સઘળા હુન્નર ઉદ્યોગ તથા વિજ્ઞાનશાસ્ત્ર ) કે તશિલાની કારકીર્દી અને વ્યવસ્થાની ઉત્તમતા ખાસ કરીને વેદક શાસ્ત્રને૫ અભ્યાસ જોઈને તેના ધારણ ઉપર જ મગધપતિ નવમાં નંદે કરવાને વિદ્યાપીઠવાળા શહેર તરફ પ્રજા જેમ ધસી નાલંદાની વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કર્યું હતું અથવા જાય તેમ તક્ષિકા તરફ થોકબંધ જતા હતા. ઘટતા ફેરફાર કર્યા હતા. આ વિદ્યાપીઠમાં કેમ રાજધાનીની આસપાસનો પ્રદેશ ધનાઢ્ય અને પ્રકારનું વિદ્યાદાન દેવાતું અને કેવી વ્યવસ્થા વસ્તીવાળે હો.” એક બીજા ગ્રંથકાર પણ ચાલતી હતી તે વિશેનું ખાસ વિવેચન કઈ તેવા જ આશયને અભિપ્રાય ધરાવતા દેખાય આર્યગ્રંથમાં જણાતું નથી, પણ સામાન્યતઃ છે. તે કહે છે કે, “ત્યાં વિદ્યાર્થીને દાખલ જેમ અનેક વિધ્યમાં બનતું આવ્યું છે તેમ આ થવા માટે ૧૬ વર્ષની ઉમર ઠરાવેલી હતી. વિષયમાં પણ પાશ્ચાત્ય વિદ્વાનોના ખંત અને બવાર દેશાવરથી અનેક વિદ્યાર્થી ત્યાં આવતા પ્રયાસથી તે ઉપર કાંઈક પ્રકાશ પડે છે ખરે. સમર્થ હતા. તેમાં ગરીબ તેમજ ધનવાન કુટુંબના ઈતિહાસવેત્તા મિ. વિન્સેટ સ્મિથ લખે છે કે, તેમજ રાજકુમારો પણ આવતા હતા. અનેક It had a special reputation as the આચાર્ય પાસે ૧૦૦ થી ૫૦૦ સુધી વિદ્યાhead quarters of Hindu learning. ર્થીઓ ભણતા હતા. તેવા કેટલાયે આચાર્યો હતા. The sons of peoples of all the up- દરેક વિષયના જાણકાર આવ્યા હતા. શદ્રper classes, chiefs, Brshamins and ચાંડાળાને ત્યાં ભણવા દેવામાં આવતા નહીં. merchants flocked to Taxilla, as to વિષ બદલીને કઈ વખતે ભણી જતા. બે જાતના a university town, in order to study વિદ્યાર્થીઓ હતા. ” આ બન્ને ઉતારાનું એકીthe circle of Indian arts and scien કરણ કરીશું તો જણાશે કે, તે સ્થળની વિદ્યાces, especially the medicine. The પીડમાં સર્વ પ્રકારની તાલીમ વિજ્ઞાન સાથે territory surrounding the capital આપવામાં આવતી હતી. તેમાં પણ વૈદકશાસ્ત્ર was rich and populou=હિંદુ વિદ્યાના માટે ખાસ ગોઠવણ રાખવામાં આવી હતી. આ (૭૩) જો પુ. ૧, નવમા નંદનું વૃત્તાંત જણાવ્યું છે કે ૧૩ વર્ષની ચત્તા પુખ વય માટે કરાવાઈ પૃ. ૩૫૮ અને આગળ. હતી. એટલે અહીં અભ્યાસ માટે જે ૧૬ વર્ષની ઉમર (૭૪) અ. હિ. ઈ. ત્રીજી આવૃત્તિ પૃ. ૧૫૪, હોવાનું લખ્યું છે તે ચાલુ વિદ્યાભ્યાસ માટેની નહીં હોય. (૭૫) પુરા. પુ. ૧. પૃ. ૫:-વૈદકવિવા પણ જેને આપણે Post-graduate course સ્નાતક માટે તક્ષશિલાની ખ્યાતિ દૂર દૂર દેશ સુધી પચી થયા બાદ વિશેષ અભ્યાસ કહીએ છીએ તેવા માટે કે હતી. અન્ય ઉચ્ચ શિક્ષણના અભ્યાસ માટે આ ઉમરને (૭૬) પુ. ૧ અને ૨ માં જુઓ ત્યાં આપણે પ્રતિબંધ મૂકાયે હરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ક્ષહરાટે [ પપ્પમ ઉપરથી એક અનુમાન એમ બાંધી શકાય છે કે, માર્ગ-મુસાફરો માટેના રસ્તાઓ ઈત્યાદિ હકીકતેપાસેના ઇરાની શહેનશાહતના રાજ્ય વહીવટની પણ સંકળાયેલી લેખીએ છીએ તથા આર્થિક સત્તા. જયારે તેમના રાજ્યના આ પ્રદેશ ઉપર ચાલુ બાબતો જેવી કે વેપાર-વાણિજ્ય, હુન્નર-ઉદ્યોગ હતી ત્યારની અસર આ વિદ્યાશાસ્ત્ર ઉપર પણ આદિનાં પ્રકરણે પણ જોડાયેલ હોય છે, તેમ થઈ હશે જ કેમકે આપણે જાણીએ છીએ કે, ધાર્મિક બાબતે પણ સીધી કે આડકતરી રીતે યુનાની વૈિદકશાસ્ત્ર પણ, આર્ય વૈદકના જેવું જ તે સાથે જોડાયેલી જ ગણાવી રહે છે. તેમ જે ન શાસ્ત્રપદ્ધતિએ રચાયેલ છે તથા તેના જેટલું જ હેત તે શિલાલેખમાં તથા તામ્રપત્રમાં અકસીર અને સંપૂર્ણ ઇલાજ ધરાવનારું છે. કોતરાતા દાનપત્રોમાંની હકીકતને ઐતિહાસિક સવાલ માત્ર એટલે જ રહે છે કે, તક્ષશિલાની ગણનામાંથી સર્વદા તદ્દન દૂર જ રાખવી પડત. વિદ્યાપીઠનું શિક્ષણ પ્રથમ હશે કે ઇરાનીયન બીજું કારણ એ છે કે, ધર્મને લીધે રાજકર્તી વિદ્યાપીઠનું-પદ્ધતિનું શિક્ષણ પ્રથમ હશે; તે વસ્તુ કેમ સામાન્ય પ્રજાની સાથે ઘાટા સમાગમમાં નક્કી કરવાનું આપણી પાસે સાધન નથી તેમ આવી શકે છે. જેને લીધે તેમના રીતરિવાજ, ઇતિહાસને અંગે બહુ ચર્ચવા યોગ્ય તે વિષય રહેણીકરણી, આચારવિચાર તેમ જ આખી પણ નથી; છતાં સંસ્કૃતિના સરણનાં ધોરણે જ સંસ્કૃતિની કાંઈને કાંઈ છાયા તેમના ઉપર પડ્યા આ બાબતમાં પણ અનુમાન જો બાંધી શકાતું વિના રહેતી જ નથી. આવા અનેક કારણોને લીધે હેય તે કહેવું જ પડશે કે, પ્રથમ આર્યવૈદિક ધર્મ વિષેની વિચારણાને પણ ઇતિહાસના શાસ્ત્ર હોવું જોઈએ અને યુનાનીશાસ્ત્ર છે તે પુસ્તકની સરહદમાંથી બહાર હડસેલી કઢાતી ઉપરથી જ રચી કઢાયું હોવું જોઈએ. નથી. તેટલા માટે જ્યારે કોઈ પ્રજાને ઇતિહાસ દરેક પ્રજાના અંતિમ વર્ણને પરિકેદમાં ધર્મ લખવામાં આવે ત્યારે તેના ઘડતરમાં માત્ર વિશે થોડું કે ઘણું લખવાને રવે મેં રાખ્યો રાજકીય, આર્થિક કે સામાજિક તથા અન્ય છે જ, એમ સર્વ કઈ વાચ- વ્યાપારિક પ્રશ્નો જ ભાગ પૂરાવે છે એમ સમ તેનો કના મન ઉપર પ્રતીતિ જવાનું નથી, પણ તે સર્વની સાથેસાથે તેમની - ધર્મ થઈ હશે. તે માટે સહજ કઈ ધાર્મિક ક્રિયાનાં અનુકાનો અને વિધિવિધાને પ્રશ્ન ઉઠાવશે કે, ઇતિહાસમાં પણ કેટલેક અંશે ભાગ પૂરાવતા હેવાથી તે વિષતે માત્ર રાજકાજના વિષયને જ સ્થાન હોવું યની મહાનતા પણ ઇતિહાસકારોએ આંકતા. જોઈએ, તેમાં ધર્મને વળી શું લાગેવળગે. જવાબ શીખવી જ રહે છે. અલબત્ત, તે એવા સ્વરૂપે એટલે જ છે કે, જેમ રાજકીય બાબતો સાથે આલેખવી જ જોઈએ કે જેથી વાચકાગના જનસમાજના સામાજિક હિતની બાબત-જેવી મન ઉપર કઈ ખેતી, કેમભાવી,૭૭ કે ભરી કે, લોકકલ્યાણના માર્ગો, દાનશાળાઓ, વટે- છાપ ઉત્પન્ન કરે. બાકી તટસ્થપણે ન્યાયબુદ્ધિથી (૭) કેમ અને ધર્મ અને વસ્તુ જુદી છે એમ સમજવું જોઈએ. જેમ નતિ, શ્રેણિ, વર્ગ વિગેરેના અર્થ સમજવામાં અનેક રીતે સંકુચિતતા પેસી ગઈ છે અને જને લગતી કિંચિત સમજૂતિ પ્રસંગોપાત (જુઓ પુ. ૧, પૃ. ૨૬ થી ૨૮ અને ૩૨૯ ૨૭૫૩૩૭ થી ૩૩; પુ. ૩ માં છડું ખંડે સંસ્કૃતિ, ધર્મ, ) અપાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ ન ધર્મ ૨૭૯ સામા માણસની સાદી સમજમાં પણ ઉતરી શકે તેવી ભાવનાથી, તથા ખરૂં શું હોઈ શકે તેવી રીતે, માત્ર ઇતિહાસશોધનની દૃષ્ટિ તરફ જ કેવળ લક્ષ રાખીને ચર્ચા કરાય, તે તેમાં ખોટું શું છે? છતાં યે ચર્ચા કરવામાં લેખકને શિરે અમુક પ્રકારની ભાત તે રહે છે જ; કેમકે, જે વાચકવર્ગ રૂઢીચુસ્ત-રૂઢીપૂજક કે પૂર્વગ્રહીત વિચાસ્વાળો બની ગયો હોય છે તેમના મનમાં ગઈ છે તેમ અહીં પણ ડાક વિચારે તે ઉપરાંતના જણાવું છું. ઉપર ટકેલાં પૂનાં વિચારના સાથે અત્રની સમજૂતિ પૂરવણી રૂપે છે એમ સમજવું. કોમને અંગ્રેજીમાં Community શબ્દથી અને ધર્મને Religion, Faith શબ્દથી ઓળખાવાય છે. રીલીજીચનમાં duty (ફરજ) અથવા Human duty (મનુષ્ય તરીકેની ફરજ ) અથવા Humanity (મનુધ્ય પ્રત્યેની દયા ) નો પણ સમાવેશ થાય છે; જયારે કેમ્યુનીટીમાં માત્ર સામાજિક બંધનને જ લાગેવળગે છે, મતલબ કે, કોમ શબ્દથી સામાજિક બંધનના વિચાર કરનારી સંસ્થા સમજવી, જ્યારે ધર્મને વિશ્વવ્યાપી બંધ. નેની રચના કરવાનું ક્ષેત્ર સમજવું એક માણસ અમુક કામમાં રહ્યો છતે ગમે તે ધમ પાળી શકે છે. તેમાં એક બીજાના ક્ષેત્ર ઉપર એક બીજને આક્રમણ લઈ જવા જેવું હોવું ૫ણું ન જોઈએ અને છે પણ નહીં. એટલે કે, કોમ્યુનીટીને કાર્યપ્રદેશમાં ન રીલીજીયન માથું મારી શકે. કે રીલીજીયનના કાર્યપ્રદેશમાં ન માથું મારે કોમ્યુનીટીને પ્રદેશ; આવી વિશાળ ભાવના જેમાં હોય તે જ ધર્મ વિશેષ આદરણીય બની શકે છે, બની રહે છે. આવું બંધારણ મૂળ-ધર્મ અને કમ-સંસ્થાનું છે; પણ તે ઉદ્દામ અર્થ છોડી દઈને, સંકુચિત વાડા બાંધી દેવાયા છે. તે એટલે સુધી કે અમુક કેમ કહી, એટલે અમુક ધર્મ જ તેને માટે સમજી લેવાય. જ્યારથી આ મોદશાનું પ્રાધાન્ય થવા માંડયું ત્યારથી મનુષ્યની અધો. ગતિ થવા માંડી છે એમ કહી શકાય. ને તે અધોગતિમાંથી નીકળીને ઉજત દશાએ આવવું હોય તે સઘળા સંકચિત અર્થ ભૂંસી નાખી, મને જે વિશાળ અર્થ કરતે તે તુરત જ ઊગી આવે છે કે આ ચર્ચા કરવામાં લેખકનો પ્રયત્ન પોતાની માન્યતા વાચકવર્ગ ઉપર ઠસાવવા માટે જ માત્ર છે. તે વિનીત ભાવે તે સર્વને જણાવવાનું કે, તેવી હલકી મને વૃત્તિથી કે ઇતિહાસને લેખક લખવા માંડતો પણ નથી અને માંડે પણ નહીં, અને તેમ કરે છે તે ઇતિહાસના નામને લાંછન લગાડ્યા વિના પણ રહેતો જ નથી. તેને તે જે વસ્તુસ્થિતિ ઈતિહતો તે ભાવનાથી આપણે જોતાં શીખી લેવું જોઈએ. મૂળે વેદિક અને જૈન ધર્મ એમ બે જ હતા. આજકાલ જે આટલા બધા ધર્મના ફાંટાઓ-શાખાઓ અને ઉપશાખાઓ થઈ પડયાં છે તે જ આપણી ઉન્નતિના અવરોધરૂપ બની રહી છે. અત્યારે તો એમ જ થઈ પડ્યું છે કે, એક મુસલમીન ભાઈ હોય એટલે તેને ધમ ઈરલામ જ હેવો જોઈએ, એક હિંદુ હોય એટલે તેને હિંદુ ધર્મ સિવાય કોઈ ધર્મ પાળવે જ ન જોઈએ; એટલું જ નહીં પણ બીજનાં તત્વ જાણવા જેટલું પ્રયત્ન પણ કરવા ન જોઈએ. આવી સંકુચિત મનોદશાનું સામ્રાજ્ય સર્વત્ર વ્યાપી રહ્યું છે. આર્યાવર્તામાં શું, પણ સારા વિશ્વમાયે, પ્રથમ બેજ ધર્મ હતા. ત્યારે હાલ તે ધર્મની સંખ્યાને કેવડ માટે રાફડો ફાટી નીકળ્યો છે. મૂળે બે હતા એટલે વર્તમાન કાળે જે બીન જણાય છે તે કાળે કરીને, અમુક પ્રસંગે ઊભા થતા, તેમાંથી જ ઉદ્ભવેલા સમજવા, જો કે તે તે શાખાના પ્રણેતાઓને તેમ કરવાની જરૂર જણાતાં તે તે પ્રકારે પ્રરૂપ્યું હશે જ, પણ જેમ અત્યારે આપણે ધમ અને કોમને, ઉપર બતાવી ગયા પ્રમાણે સંકુચિત અર્થ કરી વાળે છે, તેમ શાખા ધર્મના પ્રણેતાએને જે ભાવ હતો તે વિસારી દઈને તેમાં પણ સંકુચિત વાડા બાંધી દીધા. સરવાળે પરિણામ એ આવી ગયું કે, કોઈ પણ ધર્મના આદિ સ્થાપકની જે નેમ હતી તે સચવાઈ રહી જ નથી. અને બધા અવળા માગે ચઢી ગયા છીએ, જેથી ગર્વ, અભિમાન, હું પણું ઈ. ઈ. દાખલ થઈ ગયાં છે અને તે જ આપણને વિનાશના માર્ગે ઘસડી રહ્યાં છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૦ હાસની દૃષ્ટિએ દેખાય તે પ્રમાણે લખવી જ રહે. પછી બીજો ઉપાય શું ? જો તેમ ન કરે તે શુ' તેણે વાચકની મનેવૃત્તિ, જે ખરૂ તત્ત્વ જાણવાની છે તેને પાષવાને બદલે વાચકની લાગણીને જ સતાવવાના માત્ર પ્રયત્ન કરીને બેસી રહેવુ... ? અથવા ખરી વસ્તુસ્થિતિનુ ગોપન કરીને, અન્યથા સ્વરૂપે તેને ચિતયેજવી ? ધ વસ્તુ સાથે ઇતિહાસને કેવા અને શા માટે સબંધ હાવા જોઇએ તથા તેનાથી કેટકેટલા ઉપકાર મનુષ્ય જાતિ ઉપર થઇ રહ્યા છે અથવા તેનાથી વેગળા થતાં કેવી અવદશા થઇ ગઇ છે અને થઇ ર્જાય છે તે બતાવ્યા પછી ( જુએ, ટી. નં. ૭૭ નું લખાણુ) અહીં તક્ષિલા નગરી વિશેના મૂળ વિષય ઉપર આવી જશે. ઉપર પૃ. ૨૬૯ માં જણાવાયુ છે કે પ્રદેશ ઉપર પ્રથમ રાજા પુલુસાકીની સત્તા હતી, તે બાદ રાની શહેનશાહતની, તે બાદ મગધ પતિએની ( નંદવશ તથા મૌયવંશની )-થેાડાંક વના અપવાદમાં અલેકઝાંડર ધી ગ્રેટની અને તે ખાદ યૌન સરદારાની તથા તેના ક્ષહરાટ ક્ષત્રપોની; આ પ્રમાણે ઇ. સ. પૂ. ની સાતમી સદાથી તે પહેલો દી સુધીના છંસા સાતસે વર્ષોમાં જે રે રાજસત્તા ત્યાં અધિકાર ઉપર આવી ગઈ તેની સંક્ષિપ્ત નોંધ સમજવી. તેમાંના ઇરાની શહેનશાહાએ જે સત્તા ચલાવી છે તે તે પોતાના વતનમાં દૂર બેઠા બેઠા ચલાવી હતી. એટલે તેમને લીધે પ્રજાના ધર્મ ઉપર જીવંત (૭૮ ) તેને સમય ઈ, સ. પૂ. ૩૩૦ થી ૩૦૩ સુધીના રા વને િજ ખરી રીતે તેા છે; અને પ્’જાબમાં જે કાંઇક શાંતિ પ્રસરવા પામી છે, તે ઇ. સ. પૂ. ૩૧૭ માં પેસનું ખૂન થયું અને યવન પ્રતિનિધિ યુડીમાસ હિંદુ છેોડી નાસી ગયા ત્યારબાદ જ છે. ( જીએ પુ. ૨, પૃ. ૨૪૩ ના તિથિક્રમ) એટલે કે ઈ, ક્ષહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ મુમ અસર થયેલી નહીં; પણ કાંક અંશે મિશ્રણ યેલુ' અને તેમાંથી ખરેટી ભાષાના ઉદ્ભવ થયા સ ંભવિત છે. તે જણાવી દીધુ છે. બાકી રહ્યો યાન સરદારાતા, ક્ષહરાટ ક્ષત્રપોનો અને મગધતિને રાજવહિવટ. આમાં યાન સરદારાના વહીવટની મુદ્દત લગભગ અડધી સદી જેટલી લબા છે ખરી, પણ તેએામાં સ ંસ્કૃતિનુ કે ધનુ કાંઈ નિશ્ચિત ધારણુ ન હેાવાથી ( જુએ ૫૪મ ખડે, પ્રથમ પરિશ્ચંદ્રે તેમના ધર્મ વિશેના પારિગ્રાફ ) પ્રજા ઉપર કાંઈ ખાસ છાપ તેમના સમય દરમ્યાન પડી હાય તેમ માનવાનું કારણુ નથી, પછી તો ખાકી રહ્યા નંદવંશી અને મૌર્યાવંશી મગધપતિ અને ક્ષહરાટ ક્ષત્રપો. આ સર્વેનાં વૃત્તાંત આલેખન કરતાં પૂરવાર કરી તાવાયુ` છે કે, તેમને રાજધમ જૈનધમ હતા; માત્ર વચ્ચે સમ્રાટ અશોકવન મૌ વંશી ભૂપાળ જે આવ્યા છે તે એક જ બૌધ્ ધર્મી હતા. એટલે તે ધર્મોની અસર હજુ અહી તક્ષિલાના પ્રદેશમાં પહેાંચી શકે ખરી, પણ તેને ઇતિહાસ જો તપાસ,શુ. તે ખાત્રી થશે કે, આખા પંજાબ ઉપર તેા તેની સત્તા કાઇ કાળે જામી જ નથી છતાંયે તેનેા જે દક્ષિણ ભાગ હજુ જતી શક્યા હતા તે પણ તેની રાજ્યકારકીર્દિ અડધી તે ખતમ થઈ જવા આવી હતી-અથવા ખીજી રીતે હેા કે ખતમ થઈ ગઈ હતી- ત્યારે જ બન્યું હતું. અને બન્યા પછી પણ તેના આખાયે સમય ગૃહજીવનના કલેશમાં જ વ્યતીત સ. પૂ. ૩૧૬ ખાદ જ અશોકની હકુમત ત્યાં કાંઇક સ્થિર થવા પામી હતી એમ કહી શકાય. આ સ્થિતિ વિચારતાં તે ગાદીએ બેઠા પછી પંદર જે થયું ગણાય; તેથી ર૭ા વર્ષના કાળથી અડધે સમય વીત્યા બાદ એમ લખવુ પડયું છે. ( વિરોષ માર્ગ ઉપરમાં પૃ. ૩૧ થી આગળની હકીકત જુએ. ) www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ને ધર્મ ૨૮૧ થવા પામ્યો છે. (જુઓ ઉપરમાં પૃ. ૩૪) મતલબ કે, તેના બૌદ્ધધર્મો પણ આ પ્રદેશ ઉપર ખાસ પ્રભાવ પાડ્યો હોય એમ બન્યું નથી. એટલે માનવું રહે છે કે, બાકીના રાજકર્તાઓ કે જેમણે છોમાંના ચાર વર્ષ ઉપરાંત વહીવટ ચલાવ્યો છે તેમના રાજધર્મો જ પ્રજા ઉપર કાબૂ મેળવી લીધા હતા, જે આપણે સિકકાના આધારે સાબિત કરાતું જોઈ શક્યા છીએ અરે ! એટલું જ નહીં પણ તે પૂર્વે અઢીસો વર્ષે એટલે ઇ. સ. પૂ. ની આઠમી સદીમાં જનના ૨૩ મા તીર્થકર જે શ્રી પાર્શ્વનાથ થઈ ગયા છે તેમનું જ નામ જ્યારે તશિલાના અને માણિક્યાલના સ્તૂપમાં૭૯ કોતરાયેલું મળી આવ્યું છે ત્યારે એમ અનુમાન ઉપર જવાય છે કે, ઈ. સ. પુ. આઠમી અને નવમી સદીમાં પણ તે પ્રદેશ ઉપર તે ધર્મના અનુયાયી રાજકર્તાઓની સત્તા પ્રવર્તી રહી હશે. તે વખતે બૌદ્ધધર્મની ઉત્પત્તિ પણ થઈ નહોતી જ, એટલે તે ધર્મ ત્યાં પળાતો હેવા વિશે કલ્પના કરવી પણ નકામી જ૮૦ છે. જે શિલાલેખ કે સ્તૂપ અત્ર ઉલ્લેખ કર્યો છે અને જેમાં પાર્શ્વનાથનું નામ હોવાનું જણાવ્યું છે તેમાં ધાર્મિક ચિહ્નો રૂપે “ચક " કાતરાવ્યું છે; જ્યારે તે જ ચિહ્ન તશિલાના પ્રદેશમાંથી મળી આવતા સર્વ સિકકા ઉપર પણ મળી આવે છે. એટલે એ પણ નિર્વિવાદિત પણે સાબિત થઈ જાય છે કે, ચક્ર (જેને વર્તમાન કાળના સિક્કાશાસ્ત્રીઓ૮૧ The Wheel of the Law તરીકે ઓળખાવે છે ) અથવા ધર્મચક તે જૈનધર્મસૂચક છે, તે ચિહ્ન સાથે કઈ રીતે બૌદ્ધધર્મને સંબંધ હોઈ શકતા નથી. વળી આ વાતને ન સાહિત્ય ગ્રંથથી પણ ટેકો મળતા જણાય છે. તેમાં તે આ તક્ષિલાનું ૮૩નામ જ “ધર્મચક્રતીર્થ અથવા ચક્રતીર્થ” આપીને તેને ઓળખાવ્યું છે, જ્યારે આ પ્રમાણેના શિલાલેખી અને સિક્કાઈ પુરાવા જેવી અનેક અફર અને અચૂક સાબિતીઓ મળી આવે છે ત્યારે મૂંગે મોઢે તે સ્વીકારી લીધા વિના છૂટકે જ કયાં રહ્યો ! મતલબ એ થઈ કે, ઇ. સ. પૂ. ની ૯મી સદીથી માંડીને ઈ. સ. પૂ. ની પહેલી સદી સુધી તે આ તશિલાનગરી જૈનધર્મનું એક મહાન તીર્થ હતું. તે બાદ તેને નાશ થઈ જવાથી તેની, તેમ જ તેના આસપાસના સ્થળની મહત્ત્વતા ઓછી થઈ જવા પામી હતી, તેટલું માફ. એટલે પ્રો. રેસન જેવા સિક્કાશાસ્ત્રીએ (૭૯) જુએ પુ. ૨, પૃ. ૫, ટી નં. ૧૦ પૃ. ૪૦. તથા પૃ. ૩૪૯ ની ટી નં. ૮૯, (૮૦) નીચેની ટીકા ન. ૮૨ રારખાને (૮૧) નીચેની ટીક નં. ૮૪ તથા ૮૫ જુએ (૮૨) ઉપરની ટીકા નં. ૮૦ ને લગતું લખાણ જુઓ; તેમજ પુ. ૨ માં સિક્કા નં. ૩૫-૩૬ નું વર્ણન તથા પુ. ૨, પૃ. ૬-૭ી ઉપરનાં વિવેચને જુએ. (૮૩) જુએ ન ર મહેસવ અંક પૂ. ૪૨ તથા તેનું ટીપણ ન. ૩. ત્યાં જે બ્લેક ટાંકળે છે તે આ પ્રમાણે છે. તેમાં જૈન તીર્થોનાં નામો જણાવ્યાં છે. चम्पाराजगृहे च चक्रमथुरा जोद्धाप्रतिष्ठानगे । वन्दे स्वर्ण गिरौ तथा सुरगिरी श्रीदेवपत्तने ॥ हस्तोडीपुरि पाडलादशपुरे चारुप पजासरे । वन्दे श्रीकर्णाटके शिवपुरे નાજaહે નાઈજે છે આમાં ચકતીની નોટમાં લેખકે જણાવ્યું છે કે, આ ચક એટલે તશિલાનું પ્રાચીન “ ધર્મચક્ર, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ - - - - - ૧૮ર તક્ષિલાનગરી [ ષષ્ટમ જે જણાવ્યું છે કેThe Wheel of the જૈનધર્મનાં હોવાં છતાં, જેમ બૌદ્ધધર્મનાં લેખવામાં Law is a symbol of the Buddhist આવ્યાં છે તેમ આ ધર્મચક્રની બાબતમાં પણ faith, which was professed by the બન્યું છે. એટલે જ્યાં તેમણે બૌદ્ધધર્મનું ચિહ્ન Satarpal families of Taxilla and એવો શબ્દ લખ્યો છે ત્યાં જૈનધર્મનું ચિહ્ન Mathura=ધર્મચક તે બૌદ્ધધર્મનું ચિહ્ન છેઃ છે એમ વાંચવું. નક્ષિલા અને મથુરાવાળા ક્ષત્રપર્વશી રાજાઓ) આ બને નગરીઓ-મથુરાનગરી અને આ ધર્મના અનુયાયી હતા. કથન તે સર્વશે તશિલાનગરી-વિશે જે નવું જણાવવાનું મારી સત્ય છે, માત્ર તે કથનમાં એટલો જ સુધારે નજરમાં લાગ્યું હતું તે અહીં આગળ હવે કરવો રહે છે કે, અત્યાર સુધી આ સર્વે ચિહ્નો પૂરું થાય છે, (૮૪) જુએ, કે. આ. કે. પારિ. ૮૭. (૮૫) અત્યાર સુધી જેમ આવાં અનેક ચિહ્નો જનધમતાં હોવાં છતાં બદ્ધધર્મનાં મનાઈ રહ્યાં છે. તેમ આ વિરોનું પણ સમજી લેવું. ( વિશેષ સમજુતિ અને સ્પષ્ટીકરણ માટે પુ૨, પરિચ્છેદ બીજો પૃ. ૫૫ થી આગળ જુઓ) સરખા નીચેની ટી. નં. ૮૬ ને લગતું લખાણ (૬) જુઓ ઉપરની ટી. નં ૮૫: આ વિશેને ઉલ્લેખ ઉપરના ચતુર્થ પરિચ્છેદે“ક્ષહરાટક્ષત્રનો ધમ” એ નામના પારિત્રફના અંતે કરે છે તે સાથે સરખાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ પરિચ્છેદ પરદેશી આક્રમણકારા ( ચાલુ ) ટ્રેક સારઃ— (૬) પશિઅન્સ, પાીઅન્સ, પથ્થાઝ અને પીવાઝ-તે ચારેના બતાવેલ પરિચય તથા તે ઉપરથી તરવરી આવતા તેમના વચ્ચેના ભેદ-પદ્યવાઝની ઉત્પત્તિ બાબત લીધેલ લખાણથી તપાસ-દ્રાવિડ સાહિત્ય સખ'ધી પ્રસ ંગે પાત થયેલ ઉલ્લેખની સમજૂતિ-આ પ્રજાએ આય` કહેવાય કે અનાય,તેનાં દૃષ્ટાંતા આપી બતાવી આપેલ તેમના ઐતિહાસિક સંબંધ-ઋષિ અને પારૂષિ વચ્ચે કાંઇ જોડાણ ખરૂ કે ?- દાઝનું હિંદી ઇતિહાસ સાથે જોડી આપેલુ' સંધાણુ-પાર્ટીઅન્સ અને શક વચ્ચેના તફાવત ન સમજવાથી ઇતિહાસકારાએ ઊભી કરેલી મુશ્કેલીનાં દૃષ્ટાંતા— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ તેમની ઓળખ [ સપ્તમ (૬) પર્શિઅન્સ, પાથીઅન્સ અથવા પહુલ્લીઝ. આક્રમણ કરનારી પરદેશી પ્રજામાંની ચેન પ્રજાનાં બે નામ છે એમ ગણવાયું. આ મુજબ અને ક્ષહરાટનું વર્ણન કર્યા પછી ત્રીજું નામ પાર્થી કલ્પના કરવાનું એક કારણ આપણે ઉપર કહ્યું અન્યનું છે. તેનું વૃત્તાંત લખવાનું હવે હાથ છે તે પણ છે; તેમ બીજું કારણ એ સંભવિત ધરીશું. તેમનું વતન ઈરાન હોવાથી, અને ઈરા- છે કે પરદેશી પાશ્ચાત્ય ઇતિહાસવેત્તાઓને હિંદી નને અંગ્રેજી ભાષામાં Persias ઉચ્ચારના મૂળ વિશે બહુ ઊંડાણમાં ઊતરવાને તેમનાં પર્શિયા કહેવાતો હોવાથી, અવકાશ ન હોવાથી, જેમ હિંદી ઉચ્ચારની નામ તેના જ વતની તેમને પાથ- સામ્યતા-વિશેષત: કે અલ્પાંશે પણ થતી જતી અન્સ પણ કહેવાય છે. તેમ જ હોવાથી સેકટસને ચંદ્રગુપ્ત લેખાવી દીધો છે તેમની ભાષા પદવી નામે ઓળખાતી હોવાથી, તેમ આ કિસ્સામાં પણ કદાચ બનવા પામ્યું તે ભાષાના બેલનાર તરીકે તેમને પલ્વાઝ પણ હેય; પણ જેમ આપણને સેટિસની બાબતમાં કહેવાય છે. આ પ્રમાણે પશિ અન્સ, પાર્થીઅન્સ હવે ખાત્રી થઈ ગઈ છે કે માત્ર ઉચારના સમતથા પવાઝ તે ત્રણે નામ એક જ પ્રજાનાં છે શેષને લીધે ઈતિહાસમાં અનેક ગુંચવાડા તથા એમ સમજવું. વળી જે પાર્થીઅન્સ પિતાનું મૂળ ગેરસમજૂતિ થવા પામ્યાં છે તેમ આ પ્રજાના વતન છોડીને હિંદમાં આવી રહ્યા હતા તેમને નામને અંગે પણ શું શું બનવા પામ્યું છે તે અસલના પાથીઅન્સથી છૂટા પાડવા માટે Indo- આગળના પારિગ્રાફમાં જે વિચારો રજૂ કર્યા છે =હિંદી શબ્દ જોડીને ઇન્ડે પાર્થીઅન્સ=Indo- તે ઉપરથી જોઈ શકાશે. Partians ના નામથી સંબેઘવા માંડયું છે. અત્યાર સુધીના પ્રગટ થયેલ સર્વ ઐતિઆ ઉપરાંત એક બીજું નામ પણ હિંદી ઈતિ- હાસિક ગ્રંથો વાંચવાથી એક જ વનિ નીકળે છે હાસકારોની નજરે ચડયું છે તે “પાવાઝ” છે. કે, જેમ યેન અને યવન પ્રજા પણ આ પ્રજા કયાંથી આવી તથા તેમનું આવા- પલવાઝ જુદી જુદી હોવા છતાં તે બંને ગમન શા કારણથી અને કયારે થયું, તેમાંનું અને માટેના શબ્દો ભેદભાવ વિના કાંઈ જ જણાયું ન હોવાથી, આ શબ્દની પહલવાઝ એક બીજાના ઉલ્લેખ કરવામાં પેઠે જ લખાતું અન્ય પ્રજાનું નામ જેને ઉપ- નો ભેદ વપરાતા થઈ ગયા છે, તેમ રમાં આપણે “ પહવાઝ” તરીકે ઓળખાવી આ પલ્લવીઝ અને પહલ્યાઝ છે તેની સાથે તેનો સંબંધ જોડી દીધે; અને તે શબ્દો પણ ભિન્ન નામદર્શક પ્રજાના હૈયા છતાં બને એક જ છે એમ ઠરાવી દીધું. મતલબ કે એક જ પ્રજા તરીકેની ઓળખ માટે વાપરવામાં તેમના મત પ્રમાણે પલ્લવાઝ અને ૧૯૭વાઝ એક જ આવ્યા છે, અને તેમ થવાનાં મુખ્ય બે કારણે (૧) જે. સ. ઈ. પૂ. ૧૪૨:–The origin લેખાય છે. હિંદી ઇતિહાસમાં જે અનેક અણઊકેલ of the Pallawas is even to-day consi- કોયડા પડ્યા છે તેમાંને તે એક છે, dered a mystery. It is one of the many [મારૂં ટીપણ–આ કેલ મેં પુસ્તક પહેલામાં તથા tunsolved problems of Indian history. બીજમાં પુરાવા આપીને કરી બતાવ્યો છે, એટલે ઉમેદ પલવાઝની ઉ૫ત્તિ આજે પણ એક મમ-કોયડા સમાન ધરાવું છું કે, હવે પછી આ શબ્દ અસ્થાને થઈ પડશે.] Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કામ ઉપરના પારામાં જણાવી ગયા છીએ. તેમ વળા ત્રીજુ` સખળ કારણ એ પણ સમજાય છે કે, જે પરદેશી પ્રજાએ હિંદુ ઉપર હુમલા કર્યાં છે તેમની ઉત્પતિ, સમય તથા બીજી અનેક ખાખતા વિશે, કેમ જાણે પેાતાની પાસે બીજા વિશેષ સાધન જ અસ્તિત્વ ધરાવતાં ન હોય તેમ, એકના લખાણના આધારે બીજાએ લખી કાઢવું તેવી ગતાનુગતિક પરંપરાએ જ લેવાનુ ધેારણ સત્રળા ગ્રંથકારાએ ગ્રહણ કર્યું. લાગે છે. એટલે એક વિદ્વાને એક અભિપ્રાય ઘડી કાઢ્યો તે પ્રમાણે સર્વેએ તેને માન્ય રાખ્યા એમ અન્ય ગયું છે. અશાક મહારાજાના શિલાલેખા સબંધી પણ આમ જ બનેલુ છે તે હવે આપણે જાણતા થયા છીએ; તેમજ અત્યારે આ ઊભી થયેલ પ્રસ્તુત બાબતમાંયે, સામાન્ય પણે ખંધાયેલ અભિપ્રાયથી જુદા પડવાને આપણુને કયા મુદ્દા પ્રાપ્ત થયા છે તે હવે જણાવીશુ આપણે ઉત્પત્તિ વિગેરે ઈરાનની ઉપર કહી ગયા છીએ કે, ભાષાને પડેલવી કહેવાય છે, તેટલા માટે તે ભાષા ખાલનારાને પાઝ કહેવાય છે, તેમ પલ્લવાઝ નામની પ્રજાની સત્તા દક્ષિણૢ મદ્રાસ ઇલાકામાં મુખ્યપણે હાવાનું સમાં જણાવાયું છે. હવે જો પલ્લવાઝ અને પલ્લવાઝ એક જ હોય તેા, તે પ્રજાએ તેમના પોતાના મૂળવતન ઇરાનમાંથી નીકળીને દક્ષિણ હિંદમાં કયે રસ્તે અને કયા સમયે પ્રયાણ કર્યું તે આપણે શોધીએ અને તપાસીએ; તે તેમાંથી આ બાબત ઉપર કાંઇ પ્રકાશ પડે છે કે કેમ ? તેમના આવાગમનના રસ્તા તે હિંદી) નકશે જોતાં એ હાવાનુ` કલ્પી શકાય છે. એક જમીન રસ્તા અને બીજો દરિયા રસ્તા. જમીન રસ્તેથી જો ઉતરે તા, અગાનિસ્તાનમાં થઇને કાબુલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હિંદના ઇતિહા ૨૮૫ માર્ગ પંજાબમાં પહેલું ઉતરવુ જોઇએ અને ત્યાંથી પછી ગમે તે દિશાએ, આખા હિંદભરમાં શ્રી વળાય; પણ દિરયા રસ્તે ઉતરે તે રાની અખાતદ્વારા સીધા જ, અથવા તો પ્રથમ બલુચિસ્તાનમાં આવી, પછી સિંધુ નદીના મુખ આગળનેા ડેલ્ટા-દુઆબ વીંધીને અરબીસમુદ્ર મારફત-એમ એ રીતે હિંદના પશ્ચિમ કિનારે કે સૌરાષ્ટ્રના કાઇ બંદરે ઉતરવુ જોઇએ; અને પછી જ હિંદના કોઇપણ: ભાગમાં પ્રસરી શકાય. આ બેમાંથી કયે રસ્તે તે પ્રજાનું આગમન થયાનું પ્રતિદ્રાસમાં નોંધાયું છે તે તપાસીએ. પ્રથમ જમીન માર્ગની ગવેષણા કરીએ. જ્યાંસુધી ઇતિહાસનું જ્ઞાન આપણે ધરાવીએ છીએ ત્યાં સુધી એટલુ' જ કહી શકાય તેમ છે કે, સૌથી પ્રથમમાં પ્રથમ ઈરાનની સત્તા જે હિંદ ઉપર સ્થપાઇ હોય તે તે સાઈરસ ધી ગ્રેઈટ તેમજ ડેરિયસના સમયમાં જ; પણ તે સમયે ઇરાની પ્રજા હિંદમાં આવીને વસવાટ કરી રહી નહાતી. માત્ર હિંદી પ્રજા સાથે તેમણે વ્યાપારી સંબંધ જ રાખ્યા હતા એટલે પૂર્વવાઝ તે સમયે હિંદમાં કરવા મડી પડવા હાય તે પ્રશ્ન જ રહેતા નથી. તેમના પછી, જો કાઇ પરદેશી પ્રજા ચડી આવી હોય તેા તે ગ્રીક બાદશાહ અલેકઝાંડર ધી ગ્રેટ જ કહી શકાય. અને તે બાદ અનેક આક્રમણા જુદી જુદી પ્રજા તરફથી ઉપરાંઉપરી થવાનાં ચાલુ રહ્યાં જ કર્યાં છે. વળી આ હુમલાની વખતે તે પરદેશી પ્રજાએ હિંદમાં વસવાટ પણ કર્યાં હતા તેમ ધીમે ધીમે ફેલાઇ પણ ગયા હતા એમ જરૂર કહી શકાય. હવે આ પ્રજા મીક હૈ કે ગમે તે હા; પણ જમીન રસ્તે તેમના હિંદમાં થયેલા પ્રવેશ વહેલામાં વહેલે ઇ. સ. પૂ. ૩૨૫ ની આસપાસના નાંધી શકાશે, જ્યારે www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ = તેમની ઓળખ ૨૮૬ [ સપ્તમ દરિયા રસ્તે થયેલે પરદેશી પ્રજાને ઉતાર ને ગણાવ્યો છે અને સુવિશાખ સબાને સમયહિંદના કિનારે હજુ સુધી જે બેંધાયો છે તે અશોકના રાજ્ય હોય છે, એટલે કે ઈ. સ. પૂ. વહેલામાં વહેલે ઈ. સ. પૂ. ૬૦ ના સમયને ફ૨૫ આશરે ગણી શકાય. હવે જ્યારે ઈ. સ. છે અને તે અવંતિપતિ રાજા ગર્દભીલની સામે પૂ. ૪૨૫ અને ૩૨૫ માં તો તેઓની પ્રખ્યાતિ યુદ્ધ કરવા માટે નિમંત્રાયલ શક પ્રજાનો પ્રસંગ પણ થઈ ચૂકી છે ત્યારે તે પૂર્વે આવીને તેઓ જ છે અને આ શક તે પહલ્યાઝ તે ન જ વસ્યા હતા એમ ગણી શકાશે. એટલે આ બને કહી શકાય; છતાં એક વખત દલીલની ખાતર હકીક્તના સમયને એકત્ર રીતે વિચાર કરીએ તે માની લે કે, શક પ્રજાની સાથે તે સમયે થોડાક તારતમ્ય એ કાઢી શકાશે, કે તેમાં દર્શાવેલા આ ઈરાની–પઘાઝ પણ આવ્યા હતા; તે પણ, ઉપર પલવાઝ જે છે, તે ઇરાનમાંથી આવેલ પવાઝ નોંધેલ બને–પૃથ્વી અને તરી-રતે તેમના ઉતા કરતાં કોઈક જુદી જ જાતિના છે. તેમ જ તેમની રની હકીકતને જે સમન્વય કરીશું તો પ્રથ હૈયાતિ તે હિંદમાં, કોઈપણ પરદેશી પ્રજા હુમલો મમાં પ્રથમ પરદેશી પ્રજાને ઉતાર ઈ. સ. પૂ કરીને આવી વસી હતી તે પહેલાંની જ હતી. ૩૨૫ માં કે તે બાદ થયાને જ લેખ પડશે; આ પ્રમાણે એક વાત જ્યારે સિદ્ધ થઈ તે પહેલાં તે નહીં જ. જ્યારે ઇતિહાસ તે આપ કે પલાઝ અને પલ્લવીઝ બન્ને જુદી જ પ્રજા ણને એમ શીખવી રહ્યો છે કે, પલવાઝ નામની છે ત્યારે બીજા પ્રશ્નની વિચારણામાં ઉતરીએ; કે પ્રજા તે હિંદમાં, ઠેઠ ચંદ્રગુપ્ત મૌર્ય અને અશોક જે જુદો જ પ્રજા છે તે તેમનું મૂળ ક્યાં વર્ધન સમયે પણ, રાજ્યના મોટા મોટા હોદાઓ હેઈ શકે? અને તેમની ઉત્પત્તિ કયારે થઈગણાય? ધરાવતી થઈ ગઈ હતી; કેમકે સુદર્શન તળાવની તે માટે સૌથી પ્રથમમાં પ્રથમ એ જાણવું રહે પ્રશસ્તિમાં જણાવ્યું છે કે, તેને બંધાવનાર સુ- છે કે પલવાઝ નામના શબ્દ પ્રયોગ ઈતિવિશાખ નામને સૂબોર પલ્લવ જાતિને હતે. હાસમાં કયાં કયાં કરવામાં આવ્યો છે, એક આ પુરાવો તે શિલાલેખનો છે. ઉપરાંત જે પ્રયોગમાં ઈતિહાસ એમ (ઉપર નિર્દિષ્ટ કરેલ દંતકથાને આધારે જાણવું હોય તે ચક્રવતી સુદર્શન તળાવવાળી હકીકતમાં) જણાવે છે કે ખારવેલની એક રાણી, કહે છે કે બલુચિસ્તાન કે પલ્લવ જાતિના સરદારે ચંદ્રગુપ્ત અને અશોકના ઇરાન અથવા તેની આસપાસના પ્રદેશના, કે સમયે રાજસત્તા ધરાવતા હતા. એટલે એમ અનુરાજકુટુંબની રાજકન્યા હતી. જો કે કાંઈ જણાયું માન કરી લેવાય છે, તેમની ઉત્પત્તિ તે સમય પૂર્વે તે નથી જ, છતાં ધારો કે તે રાજકુટુંબવાળા ઘણુ વખતથી થઈ ગઈ હોવી જોઈએ; અથવા તે પલવ જાતિના જ હતા. આ બે હકીકત મોડામાં મોડે તેમને ઉદ્ભવ ચંદ્રગુપ્તના સમયે માંના ખારવેલને સમય આપણે ઈ. સ. પૂ. ૪૨૫ પણ સંભવી શકે; જ્યારે તે શબદનો બીજો (૨) કે. આ. કે. પ્રસ્તાવને પૃ. ૩૨ માં મિ. રેસનની માન્યતા મુજબ આ સવિશાખને રૂદ્રદામન ક્ષત્રપને રજૂ કરવા છે અને તેથી તેને સમય ઈ. સ. ની બીજી સદીને કહ્યો છે. પણ તેમાં સાફ લખ્યું છે કે, ચંદ્રગુપ્તના સમયે તેના સૂબાએ આ સરોવર પ્રથમ બંધાવ્યું હતું અને પછી અશોકના સમયે તેના સૂબા વિશાખે તે સમરાવ્યું હતું, છતાં આ સુદર્શન તળાવની પ્રશસ્તિના ઉકેલમાં અને અર્થ કરવામાં જે ગેરસમજીતિઓ થવા પામી છે તે સર્વ વૃત્તાંત સમજવા માટે જુઓ પુ. ૨, પૃ. ૩૯૩ થી ૩૯૭ ની હકીકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કર પ્રયાગ દક્ષિણ હિંદના પ્રદેશની તવારીખમાં વામાં આવ્યા છે. સ્ટડીઝ એક જેનીઝમ ઈન સાઉથ ઇન્ડીઆ નામે પુસ્તકના વિદ્વાન લેખકે પૃ. ૧૪૪ ઉપર જણાવ્યું છે કે “ Pallvas is one of the main branches of Tirayar caste & therefore styled as Palla va Tirayar & they were known to early Sangam literature by their group name Tirayar: but as their power and influence increased in the land, their branch name Pallava Tirayer assumed greater importance=પલ્લવાઝ તે તિરયર જાતિની એક મુખ્ય શાખા છે; તેથી તેમને પલ્લવ-તિરયરના નામે સખેાધાય છે; તેમ જ પ્રાચીન સંગમ સાહિત્યમાં તેના સમૂહવાચક નામ તિરયર નામે તેને ઓળખાવી છે. પણ તેમની શક્તિ અને સત્તા દેશમાં જેમ વધતાં ગયાં તેમ તે પલ્લવ-તિરયર નામની મહત્ત્વતા વધતી ચાલી.” આ વાકયથી એટલુ તા કહી શકાય તેમ છે કે, સગમયુગના સમયે પલ્લવજાતિ વિદ્યમાન હતી જ; પણ પાછી મુશ્કેલી એ આવીને ઊભી રહે છે કે, આ સંગમયુગ કયારે પ્રવત તા હતા ? જો આ યુગના સમયના ફડચા નિયાત્મકરૂપે થઇ ગયા હોત તા આપણા પ્રશ્નને ઊકેલ પણ બહુ જ અચ્છી રીતે થઇ જાત; પણ આ સૉંગમયુગના સમયના નિણૅય હજુ સુધી દક્ષિણના વિદ્વાના કરી શકયા ઉત્પત્તિ વિગેરે (૩) અહીં દ્રાવિડ સાહિત્યની વાત ચાલે છે, તેમાં પ્રાચીન સમયે ત્રણ યુગ થયાનું તેએ માને છે. તે ત્રણમાંના એક યુગનું નામ સરંગમયુગ કહેવાય છે. આપણામાં યુગ એટલે સામાન્ય અર્થ ‘જમાના’ થાય છે તેમ દ્રાવિડ સાહિત્યમાં પણ તેવે અકરાય છે. મતલખ કે, જ્યારે સાહિત્ય એકદમ પ્રકાશમાં આવ્યું હાય, કે તે તરફ્ પ્રજાનુ' લક્ષ બહુ જ આષાયું હોય કે પ્રશ્નની સંસ્કૃતિમાં અણધાર્યો સુધારો થવા પામ્યો હોય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૮૭ હાય એમ જણાતુ નથી, પરંતુ એમ ધારવામાં આવે છે કે, તે કાળ સમ્રાટ ચંદ્રગુપ્તના સમયબાદ તુરતમાં જ નિષ્પન્ન થયા હેાવા જોઇએ. ગમે તેમ હોય, પણ પલ્લવ જાતિના ઉદય, ઇ. સ. પૂ. ની ચેથી સદીના ઉદય થયા તે પૂર્વે, એટલે કમમાં કમ અને વહેલામાં વહેલા ત્રીજી સદીના અંત પહેલાં થયા હોય એમ કહેવું પડશે. બીજા વિદ્વાનાનાં ભત પણ આ વિષય પરત્વે આપણે તપાસવાં રહે છે. જો કે તેમાં તે કયાં ય પલ્લવ શબ્દ જ વપરાયા દેખાતા નથી, છતાં સંચેગાનુસાર એમાંથી એવા તા સ્પષ્ટ અવાજ નીકળતા જણાય છે કે, તે પળ્વાઝને ઉદ્દેશીને જ વર્ષરાયા હશે. પ્રેાફેશ્વર એસ. કૃષ્ણાસ્વામી આય’ગર, જે ઇતિહાસના વિષયમાં મદ્રાસ યુનીવરસીટીમાં એક સત્તા સમાન પુરુષ તરીકે ગણાય છે તેમણે દક્ષિણ હિંદમાં મૌ`ન પ્રજાએ જે ફત્તેહા મેળવી હતી તેનું વર્ણન લખતાં પેાતાના નિણ્ય આ પ્રમાણે જાહેર કર્યાં છે. ( a ) that the Mauryans carried their invasions to the south of India (b) that they were in hostile occupation of forts in the northern borders of the Tamil land (c) and that the Aryans were beaten back when the central Mauryan power became feeble and their dislodgements from જેથી તે પલટો તુરતજ નજરે ચડી જાય તેવા નીવડયો હાય, ત્યારે આવા સમયને યુગ તરીકે ઓળખાવી શકાય છે. (૪) સ્ટડીઝ ઇન જૈનીઝમ ઇન સાઉથ ઈન્ડીયા પૂ. ૧૨૬ ઉપર આ શબ્દો લખાયા છે, ને કે મૂળે તે આખા વિષય બીગીનીંગ્ઝ ઓફ સાઉથ ઈન્ડીયન હીસ્ટરી નામના પુસ્તકમાં ચર્ચાય છે અને તેમાંથી તેમણે આ નિ ય લીધે જણાય છે. www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ the south must be referred to a period which included that of Mamulanar and others of the third Tamil Acadamy of Madura=કે (૧) મૌય પ્રજા પોતાના હુમલા। દક્ષિણ ક્રિંદ સુધી લઇ ગઈ હતી (૧) તામિલ પ્રદેશની ઉત્તર સીમાએ આવેલ દુશ્મનેાના દુર્ગં તેમણે (મૌય પ્રજાએ ) જીતી લઇ તેમાં વસવા માંડયું હતું (૩) અને તેમણે આૌને મારી હઠાવ્યા હતા; પણ જ્યારે સૌની સત્તા નબળી પડી ત્યારે દક્ષિણમાંથી તેમને ઉઠાંગીરી કરવી પડી હતી. આ ઉઠાવગીરીના સમય મદુરાની ત્રીજી તામિલ વિદ્ પરિષદવાળા મામુલનાર તથા અન્ય વિદ્વાના જે સમયે થઇ ગયા તેની અદાજેના કહી શકાશે.’’ કહેવાની મતલબ એ છે કે, દ્રાવિડ દેશના મૂળ વતની એવી આન પ્રજાને મૌય પ્રજાએ લડાઇમાં તી કરીને મારી હઠાવી હતી; તથા તેમના કિલ્લા સર કર્યા હતા. પણ કાળે કરીને આ મૌન પ્રજાની સત્તા જ્યારે નબળી પડી ત્યારે તેમણે જીતેલા કિલ્લાએ પાછા ખાલી કરવા પડ્યા હતા. આ ખાલી કરી દેવાના સમયે જ અથવા તેની લગભગના સમયે-મદુરાની જે ત્રીજી તેમની ઓળખ ( ૫ ) આપણે ઉપરમાં ત્રણ યુગમાંના એકને સંગમયુગ તરીકે તામિલ સાહિત્યમાં જેમ ઓળખવાનું કહી ગયા છીએ તેમ આ વિદ્વદ્સભાને પણ તે યુગ તરીકે જ લેખે છે; અને તેથી જ આ સભાને તેમણે ‘ ત્રીજી ’ એમ આંકસંખ્યા નેડી દેખાય છે. ને આ અનુમાન સાચું હુંય તે, સ'ગમયુગને પ્રથમના બે યુગમાંને એક કહી રાકાય; અને તેથી તેનો સમય આ ત્રીજા યુગ કરતાં, એટલે કે, મામુલના પડિત કરતાં પણ અગાઉના જ ગણવા પડરો. ( ૬ ) જીએ, જે. સ. ઇ. પૃ. ૧૨૮. (૭) તુ જે. સ. ઇ. પૃ. ૧૨૫=Mohoor whose territory was attacked by the Mauryaus in the course of their south Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [સમ વિદ્સભાપ કહેવાય છે અને જેમાં મામુલનાર વિગેરે અનેક પડિતા થઇ ગયાનું મનાય છે તે સભા થઇ હતી એમ કહેવાય છેઃ આ કથનમાંથી ગમે તે અર્થ કાઢો પણ વિદ્વાન લેખક પ્રેાફેસર સાહેબના કહેવામાંથી આપણે તે અહીં એટલું જ તાત્પ જાણવાનું રહે છે કે, દક્ષિણ હિંદમાં પ્રખ્યાત થયેલ મામુલનાર પંડિતની અગાઉ કેટલાય કાળે મૌન પ્રજા ત્યાં ઉતરી આવી હતી અને વસી રહી હતી. વળી આ ગ્રંથકારે આગળ જતાં એક ખીન્ન વિદ્વાન લેખકના કથનના ઉતારા ટાંકયો છે. તે પ્રસંગ દક્ષિણમાં આવીને મૌયન પ્રજાએ ત્યાં વસી રહેલી માહુર પ્રજાના કિલ્લા જીતી લીધા તેને અંગેના છે.” તેમના શબ્દો આ પ્રમાણે છે-“ Another author Parankorranar also attestst he coming in of Maurya to the distant country of S. India; so also does Attiraiyanør=દક્ષિણ હિંદના દૂરના પ્રદેશ સુધી મૌય પ્રજા પહાંચી ગઈ હતી, એમ બીજા ગ્રંચકાર પારનારાનાર પણ સાક્ષી આપે છે: તેવી જ રીતે આતિરાઇયનાર પણ વદે છે ' આ પ્રમાણે વિદ્વાનાના ઉતારા ટાંકીને મદ્રાસ ward March=માહુર પ્રજા તે છે કે જેમના મુલક ઉપર, પેાતાની દક્ષિણ તરફની કુચમાં મા` પ્રજાએ હુમલાએ કર્યા હતા: મતલબ કે, મેહુર નામની પ્રા દક્ષિમાં વસતી હતી અને માય પ્રજાએ જ્યારે એકદમ દક્ષિણમાં ધસારો કર્યા હતા ત્યારે વચ્ચે આવતા આ મેહુર પ્રશ્નના સંસ્થાના તેમણે કબજે કરી લીધાં હતાં: આ ઉપરથી એમ સાર નીકળ્યા કે ( ૧ ) મા પ્રજાએ રેઠ દક્ષિણ હિ`દ સુધી ચડાઈ કરી હતી ( ૨ ) અને માહુર પ્રશ્નનાં સ’સ્થાના વચમાં-એટલે કે ટેડ દક્ષિણ હિંદમાં તા નહીં જ-આવ્યાં હતાં. (૮) મામુલનાર, પારનકાનાર અને આતિરાઈનાર= આ બધા તામિલ ભાષાના પડિતા ગણાતા લાગે છે, www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. ઉત્પત્તિ વિગેરે ૨૮૯ યુનીવરસીટીવાળા ઉપર જણાવેલા વિદ્વાન પ્રો. હતી તેમને તામિલ ભાષાના ગ્રંથકારોએ Van. આયંગરના મતનું જે, સં. ઈ. ના કર્તા મહાશય ba Moriar= New Mauryas; વખા મોરીએમ પાછું નિરૂપણ કરે છે કે Pro. Ayyan- આર=નવીન મર્યો કહીને સંબોધી છે. તથા gar thinks that this conquest of આગળ વર્ણન કરતાં આ વખ મેરીઆર વિષે the Mauryas in the South, took pl. oreley'lg 3-They were an imperial ace during the reign of Bindusar= race, who undertook a great south છે. આયંગરને એમ મત પડે છે કે, દક્ષિણ હિંદમાં Indian invasion=તેઓ બાદશાહી કુંટુંબના મૌર્ય પ્રજાએ જે જીત મેળવી છે તે બિંદુસારના હતા. જેમણે દક્ષિણ હિંદ ઉપર હુમલાઓ કર્યા રાજ્ય અમલે થઈ હતી. એટલે કે ઊપર હતા; એટલે તેમના કહેવાનો આશય એ છે કે, પ્રમાણે મૌર્ય પ્રજાની સર્વે તેને સમય, સમ્રાટ જે મૌર્ય પ્રજાએ દક્ષિણ હિંદ સુધીના મુલક બિંદુસારને તેમણે કરાવ્યો છે. [ આપણે અહીં જીતી લીધો હતો અને જે પ્રજા બાદશાહી કુટું તે મત ઉપર નેંધ કરવી પડશે. તેમણે બિંદુસારનું બની-એટલે કે મગધપતિ મૌર્ય સમ્રાટના નામ જે આપ્યું છે તે સંકટસની પાછળ ગાદીએ કુટુંબની–લેખાય છે તેમની પેઠે અહીં આવેલા આવનાર તરીકે જ; અને સેકટસ એટલે ચંદ્ર- નવા મૌર્યે પણ, તે બાદશાહી કુટુંબની, પ્રજા ગુમ એમ અત્યાર સુધીની માન્યતા હતી તે ગણ- હતી. મતલબ કે, દક્ષિણ હિંદ ઉપર મૌર્યપ્રજાએ ત્રીએ બિંદુસાર રાજ્યકાળ કહેવાય; પણ હવે બે વખત હુમલા કર્યા છે.૧૧ અને બંને વખતે ડી. તે આપણે સેકટસ એટલે અશોક ગણવાને થોડી મૌર્ય પ્રજાએ, અહીં દક્ષિણમાં વસવાટ કર્યો છે; જેથી તેની પાછળ આવનાર સમ્રાટ પ્રિયદર્શિ. હતો. તે મૌર્ય પ્રજામાં જે થોડો ભાગ પ્રથમ વખત નના રાજ્ય, ઉપર વર્ણવેલા ઠેઠ દક્ષિણ હિંદ આવીને વસી રહ્યો હતો તેમને તેઓ “જૂના મૌર્યો” સુધીના હુમલા થયા હતા એમ ગણવું રહે છે; તરીકે ઓળખાવે છે અને બીજી વખતના હુમલા અને તેનું જ તેમણે વર્ણન કર્યું છે૧૦] વળી બાદ આવીને વસ્યા તેમને નવા મૌ૧૨ તરીકે લડાઈની છત વખતે જે મૌર્યન પ્રજા ત્યાં આવી ઓળખાવે છે. આટલા વિવેચન પછી ઉપરના (૯) જુઓ જૈ. સ. ઇ. પ્ર. ૧૨૯ થયું છે કે, મૈર્ય ચંદ્રગુપ્ત કોઈ દિવસ દક્ષિણ હિંદમાં (૧૦)આપણે પુ. ૨ માં પણ એ જ આશયનું ચડાઈ કરી જ નથી (તે મૈસુર રાજે શ્રવણ બેલગોલ જણાવ્યું છે તે જુઓ ચંદ્રગુપ્તનું અને સમ્રાટ પ્રિયદર્શિનનું તીર્થે, ચંદ્રગિરિ પર્વતે ચંદ્રગુપ્ત માર્ચનું સ્વગ શી રીતે વૃત્તાંત) કે ચંદ્રગુપ્ત મૈસુર રાજ્યના શ્રવણ બેલગોલ થયું માનશે? તથા પ્રિયદર્શિને ઉભા કરાવેલ શિલાલેખેનું સુધીનો મુલક જીતી લીધા હતા, જ્યારે પ્રિયદશિને શું ? તે તેઓ સમજવશે કે ૧) જ્યારે ગુપ્તવંશી ચંદ્રગુપ્તના તેથી પણ આગળ વધીને ઠઠ દક્ષિણ હિંદ સુધીને પત્ર સમુદ્રગુપ્ત તે દક્ષિણદેશ સુધી જીત મેળવી હતી પ્રદેશ જીતી લીધો હતો. વળી નીચેની ટીકા ન, ૧૧ જે તે પુરવાર થયેલી બીના છે. એટલે આ કારણથી નવા મૈયતે લખાણ ઉપર કરવી પડી છે તે સાથે સરખા ગુપ્તવંશી સમુદ્રગુપ્તના સમયના અને નાના મોયે તે તેના જ (૧૧) સરખાવો ઉપરની ટીક નં. ૧૦ નું લખાણ. દાદા ચંદ્રગુપ્તના સમયના ગણાય એમ તેમની ધારણા છે. આ (૧૨) કેટલાકે આ નવા મિને સમુદ્રગુપ્ત રાજના પ્રમાણે સંતોષ માની પોતાના આધારમાં બેબે ગેઝેટીઅર સમયના માનવા દેરાઈ ગયા છે. તેમનું માનવું એમ પુ. ૧. ભાગ. ૨. પૃ. ૫૭૯ માં ડોકટર ફલીટે જે શબ્દો ૩૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ પાંચે અવતરણાનું એકીકરણુકરીશું તો સ્ત્રીકારવું રહે છે કે, તામિલ ગ્રંથેાના મત પ્રમાણે મામુલનાર વિગેરે વિદ્વાના થયા ત્યારે મૌય પ્રજાના હુમલા થઈ ચૂકયા હતા અને આ વિદ્વાનને પણ પલ્લવ નામ જાણીતું થઈ ગયું હતું; તેના અથ એ થયા કે પલ્લવ પ્રજાના સમય તા મામુલનારના સમય પહેલાંના એટલે કે સૌ પ્રજાના પહેલાને છે. કેટલા પહેલા હતા તે સાબિત કરવાની માથાકૂટમાં આપણે પડવા જરૂર નથી–પણ મૌય પ્રજાની પહેલાંના છે અને તે બધા રાજશાહી કુટુ ખના છે એટલું તા ચોક્કસ થયું જ. વળી આપણે પુ. ૧ માં સમ્રાટ ઉદયન વિગેરેના વર્ણનમાં એમ જ જણાવ્યું છે. કે, શિશુનાગવંશી તથા મૌર્યવંશી રાજા સધળા લિચ્છવી જાતિના ક્ષત્રિયેા હતા; અને તે સર્વ ક્ષત્રિયનું એકંદર સમૂહવાચક સત્રિજી હતું: જેમાં પલ્લવ, કદંબ, પાંડ્યા, ચેાલા, મલ્લ, મૌય વિગરે ઉપવિભાગે હતા. આ પ્રમાણે આ લેખ જો આપણી માન્યતાના સ્વીકાર કરીને પછી ઉપરના અવતરણેામાંહેની હકીકતને ધટાવશે તે। તેમની મુશ્કે નામ પહ્હ્વાઝની ઓળખ લખ્યા છે તે ઢાંકી બતાવે છે. They evidently identified the early Guptas-king Chandragupta or his grand son of the same name-with the far wellknown Mauryan Emperor Klng Chandragupta-તેમણે દેખીતી રીતે જ, ગુપ્તવંશી પ્રથમના રાજા ચંદ્રગુપ્ત પહેલાને, અથવા તે જ નામવાળા તેના પાત્ર ચંદ્રગુપ્ત ખીનને એકદમ પૂર્વે થયેલા માÖસમ્રાટ રાન્ન ચદ્રગુપ્ત તરીકે માની લીધેલ દેખાય છે: [ મારૂં ટીપણ:—પ્રશ્ન એ ઉઠે છે કે આ ગુપ્તવંશી રાજાએ પેાતે ગુપ્ત હાવા છતાં, પાતાને માર્ચ તરીકે ઓળખાવ્યે જાય તેવા શુ' મૂર્ખ હતા ? આ મુદ્દો કેમ આ વિજ્ઞાન વિચારતા નહીં હોય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat લી [ સપ્તમ બધી દૂર થઈ જશે. ઉપરના પાંચમાંથી છેલ્લાં ચાર અવતરણામાં ના એકકેમાં સીધી રીતે પલ્લવ શબ્દ લખાયા નથી જ; માત્ર પહેલામાં જ સ્પષ્ટપણે તેના ઉલ્લેખ થયેલ છે. એટલે એકબીજાનું અનુસંધાન જોડવાને કદાચ આંચકા ખાવા પડે; છતાં એક ખીજી ઐતિહાસિક સ્થિતિ ઉપર પણ ધ્યાન ખેંચવુ' અત્ર અયુક્ત નહીં લેખાય. પુ. ૨. પૃ. ૧૧૮ સિક્કા ન ૮૧ નું વર્ણન કરતાં આપણે કહી ગયા છીએ કે મિ. ઇલીયટના ધારવા પ્રમાણે તે સિક્કો પલ્લવ રાજાના છે . જ્યારે મારૂં અનુમાન તે સિક્કો આંધ્રપતિને કે પ્રિયદર્શિનને હાવા તરફ ઢળ્યું છે. આ ખેમાંથી ગમે તે અનુમાન સાચુ` હાય પણ તે સિક્કામાં અવતિનું ચિહ્ન જે ક્રોસ અને ખાલ ( એટલે વેધશાળા જી. પુ. ૨, પૃ. ૬૧ ) કહેવાય છે તે તે છે જ, તેમ સિક્કો પણ જૂના સમયના છે; એટલે પછી પ્રિયદર્શિનનું ચિહ્ન જે હાથી ગણાયું છે તે હાય વા ન હોય, તો પણ તે સિક્કો અવંતિપતિના છે જ. વળી કોઇ અપતિ એવા થયા નથી કે જેના કાજે અવ*તિ પણ હાય તેમ (૧૩) પુ. ૧ માં શિશુનાગવંશી સમ્રાટ ઉદયનના વૃત્તાંતે આપણે જણાવ્યું છે કે, તેના પુત્ર યુવરાજ અનુરૂધ્ધ હિંદની દક્ષિણે આવેલા સિંહલદ્વીપ ઉપર ચડાઇ કરી હતી અને ત્યાં જીત મેળવી પેાતાના નામ ઉપરથી અનુરૂપુર નામે શહેર વસાવ્યું હતું. પછી સ્વદેરો પાછા વળતાં, જીતેલા મુલક ઉપર ખંદોબસ્ત નળવવા પેાતાના જ્ઞાતિજનોને નીમ્યા હતા. આ જ્ઞાતિજનાનાં નામેા જણાવતાં પલ્લવાઝ, કદમ્બાઝ, પંડયાઝ, ચેલા વિગેરે નામેા જણાવ્યાં છે. તે સર્વ હકીક્તને તામિલ ગ્રંથાના કથનથી ટકા મળે છે એમ હવે સાબિત થયું. મતલબ કે, આપણે ઇતિહાસનું જે વર્ણન કરી ગયા છીએ તે બધું સત્ય જ છે એમ આ ઉપરથી ભણી લેવુ. www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કારામાંડલ કિનારાવાળા પ્રદેશ પણ હેાય. એટલે કે ગમે તે દલીલા લેવાથી પણ અંતમાં તે સિક્કો પ્રિયદર્શિનના સમયના તેમજ કારામાંડલ કિનારે પલ્લવ રાજાના અમલ હતા ( મિ. ઇલીયટના ધારવા પ્રમાણેના-એક સ્વતંત્ર રાજવી તરીકે નહીં, પણ અવ ંતિપતિની આણુમાંના–એટલા સુધારા સહિત તેમનેા મત માન્ય રહે છે. ) ત્યારનેા છે એમ થયું. જ્યારે એક ગ્રંથકાર તો સાક્ સાક્ જણાવે છે કે,−The Pallava kings of Kanchi had an emblem on their coins, a ship with two masts. This explains their connection with sea. They were also connected with Naga princes=કાંચી ( કાંજીવરમના ) પલ્લવ રાજાના સિક્કા ઉપર, તેમનાં રાજચિહ્ન તરીકે ખે સઢનું વહાણુ રાખતા. આ ઉપરથી દરિયા કિનારા સાથેના તેમના સબંધ હાવાને! ખુલાસા મળી રહે છે. તેના સંબંધ વળા નાગવંશી રાજા (શિશુનાગવંશી અને નંદવંશી મગધપતિ કહેવાના હેતુ લાગે છે) સાથે પણ હતા. આ ઉપરથી જણાશે કે પલ્લવ રાજાએ શિશુનાગવંશી રાજાના કુટુંબના છે. અને મારી માન્યતા પણુ તે શિશુનાગવંશી રાજા ઉદયનની જ પથ્વજાતિના—લિચ્છવી જાતિના ઉપવિભાગમાંના હોવાનું થયું છે ( જીએ ઉપ રની ટી. ન. ૧૩) એક ખીજી હકીકત-કદાચ આ પલવાઝના સંબંધ નાગવંશી ક્ષત્રિય સાથે જોડાતા ન માનવા હાય તેા પછી પ્રિયદર્શિન સાથે જોડવા રહે છે; અને તેમ ગણવાથી પૃ. ૨૮૯ ના ઉત્પત્તિ વિગેરે (૧૪) હિ'. હિં, પૃ. ૬૪૧:—Conjeevaram, the capital of the Pallavas=પવાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat રા અંતમાં કહ્યા પ્રમાણે જૂના મૌર્યાં તે ચંદ્રગુપ્તના સમયના અને નવા મૌર્યાં તે પ્રિયદર્શિનના સત્રયના ગણવા રહેશે. જેથી આ નવીન મૌર્યાએ, તે અસલની મૌય પ્રજાની જ શાખા અથવા કૂંગા ( સસ્કૃત નામ પલ્લવ=અંકુર, કુંપળુ, કૂંગા, શાખા) રૂપ છે એમ એળખાવવાને પાતા માટે પલ્લવ=Pallava શબ્દ લગાડવા માંડયે હાય એમ અનુમાન કરવું પડશે. આ પ્રમાણે પલ્લવરાજાના કૃતિનાાસની ઉત્પત્તિ કહી શકાશે. તેમણે ધીમે ધીમે દક્ષિણ દેશમાં પેાતાની સત્તા જમાવવા માંડી હતી. ચડતી પડતીના અનેક પ્રસ ંગે તેમણે જોયા છે. હાલના પુદુકાટાના રાજા પણ ક્ષત્રિય પક્ષવાઝ ગણાય છે. આ ઉપરથી તેમને પણ મૌય જાતિમાંથી ઉતરી આવેલા ક્ષત્રિય ગણવા રહે છે. તેવી જ રીતે ચૌલા રાજપતિએ કાંજીવરમના રાજાએ ૧૪પણ આ પલ્લવાઝ ક્ષત્રિયેાજ હતા અને તે પ્રમાણેજ ગણવા જોઇએ; તેટલા માટે મિ. વિન્સેટ સ્મિથને પણ લખવું પડયુ` છે કે-૧૫ Petty Maurya dynasties apparently connected in some unknown way with the Imperial line, ruled in Konkan, between the Western Ghats and the sea, and some other parts of Western India during the 6th, 7th, & 8th centuries and are frequently men. tioned in inscriptions=તે શાહી કુટુ ંબની ( મગધપતિ મૌય ની ) સાથે કાઇ અગમ્ય રીતે સયુક્ત થયેલી એવી સૌ પ્રજાની નાની નાની શાખા, પશ્ચિમ ધાટ અને સમુદ્ર વચ્ચે આવેલા રાજધાની કાંજીવરમ, ( ૧૫ ) અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ. પૃ. ૧૯૫, www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ ક્રાંકણુ ઉપર ૧૬ તેમજ ઇ. સ. ની છઠ્ઠી, સાતમી અને આઠમી સદીના અરસામાં પશ્ચિમ હિંદુરસ્તાનમાં રાજય કરતી હતી. આ પ્રકારના ઉલ્લેખ વારવાર શિલાલેખમાં વાંચવામાં આવે છે. આ પ્રમાણે આ પાવ પ્રજા નાનાંમેટાં રાજ્યમાં સ્વામિત્વ ભાગવતી ભાગવતી મિ. સ્મિથના કહેવા પ્રમાણે ડેઢ ઇ. સ. ની આઠમી સદી સુધી તે ચાલી આવી છે જ. અને ત્યાંસુધી તેમની મૂળ જાતિલિચ્છવી અને મૌય પ્રજા-ના ધમ જે જૈન હતા તે પાળ્યે જતી હતી. રાજા પોતે ગાદીપતિ હાવાથી રાજધમ તરીકે જૈન ધર્મ જ મનાયે જતા હતા, પણ તે આખા પ્રદેશ ઉપર શારદા મઠાધીશ્વર શ્રીમત્ શંકરાચાર્યજીના અનુયાયી શૈવમાર્ગીઓનુ જોર વધતું જતાં, તે સ ંપ્રદાયના પ્રધાનેાના હાથમાં રાજની લગામ અવારનવાર આવી પડતી હતી. તેવા એક પ્રસંગ એક સમયે જૈનધર્મી ચાલા રાજાના અમલમાં ઉપસ્થિત થયા હતા. રાજા જૈનધમી હતા તથા તેની રાણી પણ જૈનધમી હતી. તે રાણીનું મરણ થતાં પ્રધાનના ઉપદેશથી પાસેના શૈવમાગી રાજાની કુંવરી વેર તેના ખીજી વારના લગ્નસબંધ જોડાયેા. લગ્ન પછી થેાડાક સમયે રાણીના સહવાસથી તેમજ પ્રધાનની ચડાવણીથી રાજાના વિચાર બદલાયા. તેણે ધર્મ પરિવર્તન કર્યું – પલ્લાઝની ઓળખ (૧૬) 'બ નામના ક્ષત્રિયોને પણ આપણે તે લિચ્છવી ક્ષત્રિયની જ શાખા કહી છે (જુએ ઉપરની ટી. નં. ૧૩) અને આ કદ'બવશી રાજાના અમલ પ્રદેશ ઢાંકણવાળા ભાગ જેને પ્રાચીન સમયે અપરાંત કહેતા હતા–તે ઉપર હતા. અહીં મિ. વિન્સેટ સ્મિથનું કથન પણ આપણા કથનને મળતુ આવે છે. વળી ઇ. સ. ની ખારમી સદીમાં થએલ ગૂર્જરપતિ સાલ કી કુળભૂષણ રાજા કર્ણદેવના લગ્નસંબધ જે રાણી મીનલદેવી સાથે સધાયા હતા અને જેની કુક્ષીએ ઇતિહાસપ્રસિદ્ધ રાજ સિદ્ધરાજ જયસિંહને જન્મ થયા હતા, તે રાણી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સપ્તમ પોતે શૈવમાગી બન્યા, તે સમયના તે ધર્મોના અપાર નામના એક આચાર્યના ઉપદેશથી તેણે જૈન ધમી ઓને કાંટા કાઢી નાંખ્યા. તે ઉપરથી દક્ષિણના ઇતિહાસના લેખો લખી રહ્યા છે ૩૧૭. Jains were driven out of the Pallava country by Appar (Saiva Saint) in or about A. D. 750, though they were not rooted out of the Chola country=ઇ. સ. ૭૫૦ માં અથવા તે અરસામાં અપાર નામના શૈવાચાર્યે પલ્લવ દેશમાંથી જૈનાને હાંકી કાઢ્યા હતા. જો કે ચાલા રાજ્યમાંથી તેમને વિનાશ તેા થયા જ નહાતા. અહીં' તે! માત્ર હાંકી કાઢવા જેટલી જ સ્થિતિ વર્ણવાય છે. પણ આરકાટ શહેરના પ્રખ્યાત થયેલ કિલ્લાઓમાં તે તેમની કલ કરાયાનાં દૃશ્યા ચિતરેલાં માલૂમ પડી રહ્યાં છે. ગમે તે હાય : આપણે તે વાતની સાથે અત્યારે સંબંધ નથી, તેથી તે ઉપર વિવેચન કરવાની જરૂર નથી. અત્રે તે। એટલું જ નણવાનું છે કે, પલ્લવાઝ તે હિંદમાંની જ અસલથી વસી રહેલી પ્રજા છે. વળી તે લિચ્છવી–સ`નિજીમાંથી ઉત્પન્ન થયેલી છે. તેમ તેને ઇરાનમાંથી ઉતરી આવેલી અને પરદેશી તરીકે ગણુાઇ રહેલી પાઝ નામની પ્રજા સાથે કોઇ જાતનેા, નથી લેહી સંબધ કે નથી મીનલદેવી પણ આ કદખવશી ભૂપતિની જ રાજકન્યા હતી. તેમજ 'ખવ་શી રાજાએ જૈન ધર્મોનુયાયી હતા એમ પણ જણાયું છે. આ સ` હકીકત આપણે વણવેલી ઐતિહાસિક બીનાને સત્ય ઠરાવે જ છે, પ્રિયદર્શિનના શિલાલેખમાં તેથી કરીને જ આ સર્વાં પ્રજાને ખડિયા રાજા તરીકે ન લેખતાં, પોતાના કૌટુંબિક જાતિના ગણીને Bordering lands=સીમા પ્રાંતા તરીકે ઓળખાવ્યા છે. ( જુએ તેમનું જીવન વૃત્તાંત. ) (૧૭) જીએ . સ. ઇં. પૃ. ૬૬. www.umaragyanbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] કોઇ જાતના ઐતિહાસિક સબધ; વળી તેમને મુખ્ય વસવાટ કૃષ્ણા નદીની દક્ષિણે જ રહ્યો છે. તે મૂળે જૈનધર્મી હતા. પણ પાછળથી ઇ. સ. ની આઠમી સદીથી તે પ્રજા શૈવધર્મી થઇ ગઇ હતી. આટલુ' વિવેચન પલ્લવાઝ સંબંધી કર્યું બાદ હવે પાછા પદૂવાઝના ઇતિડાસ ઉપર આપણે આવીએ. તેમ કરવા પૂર્વે કેટલીક અન્ય હકીકતથી વાકેફ્ કરવા જરૂર દેખાય છે. થાડાં વર્ષો અગાઉ સમય એવા હતા કે, સારી સંસ્કૃતિ” વાલા અને વિદ્યાપીઠાની માટી માટી ઉપાધી મેળવી હેાય તેવા પદવીધરા પણુ, જયારે તેમના કાને પ્રાચીન પુસ્તકામાંની કે પુરાણેાની કાઇ વાત અથવા હકીકત એવી આવી પડતી કે જે બુદ્ધિમાં તાત્કાલિક ઉતરે તેવી ન હાય-એટલે કે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય તેવી નહાય— ત્યારે તુરંતજ તેને ઠંડા પહેારના ગપાટા તરીકે ગણીને હસી કાઢતા હતા; પણ હવે જ્યારથી આધુનિક વિજ્ઞાનશાસ્ત્રે, કલ્પનામાં પણ કાષ્ટ દિવસ આવ્યાં ન હોય તેવાં અનેક રહસ્યપૂર્ણ દૃષ્ટાંતા સત્ય તરીકે પુરવાર કરી બતાવ્યાં છે ત્યારથી હવે તેઓ પણ ઉતાવળ ન કરતાં સ્થિર ચિત્ત વસ્તુસ્થિતિ વિચારતા થયા છે. એટલે આપણે આ પારિત્રામાં જે કહેવા માંગીએ છીએ તેની સમજૂતિ ખરાખર હૃદયમાં ઉતરી શકે તે માટે ઉપર જણાવેલાં વૈજ્ઞાનિક દૃષ્ટાંતને ટૂંકમાં નિર્દેશ કરવા રહેશે; જેમકે (૧) વીજળિક પ્રવાહની ગતિ એક મિનિટમાં લાખા માઇલની હવે જણા છે; તેા પછી હિંદી ગ્રંથામાંનુ જે પહુવાઝ આ કે અના ઉત્પત્તિ વિગેરે ( ૧૮ ) જમૂદ્રીપના ક્ષેત્રમાપ વિગેરેની સમજૂતિ માટે ઉપરમાં પૃ. ૧૨૮ થી આગળ જુએ. (૧૯) ભલે પછી તેનાં શરીરનાં માન, લખાઈ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૯૩ કથન છે કે એક દેવ આંખના પલકારામાત્રમાં– અતિ સૂક્ષ્મ સમયમાં-આખા જમૂદ્રીપને ૮ ક્રૂરતા આંટા મારી શકતા હતા તે કેમ ખાટુ પાડી શકાય ? (૨) મિસર દેશમાંની અમુક વસ્તુઓ જે ભૂગર્ભ માંથી મળી આવી છે તેનુ અસ્તિત્વ જયારે પાંચ-સાત લાખ વર્ષ પૂર્વેનુ મનાયું છે, ત્યારે કેમ નાકબૂલ કરી શકાય કે પૃથ્વી તે। અનંત કાળથી વસાયલી છે અને તે વખતે પણ મનુષ્યા૧૯ હતાં જ (૩) ઈંગ્લાંડમાં ખેડા ખેડા જ્યારે એક કળ અથવા ચાંપ દાખવાથી ત્રણ કે ચાર હજાર દૂર પડેલ અમેરિકામાં અમુક કાય કરી શકાય છે. દિવાસળી પ્રગટાવ્યા વિના દીવા કરી શકાય છે. તેમ મનુષ્યના પ્રયત્ન વિના એકી સાથે લાખા દીવા એક સેકન્ડની સમય ગુમાવ્યા વિના પણ થઇ શકે છે. પૃથ્વી ઉપર બેઠા બેઠા લાખા-કરેાડા માલ દૂર આવેલ મંગળ નામના ગ્રહમાં રહેલ માણસેાથી થતી ક્રિયા જોઇ શકાય છે. સિનેમાના સ્ટેજ ઉપરના ચિત્રમાં રહેલ માણસે જીવતાંજાગતાં મનુષ્યની માફક ખેાલીચાલી તથા નાચી–કુદી શકે છે. મનુષ્યા . વિમાનમાં બેસીને સ્થળમા` કે જળ મા કરતાં પણ વધારે ત્વરાથી અને વિના અડચણે ઇચ્છિત સ્થાને પહોંચી શકે છે. ત્યારે શું હવે એમ માનવાને ના પાડી શકાય કે, (a) મનુષ્યના શરીરમાં રહેલી શક્તિ કરતાં પણુ કાંઇક ઓર, અનેરી અને પ્રચંડ તાકાત ધરાવનારી એવી તે અનેક શક્તિઓ કુદરતમાં પડી રહી છે કે જેના ઉપયાગ તે શક્તિઓના ખુદના કરતાં અનેકગુણે શક્તિહીન મનુષ્ય, પોતાની ઇચ્છા પ્રમાણે કરી શકે છે; તેમજ કરતા હતા ઊંચાઇ, આયુષ્ય વિગેરે અત્યારના કરતાં ઘણાં જ જુદા સ્વરૂપનાં હૈાય તેની અહીં વાત નથી; પણ મનુષ્યની હૈયાતી તા હતી જ ને ! www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ પહૂકવાઝ પ્રજા [ સપ્તમ (b) કે શરીરની બાહેંતિય કરતાં અંતરેંદ્ધિનું જરૂરી છે. ત્યારે બીજો પક્ષ એમ માની રહ્યો સામર્થ્ય વિશેષ હતું; (c) કે ઉડન પાવડી અને છે કે, શસ્ત્રસજજ પ્રજા જે હોય તો જ હુમલો પવન પાવડી જેવી વસ્તુઓ પણું અસ્તિત્વ કરનારને ભીતિ રહે અને કોઈ પણ આક્રમણ ધરાવતી હતી તેમજ તેમાં બેસીને અમાપ વિસ્તા- કરે નહીં. આ પ્રમાણે આપણે યુરોપીય બંધુ. રના દરિયાઓ અને અગાધ જંગલો, તથા ઓના શાસમાં મંત્રણા ચાલી રહી છે. બેય મહામુશ્કેલીથી ચઢાય તેવા પર્વત પગવડે ચઢવાને એક છે માર્ગ જુદા છે. ત્યારે તેમની જ નજરે બદલે એમ ને એમ ઓળંગી જવાતા હતા; (d) અને સાક્ષીએ અત્રે હિંદમાં, તે જ ધ્યેય માટેકે મહાત્માઓ લબ્ધિ મેળવીને, વિના અવલંબને શાંતિની પ્રાપ્તિ માટે-કાંઈ પણ શસ્ત્ર અસ્ત્ર અનેક અદ્દભુત કાર્યો કરી શકતા હતા (e) કે વિના જ તેમજ અહિંસાના માર્ગે જ આગળ મનુષ્યોનાં આયુષ્યો અને તેમનાં શરીરનાં માન- વધવાનું કાર્ય શું નથી કરી બતાવાતું? ઊંચાઈ વિગેરે, વર્તમાન કાળે છે તેનાં કરતાં આટલાં આટલાં દષ્ટાંતો આપવાનું પ્રયો, અનેકગણું વિશેષ હતાં; શું આવી સ્થિતિ એકદા - જન ખાસ તે એ જ છે કે, જે વસ્તુસ્થિતિ માત્ર પ્રવર્તી રહી છે તે તેની ના પાડી શકાશે ? થોડાં વર્ષ પૂર્વે જ, અશક્ય ગણી કઢાતી અથવા (૪) જ્યાં નામદાર નીઝામ જેવા કેટલાક દુઃશક્ય હોવાનું ધારી લેવાતું હતું, તે જ પરિદેશી રાજકર્તાઓના જમાનામાં બસો અને ત્રણ રિથતિ હાલના વૈજ્ઞાનિક કાળમાં, અખતરાઓ વડે બેગમ-રાણીઓ-સ્ત્રીઓ હેવાનું આપણે સાંભ- તદ્દન સંભવિત પુરવાર થતી જાય છે, જ્યારે ળીએ છીએ, ત્યાં પછી કૃષ્ણ વાસુદેવ જેવા ખરી રીતે તો તે જ વરતુસ્થિતિ પ્રાચીન સમયે શક્તિશાળી અને વીર્યવાન પુરૂષને હજારોની અસ્તિત્વ પણ ધરાવતી હતી તેમજ સ્વાભાવિક સંખ્યામાં રાણીઓ હોય તેમ માનવામાં શું રીતે કુદરતના ભંડારમાં સંગ્રહીત પણ પડી રહેલી જ દેવ આવી શકે ? (૫) શ્રવણ બેલગોલની હતી; જેની પ્રતીતિ તરીકે તેનું વર્ણન પુરાણિક અને તેની આસપાસના પ્રદેશમાં કે અન્ય સ્થાનમાં ગ્રંથમાં કરાયેલું અને સચવાઈ રહેલું આપણી ઊભી સ્થિતિમાં નજરે પડતી પ્રચંડ કાયની નજરે પણ પડે છે. એટલે આવી હકીકતનું કોઈ શિલા-મૂર્તિઓ, અત્યારે ભલે આપણને તેના કદ વર્ણન હવેથી વાંચવામાં આવે છે, તેમાં નથી માટે અધધધ કહેવરાવતી હોય, પરંતુ તેની સજાવટ શંકા લાવવાનું કારણ કે નથી આશ્ચર્ય પામવાનું અને બનાવટના સમયે તેના જેટલી લંબાઈવાળા કારણ; છતાં જો તેવી વાત સમજાતી ન હોય મનુષ્ય તે સમયે વિમાનપણે વિચરતા હોય તે તેનું કારણ આપણી દષ્ટિ અને બુદ્ધિનું સ્થળએમ માનવાને શા માટે સંકેચ ખાવો પડે ? પણું છે એમ જ માનવું. હવે આપણે ઈતિહાસ (૬) દરેક પ્રકારની ઉન્નતિ તેમજ પ્રગતિ માટે આલેખનના આપણા કાર્યમાં આગળ ચાલીએ. પ્રજામાં સદા કાળ શાંતિ ગમે તે ભોગે પણ પ્રસંગે પાત આપણે જણાવી ગયા છીએ જળવાઈ રહેવી જોઈએ. આ સૂત્ર સ્વીકાર્યા પછી કે, વર્તમાન ઈરાન તથા તેની પશ્ચિમે આવેલ પ્રદેશ તેની પ્રાપ્તિ માટે એક પક્ષ એમ માની રહ્યો છે અસલ જંબુદ્વીપમાં આવેલ તેના એક અંતરદ્વીપને. કે, શસ્ત્ર તથા અસ્ત્ર વિના યુદ્ધ ચાલી શકતું જ –શાકઠીપનો વિભાગ હતું. તે વિભાગ ઉપર નથી. માટે સઘળી પ્રજાએ શસ્ત્ર વિસર્જન કરવું રામાયણમાં વર્ણવાયેલ રામચંદ્રજીના પુત્ર લવ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદે ] કુશ તેમજ મહાભારતના સમયના નાયક અને વીર કેશરી કૃષ્ણના પુત્ર શાંખકુમારાદિ ત્યાં જઈ આવેલ હતા. મતલબ કે, શાકદ્દીપ અને જં ખૂદ્રીપ વચ્ચે ખૂબ વ્યવહાર હતા જ-પછી તેના પ્રકાર રાજદ્વારી, સામાજિક કે આર્થિક તથા અન્ય વિષયક હોય તે વસ્તુ જુદી છે; તેમ એટલુ પણ નિર્વિવાદ છે કે, જ્યાં આંતરિક વ્યવહાર ચાલતા હોય ત્યાં અરસપરસની રહેણીકરણી ઉપર અસર થાય, થાય તે થાય જ. તે ન્યાયે જમૂદ્રોપના ભરતખંડના આર્યોની રહેણીકરણીની અસર શાકદ્વીપના વતનીઓ ઉપર પણ થવી જ જોઇએ. જેમ શાકદ્વીપની અંતિમ પૂર્વ હદે—એટલે જ ખૂદ્દીપ તરફની હદે–ઈરાનવાળા પ્રદેશ હતા તેમ જમ્મૂદ્વીપની છેક પશ્ચિમ સીમાએ-એટલે શાકદ્વીપ તરફની હદે-આપણા ઋષિમુનિનાં ઉદ્ભવસ્થાનવાળેા શકસ્થાનને પ્રદેશ હતા. જયારે આ અન્વે પ્રદેશા એક બીજાની તદ્દન લગાલગ હોય ત્યારે તેમના આંતરવ્યવહારની છાપ તે પ્રત્યેકના દૂર દૂરભાગના વતની ઉપર જે કાંઇ પડી શકે તેના કરતાં આ એ નિકટવર્તી પ્રદેશની પ્રજા ઉપર અધિકાંશે થાય તે સમજાય તેવી વસ્તુ છે; તેથી આર્યાંવતમાં-જ ખૂદ્રીપમાં–વસી રહેલ ઋષિનાં ચારિત્ર્યાદિની છાપ, આ ઈરાનમાં વસતા ત્યાંના મૂળ વતનીએ ઉપર પડી જ હતી. એટલે આર્યાવ્રતના ઋષિ મુનિ જે આ કે અના ( ૨૦ ) આ શબ્દથી ન્યૂનતા પણ દર્શાવી દીધી તેમ તેનું પ્રમાણ પણ ખતાવી દીધું: બે અર્થીની સિદ્ધિ એકી વખતે કરી બતાવી. અથવા કદાચ એમ પણ હોય કે, રૂષિ મુનિ ચાર વેદને માનતા હતા જ્યારે આ પહલ્લી પ્રશ્ન માત્ર એક વેદને અથવા તે નવા પ્રકારની સ્થિતિને જ માન્ય રાખતી હોય; અનેતે હિસાબે આ શબ્દો કાઢયા હોય, ( ૨૧ ) જીએ નીચેની ટીકા ન. ૨૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૫ પેાતાને આર્ય સ ંસ્કૃતિના સ`પૂર્ણ પોષક અને પાલક માનતા હતા તેઓ તેમના પાડેશી આ ઈરાનીને પાતાથી ઘણે અંશે ન્યૂન ઠરાવીને પાતાને ઓળખવાને સંપૂર્ણ દક જે ‘ ઋષિ ' શબ્દ હતા તેની પૂર્વે ન્યૂનતાદક૨૦ પા=} ( quarter) જોડીને તેમને પાષિ નામથી સોધવા લાગ્યા હશે એમ અનુમાન થાય છે. પછી પારુષિ શબ્દની અશુદ્ધિ અપભ્રંશ થતાં થતાં પારસી શબ્દ કદાચ બની ગયેા હાય. ગમે તેમ હાય પણુ, ઈરાન દેશની પ્રજાને સાધારણ રીતે આપણે પારસી નામથી એળખીએ છીએ અને વર્તમાન કાળે આપણા પારસી બંધુઓ પણ પોતાના માદર વતન તરીકે ઈરાનને જ ગણાવે છે; એટલે પારસી શબ્દની ઉત્પત્તિ આ પ્રમાણે કલ્પવાથી તેમના માદર વતનને પારસદેશ૨૧ કહી શકાય. તેમ પ્રાચીન હિંદુપ્રથામાં ઇરાન દેશને પારસ શબ્દથી અનેક વાર સ`ખાધાયેલ૨૨ છે. વળી કાળક્રમે આ પારસ અને પારસી શબ્દનું રૂપાંતર થઇ કારસ અને કારસી થયાં છે, જે શબ્દો હાલ પણ તેવા જ અર્થ'માં વપરાયા કરે છે. જેમ એક બાજુ ઉપર પ્રમાણે વસ્તુસ્થિતિ છે તેમ ખીજી બાજુ ઇરાનની પ્રાચીનતાને લગતી કેટલીક હકીકત એક સ્થાને૨૩ પ્રસિદ્ધ થઈ હતી, તેમાંથો જે કાંઈ ઉપયાગી તથા રસિક લાગી છે તે અત્ર રજૂ કરૂં છું; (૨૨) ઈરાની અખાતના કિનારે જે શકસ્થાનના પ્રદેશ આવેલ છે ત્યાંથી કાલિકસૂરિ નામે એક પ્રખ્યાત જૈનાચાય, શક સરદારાને આમંત્રીને હિ'દુસ્થાનમાં તેડી લાગ્યા હતા. (જીએ આગળ ઉપર ગભીલ વ ́શના ઇતિહાસમાં તેની હકીકતે ) તે શક પ્રજાના વતનને જૈન સાહિત્યગ્ર'થામાં પારસ દેશ તરીકે ઓળખાવેલ છે. ( ૨૩ ) જીએ ‘'સાહિત્ય” માસિક પુ, ૧૭, પુ, ૪૮૫–૪૮૭. ટી. ન. પ-૬, www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જેથી તેમની અને આપણી વચ્ચેના-આય અનાય –સબધતા ખ્યાલ આવી જવા સંભવ છે. પહ્વાસ પ્રજા પારદિયન એટલે ઇરાનના રાજા તથા પંજાબના દવિસાર રાયન રાજા અવિસાર (Abesares) તે બન્ને સગા ભાઇઓ હતા. તેમ પહેલવીર૪ તે પારોની ભાષાનુ નામ છે. વળી પાક્રિય તે પાવિને અપભ્રંશ છે અને પાર્થિવ શ્રેષ્ઠવશિષ્ઠ તે ઈરાનના રહીશ હતા, એમ મત્સ્ય પુરાણુ પણ કહે છે. અર્જુનને પણ પાર્થિવ કહીને જ સમાધાય છે. વળી કહેવાય છે કે, રામલક્ષ્મણના પૂર્વજ દિલિપ રાજાનું રાજ્ય રાનમાં હતુ.રપ અને તેને પુત્ર અમિત્ર ઊર્ફે શાસન હતા. શાસનના ઉપરથી તેમના વંશ “ શાસન કહેવાયે।. શાસનવ'શીય ઈરાની નરેશાની રાજ્યભાષાનું નામ પહેલવી હતું. આ શાસનવંશી ( અનમિત્ર'Îફે શાસન ) ની ચેાથી પેઢીએ હરભુજ ( વરૂણ ) પીઆના રાજા બન્યા. રામજુરભુજ તે ઇરાનનું મેટું ભારતીય માલનુ કેંદ્ર વાણિય (emporiun ) હતુ. ખટ્ટાંગના ( દાલપનું બીજું નામ સંભવે છે) સમયમાં દેવાસુર સંગ્રામ થયેલ. દિલિપના બે પુત્રાનાં નામ અમિત્રર૬ અને રહ્યુ હતા. વળી ઈરાનના ઇતિહાસમાંથી માલૂમ પડે છે કે, શાસનવંશી "" (૨૪) ઉપર્ આપણે જણાવ્યું છે કે પહલવી તે ઈરાનીની ભાષા છે. અહીં જણાવાયું કે તે તે પારદીની ભાષા છે એટલે ભૂમિતિના સૂત્ર સિદ્ધાંત પ્રમાણે ( Things which are equal to the same thing are equal to one another= જે વસ્તુ અમુક વસ્તુની સરખી છે તે વસ્તુ આપસઆપસમાં પણ સરખી જ હોય છે. ) પારદી અને પર્શિયા એક જ પ્રદેશનું નામ થયું ગણાય. ( ૨૫ ) વળી બ્રુ. હિસ્ટ્રી એક્ પર્શિયા પુ. ૧, પૃ. ૪૨૨-૨૩: તયા ઉપરની ટીકા નં. ૨૪. ( ૨૬ ) વિઘ્ન ઉપનામવાળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સપ્તમ પારદ પેાતાને પહત્વ પણ કહેવરાવતા. તેમની પહથ્વી ભાષા ઉપરથી તેઓ પહલ્લ કે પહુવ કહેવાયા.૨૭ પારદ અને પલવ ઈરાની મત મુજબ એક જ જાતતા, પરંતુ ભિન્ન કાળમાં થયેલા નૃપતિ હતા. આમ અનેક દષ્ટાંતથી ખાત્રી થાય છે કે, પ્રાચીન કાળે હાલનું ઇરાન તે આર્યાવર્તી રાન્નની સત્તા તળે હતુ` જ; અને તેથી ત્યાંની પ્રજા લેાહીથી તેમજ સંસ્કૃતિથી૨૮ આ પ્રજા સાથે થાડા ઘણા અંશે જોડાયલી αγ હતી......વળી આગળ વધીને એટલે સુધી પણ કહેવાય છે કે, ઈરાની અને ગ્રીક પ્રજા પણ સગાત્રીય છે ( sister nations ). બન્ને સૂર્યવંશીર૯ દેખાય છે. ઈરાનના યેમન ( Yemen ) અને યાન ( Young ) પ્રાંતા પણ યવનેાનાં સ્થાન છે. તેમજ ગ્રીસ એ પૌરાણિક યવનદેશ છે. તેના સમુદ્રનું નામ Ioniansen=યવનસાગર અને દ્વીપાનું નામ Ionian islands=વનદ્વીપ સમૂહ કહેવાય છે. આ જાતિ પણ વૃષલત્વ ક્ષત્રિય છે. આટલું તેમની પ્રાચીનતા વિશે થયું. હવે તેમને સંબંધ આપણા ઇતિહાસની સાથે જોડી બતાવીએ. ઇરાની પ્રજા પાચીન સમયે કેવી રીતે યવના સાથે તથા હિંદી પ્રજાના ઋષિ-મુનિએ ખટ્ટાંગરાન ઇરાની રાજાએ અનમિત્ર ( શાસન ) ભારતીય રાજ ૨૧ અશિર (Ardeshir ) રાપુર ( The good ) દશરથ હુંરભુજ ( વર્ગુ ) રામચંદ્ર વિષ્ણુ (૨૭) જીએ ઉપર પૃ. ૨૯૪ નુ' વન. (૨૮) સરખાવે। પૃ. ૨૯૫ માં પરૂષિ શબ્દની ઉત્પત્તિ વિરોની કલ્પનાવાળી હકીકત. અજ www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અને આ સાથે સલગ્ન થયેલી હતી તે ઉપરના પારામાં જણાવી દીધું છે, ત્યાંસુધીને સમય ઇ. સ. પૂ. નવમી સદીએ આવી પહોંચે છે. તે બાદ તેમની રાજકીય સ્થિતિ જે થવા પામી હતી તે ટૂંકમાં આપણે ઉપરના તૃતીય પરિચ્છેદે, ચેાન પ્રજાએ પેાતાની સ્વતંત્રતા મેળવી હિંદ સાથે પવાઝનું રાજકીય સધાણ ( ૨૯) આનાં કેટલાંય ઉદાહરણા આપ્યાં છે. ( જીએ “ સાહિત્ય ” પુ. ૧૭, પૃ. ૫૭ થી ૬૦૦) ,, સરખામણી ચીક ( ૧'શ) Heliadae (રાજા) Euristhenes (રાન) Atreus Hercules આ કે અના Balcan ભારતીય સૂચવશ યુધિષ્ઠિર આત્રેયસ (અત્રિવ'શી) હરિકુળ (લીડીયા અને સિરિયાના રાન) અલિક રાજા ( શાંતનુ રાજાના ભાઈ) જે ઉપરથી બલ્ખ, ખાલ્ડ્રીક ( Syria ) અને બાલ્કન્સ ( Balkans) ઉપનામના પ્રદેશા પડયા. ગ્રીક લાકા એના વંશોનુ નામ Balica putras=" ખલિક પુત્રસ ” કહે છે. સ્પાર્ટીના પ્રથમ નરેશને ટૉડ સાહેબ યુધિષ્ઠિર કહે છે. ( ન્રુ રૃ. ૮૫ ટી. નં. ર. ) રિચિ ( Lux ) શનિયા ( Saturn ) કશ્યપ ( Uranus) બૃહસ્પતિ કે મગળ ( Zeus ) જાન્હવી ( Hera ) વરૂણ ( Posliden=Neptune ) વિષ્ણુદમિત્ર ( Demeter ) સતી ( Hesti ) : ખળરામ ( Hercules ) કૃષ્ણ (Apoleo ) સૂર્યના પુત્ર શનિ ( શ્રુતિમાં તે ગ્રીસ તથા શમના પ્રથમ નરેશ હતા, તે સમયને સત્યયુગ ૩૮ શિવ (Bachhus) બુધ ( Mercury ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૯૭ હતી તેના ખ્યાલ આપતાં આપતાં જણાવી ગયા છીએ. એટલે કે ઇરાની પ્રજા જેમ પ્રાચીન સમયે હિં'દ સાથે સંલગ્ન હતી તેમ નવમી સદી પછી પણ હિંદુ સાથે ધાટા સમાગમમાં આવતી રહી હતી, તે વિશે કે, હિ, ઈં. પૃ. ૩૨૯માં જણાવાયુ છે ક્રે-“Prior to the seventh century B. C. there was a great commercial relation between Persia, Babylon & ( Golden age ) ગ્રીસ અને રામનવાળા માને છે. ત્યાં શનિવાર ( Sabath ના દિવસને પહેલે દિવસ મનાચ છે. Saturn is the ancient Roman God of agriculture=તેને ભારે ઉત્સવના દિન મનાય છે. મહિનાના છેલ્લા શનિવાર પણ તેમને માટે તહેવારના દિવસ છે. ભારતવર્ષમાં શનિનું દાન લેઢું અને ગ્રીસ તથા રામમાં સીસું મનાય છે. એ દેશ શનિના રંગ શ્યામ માને છે, સૂચવ ́શીને પાશ્ચાત્ય દેશેામાં Titans=સજીવ સૂર્ય કહે છે. તેને અપભ્રંશત્રિયતન (Traitana ) થયેા છે. એ કાશ્યપનુ નામ છે. આવી રીતે નામ, વશ, ઉપનામ વિગેરે પ્રમાણેાથી સિદ્ધ થાય છે કે ગ્રીસ, રામ, ઈરાન વિગેરે સૂના રાજ્યમાં જોડાયલા હતા. ( જૈન મત પ્રમાણે રૂષભદેવના પુત્રને જુદા જુદા દેશાનુ' રાજ્ય સાંપ્યું હતુ. તેમાં આને મળતાં જ નામેા આવે છે. વળી તેમને ઇક્ષ્વાકુ વશ સૂર્યવંશી જ છે, ) ઈરાનનો પ્રથમ નરેશ ચમ અને સાર્વાણે મનુ હતા. અને ગ્રીસ તથા રામના પ્રથમ નરેશ સાર્વાણે મનુના ભાઈ હતા. આ જ કારણથી ઇરાની અને ગ્રીકે સગાત્રીય=sister nations ગણાય છે. ગ્રીસમાં કેવળ Saturnah ને જ તહેવાર પળાતા હતા એમ નહીં, પરંતુ Phagesia=ફાલ્ગુની દેવીની હાળી પણ ત્યાં માનવામાં આવતી હતી. ( જી ટોડ રાજ ફેસ્ટીવલ્સ પુસ્તક પૃ. ૪૧૪.) (૩૦) ઉપરમાં યાન પ્રશ્નના પરિચ્છેદે બતાવી આપ્યુ. છે કે યવન એટલે ગ્રીક પ્રજા. એટલે યવન પ્રશ્નના દેશ તે યવન દેશ સમજવા. www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ પાઝનુ India, which it is believed was largely via the Persian Gulf=Đ. સ, પૂ. ની સાતમી સદીની અગાઉ, ઇરાન, ખેખીલેાન, (“હાલનું મેસટેમીઆ ) અને હિંદ વચ્ચે ખૂબ વ્યાપાર જામ્યા હતાઃ એમ અનુમાન થાય છે. આ સરાની અખાત મારફત ચાલતા હતા.'' ૧ તે બાદ ઈરાની શહેનશાહ સાઈરસ અને ડેરીઅસની રાજસત્તા હિંદના વાયવ્ય પ્રદેશમાં થઈ હતીઃ પછી રાનને અલેકઝાંડરે જીતી લીધું, વળી તેના હવાલામાંથી હિંદી સમ્રાટ પ્રિયદર્શિને છેડાવી લીધું; પણ તેની વૃદ્ધાવસ્થા આવતાં વળી કરીને તે આરસેકસ વંશ તળે સ્વતંત્ર બન્યુ, તે સર્વ હકીકત છૂટક છૂટકપણે જણાવાઇ ગઇ છે. આ સ્વતંત્રતાપ્રાપ્તિના સમય ઇ. સ. પૂ. ૨૫૦ આસપાસના કહી શકાય, તે જ અરસામાં, કદાચ એકાદ વર્ષ બાદ કે ખે । ત્રણ માસના અંતરે, યાન–એકટ્રીઆ પણ સ્વતંત્ર ખની ગયુ` હતુ`.૩૨ પાર્થીઅન્સની ઉત્પત્તિનુ સ્થાન, પૃ. ૧૪૩માં જણાવ્યા પ્રમાણે ખારસાનના પ્રાંત ગણાય છે. પૂર્વેના પહવાઝથી, હવેની પ્રજા જુદી ઓળખી શકાય માટે મી. વિન્સેન્ટ રમીથ જેવાએ પાથી અન્ય તરીકે તેમને ઓળખવા માંડચા છે.૩૭ તેમનું વન લખતાં કહે છે કે (૩૧) વળી જુએ. અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૮ નુ ટીપ્પણુ, (૩૨) આ હકીકત માટે ઉપરમાં આજ-ખડ યાન બેકટ્રીઅન્સની ઉત્પત્તિવાળા પ્રથમ પરિણે જીએ. (૩૩) ત્રુઓ બુદ્ધિપ્રારા પૂ. ૭૬. જુલાઈ અક ૩. ૧૧. ( ૩૪ ) જે પ્રદેશમાં હાલનુ' ખાવ શહેર આવ્યુ છે. તે ભૂમિને ' તુર્કીમાન ' તરીકે ઓળખાવાય છે: આપણે વણ્ન કરી રહ્યા છીએ તે સમયે તે એકટ્રીઆના એક ભાગ હતા. ( ૩૫ ) જેમ આપણે ખારાસાનને પ્રાંત કહ્યો છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ સમ “ They were a race of rude and hardy horsemen, with habits similar to those of the modern Turkomans, dwelt beyond the Persian deserts in the comparatively infertile regions to the S. E. of the Caspean Een; they were armed like the Bactrians with canebows and short spears; unlike Bactrians, they had never adopted Greek culture, although submissive to their Persian and Macedonian masters, retained unchanged the habits of a horde of mounted shepherds, equally skilled in the management of their steeds and the use of the bow= તે ( પાથી અન્સ) વર્તમાન તુર્કીમાન ૩૪ ( પ્રજા )ની જેવી જ રહેણીકરણીવાળી જં ગલી અને ખડતલ શરીરવાળી ધાડેસ્વાર ( પ્રજા ) હતી. ( વળી ) તે ઇરાનના રણની પેલીપાર (પણ) કાસ્પીઅન સમુદ્રના અગ્નિખૂણે આવેલા,૫ સરખામણીમાં ઓછા કુળદ્રુપ પ્રદેશમાં રહેતા હતા. જો કે યાન પ્રજાની પેઠે તે ૭ અને જ્યાંથી પાર્શિઅન્સની ઉત્પત્તિ લેખાવી છે તેમ; આ ખારાસાન પ્રાંત, અને મૂળ ઈરાન વચ્ચે ચેાડાક ભાગ રેતાળ પ્રદેશ છે તેથી અહી' ‘ રણની પેલીપાર ′ એવા રાબ્દ વાપર્યો છે. ( ૩૬ ) તુર્કીમાન પ્રદેશ અને આ ખારાસાન પ્રાંતની ફળદ્રુપતાની સરખામણી કરેલ છે. તુર્કોમાન એટલે બેકટ્રી: તે વધારે ફળદ્રુપ હતા એમ કહેવાની મતલબ છે. (૩૭) યાન અને પાર્થીમન્સ પ્રજના રીતરિવા જેની સરખામણી કરી બતાવી છે કે, કેટલીક રાહરરામે સરખી હતી છતાં કેટલીક તદ્દન ભિન્ન હતી. www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] રાજકીય સંધાણ ૨૯૯ નેતરના કામઠાં તથા નાનાં ભાલાંઓ રાખતા હતાં. તેઓ પોતાના પહેલવી તથા યવન સરદારે ૮ની ઝુંસરીમાં હતા છતાં તેમણે ન પ્રજાની પેઠે૩૯ ગ્રીકસંસ્કૃતિને કદાપિ અપનાવી નહતી જ; પણ જોડેસ્વાર આહિરો-ભરવાડના ચૂથના રીતરીવાજોને ચુસ્તપણે વળગી રહ્યા હતા; તેમજ પિતાના ઘેડાની જાત ઉછેરની અને કામઠાં વાપરવાની કળામાં તેટલા જ પાવ- રધા બની રહ્યા હતા.” આ એક જ વાકયમાં બેકટ્રીઅન્સ અને પારદની–એમ બન્ને પ્રજાનીરાજકીય તેમજ સામાજિક સ્થિતિને તથા તેમના સ્વભાવ અને રહેણીકરણીને સંક્ષિપ્તમાં ઠીક ઠીક ચિતાર આપી દીધું છે. અહીં આગળ વળી આપણું એક સિદ્ધાં. તને પુનરચાર કરવો પડે છે કે, આ પુસ્તક હિંદી ઇતિહાસનું હેઈ, હિંદ બહારની કોઈ હકીકત વિશેષ લંબાણથી ન લખવી; છતાં અત્રે ટૂંક ઈશારો કરીને ન પતાવતાં, તેવી હકીકત કાંઈક લંબાણથી જે લેવી પડે છે તે સહેતુક છે. જો આ જુદી જુદી પ્રજાને આટલે પણ સટીક ખુલાસે નથી અપાતે, તે તેમના રાજાઓનાં તેમજ તેમના સરદારોનાં જે નામે અને ઓળખ માટે અજ્ઞાનમાં અને અંધારામાં ગોથાં ખાયાં કરીએ છીએ તેમાંથી બહાર નીકળવાને હજુ પણ આરે ન આવત. આ ઉપરથી અમે એમ પણ કહેવા નથી માગતાં કે, અમે જે ભૂલભૂલામણીનો ઉકેલ અહીં કાઢી બતાવ્યો છે તે છેવટને જ છે, તેમ કાંઈક સગર્વ કહી શકીએ તેમ પણ છીએ કે, અત્યાર સુધી જે કાંઈ જણાયું છે તેના ઉપર અમારા નિવેદનથી પૂરતઅથવા થોડાઘણે અંશે પણ-પ્રકાશ તે જરૂર પડે છે જ. એટલે અમે જ્યાં જ્યાં ગલતી કરી હશે ત્યાં ત્યાંથી ખરૂં તત્ત્વ પકડી પાડી, અન્ય વિદ્વાને તેમાં ઓર વિશેષ અજવાળું પાડવાને સામર્થ્ય મેળવશે એમ સહર્ષ સંતેષ ધરીએ છીએ. કે. હિ. ઈ.ના લેખક મત એમ છે કેParthians or Pahlavas and Scythians ( Sakas ) were so closely associated that it is not always possible to distinguish between them, the same family includes both Parthian and Scythian names= પાથીઅન્સ અથવા ૫ લ્હાઝ અને સિથિયન્સ (અથવા શક) એટલા બધા હળીમળી ગયેલા છે કે, એક બીજામાંથી તેમને ઓળખી કાઢવા હંમેશા સંભવિત નથી. એક જ કુટુંબમાં પાથી અન અને શક નામનો સમાવેશ થઈ જતો દેખાય છે. તેમની કહેવાની મતલબ એ છે કે, પાથી (૪૦) હિંદમાંના આહિરે અને આ પારદેની ટેવોની સરખામણી કરે તે બન્ને વિશેનો કાંઈક ખ્યાલ આવી જવો; તથા મૂળે તે ક્ષત્રિય અને લડાયક પ્રજાના ગુણ ધરાવતી હતી એમ જણાય છે. (૪૧) આટલે દરજજે તેમને મૂળ ધંધો બતાબે તથા જેમ શરીરે ખડતલ હતા તેમ માનસિક વિચારમાં અબુઝ અથવા મક્કમ વલણવાળા પણ હોય એમ રાચવે છે. (૪૨) જુએ . હિઈ. પૃ. ૫૧૮. (૩૮) આ બને (ાન અને પારદ ) પ્રજાના સરદાર હતા. તેઓ સ્વતંત્ર નહતા. પાછળથી સ્વતંત્ર થયા છે એમ કહેવાને ભાવાર્થ છે (કેને તાબે હતા તે પ્રશ્ન ભલે શંકાસ્પદ રહે.) (૩૯) કેન પ્રજાએ ગ્રીક સંસ્કૃતિ અપનાવી હતી જ્યારે પારદેએ પોતાની જ જળવી રાખી હતી. આ તેમની ભિન્નતા છે અથવા ન કરતાં પારદે વધારે મજબૂત મનના હતા; અથવા તેમનું મૂળ તે યવન પ્રજા તરફનું હતું એમ બતાવે છે (સરખા ન અને યવન પ્રજના તફાવતવાળી હકીકત) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અન્સ અને શક લોકેાનાં વતન, વિકાસ, રીતરિવાજો વિગેરે ઘણી ધણી બાબતેા અંધારામાં રહેલ હાઇને તે એ પ્રજાનાં નામ વિગેરેને છૂટા પાડવાનુ` કા` અતિ કઠિન છે. જેમ આ વિદ્વાન લેખકના અભિપ્રાય અને મુશ્કેલી છે તે જ પ્રમાણે, ખીજા તેવા જ પ્રખ્યાત ગ્રંથકાર મિ. રેપ્સનને પણ અનુભવ થયે। દેખાય છે. તેમનુ` કથન એ છે ૩૪૩- The difficulty of distinguishing between the Scythian (Sakas) and Parthian (Pahlavas) dynasties in India is well known. The proper names afford the only means of making a distinction between them and a consideration of these, supplies no certain guide, since names derived from both sources are applied to members of the same family—હિંદમાંના સિથીઅન્સ (શક) અને પાથી અન (પહલ્વાઝ) વશ વચ્ચેની ઓળખ કરવાની મુશ્કેલી સારી રીતે જાણીતી છે. તેમની ઓળખ માટે (તેમનાં) વિશેષ નામેા જ માત્ર સાધનરૂપ છે; અને તેના વિચારથી પણ ચોક્કસ દારવણી તે। નથી જ થતી, કેમકે તે બન્નેનાં (પ્રજાનાં) હાય તેવાં નામેા એક જ કુટુંબનાં અનેક સભ્યાએ ધારણ કરેલાં હાય છે.'' અહી બન્ને વિદ્વાનેાનાં કથન જે ટાંકયાં છે તે એક જ વાત સિદ્ધ કરે છે કે, પલ્લ્લાઝ અને સિથીઅન્સ પ્રજા વચ્ચેની ખાતરીપૂર્વક મેળખ મેળવવાનુ` કા` અતિ મુશ્કેલ છે. તેમ આપણી મુરાદ તે વાકયા ઉતારવાની પણ એ જ છે કે વિદ્વાનાની મુશ્કેલીઓના ખ્યાલ વાંચકવગતે આવે; નહીં કે તેમને દોષ (૪૩) તુઓ કે. આં. રે. પ્રસ્તાવના પૃ. ૯૯ ટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પવાઝનુ [ સક્ષમ રજૂ કરવાના હેતુ છે. ખીજી એક વાત કહી દઇએ કે, જ્યારે તેમનાં નામ છૂટાં પાડવાનું કાય મુશ્કેલ છે ત્યારે તે બંનેના રાજદ્વારી ઇતિહાસ એક ખીજાથી છૂટા પાડવાનું કાર્ય તે। તેથી પશુ વિશેષ દુઢ થાય જ ને ! છતાં મનુષ્ય ધારે તે શું નથી કરી શકતા ? તે ઉક્તિ અનુસાર આપણે પણ આપણા પ્રયત્ન સેવવા જ રહે છે. પૃ. ૨૯૮ માં જણાવી ગયા છીએ કે ઇ. સ. પૂ. ૨૫૦ ની આસપાસ પ્રથમ ઈરાન (પાર્થીઆ) સ્વતંત્ર થયું અને પછી થેાડી જ અવિધમાં એકટ્રીઆએ પણ તે જ માગ ગ્રહણ કર્યાં હતા. એકટ્રીઆની ગાદી ઉપર આવ્યા બાદ જ્યારે ડિમેટ્રીઅસ હિંદ તરફ્ જીત મેળવવામાં ખૂબ રોકાયા હતા, ત્યારે તેની ખેકટ્રીઆની ગાદી કાઇ યુક્રેટાઇડઝ નામના સરદારે પડાવી લીધી હતી; પણુ ઉપરાકત ડિમેટ્રીઅસ અને તેના સરદાર મિનેન્ડરના મરણ બાદ (ઇ. સ. પૂ. ૧૫૯) તેમની જ સાથે 'િદમાંના રાજકાર્યમાં જોડાયલા અને પેલા બળવાખાર યુક્રેટાઈડઝના પુત્ર હેલીકસે, હિંદ છેડી દઇ એકટ્રીઆ પાછા ફરતાં, પેાતાના ખેવફાદાર પિતાના અગાનિસ્તાનમાં બેટા થતાં મારી નાંખ્યા હતા. તે હકીકત સુધી આપણે માહિતગાર થઈ ચૂકયા છીએ; એટલે કે હવે (ઇ. સ. પૂ. ૧૫૦ આસપાસ) એકટ્રીઆ ઉપર આ ડેલીએકસના રાજઅમલ તપતા થયા હતા. જ્યારે તે સમયે પાર્થીઆમાં આરસેકસવંશી પાંચેક રાજા થઈ ગયા હતા અને છઠ્ઠો આરસેકસ ઊર્ફે મિથેડેટસ પહેલે ગાદી ઉપર હતા. તેના સમય (જીએ પૃ. ૧૪૫ ની વંશાવળી ) ઇ. સ. પૂ. ૧૭૪ થી ૧૩૬=૩૮ વર્ષના ગણાય છે. હેલીએકસના રાજ્યના અંત કયારે આવ્યા તે જણાયું નથી, તેમ આપણે તે ન', ૧. www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સાથે સંબંધ પણ નથી; પરંતુ તેના અધિ કાર તળે અગાનિસ્તાનના જે ભાગ હતા તે હેલીએકસના મરણ બાદ ઉપરના મિશ્રેડેટસના બન્ને આવ્યા હાય એમ માનવાને કારણ મળે છે. એટલે અત્યારસુધી અગાનિસ્તાનના પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશ કે જેમાં શક પ્રજાના (Scythians=સિથિઅન્સ જ વસવાટ હતા અને જે મિથેડેટસના તાખે હતા, તેમાં ઉપર પ્રમાણે અક્ગાનિસ્તાનના ઉત્તર ભાગ ઉમેરાતાં, મિથેડેટસના કબજામાં (પાર્થીઓના રાજ્યમાં) હવે ખારાસાનપશ્ચિમ ઇરાન, અગાનિસ્તાન તથા બહુચિસ્તાન પણ આવી પડ્યાં. આ પ્રમાણે પાથીઅન સામ્રાજ્યના વિસ્તાર વધી ગયા અને શક પ્રજા ઉપર તેના કાબૂ વધારે મજબૂત થવા પામ્યા. મિથ્રેડેટસના મરણબાદ વળી એ રાજા નબળા થયા તેમના સમયમાં શક પ્રજાએ સ્વતંત્ર થવાને માથું ઉંચકયું—અળવા કર્યાં, પણ તેવામાં પાર્થીઆની રાજ લગામ મિથ્રેડેટસ ખીજો ઊર્ફે આરસેકસ નવમાના હાથમાં આવી પડી; તેના સમયે જબરૂં યુદ્ધ થયુ' અને પરિણામે પાર્થીઅન શહે નશાહની તાખેદારી હંમેશને માટે શક પ્રજાને માથે ઠોકી બેસારા. આ માટે કે. હિ, ઈ, માં લખાયું છે૪૪ કે:-It was in his reign that the struggle between the kings of Parthia & their Scythian subjects in Eastern Eran was brought to a close & the suzerainty of Parthia over the ruling powers of Sei રાજકીય સધાણ (૪૪) જીએ કે. હિ. ઇં, પૃ. ૫૬૮. (૪૫ ) જીઓ કે. હિ. ઇ. પૃ. ૫૬૭. (૪૬) મિથ્રેડેટસ પહેલાના સમય સુધી (૧૭૪– ૧૩૬=૩૮) હિં'દના વાયવ્ય ખૂણા ઉપર ઇરાનની સત્તાનું નામનિશાન પણ નહેતુ, એટલે મિગ્રેડેટસ પહેલા નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૦૧ stan & Jandahar confirmed=પાર્થિ આના રાજા અને પૂર્વ ઇરાનમાંની તેનીશક પ્રજા વચ્ચેના ઝગડાના અંત તેના જ (મિથ્રેડેટસ ખીજાના ) રાજ્યે આવ્યા હતા તથા સિસ્તાન તથા કંદહારના વહીવટકર્તા ઉપર પાર્થિઆનુ સાર્વભૌમત્વ પણ વધારે નિશ્ચિત કરવામાં આવ્યુ હતું. આ પ્રમાણે એક વખત અભિપ્રાય આપ્યા છે. જ્યારે ખીજે ઠેકાણે પાછુ એમ લખ્યું છેપ કે:Persian and Parthian title "Great King of Kings" was the result of an actual conquest of N. W. India by Mithradates I. But the invasion of India must be ascribed not to the reign of Mithradates I, but to a period after the reign of Mithradates II, when the power of Parthia had declined and kingdoms once subordinate had :become independent. There were normally three contemporary rulers of royal rank-a king of kings associated with some junior member of his family in Eran, and a king of kings in India and the subordinate ruler in Eran, usually became in due course, king of kings in India (P. 569) મિથેડેટસ પહેલાએ ૬ હિંદના વાયવ્ય ખૂણુા ઉપર ખરેખર જીત મેળવી ત્યારથી જ મહારાજાપણ ખીને લખવુ” જોઇએ. જે અભિપ્રાય તેમણે ( ઉપરનું ઈંગ્રેજી અવતરણવાળું વાકય જીએ) કહ્યો છે તે સાચે સમજવા. આ પ્રમાણે પાછળથી પણ તેજ અભિપ્રાય તેમણે દર્શાવ્યા છે (જીએ ટી. ન. ૪૮) www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ = = ૩૦૨ પહૂદવાઝનું | [ સપ્તમ ધિરાજ નામના ઇરાની અને પાર્થીઅન ઈલ- કાબનું અસ્તિત્વ થયું. પણ હિંદ ઉપરની ચઢાઈ મિગ્રેડેટસ પહેલાના રાયે નહિં,૪૮ પણ મિથ્રેડેટસ બીજાના રાજ્ય પછીના સમયે થઈ હતી એમ કહેવાશે; કે જે સમયે પાર્થીઓની સત્તા નબળી પડી ગઈ હતી અને જે રાજ્યો એક વખત ખંડિયાં હતાં તે સ્વતંત્ર બની બેઠાં હતાં. સ્વાભાવિક રીતે જ બાદશાહી દરજજાના ત્રણ રાજકર્તાઓ એકીવખતે સત્તા ઉપર આરૂઢ થયા હતા. એક ઇરાનના શાહી કુટુંબ સાથે સંબંધ ધરાવતો પણ નાને શહેનશાહ,૫૧ (બીજો) હિંદુસ્તાનમાં (રાજ કરતો) શહેનશાહપુર અને (ત્રીજો) ઈરાન- માને ખંડિ રાજા, જે વખત જતાં હિંદને શહેનશાહ બનતા હતા તે (પૃ. ૫૬૯): ઉપરના બન્ને ઈગ્રેજી કથનને સાર કાઢીશું તે એક જ હકીકત જણાશે કે, મિથ્રેડેટસ બીજો જેને મિષે ડેટસ ધી ગ્રેઈટ અથવા નવમો આરસેકસ કહેવાય છે તે મહાપરાક્રમી રાજા થયો હતો. તેના રાજ્યઅમલ દરમ્યાન પાથીઅન સામ્રાજય અવલ નંબરનું બન્યું હતું. અને તેના મરણ બાદ નબળા રાજાઓ થવાથી, પાર્થઅનેની ઉતરતી કળા થવા માંડી હતી; જેથી કેટલાક ખંડિયા રાજા હતા તે સ્વતંત્ર થઈ ગયા હતા. આ પાછલા વર્ગમાંની એક શાખાએ-ફાંટાઓહિંદમાં આવી રાજ અમલ ચલાવવા માંડ્યો હતો. જેમાં મેઝીઝ, અઝીઝ પહેલા વિગેરે વિ. થયા છે. તેઓ મૂળે પાર્થીઅન્સ પ્રજામાંના હતા, પણ હિંદમાં આવી વસ્યા અને રાજ્ય કર્યું તેથી ઇન્ડોપાર્ટીઅન્સ તરીકે ઓળખાયા છે, જ્યારે એક બીજો ફાંટ જે શક પ્રજાને (સીથીઅન્સ) હતો તે પણ હિંદમાં આવી રાજ કરતે થયો હોવાથી તેમને ઈન્ડો-સીથીઅન્સ કહેવામાં આવતા. આ પરિચ્છેદમાં આપણે ઇન્ડે પાર્થીઅન્સનો વૃત્તાંત લખવાનું છે જ્યારે ઈન્ડો સિથિઅન્સનું વૃત્તાંત હવે પછીના પરિચ્છેદે લખીશું. પણ ઉપરના નિવેદનથી એટલું સ્પષ્ટ સમજાશે કે, ઈન્ડે પાથીઅન્સ (૪૭) હિંદ ઉપરની છત ઈ. સ. ૧૯૮૮ પછી ડાંક વરસના અરસામાં નોંધાઈ ગણવી રહે છે. તે બાદ “મહારાજધિરાજ'ને ઈલકાબ ધારણ કરાયો લાગે છે તે પહેલાં તેનું નામનિશાન પણ નહોતું એમ થયું. (૪૮) આ અભિપ્રાય સાથે છે. સરખાવો ઉપરની ચી. ન૪૧ તથા ન. ૪૭ નું લખાણું. (૪૯) પછીના સમયે એટલે ઈ. સ. પૂ. ૮૮ પછી. જુઓ પૃ. ૧૪૫ ઉપરનું વંશાવળી પત્રક. (૫૦) પાથી આની સત્તા જે નબળી પડી છે તે મિથેટસ ધી ગ્રેઈટ-બીનના મરણ બાદ જ. જુઓ ઉપરની ટી. નં. ૪૯. વળી આગળ ઉપર શહેનશાહ મોઝીઝનું વત્તાંત જુઓ. (૫૧) ઈરાનની મૂળ ગાદી ઉપર રાજ કરતો મુખ્ય હેનશાહ એમ કહેવાને ભાવાર્થ છે; પણ અહીં તેને Juniorટનાને કહ્યો છે. તે એવી ગણીથી કે આ ગાધીધરને પિતાને નબીરે હિંદ ઉપર મોકલો પડ્યો હતો; પણ શા કારણને લીધે તેમ કરવું પડયું છે તે હકીકત જુઓ અઝીઝ ખીજનું વત્તાંત) બરાબર જણાશે ત્યારે તે અભિપ્રાય ફેરવો પડશે. (૫૨) જેને આપણે ઈન્ડે પાથી અન્સ તરીકે ઓળખીએ છીએ તે મોઝીઝ, અઝીઝ પહેલો, અઝીઝ બીજે વિગેરે. (૫૩) ખરી રીતે તે ટીક નં. ૫ર અને આ ૫૩ વાળે શહેનશાહ એક જ છે. પણ અહીં ઈશાન ખંડિયા રાજ એટલા માટે કહ્યો છે કે તે ઈરાનમાંથી આવતો હતો તથા તેને ઇરાનના મૂળ ગાદીપતિ તરફથી મોકલવામાં આવતો હતો. અને નં. ૫–૫૩ ના ટીપણમાંની વ્યકિત છે એક જ હોય તે પછી, શહેનશાહ ઈલકાબધારી બે જ વ્યકિત થશે; ત્રણ નહીં. બીજી ગણત્રીથી હજુ ત્રણની સંખ્યા થઈ શકે તેમ છે. તે માટે જુઓ શહેનશાહ મેરીઝનું વર્ણન. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ પરિરછેદ ] રાજકીય સંધાણ ૩૦૩ અને ઇન્ડે સીથીઅન્સના રાજે જે છૂટાં પડયાં છે, તે મૂળે પાર્થીઅન સામ્રાજ્યમાંથી જ, એટલે કે તેના અંગભૂત હતાં ખરાં જ; પણ બન્ને પ્રજા તદન ભિન્ન ભિન્ન છે,પ૪ તેમ તેમનાં વતનને પ્રદેશ પણ જુદો જુદો જ છે (જુઓ ષષ્ઠમ ખંડે પ્રથમ પરિચ્છેદની હકીકત) એટલે તેમની ઓળખ માટે જે મુશ્કેલી વેઠવી પડવાને ભય બતાવાય છે તે બહુ આધારભૂત નીવડવા વકી નથી. (પૃ. ર૯૯ ઉપરનું કે હિ. ઈનું તથા પૃ. ૩૦૦ (૫૪) કે. શે. ઇ. પૃ. ૨૬-Saka is the In- dian form for Scythian and Pahalva for ઉપરનું છે. આ સે. નું અંગ્રેજી અવતરણ જુઓ તથા તે બંનેની હકીકત સરખાવો ). આ પ્રમાણે ઈરાનની મૂળ ગાદીમાંથી કેવી રીતે ઇન્ડે પાર્થીઅન્સ છૂટ્ટા પડયા તેનો ઇતિહાસ જાણે. હવે અહીંથી ભારતીય ઇતિહાસ સાથે તેમને સંબંધ શરૂ થયો ગણાશે. તેમાંનાં દરેકનું એક પછી એકનું જીવનવૃત્તાંત જેટલે દરજજે જાણી શકાયું છે તેટલાનું વર્ણન કરીશું. Parthian સિથીઅન હિંદી શબ્દ શકે છે અને Mensaudai 4849 W. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ 3 અષ્ટમ પરિચ્છેદ Sz !'' પાર્થીઅન્સ ( ચાલુ ) સારઃ— (૧) માઝીઝ–ઇરાનના મૂળ શાહી કુટુ'ખ સાથે તેના ખતાવી આપેલ લેહીસબધ-વિદ્વાનાએ તેને, તેમજ તેની પાછળ આવેલ એક એને સવત્તરપ્રવત ક તરીકે માનેલ છે તે હકીકતના સત્યાસત્યની લીધેલ તપાસ-હિંદમાં તેના પ્રવેશમાર્ગ વિશે આપેલ સમજણ તથા તે ઉપરથી પાર્થીન અને શક વચ્ચેના બતાવી આપેલ ભેદ-તેના હાદ્દા વિશે દૂર કરેલ કેટલીક ગેરસમજૂતિ તથા તેના રાજયવિસ્તારનુ કરેલું વન— ( ૨ ) અઝીઝ પહેલા-તેના સમયની ઉપાડેલી ચર્ચા-તેનાં કારકિર્દી, સિક્કા તથા સવત્સર સબધી આપેલા ખ્યાલ-અહીના તેના પૂવોએ ઇરાનની મૂળગાદી પ્રત્યે મતાવી આપેલ શુભ ભાવનાનું પ્રતીક ( ૩ ) અઝીલીઝ–તેના રાજ્યાધિકારનુ આપેલું કાંઈક વર્ણન (૪) અઝીઝ બીજો-તેના રાજઅમલ કેવા હતા અને કેવા મનાયેા છે તે બેની વચ્ચેની અસ’ગત હકીકતા— (૫) ગાંડાફારનેસ-તેના પ્રભાવિક વહીવટ તથા તેના સમયે બે શાખાનું થયેલ જોડાણુ-તેના વહીવટ બહારની કરેલી એ ત્રણ વાતા-કુદરતે કરેલી નવાજેશથી હિં'દની અને ઇટાલીની થઈ પડેલી સ્થિતિ— આ સર્વેના રાજ્ય વિસ્તાર તથા તેમના ધર્મ સમધી આપેલ સમીક્ષા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. મોઝીઝ ૩૦૫ (૧) મોઝીઝ (Mauses); એઝ (Maues ): મેગ આ ત્રણે એક જ વ્યક્તિનાં નામ છે તે આપણે પૃ. ૩૦૨ ઉપર જણાવી ચૂક્યા ઇતિહાસપ્રાસદ્ધ બીના થઈ ગયેલી હેવાથી છીએ કે મિથ્રેડેટસ બીજ– ધી ગ્રેઈટ અથવા તેની સિદ્ધિ-સિદ્ધિમાં ઉત- આરસેસ નવો-ના રાજ્ય પાર્ટીઅન સામ્રાજ્ય તેનાં રવાની જરૂરિયાત રહેતી અતિ વિસ્તારવંત થવા પામ્યું હતું. તે વખતે નામ નથી, એટલે આપણે પણ વિના શક પ્રજા ઉપર પાર્થીઅન સામ્રાજ્યનું કાયમનું તથા ચર્ચાએ તેને સ્વીકાર કરીને ઉપરીપણું ઠસાવી દેવાયું હતું. પણ મિથ્રેડેટસના સમય બીજા મુદ્દાની ચર્ચામાં ઉતરીએ. મરણ બાદ પાછા નબળા રાજાઓ આવતાં જ, પહુવાઝ અને પલ્લવાઝ એક કાંઈ ગડબડ થવા પામી હોય તે બનવાજોગ જ પ્રજા માટે વપરાયેલા જુદા જુદા શબ્દો નથીઃ છે; કેમકે જે પ્રજાએ સ્વતંત્રતાની મજાતેમજ ઈન્ડ પાર્થીઅન્સ અને ઈન્ડો સિથિયન્સ પણ મીઠાં ફળ ચાખ્યાં હોય તેનાથી, કોઈની તાબેએક નથીઃ પણ મૂળ ગાદીપતિ ઇરાનના પદૂ- દારી કે સત્તાની ધૂન, લાંબે વખત જીરવી હવાઝ અથવા પાથીઆમાંથી સ્વતંત્રતા મેળવીને શકાય નહીં. તેથી તેમણે ચળવળ કરવા માંડી જુદા પડેલ તેમના ખંડિયા-રાજા અથવા હેય; એટલે સંભવ છે કે આ શક પ્રજા ઉપર જમીનદાર છે. આ બે મુદ્દા બહુ જ વિસ્તાર અમલ કરવાને મેઝીઝ નામના સરદારની નિમ. પૂર્વકના વિવેચનથી આપણે સ્પષ્ટ કરી બતા- કુંક થઈ હૈય, પછી તે નિમણુક ચાહે તે મિષેવ્યા છે. જો કે હજુ ઈડે પાર્ટીઅન્સ અને ડેટસના અમલે જ, રાજ્યને વિસ્તાર વધી ઇડેસિથિયન્સવાળો મુદ્દો કાંઈક વિશેષ સ્પ- જવાથી તેને લગતા પ્રાંત જુદો પાડીને રાજ્ય ષ્ટીકરણ માંગે છે; પણ જ્યાં સુધી સિથિય વહીવટ ચલાલવા માટે કરવામાં આવી હેય પ્રજાને ઇતિહાસ આલેખવા સુધી આપણે નથી કે ચાહે તે મિથ્રેડેટસના મરણ બાદ આ શક પહોંચ્યા ત્યાંસુધી ઇ સિથિયન્સમાંથી તેમની પ્રજાના પ્રાંતની રાજદ્વારી સ્થિતિ ઢચુપચુ થતાં, (ઇન્ડ પાર્ટીઅન્સ) ઓળખ કેમ છૂટી પાડવી તે તે ઉપર કાબૂ બેસારવા માટે કરવામાં આવી કેટલેક દરજજે સમજાવી ન પણ શકાય, એટલે ત્યાં હેય. બેમાંથી ગમે તે પ્રસંગ અનુકૂળ થયો હેય, સુધી આપણું જિજ્ઞાસાને કાબૂમાં રાખવી પડશે. પણ મોઝીઝને કાંઈક સત્તા આપી થોડા અંશે છતાં ઈન્ડો પાથઅન્સના આ પરિચ્છેદે જે કાંઈ પણ પાથીઆના શહેનશાહના એક મુખ્ય આપણે કરી શકીશું તે એટલું જ કે, જ્યાં અમલદાર જેવો-ક્ષત્રપ દરજજાને બનાવ જ્યાં તેવી હકીકત આવશે ત્યાં ત્યાં અંગુલિ. વામાં આવ્યો હતો ખરે જ વિશેષ સંભવ પ્રથનિર્દેશ કરવા ચૂકીશું નહીં. આ સ્થિતિએ મને સંગ હવા તરફ જાય છે; કેમકે, પહેાંચવાથી આપણને હવે ઉમેદ રહે છે કે, પ્રાંત જુદો પાડીને છૂટો વહીવટ કરવો હોય ઇ-ડે પાર્ટીઅન શહેનશાહનાં વૃત્તાંત લખવામાં તે જ સ્વતંત્ર અમલદાર નીમવો પડે; નહીં કે મોટા ભાગે સરળતા થઈ પડશે. ડામાડોળ સ્થિતિ થઈ પડી હોય ત્યારે કાબ બેસા(૧) જ્યાં તે પ્રસંગ ઊભે થરો ત્યાં આ ટીકાની સાક્ષી આપવામાં આવશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ મેઝીઝ [અષ્ટમ રવા માટે. ખરી વાત એ છે કે, રાજદ્વારી પરિસ્થિતિ બગડતી અટકાવવા માટે પણ કોઈ કઈ વખત સ્વતંત્ર અમલદાર નીમવાની જરૂરિયાત ગણાય છે જ. પણ તેવા પ્રસંગે મોટા ભાગે શાહી કુટું બના નબીરાની કે એકદમ અંગત ખેતીની જ ગોઠવણ કરવામાં રાજકીય ડહાપણ સમાયેલું પીછાનાય છે. આ મેઝીઝને તે સંબંધ કાઈ પ્રકારે શાહી કુટુંબ સાથે હતું કે કેમ તે જણાયું નથી. એટલે તેવી માહિતીના અભાવે આપણે વિશેષ શેર માનવું રહે છે કે તેને શાહી કુટુંબ સાથે સંબંધ નહતો, છતાં ધારે છે તે કડક સ્વભાવને હશે અને તેથી મજબૂત હાથે કામ લઈ પરિસ્થિતિને એકદમ પહોંચી વળવાને સમર્થ હશે એમ વિચારી તેને ગોઠવવામાં આવ્યો હશે તે તેની વિરૂદ્ધમાં પણ બે કારણે જતાં દેખાય છે. એ કે (એક) જે તેવો શક્તિશાળી પુરૂષ તે હેય તે, પરિસ્થિતિ અંકુશમાં લેવાનો પ્રયન કરવા કરતાં તે તે ભૂમિને પિતા માટે જ મેળવી લઈ સ્વતંત્ર ગાદીપતિ બની જવાને જ લોભ તે સેવે અને બીજું) એ કે, પરિસ્થિતિ સાચવી લેવા માટે હમેશાં હાથના કાંડાના શેર કે પરાક્રમ કરતાં વિશેષમાં તે બુદ્ધિકૌશલ્યની- કાબેલિયતની-રાજપટુતાની જરૂર રહેલી ગણાય. અને તે માટે ઉપરનો પ્રશ્ન પણ વિચાર જ રહે છે. તે આ સમયે કેટલી ઉમરે પહેઓ હશે તે નક્કી કરવાનું સાધન આપણે ધરાવતા નથી; પણ માનવાને કારણ રહે છે કે, તેને એકંદર અમલ અડધી સદી સુધી લંબાય છે એટલે સત્તાસૂત્ર ધારણ કર્યા હોય ત્યારે બહુ મોટી ઉમ્મરને નહીં જ હેય-(આ મુદ્દો તે રાજ (૨) વિશેષ અશે એટલા માટે લખવું પડયું છે. કે બીજી કેટલીક પરિસ્થિતિ વિચારતાં રાજકુટુંબ સાથે તેને સંબંધ હોય એમ પણ માનવું રહે છે. જુઓ કુટુંબ સાથે લોહીગ્રંથીથી જોડાયેલ હોય એમ અનુમાન કરવા તરફ લઈ જાય છે, છતાં મનુષ્યના આયુષ્યની હદનું કોઈ પ્રમાણ નિશ્ચિત થયેલ ગણાતું નથી એટલે તેની નિમણુક કરતી વખતે તે આધેડ વયનો-ચાળીસ વર્ષ વટી ગયાનો પણ હેય. કહેવાનું તાત્પર્ય એ છે કે, બને બાજુ ધારવામાં, થોડાં થોડાં કારણો તરફેણનાં તેમ જ વિરૂદ્ધનાં નજરે તો પડે છે જ. એટલે નિશ્ચિતપણે કાંઈ કહી શકાતું નથી. પણ દરેક મુશ્કેલીને અંત આવે, અને સાથે સાથે આપણે દરેલી કલ્પના પણ સહીસલામત પાર ઉતરી જાય તે માટે એમ ધારી લઈએ કે, તે પાર્ટી આના રાજકુટુંબ સાથે સગપણ સંબંધ ધરાવતે હતું, અને તેથી ભરયુવાનીમાં અથવા તે પચીસથી ત્રીસ વર્ષની ઉમર હોવા છતાં તેની નિમણુક મિગ્રેડેટસ ધી ગ્રેઈટના રાજઅમલે કરવામાં આવી હતી. એટલે કે, તે સમયે તે માત્ર વહીવટ કરવાના હેતુસર જ તે પ્રાંત ઉપર તેને ગોઠવ્યો હતો, પણ ત્યાં ક્ષત્રપ તરીકે થોડાં વર્ષ તે રહ્યો હશે તેવામાં, મિથ્રેડેટસનું મરણ થતાં અને નબળા ભૂપતિઓ શહેનશાહ બનતાં, ભેડા વર્ષ પૂર્વે જ છતાયેલી તે શક પ્રજાએ જ્યારે સ્વતંત્ર થવાને બળ જગાડે હતું ત્યારે તેણે જ પિતાના રાજકુટુંબને વફાદાર રહીને અને તે પ્રાંતના ક્ષત્રપ તરીકેના રાજવહીવટદારને પિતાને નેક જાળવવાને, સખ્ત હાથે કામ લીધું હતું તથા બધે શાંતિ સ્થાપી દીધી હતી. આપણી આ માન્યતાને, તેણે ઉત્તર જીવનમાં બતાવેલાં વર્તનથી સમર્થન પણ મળે છે. સઘળા સંયોગ જે ઉપર પ્રમાણે સાબિત થતા લેખાય છે તેની નીચેની ટી. નં. ૩. (૩) સરખા ઉપરની ટીક નં. ૨ તથા તથા તેના ઉત્તર છવનનું વૃત્તાંત. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ પરિરછેદ ] કઈ પ્રજાને ? ૩૦૭ રાજસત્તાને આરંભકાળ મિથ્રેડેટસના રાજ- અમલમાં જ થયે ગણાય. મિથ્રેડેટસને સમય ઈ. સ. પૂ. ૧૨૩ થી ૮૮ લેખાય છે. એટલે જે કેટલાકની ગણત્રી મેઝીઝને સમય ઇ. સ. પૂ. ૧૨૦ આસપાસ શરૂ થયો હોવાની થાય છે તેમાં વિશેષ સંભવિતપણું દેખાય છે. આપણે ઇ. સ. ૫ ૧૧૫ ઠરાવીએ તે ઠીક ઠીક ગણાશે. આ સમયે તે તે માત્ર ક્ષત્રપ જ થયો છે. અને તેને સત્તા પ્રદેશ પણ હિંદની બહારનો જ છે. એટલે આપણા સ્થાપિત સિદ્ધાંતથી ઉપરવટ થઈને આ વિષય નક્કી કરવા કે તે ઉપર લાંબી લટાપટમાં ઉતરવા આપણે જરૂર જ નહતી; પરંતુ તેને રાજઅમલ હિંદમાં જે માત્ર ટૂંક વખત જ ટકવા પામ્યો છે તથા તેની પાછળ ગાદીએ આવનાર બીજા ઇન્ટપાથીઅન શહેનશાહે જે થઈ ગયા છે તેમનાં વૃત્તાંત ઉપર કાંઈક અસર પહોંચાડનાર આ બીના હેવાથી, અને તે છણુ લીધી છે. કે તેને સત્તાકાળ પાથીઅન શહેનશાહના સત્ર તરીકેને ઈ. સ. પૂ. ૧૧૫ થી આરંભ થતા ગણાવ્યા છે, પણ હિંદના ભૂપતિ તરીકે તે લગભગ ઈ. સ. પૂ. ૮૮ (૪) સત્રપ તે ઇરાની ભાષાને શબ્દ છે. જુઓ ડેરિઅસના રાયે આવી ૨૦ સુત્રપી પાડવામાં આવી હતી તે વૃત્તાંત (પુ. ૧, પૃ. ૭૨ ટી. નં. ૫). (૫) કે. હિ. ઈ. પૃ. ૫૭૦ -The precise date of Mauges cannot at present be determined-મોઝીઝને ચોક્કસ સમય તો વર્તમાન સંગમાં નક્કી કરી શકાતો નથી. (આ કથન તેની સત્તાના પ્રારંભને અંગે છે કે, હિંદમાં તેને અમલ શરૂ થયાને અંગે છે તે બેમાંથી ગમે તે પ્રસંગ હોય પણ બનેનો સમય નિર્ણિત કરાયા નથી જ ). (૬) આ સમય પણ નિશ્ચિતપણે તે સાબિત થયે નથી જ માત્ર કેટલાંક કારણસર ( જુઓ આગળ બાદ કેટલાંય વર્ષે તમારી સમજ પ્રમાણે ઈ. સ. પૂ. ૮૦ કે ૭૮ માં આવે છે) તેની શરૂઆત થાય છે અને પછી બે એક વર્ષમાં જ તેને અંત આવી જાય છે. એટલે હિંદના પાર્થીઅને શહેનશાહ તરીકે તેની કારકીર્દી માત્ર બે કે ત્રણ વર્ષ જ કહી શકાશે; જ્યારે એકંદર તેને શાસનકાળ ૧૧૫ થી ૭૭ સુધીનો ૩૫ થી ૪૦ વર્ષને ગણી શકાય તેમ છે. અને ત્રીસેક વર્ષની ઉમરે તે રાજકારણમાં જોડાય હેય તે લગભગ ૭૦ થી ૭૫ ની ઉમર સુધી પોંચો કહેવાય. તેના રાજ્યનો અંત તેના મરણથી જ આવે છે એમ માનવું પડશે. ઉપરમાં પૃ. ૩૦૨ માં કે. હિ. ઈ. ના મત પ્રમાણે એવી નેંધ લેવાઈ છે તેને શક કે મિડેટસ બીજાના સમયની કહેવાય કે આસપાસ ઈરાનમાં એક મેટી રાજકાંતિ થઈ હતી અને ત્યારથી તેના શહેનશાહી વંશના ત્રણ વિભાગ પડી ગયા હતા. એક વિભાગે અસલ ગાદી ઉપર રહી રાજય ચલાવવું જારૂ રાખ્યું, બીજા વિભાગે હિંદમાં જઈ સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું અને ત્રીજા વિભાગે ઇરાનના અગ્નિખૂણે આવેલા સિસ્તાન પ્રાંત ઉપર ઉપર અઝીઝના વૃત્તાંતે) તેની પાછળ આવનાર અઝીઝના રાજ્યને આરંભ વિદ્વાનોએ ૮ માં કરાવી દીધો છે એટલે મોઝીઝને રાજ્યને અંત ૭૮ માનવો પડે છે; તેથી મેં પણ અંદાજ તરીકે તેને સ્વીકારી લઈ અહીં તે માન્યતાને ઉતારી છે. કે હિ. ઇ. ના લેખકે (જીએ પૃ. ૫૭૦-૭ માં) વળી તદન જીદે જ સમય બતાવ્યો છે, તે નીચે પ્રમાણે છે. વર્ષ મેઝીઝ-ઈ. સ. ૬. ૭૫ થી ૫૮=૭ અઝીઝ- , ૫૮ થી ૪=૧ (જુઓ બુદ્ધિપ્રકારી પૂ. ૭૧, ૫. ૯૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ હકુમત સ્થાપી દીધી હતી. આ ત્રીજો, વખત જતાં ખીજા વિભાગની પેઠે પાતે, પણ હિંદમાં સ્વતંત્ર થઇ જતા. તેમાં પહેલા વિભાગ વિશે કશી શકા પણ રહેતી નથી તેમ સ્પષ્ટ સમજી શકાય તેવી સ્થિતિવાળા છે; જ્યારે ત્રીજો વિભાગ શંકાસ્પદ લાગે છે. જે તેમના કહેવાની મતલબ એમ થતી હાય કે, ખીજો વિભાગ જેને આપણે ઈન્ડપાર્થીઅન તરીકે ઓળખાવ્યા છે, તેની જ પેઠે ઈન્ડસિચિ યનવાળા, શક પ્રજાવાળા ત્રીજો ભાગ, પણ હિંદમાં ઉતરીને સ્વતંત્ર રીતે બાદશાહી પદ ધારણ કર્યાં જતા હતા, તા તે સમીચીન નથી; કેમકે આપણે જે હવે પછીના પરિચ્છેદ તેમના વૃત્તાંત માટે છૂટા પાડયો છે તેમાંની હકીકતથી સાબિત કરીશુ` કે, તેઓના ઉતાર પાર્થીઅને પ્રજામાંથી થયા જ નથી: એટલે કે તે બન્ને પ્રજા ભિન્ન જ છે:૮ ખાકી જેમ હિંદ સાથે પહલ્વાઝના રાજ પ્રીય સંધાન વાળા પારાના અંતભાગે પૃ. ૩૦૩ ઉપર જણાવાયું છે તેમ, તેના ઉદ્ભવ પાર્થીઅન સમ્રાજ્યમાંથી થયા છે એટલું સત્ય છે. એટલે પાર્થી અન પ્રજા તરીકેના હિસાબ ગણતાં ખે વિભાગ પડયા કહેવાશે. જ્યારે પાથી અન સામ્રાજ્યના હિસામે ત્રણ ભાગ થયા કહેવાશે; પણ તેમણે તેા ખીજી રીતે તે વિભાગ પાડયા દેખાય છે. તેમનું કથન બાદશાહી દરજજાના ત્રણ રાજકર્તાઓ આશ્રયીને થાય છે તે તે પ્રમાણે પડતુ' નથી; કેમકે ઇન્ડાસિથિયન પ્રજાના રાજકર્તાઓએ ઇન્ડાપાર્થીઅનની પેઠે કદી પણ બાદશાહી પ્રકાભ ધારણ કર્યાં જ નથી. તે માત્ર માલૂમ (૭) એ પૃ. ૩૦૩ ટી. નં. ૫૪ ની ટીકા (૮) જુએ પૃ. ૩૦૩ ના છેડાની હકીકત. ( ૯ ) આ ઉપરથી સાબિત થશે કે ઇન્ડા સિથિયન અને પાર્થી અન્યને રાજકીય સંખ્ધ હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat માઝીઝ [ મ જ 'રાજા' કે તેવા સાદા બિરૂદથી જ સ ખાધાયા મારા કહેવાનો તાત્પ એ છે કે, જે હિંસાખે ગણે તે પ્રમાણે, પાથી અને પ્રજામાંથી કે સાત્રાનમાંથી એ વિભાગ જ ઊભા થયા હતા એમ કહી શકાશે; નહીં કે ત્રણ.૧૦ ત્યારે પ્રશ્ન એ થાય છે કે, તેમણે ત્રણ વિભાગ પાડયાનું અનુમાન દોર્યું કયા કારણે ? અને તે કારણ સાચું છે કે ખાટુ? તેમજ તે અનુમાને હિંદી ખ઼તિહાસને કાંઇ અન્યાય કર્યો છે કે કેમ ? તપાસ કરતાં તેમનું મંતવ્ય જે માલૂમ પડે છે, તે આ પ્રમાણે છે.૧૧ The first three Saka sovreigns who succeeded to the dominions of Yarana (Greek) Kings on the N. W. Frontier Provinces and the Punjab were Mauses, Azez I and Azilises... The assumption of the Imperial King of Kings" by these Saka and Pahalva sovereigns is most significant and testifying in a manner, which cannot be mis. taken (to the diminished power of Parthia at this period)=યવન રાજાઆના, વાયવ્ય ખૂણાના સરહદી પ્રાંતા તથા પંજાબ ઉપર જે ત્રણ શક બાદશાહેાની સત્તા જામી હતી તે મેઝીઝ, અઝીઝ પહેલા અને અઝીલીઝ હતા...આ શક અને પલ્લી મહારાજાએએ, ‘શહેનશાહ' નું ગૌરવ દર્શાવતા બાદશાડી ઇલ્કાબ જે ધારણ કર્યાં છે તે ધણા જ અર્થાસૂચક છે, અને તે સમયે પાર્થી આની સત્તાની ટ title ་་ નહીં. ઈન્ડસિથિયનના રાજકર્તાએ સ્વતંત્ર જ છે: સરખાને ઉપરની ટીકા નં. ૧. (૧૦) સરખાવા પૃ. ૩૦૨ ની ટીકા નં. પર તથા ૫૩ (૧૧) જીએ કે, હિ. છૅ. પૃ. ૫૬૯. www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] કઈ પ્રજાને ? ૩૦૯ હતી તેનું વિસ્મરણ ન થાય તેવી રીતે સાક્ષી પૂરી પાડે છે. આ વાકયમાં ઘણી ઘણી વાતે સંદિગ્ધપણે તેમણે ઉચ્ચારી છે જેમકે (૧) કેમ જાણે સરહદી પ્રાંત અને પંજાબ ઉપર જ યવનેની સત્તા જામી હતી અને તેથી આગળ નહીં ને પાછળ નહીં,૧૨ અથવા તે શક બાદશાહએ જે મુલકે મેળવ્યા હોય તે તે આટલા પ્રાંતે જ હતા અને તેથી વિશેષ નહેતું૧૩ (૨) અઝીલીઝ પછી અઝીઝ બીજો તથા ગડેરફારનેસ પણ બાદશાહ થઈને હિંદની ગાદી શોભાવી ગયા છે. તેમનાં નામ તેમણે કેમ ગણવ્યા નહીં હોય ? પણ માત્ર પહેલાં ત્રણનાં જ નામ૧૪ લીધાં છે. (૩) એક વખત રાક બાદશાહપ તરીકે તેમનાં નામ જણાવે છે જ્યારે બીજા જ વાક્ય શિક અને પલ્વાઝ૧૬ તરીકે તેમની પીછાન કરાવે છે. એટલે કાંતે તે બન્ને પ્રજાને એક માને છે, અથવા તે બેની વચ્ચેના ભેદની તેમને પોતાને જ ખબર નથી (૪) શહેનશાહ, બાદશાહ કે અન્ય ગૌરવ. વંતે ઈલ્કાબ વિગેરે કાને કેને લગાડવામાં આવતો તથા કઈ સ્થિતિ પ્રાપ્ત થયા બાદ તેમાં ફેરફાર થત તે વિશે પણ ભેદભાવ નહીં બતાવતાં,૧૭ મોઘમ જ ઉચ્ચાર કર્યો છે. આ પ્રમાણે ચારેક મુદ્દા જે મુખ્યપણે ધ્યાનમાં રાખવા યોગ્ય છે તેને અહીં નિર્દેશ કર્યો છે. તે વિશેની તેમની માન્યતા કયા કારણસર હેઈ શકે અને સત્ય છે વા અસત્ય છે તેની સમજૂતિ પણ ટીક નં. ૧રથી ૧૬ સુધીમાં આપી છે. એટલે હિંદી ઇતિહાસના જ્ઞાન પરત્વે ક્યાં ખામી આવી જાય છે તે પણ અમારા કહેવાં કરતાં વાચકવર્ગ પોતે જ સ્વયં વિચારી લેશે. એટલું જ નહીં, પણ આ ભેદભાવથી (શક અને પાથીઅનની ઓળખનો) તેઓ અજ્ઞાત હેવાથી તેમને પોતાને જ ઇતિહાસના આલે ખનમાં કેટલીક મુંઝવણ પડી છે તેનો ખ્યાલ તેમના શબદોમાંથી પણ તારવી શકાય તેમ છે. આ (૧૨) જ્યારે આપણે તે સાબિત કરી ગયા છીએ કે યવન અને યેન પ્રજનું રાજ્ય ઠેઠ મથુરાના ઝાંપા સુધી પણ પહોંચી ગયું હતું (જુઓ ડીમેટ્રીઅસ અને મિનેન્ડરનું વૃત્તાંત) એટલે કે તેમનું કથન અસત્ય છે. (૧૩) શક પ્રજને આશ્રયીને કહેવા મુદ્દો હોય તે તે પણ ખોટું છે. (અહીં શાક અને પલ્લી પ્રજા એક જ ગણીને તેમણે કામ લીધું છે. જુઓ નીચેની ટીકા તથા ૧૬. ) તે હકીકત આપણે આ પરિચ્છેદે આગળ ઉપર ઈશું. (૧૪) એ તેમને આશય એમ હોય કે પહેલા ત્રણે જ આ પ્રાંતે ઉ૫ર સત્તા ભોગવી હતી અને બાકીના બેએ નથી ભોગવી; તે તે પણ સત્યથી વેગળું છે. ઊલટું પ્રથમના ત્રણ કરતાં પાછળના બેને રાજ્ય વિસ્તાર માટે થયો હતે. જે ઓલાદ પરત્વે તેમનું કથન હોય તો તે પણ ખેટું છે; કેમકે પાછળના બે તે જ્યારે શુદ્ધ રાજશાહી કુટુંબના હતા. ત્યારે પ્રથમના ત્રણ હજુ જરા આવે સગાઇના હતા. કદાચ ગાદીના સ્થાન પરવે તેમનું કથન જે હોય તે તે પણ ઠીક નથી; કેમકે પાછળના બેના પાટનગર તરીકે મથુરા નગરી જ હતી. (૧૫) આ પ્રજ શક નથી એમ ઉપરમાં જણાવ્યું પણ છે અને હજી જણાવીશું પણ ખરા. (જુઓ ઉપરની ટીક નં. ૧૦) () શક અને પહલ્વાઝ જુદા છે એમ પાંચ પરદેશી પ્રજની હકીકત જણાવતાં સાબિત કર્યું છે. (જુએ ૫. ૧૪૩-૪૪) વળી અહીં તેમના વૃત્તાંતથી પણ ખાત્રી થશે કે બધી વસ્તુસ્થિતિ જ ભિન્ન છે. જુઓ ઉપરની ટીકા નં. ૧૦. (૧૭) આ વિશેની સમજૂતિ આપણે ઉપરમાં પૂ. ૧૬૪ થી ૧૭૦ સુધી ખાસ પારિગ્રાફ છું પાડીને આપી છે તે જુઓ. વળી પ્રસંગ પડતાં અવારનવાર તેને સ્પષ્ટ કરતાં પણ જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ વિષય જોકે ઇતિહાસની અને સંશાધનની દૃષ્ટિએ અતિ મહત્ત્વના છે, પણ સામાન્ય જિજ્ઞાસુને બહુ રસપ્રદ નથી એટલે જે જણાવવા જેવુ છે તેના છૂટા પારિાક્ જ પાડીશુ` કે જેથી વાચકને તેટલે ભાગ છોડી દઇને આગળ વધવુ હાય તા વિના ક્ષતિએ તેમ કરી શકશે. હિંદની ઉત્તરમાં જેમ પર્વતની હારમાળા તેનુ રક્ષણ કરી રહી છે, તેમ પશ્ચિમ ભાગ પણ તેવી જ પર્વતની હારમાળાથી રક્ષાયલા પડ્યો છે. એમાં ફેર એટલા જ છે કે, ઉત્તરે આવેલ હિમાલય પત અતિ વિસ્તારવત અને ઉચ્ચ તથા નિબિડ હોવાથી સામાન્ય રીતે અનુલધનીય છે જ્યારે પશ્ચિમ સરહદે આવેલા દક્ષિણ છેડેથી ગાતા હાલ અને સુલેમાન પહાડા તથા હિંદુકુશ પર્યંત એમ ત્રણે પ્રથમના હિમાલય કરતાં પ્રમાણમાં નાના, ઓછા પડથાળમાં પડેલા તથા કાંઈક આંતરા ઇંડીને આવેલ હાવાથી તે સર્વને વીંધીને પણ અવરજવર કરી શકાય છે. આવાગમન કરી શકાય તેવા માર્ગો તે પશ્ચિમ સરહદે અનેક છે, જેવાં કે મુલાપાસ, ખેાલનપાસ ( કવેટા જવાના માગે) સંગપાસ, ગુલનપાસ, કુરમપાસ, ખૈબરપાસ, ( પેશાવર પાસે ) ઇત્યાદિ ત્યાદિ; પણ ખૈબર અને ખેાલનપાસ એ વધારે ઉપયાગી છે. પ્રથમ દ્વારા અક્ગાનિસ્તાનને અને દ્વિતીય દ્વારા ખલુચિસ્તાનના વ્યવહાર સાચવી લેવાય છે. ખુરાનવાળાને હિંદમાં જો આવવુ" ઢાય તે અગાનિસ્તાનના રસ્તે થઇને ખરપાસ સરળ પડે છે; પણ શિસ્તાન કે ઈરાનના દરિયા કિનારાવાળાને જો આવવુ' હ્રાય તા ખુશ્કી રસ્તે બલુચિસ્તાનમાં થઇ ખેાલનપાસ સુગમ પડે છે અને તરી રસ્તે કચે રસ્તે હિંદમાં આવ્યા ? તેઓ કયે રસ્તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અમ આવું હાય તા છરાની અખાતનેા આશ્રમ લેવા પડે છે. આ ઉપરથી સમજાશે કે, ઇન્ડાપાથી અન્યને ખૈબરપાસના રસ્તા અનુકૂળ પડે છે; કેમકે તેમનેા અધિકાર અગાનિસ્તાનના ઉત્તર પ્રદેશમાં જામ્યા હતા; જ્યારે ઇન્ડાસિથિયન્સને, તેમનું વતન અફગાનિસ્તાનના દક્ષિણ પ્રદેશમાં અને તેમના અધિકારના મુલક ઇરાનની અગ્નિખૂણે તથા બલુચિસ્તાનમાં ાવાથી તેમને ખેાલનપાસ કે ઇરાની અખાત જ ક્ાવટ આવતા કહેવાય. એટલે જો ઇન્ડેાપાથી અન્યને હિંદમાં આવવુ હાય તેા પ્રથમ પંજાબમાં ઉતરવું પડે અને ઈન્ડસિથિયન્સને આવવું હોય તે। સિધમાં ઉતરવું પડે. આ એક નિયમ થયા. હવે આ એમાંની જો કોઇ પ્રજા હિંદ ઉપર ચડી આવે અને તેના રસ્તા આપણને બરાબર રીતે જણાઈ આવે તા ઉપર દોરેલ નિયમાનુસાર આપણે ખાત્રીપૂર્વક કહી શકીએ કે તે પ્રજા અમુક જ હાવી જોઇએ. કે. હિં. ઈ. ના લેખક, રાજા મેઝીઝને શકપ્રજાને ( એટલે સિથિયન અથવા ઇન્ડાસિથિયન ) માનતા હેાવાથી તેમના હિંદમાંના ઉતાર, સિંધ તરફ્ પ્રથમ થને પછી પાખ તરફ્ ( સિંધુ નદીદ્વારા જળમાર્ગે ) આગળ વધ્યા હશે એમ તે ક૨ે છે. અને એટલું તો દેખીતુ' જ છે કે માઝીઝ તથા તેના અનુજો સત્તાધિકાર, અક્ગાનીસ્તાનના કાબુલ નદીવાળા પ્રદેશ, પ'જાબ અને પછીથી સૂરસેન મથુરાવાળા ભાગ એટલે કે ઉત્તર હિ'ના હતા. જેથી સીંધ દેશમાં પ્રથમ ઉતરેલા તેમને માનીએ તા ઉપરના મુલકા ઉપર તેમના અધિકાર કેમ જામી શકા તેની ધડ ઉતારવી પડે જ. આના રસ્તા કરવાં જતાં તેમને અનેક મુંઝવણુ આવી પડી છે તથા પેાતાની કલ્પનાને સત્ય ઠરાવવા કેટલીયે ભાંજગડ www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] હિંદમાં આવ્યા ? ૩૧૧ અને ગડમથલ કરવી પડી છે તે તેમના મંતવ્યનાં જે ચાર પાંચ અવતરણો આનીચેટાંકી બતાવ્યાં છે તે ઉપરથી સ્વતઃ સમજી શકાશે. તેમણે જણાવ્યું છે કે-૧૮ The Sakas reached India indirectly and that like the Pabalvas they came through Ariana (S. Afghanistan and Baluchistan) by the Bolan pass into the countries of the lower Indus–શક પ્રજા આડે રસ્તે થઈને હિંદ આવી હતી અને પહુર્ઘાઝની પેઠે એરીયાના૧૯ (દક્ષિણ અગાનીસ્તાન અને બલુચીસ્તાન) વીંધીને બોલનપાસ રસ્તે સિંધુ નદીના દક્ષિણ પ્રાંતમાંથી પસાર થઈ હતી. Pabalvas are inseparably con nected with the Sakas and...... that the Indo-Scythia was the base, through which the Saka and the Pahalvas armies moved up the valleys of the Indus and its tribu. taries to attack the yavan kingdoms પદવાઝ અને શક નિર્ભેળપણે હળીમળી ગયા છે....ઇન્ડસીથીયા જર૦ સંસ્થાન હતું જેમાં થઈને શક અને પદૃવાઝ લકર, સીંધુ નદીની ખીણ અને તેની શાખા નદીઓમાં આગળ વધ્યું હતું અને યવન રાજે ઉપર ચડાઈ કરી હતી.૨૧ The province of Indo-Scythia (Sind) appears to be very inadequately represented by coins (of Mauses). It may perhaps have been held by the viceroy together with Arachosia= ઈન્ડોસીથીયા (સિંધ)ના પ્રાંતમાં (મોઝીઝ) ના સિક્કાઓ (બરાબર સારી–રીતે ઘણા) બીસ્કુલ મળતા નથી. કદાચ એકેશીયા (કંદહાર જેની રાજધાની છે)ના વાઈસરોયની સત્તામાં તે પ્રાંત હશે. મતલબ કે, સિંધના પ્રાંતમાંથી મોઝીઝને કોઈ સિકકે મળી આવતું નથી એટલે તેમણે અનુમાન બેસાર્યો છે કે, તે પ્રાંત એકેશીયાના સૂબાના હાથ તળે હશે, જેથી સૂબા મોઝીઝના સિક્કા, બહુ ત્યારે તેની રાજધાની કંદહાર સુધી જે હજુ મળી શકે તે સમજી શકાય તેમ છે; પણ સિંધ જેટલા દૂરના પ્રાંતમાં તેની વપરાશ થઈ ન હેય; કારણ કે તે રાજધાનીથી બહુ છે. 241671 18914.22 For a time the rem. nants of the two yavana houses in ઉપર આવવું હોય તે પૈબરઘાટમાં થઈને ઉતરવું ઠીક પડે કે હેરાતમાંથી પ્રથમ દક્ષિણ તરફ જાય ત્યાંથી બાલન રસ્તે સીંધમાં જય અને ત્યાંથી પાછા નદી રસ્તે ઉત્તરમાં આવે અને પછી ચડાઈ કરે! હબશીના ડાબા કાન જેવી વાત થઈ કે નહીં? આ બધી મુશ્કેલીઓ જે તેમને વેઠવી પડે છે તે તેમની ખોટી કલ્પનાને સાચી ઠરાવવા માટેના પ્રયત્નરૂપ સમજવી. (૨) કયાંથી મળે? મેઝીઝને તે પ્રાંત સાથે સંબંધજ કયાં હતું કે તેના સિક્કા ત્યાંથી મળી આવેલ કેવું સરસ અનુમાન? તેના કરતાં એમ કાં ન કહેવું બરાબર મનાય કે સીંધ પ્રાંતને અને મેગીઝના કારભારને કાંઈ લાગતું વળગતું જ નહોતું, (૧૮) જુઓ કે, હિ. ઈ. ૫. ૫૬૪. (૧૯) એરીયાના પ્રાંતની રાજધાની હેરત શહેર હતું. (જુઓ પુ. ૨, પૃ. ૨૭૫). તથા તેમને ખબર પાસનો રસ્તો જ અનુકૂળ પડે છતાં ધડ ઉતરવા, જુદીજ કલ્પના તેમને બેસારવી પડી છે. તેમ કરતાં શું મુશ્કેલી આવી પડી છે તે હવે પછીના વાળે જુઓ. (૨૦) ઈન્ડોસીથીયા તે પ્રદેશ સમજવો કે જ્યાં સિક નદી સમુદ્રને મળે છે. વળી ત્રિકોણ આકારે જે આખ બન્યા છે તથા જેને શકદ્વીપ તરીકે ઓળખાવા છે (જુઓ ઉપરમાં શકદ્વીપનું વર્ણન) તે સમજવો (૨૧) યવનેનું રાજ્ય તક્ષિલા અને પંજબ ના ભાગમાં હતું. હવે વિચારો કે હેરાતવાળાને પંજાબ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૧૨ the upper Kabul valley and in the Eastern Punjab seem to have been separated by the Saka dominions which lay between them in the valley of the Indus=૨૩ થાડાક વખત માટે, કાબુલ નદીની ખીણના ઉપરના ભાગના તેમજ પુર્વ પંજાબમાંના-એમ બન્ને યવન વંશના અવશેષા શકપ્રજાની ભૂમિથી છૂટા પડી ગયા દેખાય છે. જે પ્રદેશેા તેમની અને સિનદીના ખીણુવાળા પ્રદેશની વચ્ચે કાચડરૂપે આવ્યા હતા. એટલે એમ કહેવા માંગે છે કે, થાડાક વખત માટે યવન પ્રજાના જે બે કાંટા પડી ગયા હતા તેમજ તેમની રહીસહી નામની જ સત્તા હતી. તેમાંના એક ભાગ કાબુલ નદીના પ્રદેશમાં સત્તા ભાગવતા હતા; અને ખીજો પૂર્વ પ’જાબ ઉપર ભાગવતા હતા જ્યારે તે ખેની વચ્ચે કાચડરૂપે શક પ્રજાનુ' ( મેઝીઝનું રાજ્ય કહેવાની મતલખ છે) રાજ્ય પહેલુ' હતુ. આ કથન થાડીક તેઓ કચે રસ્તેથી ( ૨૩) જીએ કે, હી. ઈં. પૃ. ૫૭૦ ( ૨૪ ) ઉપર પૃ. ૧૪૫ માં ધવન પ્રાની વ‘શાવળી જુઓ. તેમણે જે કલ્પના બેસારી છે તે એવી ગણત્રીથી કે યુથીડીમાસ, ડિમેટ્રીઅસ અને મિનેન્ડરવાળા એક ફાંટા અને યુક્રેટાઈડઝવાળા ખીને ફાંટા, પણ ભુલવુ જોઈતું નથી કે યુથીડીમેાસ બેકટ્રીઆની ગાદીએ હતા અને તેની પછી બેકડ્રોમની ગાદી ઉપર્ યુક્રેટાઈડઝ આવ્યો છે; જ્યારે ડિમેટ્રીઅસ અને મિનેન્ડર તા હિંદમાં ગાદી સ્થાપીને રહ્યા હતા: એટલે બન્નેના વચ્ચે અધિકાર પરત્વેને કાંઈ સંબંધજ નથી: વળી તેમને સમય ઈ. સ. પૂ. ૨૦૦ આસપાસને છે: જ્યારે માઝીઝના ઈ. સ. પૂ. ૮૦ નો છે: વચ્ચેનુ અંતર એક સદી ઉપરાંતનુ' છે. કદાચ રહી સહી સત્તાની વાત કહેવા માંગતા હેાય તાયે, અને ચવન પ્રાની બે શાખા ગણતા હાય તાયે, એકટ્રીઆની શાખાનો અંત ઈ. સ. પૂ. ૧૨૩ આસપાસ ગયા છે ( જુએ તેના અધિકારે) અને હિંદીશાખાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ ટીકા માંગે છે, પ્રથમ તે! એમ જણાવવાનું કે, યવન પ્રજાના બે કાંટા૨૪ જે તેમણે કહ્યા છે, તેવા કાંટા જ પડ્યા નથી. માત્ર તેમને કલ્પના ગાઠવવી પડી છે, અને તે કલ્પના સાચી ઠરાવવા કેવી કેવી યુક્તિ બેસારવા પ્રયત્ન કરવા પડ્યો છે તે ટીકા નં. ૨૪ ની હકીકત વાંચવાથી સમજ પડી જશે. મતલબ કે, એક અસત્ય પુરવાર કરવાને કેટલાંયે અસત્યની પરંપરા ઊભી કરવી પડે છે. વળી લખે છે કે, After the reign of Mauses, the house of Euthydemos was extinguished and yavana rule in the Punjab brought to an end=માઝીઝના રાજ્ય પછી યુથીડીમાસના વંશ નાબૂદ થયા છે; અને પરિણામે પંજાબમાંના વન રાજ્યની સત્તા બંધ થઈ છે. ઉપરની કલ્પના અને તેને સત્ય ઠરાવવા બેસારવી પડતી ટીકાન. ર૯ માંની ધડ જેટલી હાસ્યાસ્પદ છે તેટલી જ આ બીજી કલ્પના પણ છે; કેમકે અંત ઈ. સ. ૧. ૧૫૯ માં છે; જ્યારે માઝીઝનુ રાજ્ય ઈ. સ, પૂ. ૮૦ માં છે; એટલે બેની વચ્ચે ૫૦ થી ૭૫ વર્ષીનું અંતર છે: ત્રીજી વાત: કાઈ ચવન પ્રજાનુ` રાજ્ય ફ્લુ છવાયું હતુ' જ નહી: વળી એકની હદ્દ બીનને અડીને રહી હતી: તેમ મોઝીઝનુ રાજ્ય જો બેની વચ્ચે ફાચરૂપે હતુ' એમ કહેા, તા જ્યારે માઝીઝની ગાદી મથુરામાં હતી, ત્યારે એક બાજુ તેનું રાજ્ય પાબની પશ્ચિમે, પછી પૂર્વ પાખમાં ચવનનું અને તેની દક્ષિણે મથુરામાં પાછુ મેાઝીઝનુ: એટલે એક પટી એકની, બીજી પટી બીનની, ત્રીજી પટી પાછી પહેલાની, અને ચેાથી પટી પાછી ખીજાની એમ રાજ્યનીવ્યવસ્થા હતી જે તદ્દન હાસ્યાસ્પદ લાગે છે: મેઝઅનુ રાજ્ય પણ અખંડ જ હતુ. તેમ વળી કોઈની ફાંચડ વચ્ચે નહેાતી તેમ ચવનનું રાજ્ય પણ અખંડ જ હતુ. આવાં અનેક કારણેાને લીધે તેમની કલ્પના જ ખાટી ફરે છે. www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] હિંદમાં આવ્યા ? ૩૧૩ યુથીડીએસને વંશનાબૂદ થઈ ગયા પછી જ તેના ઉપરાંત તેને તે પ્રાંતમાંથી તેમના મુખ્ય મુલક ઉપર, ઈરાનના-પાથઆના શહેનશાહ શહેનશાહના સિકકા પણ મળી આવ્યા? મિડેટસના પ્રતિનિધિ તરીકે તે મેઝીઝ પતે જ કરે છે. બાકી જે તેઓ આવા ક્ષત્રપ હેવાને અધિકાર ભોગવવા નીમાયો છે. એટલે કે, પ્રથમ બદલે તેના સ્વતંત્ર રાજકર્તા જ હેત તે, યવન યુથીડીમેસના વંશને અંત છે, પછી મિડેટસની શહેનશાહની વંશાવળી જે સળંગ મળી આવે સત્તાની જમાવટ છે અને છેવટે મોઝીઝને કારભાર છે તેને બદલે તે તૂટક તૂટક થઈ જાત. પણ છે, ત્યારે અહીં તે એવી વાત કરવામાં આવી તેમ તે તે બન્યું જ નથી. એટલે તેમની છે કે, જાણે મોઝીઝને કારભાર પ્રથમ, પછી તેને કલ્પના પડી ભાંગે છે. હવે વાચકની ખાત્રી અંત અને છેવટે યુથીડીમસના કુળને અંત.* થશે કે, ઇન્ડપાર્થીઅન્સને શક કે ઇન્ડસીઅત્રે એક વાત યાદ આપવાની જરૂર રહે છે કે, થીઅન માની લેવાથી કેટલી મેટી ગુંચવણ યવન પ્રજાના અનેક સરદારોનાં નામવાળા ઉભી થવા પામી છે તથા હીંદી ઇતિહાસને સિક્કાઓ આખા પંજાબ અને કાબુલ નદીના પણ સત્ય સ્વરૂપે સમજવામાં કેટલા પ્રતિબંધ પ્રદેશમાંથી મળી આવ્યા કરે છે, જેથી આ નંખાયા છે. ધારું છું કે આ વિષય બહુ ઝીણસરદારે કહ્યું હશે, કયારે થયા હશે, કેટલે વટથી છણઇ ચુક્યો છે. હવે તે બંધ કરીએ. તેમને રાજ્ય વિસ્તાર હશે ? આ બધી વસ્તુઓને ઇરાની શહેનશાહને વિસ્તાર વધી જવાથી ઉકેલ કરવા માટે વિદ્વાને એમ ઠરાવતા લાગે વહીવટી સુગમતા જાળવવા સારૂ, સામ્રાજ્યના છે કે, બેકટ્રીઆને રાજ્યવંશના બે ભાગ જે અનેક પ્રાંત પાડી, દરેક ઉપર પડ્યા હતા-યુથી ડીમોસ અને યુકેટાઈઝના–તેમના તેને હોદ્દો સત્રપ નીમવામાં આવતો હતો વંશના તે નબીરા હેવા જોઈએ. જ્યારે ખરી વાત તથા તે સંબંધી ઇસારે પુ.૧ પૃ. એ છે કે ઉપરમાં બતાવી ગયા પ્રમાણે, તે સર્વ રાજ્ય વિસ્તાર ૭૨-૭૩ ના ટિપ્પણમાં કરી સરદારનાં સ્વતંત્ર રાજ્ય કદી થવાં જ પામ્યા ગયા છીએ; કે શહેનશાહ ડેરીનથી. પણ તેઓ મૂળ ગાદીપતિના સૂબા-ક્ષત્રપ યસના રાજ્ય આવી ૨૦-૨૪ સત્રપી હતી. તરીકે વહીવટ ચલાવતા હતા તેમજ તેમને પિતા દરેક પ્રાંતને તેઓ “સત્રપી' કહેતા અને મૂળ પિતાના મુલકમાં સિક્કા પડાવીને ચલાવવાને ગાદીપતિને પછી રાજા=King, કે બાદશાહ અધિકાર અપાયો હતો. એટલે જ આવા ક્ષત્ર- અથવા શહેનશાહ=Emperor કહેતા હશે. આ પિના સિક્કા એક પ્રાંતમાંથી મળી આવવા પ્રથા કયારે શરૂ થઈ અને કયારે બંધ થઈ તે * જીઓ ઉપરની ટીક નં. ૨૪. (૨૫) જાઓ મિનેન્ડરનું વૃત્તાંત પુરૂ થયા પછી લખેલ હકીકત. (૨૬) આમ ક્ષત્રપોને પોતાના સિક્કા પાડવાને અધિકાર જે અપાયું હતું તેની સાથે મુખ્ય શહેનશા- હનું નામ કે મરે પણ છાપવાનો રિવાજ હેત તે આપણને અત્યારે પડતી મુંઝવણને સહેલાઈથી નીકાલ થઈ ગયા હોત. (૨૭) સત્રપ શબ્દ ઇરાની–ફારસી ભાષાને છે: જયારે ક્ષત્રપ શબ્દ ખરાઠી ભાષાને સમજાય છે: બનેને અર્થ એકજ છે. ભાષા ફેરને લીધે જ લિપિમાં ફેર દેખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ મોઝીઝને [ અષ્ટમ આપણે જાણતા નથી. પણ પાર્ટીઅન શહેનશાહ મીગ્રેડેટસ બીજાના ધી ગ્રેઈટના-સમયે મોટી રાય કાંતિ થતાં, કેમકે તે અરસામાં પાસેના બેકટ્રીઆ રાજ્ય જે યોન પ્રજાને રાજા હેલીએકસ રાજ્ય કરતો હતો તેના વંશને અંત આવી ગયો હતું એટલે ત્યાં રાજગાદી મેળવવા માટેની ગડબડ મચી રહી હતી-બેકટ્રીઆના રાજ્યને કેટલેક ભાગ ખાસ કરીને હિંદ તરફ આવવાના માર્ગમાં વચ્ચે આવતો અફગાનીસ્તાનનો ભાગ, તેણે કબજે કરી લીધો હત; અને તે છતાયેલા પ્રાંત ઉપર પોતાના પ્રતિનિધી તરીકે મેઝીઝ (Mauses) ને નીમ્યા હતા. આ મેઝીઝને સત્રસૂબા તરીકે ન ઓળખાવતાં, રાજા તરીકે જ્યારે ઓળખાવાયો છે (જુઓ તેના સિક્કાઓ) ત્યારે અનુમાન થાય છે કે તેને અધિકાર-દરજજો. સૂબા કરતાં વિશેષ હેવો જોઈએ. વળી તેને સિકકા પાડવાની અને ચલાવવાની પરવાનગી પણ આપી છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે તેની પદવી પણ ઉંચી જ હશે. આ બે મુદા ઉપરાંત, ક્રાંતિના સમયેજ નવા છતાયેલા પ્રાંત ઉપર થયેલી તેની નિમણુંકને પ્રશ્ન જ્યારે વિચારીએ છીએ, ત્યારે સહજ અનુમાન કરાય છે કે તે મૂળ ગાદીના રાજકુટુંબ સાથે ખાસ અંગત અથવા તે વિશેષ નિકટ સંબંધ ધરાવતો હોવો જોઈએ. વળી આ અનુમાનને (૨૮) જે તેમનાં આગળ લખેલ ચરિત્રના આલે ખન ઉપરથી સમજાશે. (૨૯) જુએ પૃ. ૩૧૨ ઉ૫ર ટાંકેલુ. કે. પી. ઈ. નું ૫ ૫૬૭ નું ટાંકેલું અવતરણ; ખાસ કરીને “After the reign of Mithradates.' q141 PIUÈ સમજાય છે કે આ ખળભળાટના સમયે જ શિસ્તાનમાંથી શક પ્રજનું એક ટેળું હિજરત કરી હિંદમાં આવીને ક્ષત્રપ ભૂપકના રાજ્ય આવી વસ્યું હતું. જેમાં ભૂમકને પુત્ર નહપાણના જમાઈ રૂષભદત્તના પિતા તથા અન્ય કોટુંબિક પણ હેવા જઇએ. (વિશેષ અધિકાર પુષ્ટી કરનારાં કેટલાંક તત્ત્વ, ખૂદ મોઝીઝના જ (જે નીચે લખેલ બનાવ ઉપરથી સમજાશે) જીવનમાંથી તેમજ તેના અનુયાયીઓએ પાળેલ રાજકીય સિદ્ધાંતોથી૮ મળી આવે છે. કેમકે રાજા મીગ્રેડેટસનું મરણ ઈ. સ. પૂ. ૮૮માં થતાં તેની પાછળ જે બે ત્રણ બળહીન અથવા દમ વગરના નાના રાજાઓ ગાદીએ આવ્યા છે તથા જેમની તાબેની શિસ્તાન પ્રાંતમાં વસનારી શક પ્રજાએ, અવ્યવસ્થિત સ્થિતિ ઉભી કરી૨૯ અથવા કહે કે ખળભળાટ મચાવી-બળ ઉપાડ્યો છે, તે રાજાઓના સમયે રાજા મેઝીઝની તરફેણમાં રાજકીય વાતાવરણ એટલું બધું સાનુકૂળ થઈ પડયું હતું, કે જે તેણે ધાર્યું હોત તો પાથઆની મૂળ ગાદી પણ હસ્તગત કરી લીધી હતઃ પરંતુ તેવું કોઈ પગલું ભર્યું નથી તે સ્થિતિ જ બતાવે છે કે તે પોતે મૂળ ગાદીને વફાદાર અને નિમકહલાલજ રહ્યો છે. એટલું જ નહીં પણ તે બળવાને અંગે પાર્થીઆની રાજકીય પરિસ્થિતિ વિશેષ તંગ બનતાં છતાં પોતાના પ્રાંતની જ પડખેની પશ્રિમદીશા એ એટલે પાર્થી આ તરફ ન વધતાં ખસીને માર્ગ આપવો અને શાંતિ સ્થાપવી'૩૦ તે ન્યાયે ઉલટી દીશાએજ-એટલે પૂર્વતરફ હિંદની બાજુએજ-તેણે વધવાનું દુરસ્ત વિચાર્યું છે. આ પ્રકારના તેના વર્તનથી સમજાય છે કે તે રાજકુટુંબના જ સભ્ય શક પ્રજા તથા રૂષભદત્તના વૃત્તાંતને જુઓ.) (૩૦) આ કલ્પના પ્રમાણેજ સંગે હોય અને હતા એમ દેખાય છે (કેમકે તે બાદ પણ નાના નાના સમય સુધી રાજસત્તા ભોગવતાજ બાદશાહો ગાદીએ આવ્યા છે) તો બેધડક કહી શકાય કે તેમણે કૈટુંબિક પ્રેમ જળવીને, અંદર અંદર લડતાં અને ગાદી મેળવવાનો પ્રયત્ન કરતાં (રાજ્યમાં ખળભળાટ હોય ત્યારેજ આવી સ્થિતિ હમેશા ઊભી થાય છે) કુટુંબી જનોથી ખસી જવાને માગ લીધે હતે (જેની ખાત્રી તેના અનુયાયીઓએ બતાવેલા વર્તન ઉપરથી મળી આવે છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ -- પરિછેદ ] રાજ્ય વિસ્તાર ૩૧૫ હેવા ઉપરાંત, ઉમદા સ્વભાવ અને શાંતિ જ શહેનશાહ (King of Kings અથવા Great ઈચ્છુક વૃત્તિવાળે શાહી નબીરે હેવો જોઈએ. King of Kings)જે છે તે સર્વેને ઇતિહાસ૩૧ * વળી તેના અનુયાયીઓએ જે મૂળગાદી સાથેનો આ પ્રમાણે સમજવો. એટલે કે હિ. હિંના લેખકે રાજકીય સબંધ સાચવીને સમાધાન વૃત્તિથી જે જણાવ્યું છે કે –The Saka and Pbકામ લીધું છે તથા પોતાની શાખાને મૂળગાદી blva Kings repeat the Great royal સાથે જોડી દેવાની અનુમતિ આપી છે, તે સ્થિતિ title “King or Great King' but પણ ઉપરમાં દેરી બતાવેલા આપણું અનુમાનને their normal style is "Great King ટેકારૂપજ નીવડે છે. આવી જ્યાં તેની (મેઝીઝની) of Kings” a title which is distincly મને વૃત્તિ હોય ત્યાં તે પાથમાં હતો ત્યારે Persian=શક અને પહ૦ રાજાઓ,૩૩ (પિતા પણ (એટલે મિગ્રેડેટસના મરણ બાદ ઈ. સ. પૂ માટે) રાજા અથવા મહારાજાના ગ્રીક રાજશાહી ૮૮ થી થોડાં વરસ સુધી) તેને દરજજો માત્ર ઈલકાબે વાપરે છે ખરા, પણ તેઓને વાસ્તવિક રાજા(King)ઉપરથી વધારીને મહારાજા (Great હો તે “મહારાજાધિરાજ” નો જ છે, કે જે King) બનાવાયો હોય તે પણ નવાઈ નથી: તદન ઈરાની (ભાષાને શબદ) છે એટલે દરજજે અને તેમ ન થયું હોય તે, જ્યારે તેણે હિંદ વાત સાચી છે પણ તેમના કહેવાને ભાવાર્થ જે તરફ વધીને ત્યાં મુલક જીતી લઈ, પિતાની એમ હોય કે તેમણે ગ્રીક પ્રજાનું અનુકરણ અમુક ગાદી મથુરામાં કરી છે ત્યારે તેણે પોતાની પ્રમાણમાં જે કર્યું છે કે, આ પાર્ટીઅન્સ લેકે મેળે જ પોતાને મહારાજા=Great King (ઈરાનના ગ્રીકને તાબેદાર જેવા કેટલાક અંશે હતા તેના, મૂળ ગાદીપતિ અને શહેનશાહ જેઓ King તથા તેમની રાજકીય સ્થિતી તેવી હેવાના પરિણામ of Kings પિતાને લખતા; તેનાથી પિતાનો રૂપે હતું તો તે કથનને સામા ધસીને આપણે દરજજો કાંઈક અંશે પણ ઓછો છે તે દર્શાવવા) અસ્વીકાર કરવો રહે છે; કેમકે આ સમયે (એટલે અથવા મહારાજાધિરાજ=Great King of ઈ. સ. પૂ. ૮૦ ના સમયે) હિંદમાં તે શું, પણ Kings તરીકે (એટલે કે ઇરાનપતિ શહેનશાહના હિંદની બહાર પણ અફગાનિસ્તાન, ઇરાન કે કદાચ જેટલાજ દરજજાવાળો) લેખાવા માંડ્યો હોય તે તેથી પણ પશ્ચિમસુધી કયાંય ગ્રીક સત્તાનું નામ પણ સંભવિત છે. રાજા મેઝીઝના ભિન્ન ભિન્ન નિશાન-રાજ્યાધીકાર તરીકે હતું જ નહીં. અને જે ઈલ્કાબ જેવા કે, રાજા (King), મહારાજા રાજ્યાધિકાર જ તેમને ન હતો તે પછી તેના (Great King) અને મહારાજાધિરાજ અથવા પરીણામરૂપ તે સર્વ ઈલ્કાબની ધારણા હતી (૩૧) વળી આ હેદ્દાઓ, જુદી જુદી પ્રજા કયા સંજોગોમાં વાપરતી તથા તેમાં શું ભેદ ગણી શકાય છે તે વિષય આપણે ઉપરમાં સ્વતંત્ર પારગ્રાફે સમજાવી દીધું છે. જુઓ પૃ. ૧૬૪ થી આગળની હકીકત. (૩૨) જુઓ તે પુસ્તક પૃ ૧૬૭ (૩૩) આમાં પલવ રાજની હકીકત જ છે એમ લેખવું, શક શબ્દ તે કે. હી. . ના લેખક આ પાથી. અને પ્રજાને શક ધારી બેઠા છે તેને લીધે તેમણે લખી વાળે છે. ( જુઓ પૃ. ૩૦૩ ઉપરની ટીકા નં. ૫) શક પ્રજા તે પિતા માટે માત્ર “રાજા” શબ્દજ લખતા. તેમણે કદી પતાને, મહારાજ કે મહારાજ ધિરાજ તરીકે લેખાવ્યાજ નથી (જીઓ તે માટે તેમના વૃત્તાંત) (૩૪) આ શબ્દ જે તેમણે ઉચ્ચાર્યા છે તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ એમ પણ કયાંથી કહી શકાય? બાકી એટલું ખરૂ કે, ગ્રીક પ્રજાની સાથે પહત્વ પ્રજાની જે ભેળસેળ–રાજકીય તેમજ સામાજીક-પૂર્ણાંકાળે થઇ ગઇ ગઇ હતી તેની અસરના પરિણામ રૂપે અથવા તેમના રીત–રીવાજના અનુકરણ રૂપે તે બનવા પામ્યું હતુ. એમ૫કહેવાને હજી વાંધે નથી. ઉપરમાં તેના હાદ્દા વિશેની સમજ આપતાં આપતાં આપણે જણાવી ગયા છીએ કે જ્યારે તે પ્રથમ હાદ્દા ઉપર આવ્યા, ત્યારે પાથીઆની પૂર્વના નાના ભાગ, જે મિથ્રેડેટસ ધી ગ્રેટ મેળવ્યુંા હતા તેના ઉપર વહીવટ કરવાને તે નીમાયા હતા. પછી ક્રમે ક્રમે મિથ્રેડેટસે અગાનિસ્તાનની દક્ષિણના શિસ્તાન વિગેરે છતી લખતે તે પ્રદેશ પણ માઝીઝને સાંપ્યા. તેવામાં શિસ્તાનમાં ખળવા જેવી સ્થિતિ થઇ અને એકટ્રીઆના રાજવશમાં પણુ ઉથલપાથલ થઇ. એટલે મિગ્રેડેટસની આજ્ઞાથી, આગળ વધીને તેણે હિંદની હદ સુધીના અગાનિસ્તાનના સ ભાગ મેળવી લીધા. તેટલામાં ૪. સ. પૂ. ૮૮ માં મિથ્રેડેટસ મરણ પામ્યા. તે બાદ ૨૮ વર્ષના ગાળામાં ચાર રાજા ઇરાનના તખ્ત ઉપર બેઠા છે: તેમના સમય મેાટા ભાગે રાજ્યને અશાંતિમાં જ ગાળવા પડયા છે. રાજા મેઝીઝે થોડા સમય તા રાહ જોઇ કે, કોઇ રીતે બધું શાંત થઈને બેસી જાય છે કે નહી'. પણ સ્થિતિ સુધરતી ન જોઇ એટલે પેાતે પૂર્વ તરફ હંંદ ઉપર જવાની તૈયારી કરી. કે હિ. ઈંદ્ર માં જણાવ્યુ છે કે-૩૬ Mauses invaded India after the end of the reign of Mithrada. એમ પુરવાર કરે છે, કે તેમણે વાત તેા કરી છે. પણ તેમનું અંત:કરણ જરા સક્ષાભ અનુભવી રહ્યું` છે કે આ પ્રમાણે સ્થિતિ કેમ હોય ? (૩૫) ઉપરની ટીકા નં. ૩૪ સરખાવે, માઝીઝના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અષ્ટમ tes II when Parthia ceased to exercise any real control over Seistan and Kandahar=મિથ્રેડેટસ ખીજાના ધી ચેકટના) રાજ્ય અમલબાદ, જ્યારે સીસ્તાન અને કંદહાર ઉપરના પાથી આને કાબૂ વાસ્તવિક રીતે બધું યા ત્યારે માઝીઝે હિંદુ ઉપર ચડાઇ કરી હતી: ” આને સમય પૃ. ૧૪૫ ના કાઠામાં તે ઇ. સ. પૂ. ૮૫ ના માંધ્યા છે. પણ વિચાર કરતાં જણાય છે કે હજુ પણ ખે પાંચ વર્ષ માડા જ તે હિંદુ ઉપર ચડી આવ્યા હશે. વળી પૃ. ૨૩૯ માં સાબિત કરી ગયા પ્રમાણે તક્ષિલા પતિ ક્ષહરાટ મહાક્ષત્રપ પાતિક યારે યાત્રા કરવા મથુરા નગરીએ ગયા હતા ત્યારે તેની ગેરહાજરી ને લાભ લઈ ઇ. સ. પુ૭૮ માં તેણે ગાંધારપ્રાંત જીતી લઇ ગાદી પચાવી પાડી હતી. તેમજ કે. હી. ઈં. ના લેખકે જે જણાવ્યું છે કે,૩૭ Maues had conquered Gandhar-Pushkala vati to the west of the Indus as well as Taxilla to the east-fy નદીની પશ્ચિમે આવેલી ગાંધાર–પુષ્કળાવતી ( હાલનુ પેશાવર ) તેમજ પૂર્વની તક્ષિલા (રાજા) મેઝીઝે જીતી લીધી હતી; તે હકીકત પશુ આ ઉપરથી સત્ય ઠરે છે. પરંતુ તેમણે અન્ય ઠેકાણે જે એમ પોતાના અભિપ્રાય જણાવ્યા છે 3 Any direct invasion from the north seems, in fact to be out of question=ઉત્તર દીશાએથી સીધી ચડાઇ કરી હાય તે વિશે ખરીરીતે પ્રશ્ન જ ઉભા કરવા જેવું રહેતુ' નથી: એટલે કે તે ઉત્તરેથી આવ્યે (૭૬) જુએ તે પુસ્તકમાં પૃ. ૫૬૯ (૩૭) જીએ તે પુસ્તકમાં પૂ. ૫૦૦ (૩૮) જીએ તેજ પુસ્તક પૃ. ૫૬૪ www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] રાજ્ય વિસ્તાર ૩૭ હેય એમ તેમનું માનવું થતું નથી. તેમનું આ હતે તે જીતી લીધું છે અને ત્યારથી પિતાની કથન વ્યાજબી લાગતું નથી. કેમકે એક વખતે હિંદમાંની રાજધાની તરીકે તેણે મથુરાને પસંદ કરી એમ કહે છે કે તેની સત્તા ઠેઠ કાબુલની ખીણુ, છે. આ બન્ને છતને ઈ. સ. પૂ. ૭૯ ના બનાવ હેરાત અને કંદહાર સુધી હતી અને બીજી તરીકે સેંધવી પડશે. તે પછી તુરત જ તે વખતે વળી એમ કહે છે કે તેણે ગાંધારની પુષ્ક- મરણ પામે છે. તેની પાછળ “અઝીઝ પહેલો ળાવતી અને તક્ષિલા નગરીઓ પણ જીતી લીધી મથુરાપતિ થયો છે. મેઝીઝને અને અઝીઝને હતીઃ એટલે ભૂગોળનું જરાપણું જ્ઞાન ધરાવનાર કાંઇ સગપણ સંબંધ હતા કે કેમ તે જણાવ્યું કહી શકશે કે આવી સ્થિતિમાં તો તે કાબુલની ખીણ નથી. પણ મારું માનવું એમ થાય છે કે બને માંથી બિબર ઘાટના રસ્તે થઈને જ હિંદમાં પ્રવેશેલે વચ્ચે પિતા પુત્રને સંબંધ છે જોઈએ. તે હે જઈએ છતાં તેમના જેવા ઇતિહાસના બાબત આપણે આગળ ઉપર ચર્ચીશું. પણ ઊંડા અભ્યાસી તેમ બન્યું હોવા વિષે–એટલે કે અત્ર એક બીજો પ્રશ્ન વિચારો રહે છે. શહેનતે ઉત્તરમાંથી નહીં ચડાઈ લાવવા વિશે શંકા શાહ મેઝીઝે એકજ વર્ષમાં પંજાબ અને મથુરા બતાવે છે તથા વધારામાં કહે છે કે તે અફગા- જીતી લીધાં અને ત્યાંના ક્ષહરાટ મહાક્ષત્ર નિસ્તાનની દક્ષિણેથી બલુચિસ્તાનમાં જઈ ત્યાંથી જેમને અધિકાર ત્યાં ૩૦-૩૫ વર્ષો થયાં બેલનઘાટ દ્વારા પ્રથમ સિંધ દેશ તરફ ઉતરેલા જામી પડ્યો હત-તથા પ્રજાને કે તેમને પરસ્પર હતું અને ત્યાંથી જ સિંધુ નદીના જળ માર્ગે કોઈ દિવસ અથડામણ થઈ હેય એમ જણાવ્યું પંજાબમાં આવ્યો છે. તે આ કથન કાંઈક નથી, તેમ તેમની શારીરિક નિર્બળતા, રાજકીય તપાસ માગે છે. તેમને આમ ઉચ્ચારવાનું શું - નાલાયકાત, કે વહીવટી કમ આવડત પણ ઇતિકારણ મળ્યું હોવું જોઈએ? એક જ જવાબ હાસમાં શોધી જડતી નથી છતાં તે બન્ને પ્રદેશના દેવો પડશે કે મેઝીઝને તેમણે શક પ્રજાને રાજવીઓ કોઇપણ સામનો કર્યા વિના કે તે ધાર્યો છે અને પિતાની માન્યતા સાચી ઠરાવવા કાજે સર્વેમાં અંદર અંદર ઝપાઝપી કે ખુનામરકી આ બધી દલીલનું ચક્ર તેમને ગોઠવવું ૩૯ પડયું નીપજાવે તેવાં જંગી યુદ્ધ મચાવ્યા વિના, એકદમ છે તથા બુદ્ધિમાં ન ઉતરે તેવી વિગતો કપનાથી તાબે થઈ જાય અથવા રાજ્યની લગામ આક્રમણ ઉભી કરીને ગોઠવવી પડી છે. તેની પિકળતા કારને સેંપી દે, તે નહીં સમજાય તેવા પ્રસંગે આપણે પૃ. ૩૦–૧૦ સુધી વિસ્તાર પૂર્વક ચર્ચા કહી શકાય. જ્યાં સુધી કાંઈ મજબૂત પુરાવા કે છે ત્યાંથી જોઈ લેવી. એટલે અહીં પાછળ સત્યશીલ હકીકત જણાય નહીં ત્યાં સુધી તે તેને તાજી કરવાની જરૂર રહેતી નથી. માત્ર અનુમાન જ કરવાં રહે છે, તેમાંનું એક એમ આ પ્રમાણે ગાંધાર દેશ જીતી લીધા બાદ લાગે છે કે, ફિલાને પાતિક અને મથુરાને હિંદના એક રાજકર્તા તરીકે તેની કારકીર્દી સંડાસ બને મોટી વયે મહાક્ષત્રપ થયા હોવાથી શરૂ થઈ કહેવાય. તે પ્રાંત જીત્યા પછી ટૂંક તેમજ તેમના રાજવહીવટ ૩૫-૩૫ વર્ષથી પણ સમયમાં જ આગળ વધીને તેણે, ક્ષહરાટ મહા અધિક કાળ ચાલેલ હેવાથી, લગભગ ૮૦-૦૦ ક્ષત્રપના આધકાર તળેનો બીજો સૂરસેન પ્રાંત જે વર્ષની ઉમરના થઈ ગયા હતા. વળી સંભ(૩૯) જુઓ ઉપરમાં દલીલ નં. ૧ (૪૦) તેમ તે સામા પક્ષે મેરીઓ પણ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ વિત છે કે, પુત્ર પરિવારથી વિહીન હશે. જેથી રાજ્ય ચલાવવાની ઉપાધિ મુકી દેવા ઇચ્છતા હાય, તેવામાં ઉપરના બનાવ બન્યા હાય. એટલે તદ્દન શાંત અને નિરૂપાધિમય જીવન ગળાય તથા દરેક પ્રકારની સગવડ સાથે પોતાના શાહી દરજ્જો પણ સચવાય, તેવી સરતા કરીને તેઓ કારગત થયા હૈાય. આ અનુમાન તરફ કારણ મળે છે કે ધાર્મિક કાર્ય ૪૧ માઝીઝના વધારે ઢળવા માટે એમ તેઓએ પાતાની જીંદગીમાં જે કર્યાં છે તેનીજ નોંધ જ્યાં તે ત્યાં તેમણે હિતકર વિચાયુ છે. જ્યારે મહત્ત્વદર્શીકા સ્મરણુ કાઈ પણ ઠેકાણે ઉભું કરવાનું કે યાદગાર રહી નય તેવુ' એક પગલું ભર્યાનું જણુાતુ' જ નથી. અત્યારે તે નજરે નથી પડતુ. કદાચ શોષખાળ થતા ભવિષ્યમાં માલુમ પડી આવે તો ત્યારની વાત ત્યારે વિચારાશેઃ ઉપરાંત ખીજું કારણ એમ કલ્પી શકાય છે કે યુદ્ધ અને ખુનખાર જંગ જામ્યા તા હશેજ. પણ કામ પ્રકારના સાક્ષી પુરાવા જે મળી આવતા નથી તેમાં મુખ્યપણે તેમની ધાર્મિકવૃત્તિ જવાબદાર હશેઃ જે જૈન ધર્મના તે અનુયાયી હતા તેમના સાહિત્ય ગ્રંથાની એક તા પૂરી સરક્ષાજ થઇ રહી નથીઃ અથવા જે કાંઇ રક્ષણ કરાયું છે તે વિના પ્રકાશીત પડી રહ્યું છે. અથવા તેા લડાઇમાં તે પોતેજ ખપી ગયા હોય; જેથી તેમના તરફથી તે કાઇ જાતનાં સ્મરણુ ચિન્હ જાળવી રાખવાનું, વંધ્યાપુત્ર જેવુ જ કહેવાય. અને વિજેતાપક્ષ શહેનશાહ માઝીઝના જે રહયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મૂકવાનુ’ રાજકીય નાની ઉમરના હતા? તે પણ તેટલી જ ઉમરના હતાઃ કદાચ એ પાંચ વર્ષેદ નાનો મેટા હેય: અરે બાર કે નાનો જ હતા તા પણ લડાઈમાં કયાં રાજાએ ખૂદે જ લડવાનું હેાય છે, તેમાં તે સૈનિકોએ જ યુદ્ધ ખેલવાનાં હોય છે, એટલે ઉપરના પ્રશ્ન બહુ વિચારવા યોગ્ય [ અમ તેમણે નોંધ તા કરી ડાય પણ અત્યારે મળી આવતી ન હાય અથવા હાય તાયે ઇરાની શજશાહી દફ્તરખાનામાં અટવાઈ પડી હાય. અથવા સામા-હારનાર-પક્ષ તરફ તે અન્યાય કરી રહ્યો હતા જેથી હૃદયના આંતરિક ડંખને લીધેકેમકે તે પાતે ઉદાર ચિત્ત અને સંસ્કાર પૂર્ણ રાજવી હતા એમ તે। ઉપરમાં જણાવી ગયા છીએ એટલેબધી પરિસ્થિતિ શબ્દોચ્ચાર વિનાજ તેણે ચલાવી લીધી હોય. આવા સંજોગામાં આ મહત્ત્વના અને પ્રસંગે! આ પક્ષે કે સામા પક્ષે કાઇ પણ જાતની ધાણી રખાયા વિનાજ પસાર થઇ ગયા હોવા જોઈએ. બાકી રાજકારણની બાબતમાં નીતિ, અનીતિ કે હૃદયની લાગણી અને અંત:કરણના અવાજને જેમ અત્યારે બહુ સ્થાન મળતું નથી તેવુ તે સમયે પણ હશે કે કેમ, તે તે કહી શકાય તેમ નથીજ: એટલે સવ પક્ષની સ્થિતિના સારાસારના વિચાર કરતાં મહાક્ષત્રપાની ધાર્મિકવૃત્તિ તથા સંસારથી વિરક્ત થઇ અધ્યાત્મિક જીવન ગાળવાના મનેરથેાજ, તેમનાં ગાદીત્યાગનાં કારણરૂપ હાય તે વિશેષાંશે સભવિત દેખાય છે. પણ એક ખુબી એ થઇ છે કે, જેમ ઇ. સ. પૂ. ૭૮ માં ઉત્તર હિંદના મહાક્ષત્રપોનાં એ જખરદસ્ત રાજ્યે પંજાબ અને સૂરસેનનાં એકદમ અદૃશ્ય થઈ ગયાં છે, તેમ માત્ર ખીજા ચાર વર્ષના જ અતરે એટલે ઈ. સ. પૂ. ૭૪ માંજ ત્રીજી ક્ષહરાટ સામ્રાજ્ય-મધ્ય હિ'ના મહાક્ષત્રપ નહાણુનું - અવંતિપતિનું જે-ઉપરનાં બન્ને કરતાં સ પ્રકારે ચડીયાતું હતુ તે પણ કાળનાં મામાં ઝડ આ કિસ્સામાં તા રહેતા નથી જ. (૪૧) તેવાં કાર્યોમાં મથુરાના સિ’હસ્તૂપની પ્રતિષ્ઠાને પ્રસ'ગ હતા; જ્યાં પેાતાની નાતના સર્વેનું સમેલન પણ કર્યું. છે તેમજ તે સ્થાને વાર વાર દન નિમિતે તે સર્વે એક ત્રિત થતા હતા. ઈત્યાદિ ઈ. www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] રાજ્ય વિસ્તાર ૩૧૯ પાઈ ગયું છે. મતલબ કે જે ક્ષહરાટ પ્રજા બનાવને વિવાદ વિગતેથી પૃ. ૨૪૦-ર માં અપાઈ પિતાનાં બળથી ઇતિહાસમાં પ્રકાશિત થઈ જાયે- ગયો છે, જેથી અત્રે તેનું પુનઃ આલેખન કરવા જલાલીના ગગન મંડળે મધ્યમાં પહોંચી જવા ઈરછી નથી. સુભાગ્યવાન બની હતી, તે આખીયે પ્રજા માત્ર આટલા વિવેચનથી જણાશે કે, શહેનશાહ પાંચ વર્ષની ટુંક મુદતમાં જ, તેજ ઈતિહાસમાં મઝીઝને રાજ્ય વિસ્તારમાં વર્તમાનના અફગાહતી ન હતી થઈ જવા પામી છે. તેમાં પણ કોઈ નિસ્તાન, પંજાબ અને યુક્ત પ્રાંતિની ભૂમીને દૈચ્છીજ બળવત્તર હશે કે શું ? અથવા મોઝી- સમાવેશ થતું હતું. પણ સિંધ કે રજપુતાનામાં તેણે ઝના મનમાં એમ વસ્યું છે કે, જેમ બે કાંઈ હિસે પાડ્યો હોય તેવી સાબિતી મળી મહારાજે જીતી લેવામાં કુદરતે સાનુકૂળતા બતાવી આવતી નથી. હતી, તેમાં ત્રીજા રાજ્ય ઉપર ચડાઈ લઈ જવાય (૨) અઝીઝ પહેલો ઉર્ફ અય તે તેમાં પણ કુદરત મદદગાર થશે જ તેવા મેઝીઝના ભરણ બાદ તેને પુત્ર અઝીઝ ઇરાદાથી, મથુરાને પ્રદેશ જીતી લઈને, તેની પહેલું નામ ધારણ કરીને તક્ષિકાનીકર તેમજ દક્ષિણે આવેલ અવંતિ દેશ ઉપર ચડી જવાની મથુરાની ગાદીએ આવ્યો છે. તૈયારી આદરી હેય. પણ આદરતાવેંત જ કુદરતે પે- તેને કોઈકના મતે તેને અને મેઝીતાનો પડો બતાવવા તથા લેભનેનહીં થોભ અથવા સમય ઝને કાંઈ પણ સગપણ સંબંધ “અતિ લોભ તે પાપનું મુળ” તે ન્યાયની સિદ્ધિ ન હોવાનું મનાયું છે. જેમ અર્થે તેને આ દુનિયામાંથીજ ઉપાડી લીધો હેય. સગપણ હેવા વીશે મતફેર છે, તેમ તેના સમય જો કે રાજા મેઝીઝ જેમ ઉમરે પહોંચી વૃદ્ધ માટે પણ મતફેર ચાલે છે. સગપણમાં મતફેર થઈ ગયા હતા તેમ અવંતિપતિ નહપાણ તે તેનાં હેય તે કાંઈ ઇતિહાસ ઉપર તેની અસર પડવાની કરતા આગળ વધીને વળી ખખડધજ થઈ ગયો - ધાસ્તી સામાન્ય રીતે હેતી નથી પણ સમયને હતો. ગમે તે સંજોગો ઉભા થયા હોય પણ તે તફાવત પડી જતું હોય તો તેનું પરિણામ તે સવ રાજ્યની સ્થિતિ તે ઉપરમાં વર્ણવ્યા પ્રમાણે અનેક દરજજે હેરફેર આવી જાય છે. માટે તે બની રહી હતી જ. તે સંવેગો પરત્વેને કેયડો સબંધી જરા તપાસ કરવી જરૂરી છે. ઉકલે ત્યારે ખરો. મૃ. ૧૪૫ ના કોઠામાં આપણે શહેનશાહ તશિલાના જે તામ્રપત્રમાં ૭૮ ની સાલ મઝીઝના સમયને અંત ઈ. સ. પૂ. ૭૮ ને આંક છે અને જે તક્ષિલાપતિ પાતિકે કેતરાવું જણાવ્યો છે. અને તે હકીકત ઈતિહાસના ધુરંધર છે તથા જેમાં “રાજા મોગના રાજ્ય” એવા વેત્તા. મિ. સ્મિથના કથન આધારે નોંધાઈ છે. શબ્દને નિર્દેશ કરાયો છે, તે મહત્વના ઉપગી જ્યારે કે. હિ. ઈ. ના લેખકનો મત જુદે જ પડે (૪૨) જ. ઇં. હી. ક. પુ. ૧૨ પૃ. ૨૦ પ્રોફેસર લામાં મગની પછી રાજ અઝીઝ ગાદીએ આવ્યો છે. સ્ટેન કેનાઉ જણાવે છે કે) Sir John Marshall's ૪૩) જુએ તે પુસ્તક પૃ. ૫૭૦–૭: તેમાં મેઝી ઝને સમય ૭૫ થી ૫૮=૧૭ વર્ષ અને અઝીઝને excavations have shown that in Taxilla Moga was succeeded by king Aziz-27 ૫૮ થી ૪૭=૧ વર્ષ જણાવે છે (જુઓ તે પુસ્તકમાં બેન માર્શલના ખોદકામથી સાબિત થયું છે કે, તક્ષિ- પ. ૫૫૫ ટીક નં૨૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦. અઝીઝને [ અષ્ટમ છે. પહેલાના મત પ્રમાણે મોઝીઝના રાજપને પણ વિના તૈયારીઓ જ આગળ વધ્યો હતો એમ અંત જ ઈ. સ. પૂ. ૭૮ માં આવ્યાનું મનાયું છે કબુલ રાખવું પડશે. તેથી સહજ વિચાર આવી જાય જ્યારે બીજાના મતે તેના રાજ્યનો પ્રારંભ જ છે કે, જે કામમાં ગમે તેટલી તૈયારી અગાઉથી લગભગ તે સમયેથયાનું ગણાયું છે. આમાંથી કઈ કરી રાખી હેય તે પણ બે ત્રણ વરસની મુદત જાતને તડ નીકળી શકાતું હોય તે જોઈએ. તે આટલુણમાં જ ચાલી જાય તેમ ગણાય છે, મોઝના રાજ અમલ સાથે એક જણાએ તેમાં માત્ર છ માસનો તે હીસાબજશે કહેવાય? ૭૮ ને આંક જોડ્યો છે. અંત કે આદિ તે માટે આપણે તે ૭૮ ના આંકને બદલે ૭૫ ને હકીક્ત હમણું દૂર રાખીએ-જ્યારે બીજો ૭૫ સ્વીકાર કરીએ તે વાસ્તવીક ગણાશે. વળી બીજી કહે છે. આપણે ઉપરમાં પાતિક અને સોડાસનાં પરિસ્થિતિ પણ તે વસ્તુ અંગીકાર કરવાને વૃત્તાંત લખતાં એમ જણાવ્યું છે કે, તે બન્નેનાં આપણને પ્રેરે છે. ઉપર પૃ. ૩૧૮ માં “એક ખૂબી રાજ્ય શહેનશાહ મોઝીઝે એક વર્ષમાં જીતી લીધાં એ થઈ છે' કરીને જે હકીકત જણાવી છે તેમાં છે અને તેને સમય ઇ. સ. પૂ. ૭૦-૭૮ જણા- મથુરાની જીત મેળવ્યા બાદ રાજા મેઝીઝને બે છે. આ હકીકત ટાંકવામાં પાતિકને માટે અવંતિ ઉપર ચડી જવાની ઈચ્છા કરવા જતાં તે શિલાલેખને આધારજ લેવાય છે. એટલે તે કુદરતી સંકેતને લીધે કેમ જાણે મરણ પામત કથનમાં “મીન કે મેષ' એટલે પણ ફેરફાર કરવાને હેય તેવી સ્થિતિ ક૯પી છે. તે સ્થાને, એમ સ્થાન રહેતું નથી. જ્યારે સંડાસ માટે તે આપણે હકીત ગઠવવી સુમેળ લેતી કહેવાશે કે, ૭૮ માત્ર આનુસંગીક કારણને લીધે અનુમાનજ દોરેલ માં તેણે તક્ષિલા ક્યું હતું અને પછી બે છે. એટલે તેમાં ફેરફાર કરવા ઈચછા રાખીએ તો એક વર્ષ તૈયારી કરી ૭૫ માં મથુરા જતી ખોટું નહીં ગણાય. કારણ કે આવડા મોટાં લીધું હતું. તેવામાં અતિ વૃદ્ધાવસ્થાને લઇને તેનું (તક્ષિલા અને મથુરા જેવાં) રાજ્યો ઉપર એકજ મરણ નીપજતાં તેની ગાદીએ રાજા અઝીઝ વર્ષમાં લડાઈ લઈ જવી અને વિના વિલંબે જતી આવ્યો હતો. તે ગાદીએ બેઠે કે બીજે જ વર્ષે લેવાં, તે બહુ અશક્ય બકે અસંભવિત દેખાય છે. અવંતિપતિ નહપણ અપુત્રિ મરણ પામતાં જો કે આપણે તો એમ પણ જોઈ ગયા છીએ તેના વારસ માટે તકરાર ઉભી થઈ. આ સમયે કે પાતિકને મુલક જે જીતી લીધું હતું તે બનાવ અઝીઝે ધાર્યું હોત તો પિતે અવંતિના પ્રકરણમાં તેની ગેરહાજરીમાં જ બનવા પામ્યો હતે. મતલબ હાથ નાંખીને, આખું નહીં તે તેને અંશ પણ કે જીત મેળવવા માટે મેઝીઝને અગાઉથી કોઈ મેળવી શકતઃ છતાં પિતે તાજેતરને જ તૈયારી કરી રાખવાની જરૂરજ પડી હતી. એટલે ગાદીએ બેસેલ હેવાથી તેવા લેભમાં નહી જ્યારે તુરતા તુરત મથુરાને પાછો સર કરે ત્યારે પડવાનું ડહાપણ ભર્યું ભાળ્યું હતું. એટલે આ (૪૪) ને મઝીઝને ૭૮ માં મરણ પામેલ માનીએ તે અઝીઝને તેજ સાલમાં ગાદીએ આવેલ ન પડે: તે હીસાબે ૭૪ માં નહપાણ જ્યારે મરણ પામ્યો હતો ત્યારે અઝીઝને ગાદીએ બેઠા ચાર વરસ થયાં કહેવા પડેઃ આટલી મુદત થઈ જાય ને અવંતિ જેવા દેશ ઉપર નજર પણ ન ફરકાવે તો તેમાં અઝીઝની નબળાઈ જ કહેવાય. અને તે પ્રમાણે સ્થિતિ થઈ હોય તો તે માર્ગ ડહાપણ ભરેલો નહીં પણ મૂર્ખાઈ ભરેલે કહેવાય, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. સમય ૩૦૧ હિસાબે ૭૫ ને આંક લેખ સુસંગત અને સુઘટિત ગણશે ત્યારે વળી પ્રશ્ન એ થાશે કે મિ. સ્મિથ જેવા વિદ્વાને ૭૮ ની સાલ શામાટે ગ્રહણ કરી હશે? તેમને શું શું કારણે મળ્યાં છે તે તેમણે જણાવ્યાં નથી અને જણાવ્યાં હેય તે મારા વાંચવામાં આવ્યાં નથી. પણ એમ માનવાને કારણ મળે છે, કે હિંદમાં ચાલતે શકસંવત જે સાથે ૭૮ ને આંક જોડાય છે અને તેના પ્રવર્તાવનાર તરીકે આ અઝીઝને મનાતે હત-અથવા મનાયો છે તે હિસાબે અઝીઝના રાજ્યની શરૂઆત અથવા તેની પૂર્વેના મોઝીઝના રાજ્યને અંત, ૭૮ માં કરાવી દેવા હેય. પછી તો એકે કહ્યું એટલે બીજાએ સ્વીકારવું રહે, તેમ ગતાનુગતિક ક્રમે તે ચાલ્યો આવ્યો હોય. પરંતુ તેમ બની શકવું જ તદ્દન અશક્ય છે. પ્રથમ તે અઝીઝ એ શક્તિશાળી જ નવો નથી કે તે સંવતસર ચલાવવાને લાયક ગણાય. છતાં ન બનવાનું બની ગયાનું તેને લલાટે લખાયું હોય એમ માનીએ, તેય, આ સ્થિતિ કેમ કોઈ લક્ષમાં જ લેતું નથી કે, શકસવંતની સાથે ૭૮ ના આંકને અલબત સંબંધ તો છે જ, પણ તે ઈ. સ. ૭૮ છે, નહીં કે ઈ. સ. પૂ. ૭૮: અઝીઝને સમય તે ઈ. સ. પ. ૭૮ ને છે. જ્યારે શકસંવતની આદિ ઈ. સ. ૭૮ ની છે તે બે સમયની વચ્ચે ૭૮+૭૮=૧૫૬ વર્ષનું અંતર છે. એટલે આ વિષય પર તે વિચાર કરવાનું જ રહેતું નથી. જેથી ૭૫ ને આંક વધાવી લેવાને સંજોગેનું સમર્થન મળે છે. તે પછી જેમ મિ. સ્મિથના કથનને તપાસી જોયું તેમ કે, હી, ઈ. ના લેખકના કથનને શા માટે ન તપાસવું ? તેમણે સ્પષ્ટપણે તે કાંઈ નથી જ જણાવ્યું પણ તેમના લખાણના ગર્ભિત આશયથી હજુ તેમનું હૃદય વાંચી શકાય છે ખરૂં. એક ઠેકાણે લખ્યું છે કે-૪૧ (તેમની માન્યતા મેઝીઝ રાજા શક હોવાની છે જે અનેક વખત મેં ઉપર ટાંકી બતાવ્યું છે અને તે જ માન્યતાના આધારે હવે બતાવું છું કે તે કથને તેમણે જ ઘડી કાઢ્યા છે એમ સમજવું રહે છે) A few years later cir B. C. 75 there arose another formidable power on the west. The Scythians (Sakas) of Seistan bad occupied the delta of the Indus= બાદ થોડા વર્ષે, આશરે ઈ. સ. પૂ. ૭૫ માં પશ્ચિમે એક બીજી પરાક્રમી (ભયંકર) સત્તાનો જન્મ થયો હત; શિસ્તાનના (શકે) સીથીઅનોએ સિંધુ નદીને દુઆબ લઈ લીધે હતેઃ તેમની કહેવાનો મતલબ એ છે કે ઈ. સ. પૂ. ૭૫ માં શક પ્રજાને ઉદય રાજા મઝીઝની આગેવાની નીચે થવા પામ્યો છે. તેમ બીજે ઠેકાણે, પાતિકવાળા તામ્રપત્રમાં લખાયેલા ૭૯ ના આંકની ચર્ચા કરતાં તેમણે જણાવ્યું છે કે If so, the inscription would be cir, 72 B. C. a year which may well (૪૫) કેઈકે વળી આ અઝીઝ પહેલાને બદલે અઝીઝ બીજાને તે સંવસરના સ્થાપક તરીકે લખ્યો છે: પણ તેના સમય સાથે ૭૮ ને આંકજ જ્યાં નથી ત્યાં તે પ્રશ્ન આપોઆપ જ ઉડી જાય છે. છતાં તેના જીવનવૃત્તાંતમાંથી બીજી સાબિતી મળી શકે છે કે સંવતના સ્થાપક જેટલા તે ગુણ ધરાવતે નહેઃ (૪૬) જુઓ કે. હિ. ઇ. પૃ. ૫૩૨: (૪૭) જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૭૦ (૪૮) જુએ પૃ. ૫૫૪૬ તથા પૂ. ૬૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અઝીઝની [ અષ્ટમ have fallen in the reign of Mause= જે તેમ હોય તે, તે શિલાલેખને સમય આશરે ઇ. સ. પૂ. ૭૨ ગણાશેઃ જે વર્ષ મઝના રાજ્ય અમલમાંનું થઈ રહેશે. આ બન્ને તેમનાં કથન છે. અને તે ઉપરથી જ તેમણે અનુમાન ઘડી કાઢયું સંભવે છે કે, રાજા મેઝીઝનો હિંદની ભૂમી ઉપરને પ્રથમ દેખાવ ઈ.સ. પૂ. ૭૫ની લગભગમાં થયો છે. પણ મોઝીઝ શક પ્રજાને સરદાર હોવાની તેમની માન્યતાનું ખંડન આપણે સારી રીતે કરી બતાવ્યું છે. એટલે તેમને મત પણ ગ્રાહ્ય થતો નથી. જેથી તે બન્ને વિદ્વાનનાં મંતવ્યનાં દેખાતાં કારણોની તપાસમાં ઉતરતાં અને તે કારણોની નિબળતા સબળતાને વિચાર કરતાં, મોઝીઝનું મરણ હજુ ૭૫ માં માની શકાય ખરૂં બાકી તેનું રાજ્ય ૭૮ માં શરૂ થયાનું માનવાને તે અંત:કરણ ના પાડે છે. આખી ચર્ચાને સાર એટલો જ કે અઝીઝના રાજ્યની શરૂઆત ઇ. સ. પૂ. ૭૮ કે ૭૫ માં માનવીઃ અને તેનું મરણ જેમ મિ. સ્મિથ સાહેબ માને છે તેમ ઇ. સ. પૂ. ૫૮ માં ગણીને તેને સત્તાકાળ ૨૦ અથવા ૧૭ વર્ષને ગણવે. ગમે ત્યારે-ઈ. સ. પૂ. ૭૮માં કે ૭૫માં ગાદીએ બેઠેલો તેને માને તોયે તેની ઇ. સ. પૂ. ૭૪ માં તે તે કારકીદી ગાદીપતિ હો હોને હતો જ. આ સમયે અવંતિપતિ રાજા નહપાણુનું મૃત્યુ થતાં, તેની ગાદી માટે અનેક ખટપટ થઈ હશે એમ સમજાય છે. છેવટે, એક અણધાર્યાજ અને કોઈ દીવસ ખ્યાલમાં પણ ન હોય તેવા પુરૂષના હાથમાં તે ગઈ આ પુરૂષનું નામ રાજા ગર્દભીલ અને તેના નામ ઉપરથી તેને વંશ ગદંભીલ વંશ કહેવાય છે. આ ગદ્ય ભીલનું મરણ પાછું ઈ સ. પૂ. ૬૪ માં (કોઈકના મને ૬૧ માં) જયારે થયું ત્યારે પણ અવંતિની ગાદી માટે પાછી તેવીજ ભાંજગડ ઉભી થઈ હતી. અને પરીણામે બીજે ફાવી ગયું હતું. કહેવાની મતલબ અત્ર એ છે કે અવંતિના ઉપર પ્રમાણે બન્ને પ્રસંગે રાજા૫૧ અઝીઝનો કારકીદીના સમયમાંજ બનવા પામ્યા છે. વળી પિતાના રાજ્યની હદની અડોઅડજ અવંતિની હદ હતી. એટલે કે લાંબી મજલ કાપી લડવા જવું પડે તેવું પણું નહોતું. તેમ જે ફાવી ગયા છે તેના કરતાં અનેક ગણે તે મોટે ભૂપાળ પણ હતો, તેમ સામગ્રી પૂર્ણ હતો. છતાં બેમાંથી એકે પ્રસંગે તેણે હાથહલા કર્યો છે એમ જણાયું નથી. જો તેને પિતા મેઝીઝ આ વખતે હયાત હેત તે, કોઈને પૂછવાની વાટ જોયા વિના તુરતજ અવંતિ જેવું હિંદના મુગટ સમું રાજ્ય કબજે કરી લીધું હેત. એટલે સમજાય છે કે અઝીઝ તેના પિતાના જે ઉત્સાહી અને સાહસીક વૃત્તિવાળે જ નહીં હોય; અથવા પિતાને ત્યાંજ રાજ ખટપટ જાગી હેય અથવા પ્રજા અસંતુષ્ટ બની હેય-કેમકે તેના પિતાએ તક્ષિલાનું અને મથુરાનું રાજ્ય વિના યુધે–અથવા તે રાજ્યકર્તાઓ પાસેથી ગાદી પડાવી લઇને જ-મેળવી લીધું હતું તેથી કદાચ પ્રજા નારાજ થઈ હેય-તે પિતાનું ઘર પહેલું (૪૯) જુઓ ઉપરમાં તેને વૃત્તાંતે. (૫) તેના રાજયને અંત આવ્યો છે, જ્યારે કેટલાક મરણ થયું માને છે. વળી કેટલાકને તે પ્રસંગ શોધીને તે નાસી ગયો લાગે છે (જુઓ હવે પછી આ પુસ્તકના અને તેનું કૃત) ગમે તેમ પણ તેની ગાદી તે વખતે ખાલી પડી હતી તેટલું ચોક્કસ છે જ. ( ૫ ) તેમાંના એક પ્રસંગે પોતે તન અસહાય સ્થિતિમાં હતો એમ સમજાય છે. આ પ્રસંગને અંગે વધુ વિગત માટે જુઓ આગળ આવતી હકીકત, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ) કારકીર્દી ૩૨૩ સંભાળવું તેમ ધારી બીજી તરફ નજર જ નાંખી હતા તે વળી બીજી એક શંકા એ થાય છે ન હેય. પણ તેવી સ્થિતિ બની હેય તેમ નેધાયું કે તે હવે પાર્થીઅન, જ્યારે પ્રજા હતી હિંદુ દેખાતું નથી. એટલે એમ અનુમાન થાય છે કે તે પ્રજા ઉડીને પિતાને સંવતસર માનશે કે કે તે ભાઈસાહેબ મહેતા મારે નહીં અને ભણવે પારકાને? જવાબ દેવાશે કે, એમ તે અનેક પણ નહીં તેવી તટસ્થ વૃત્તિવાળા હેય; કે તદન સંવતસરે પૂવે ચલાવાયા છે. વળી શિલાલેખોમાં નિર્લોભી હેય; અથવા ભોગ વિલાસમાં જ આખો પણ કોનરાવાયાનું તમે પોતે જ જણાવી ગયા સમય વ્યતીત કરી નાખતાં હોય; કે શેકો પાપડ છો તેનું કેમ? ખુલાસો કે, પૂર્વ સમયે જે પણ ભંગાય નહીં તેવા બળહીન હેય; પણ તેના સંવતરે ચાલેલા નજરે પડે છે તે તે સમસિક્કા વિશેના પરિચયથી સમજાય છે કે, પોતાની યની પ્રજાએ પોતાના રાજવી ઉપરના પ્રેમને પાછલી જીંદગીમાં તે બિમાર અવસ્થામાં જ હશે. લીધે કર્યું છે. વળી રાજાઓએ જ તે પોતાને એટલે અવંતિમાં જ્યારે દ્વિતીય રાજદ્વારી પ્રસંગ સંવત લખે છે. એટલે તેમાં પ્રજાની સંમતિ ઉભે થયે ત્યારે તે તે કાંઈ કરી શકે તેવી હતી કે નહીં તે પુરા ખાત્રીપૂર્વક કહી સ્થિતિમાંજ નહોતો. છતાં પહેલા પ્રસંગ વખતે ન શકાયઃ હજુ તેના વિશે એમ કહી શકાય તેણે જે પાઠ ભજવ્યાનું અનુમાન દોરવું પડ્યું છે કે, રાજસત્તા જે ધારે તે કરી શકે છે. તેજ સ્થિતિ હેય તે તેને એકંદરે નબળે ભૂપતિ તેથી તેણે પિતાને સંવતસર મારી ઠોકીને તે કહેવું જ પડશે. આવા બળહીન તથા તેજે પ્રજા પાસે લખાવરાવ્યું હતું. એક બારગી હીન પાસેથી વિશેષ પ્રગતિ કરવાની આશા તે વાત પણ આપણે કબૂલ કરીએ; પણ સેવી શકાય જ નહીં. બકે તે પોતે પિતાનું તે સ્થિતિ તેના મુલક પરત્વે હજુ સંભવિત સંભાળી રાખે તેટલું પણ ગનીમત સમજવું બની શકે. પરંતુ દક્ષિણ હિંદ કે જેનું પૃ. ૩૨૧ માં ઇસારે થ છે કે, તેણે મહે પણ તેણે જોયું નહતું ત્યાં સુધી તે શક ૭૮ માં શકસંવત સ્થાપન કર્યાની કેટલાક ચાલ્યો આવે છે તેનું કેમ? આ બધી ચર્ચાને અભ્યાસીઓની માન્યતા છે. સાર એકજ છે કે, શક પ્રવર્તક તરીકે તે તેના સિક્કા પણ તે વિરૂદ્ધ ત્યાંજ સુચના હોવાની વિદ્વાની માન્યતા તદ્દન પાયા વિનાની અને કરી છે કે, ઈ. સ. ૭૮ જ છે. વળી સિક્કા બાબતની નીચે લખેલ સંવતસર ની સાથે બરાબરીમાં જ ઈ હકીકત સાથે પણ સરખાવવાની જરૂર છે. સ. પૂ. ૭૮ ધારી લેવાથી તે તેના સિક્કા વિશે. કે. શે. હિ. ઈ. ના માન્યતા ઊભી થવા પામી છે અને તેથી તેને લેખકે જણાવ્યું છે કે પ૨ On Maues coins તદ્દન ભૂશાયી કરી નાંખવી રહે છે. વળી ઉપ- his name appears alone with the રમાં વર્ણવેલી તેની કારકીર્દીના ખ્યાનથી ખાત્રી title “King of Kings” but the થશે કે સંવતસરના સ્થાપકમાં જે અનેક ગુણો coins of his successors, Aziz king જોઈએ તેમાં એક પણ તેનામાં નહે. તેમ of kings, of Spalahores his brother છતાં ઘડીભર માનો કે તેણે તે શક પ્રવર્તાવ્ય and of spalagadames his nephew (૫૨) જુએ તે પુસ્તક પૃ. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અઝીઝના સીક [ અષ્ટમ sometimes also bear on the obverse Greek legends, with the name Vonones, king of kings. Aziz sometimes struck coins, like Maues, in his own name alone but also sometimes with Azilises king of kings as well as with Asvavar man=ોઝના સિક્કા ઉપર, મહારાજાની પદવી સાથે તેનું એકલાનું જ નામ દેખાય છે પણ તેની પછી આવનારાઓમાંના, મહારાજા અઝીઝના, તેના (અઝીઝના) ભાઈ પેલેહેરેસના તેના ભત્રીજા પેલગેડેમ્સના સિકકાઓમાં કવચિત સવળી બાજુ ઉપર ગ્રીક લીપિમાં મહારાજા વેનનીસ એવા શબ્દ પણ છે.૫૩ અઝીઝે પિતાના સિક્કાઓ મોઝીઝની પેઠે કવચિત પિતાના એકલાના નામે,૧૪ વળી કવચિત મહા- રાજા અઝીલીઝનીપષ સાથે તેમજ અશ્વવર્મન સાથે પણ પડાવ્યા છે. એટલે એમ કહેવા માંગે છે કે, કેટલાક સિક્કામાં તેનું એકલાનું મહેણું છે અને કેટલાકમાં બીજાની સાથે તેનું કહેવું છે. (બીજાની સાથે એટલે, એકનું સવળી બાજુ અને બીજાનું અવળી બાજુ; તેમજ એક બાજુએ પણ સાથે સાથે ૭; આ બંને રીતે અર્થ થાય છે) આ જપલેખકે વળી ચર્ચા કરતાં એમ જણાવ્યું છે કે,૫૯ સિક્કા ઉપર બેમાંથી જે માટે હોય તે ગ્રીક લિપિમાં અને નાને હેય તે પછી લિપિમાં અક્ષરે લખાવે છે. તેમજ બન્ને વચ્ચે જે બાપ-દીકરાને જ સંબંધ હોય તે અરસ્પરસની કાંઈ ઓળખ આપતા નથી; પણ અન્ય સંબંધ હોય તે તે પ્રમાણે તેમાં જણાવેલું હોય છે. અને તેના પુરાવામાં અઝીલીઝ અને અઝીઝના દષ્ટાંતો આપ્યા છે. પણ એક સ્થિતિની તન અવગણના કરાઈ છે કે પોતે જે દષ્ટાંતો આપ્યાં છે તે બધાં ઈરનની મૂળ ગાદી વિશેના છે; જ્યારે હિંદમાં શું સ્થિતિ છે અથવા હતી તે બાબતમાં એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. એટલે (૫૩) અઝીઝના ભાઈ અને ભત્રીજના સિકકા ઉપર ભલે મહારાજ નેનીસનું નામ હેય: પણ ખુદ અઝીઝના સિકકા ઉપર તે નામ છે કે કેમ, તે નથી દશાવ્યું: વળી મઝીઝની પાછળ આવનારાનાં નામમાં અઝીઝનાં ભાઈ અને ભત્રીનનાં નામ શા માટે ગણાવ્યા? તેમણે કોઈ દિવસ સ્વતંત્ર શહેનશાહ તરીકે કામ જ કર્યું નથી. બહુ ત્યારે તેમણે નાના પ્રાંતમાં સૂબા તરી- કેજ અધીકાર ભાગ હશે. પણ જેમ બેકટ્રીઅન સરદાર ડિમેટ્રીઅસ અને મિનેન્ડરના અમલમાં કેટલાંયે નવાં નવાં નામે આવ્યાં છે ને તે સર્વેને આવીજ રીતે રાજકર્તા માની લઈ ગોટાળો ઊભો કર્યો છે. તેમ અહીં પણ કર્યું લાગે છે. તેઓ કાંતે મહારાજ અઝીઝને તાબે હોય અથવા તે મૂળ ગાદીના ધણી શહેનશાહ નેનીસની આજ્ઞામાં હોય પણ તેઓને સ્વતંત્ર રાજકર્તા તે ગણી શકાય તેમ છે જ નહીં.. (૫૪) આ સિક્કાઓ તેના એકલાના અને સ્વતંત્ર અધિકાર સમયના લેખવા, (૫૫) બીજી વ્યકિત સાથેના જે સિક્કાઓ છે તે સંયુકત અધિકાર સમયના એટલે કે તેની પાછલી જિંદગીના છે. પાછળની જિંદગીમાં શા માટે એમ થવા પામ્યું છે તે માટે આગળની હકીકત જુઓ.. (૫૬) આ વ્યક્તિ કેઈ રાજ કે મહારાજ નથી પણ સેનાપતિ છે. એટલે દેખાય છે કે, અમુક વખતે અઝીઝને અને તેને સંયુક્ત અધિકાર હશે. કયારે ને કેમ? તે માટે આગળ ઉપર જુઓ. (૫) જુઓ નીચેની ટી. નં. ૬૦ (૫૮) કે. શે. હિ. અને કે. હિ. ઈ. બંનેના લેખક એક જ છે એમ ધારીને અહીં મેં આ શબ્દો લખ્યા છે, કેમકે બને પુસ્તકે એક જ સંસ્થાની માલીકીના છે અને ઉપોદઘાતમાં પણ જણાવ્યું છે કે પહેલાના સારરૂપે બીજું પુસ્તક છે. (૫૯) જુઓ કે, હિ. ઈ. પૃ. ૫૭૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] અને સંવતસર ૩૨૫ મારું એમ માનવું થયું છે કે, જ્યારે પ્રથમના રાજા મોઝી સ્વતંત્ર થઈ પોતે હિંદમાં ગાદી સ્થાપી અને ભાદર વતનમાં પણ ક્રાંતિ મટી જઈને બધું શાંત થઈ ગયું ત્યારે પુનઃરચના અને સર્જન કરવાના પ્રયાસો પોતે કર્યા હતા. તે પુન: સર્જન કઈ રીતે થવા પામ્યું છે તે સમજવા, પાર્થીઓની ગાદીની વંશાવળી તરફ થોડો વખત આપણે નજર ફેરવવી પડશે. (જુઓ પૃ. ૧૪પ ને કઠો) મિડેટસ ધી ગ્રેઈટ-બીજાના ઈ. સ. પૂ. ૮૮ માં મરણ પામ્યા પછી ૨૮ વર્ષ સુધી બે ત્રણ નાના રાજાઓ ગાદીએ આવી ગયા છે. તે બાદ મિડેટસ ત્રીજે ગાદીએ આવ્યો. તેની કારકીર્દી ઈ. સ. પૂ. ૬૦ માં શરૂ થઈ છે. તે સમયે હિંદની ગાદી ઉપર અઝીઝનું સ્વામિત્વ તે ચાલતું હતું પણ વૃદ્ધાવસ્થાને લીધે (અને ધારું છું કે તે કદાચ અપંગ પણ બની ગયો હશે) તેને પુત્ર અઝીલીઝ તેને રાજકાજમાં મદદ કરતે ૧ હતું. એટલે ઈરાનના મિથેડેટસ ત્રીજા વચ્ચે અને આ બાજુ અઝીલીઝ વચ્ચે સર્જન કેવી રીતે કરવું તેના સંદેશા ચાલ્યા હેય; તેવામાં અઝીઝનું મરણ ઈ. સ. પૂ. પ૮ માં થતાં અઝીલીઝ ગાદીએ આવ્યો. અને ઈરાનમાં વળી મિથ્રેડેટસનું મરણ ઈ. સ. પૂ. ૫૬ માં થતાં તેની ગાદીએ ઓરડસ આવ્યો. હવે આ બે વચ્ચે સમજૂતિનું પ્રકરણ ચાલ્યું. એટલે એમ તોડ નીકળ્યો લાગે છે કે, બે ગાદી કરવાથી તેટલી કમજોરી વધે છે અને તેથી તેને લાભ ત્રીજે લઈ જાય છે; જ્યારે મળે તે બને એક જ છે; માટે અઝીલીઝના મરણ બાદ હિંદની અને ઈરાનની ગાદી એક જ છે એમ લેખવું અને તે માટે ઈરાનને દરજજે અવલ હેઇને ત્યાંથી શાહજાદે અથવા યુવરાજ હિંદ ઉપર વહીવટ ચલાવવા આવે. આ પછી અઝીલીઝનું મરણ છે. સ પૂ. ૩૦ માં થયું. તે સમય દરમ્યાન ઈરાન ઉપર એક બે રાજા થઈ ગયા હતા અને તેની પહેલાના ભાઈ સ્પેલીરીઝનું રાજ્ય ચાલતું હતું. એટલે પ્રથમની થયેલ શરત પ્રમાણે તેને પુત્ર૬૩ અઝીઝ જે તે સમયે અફગાનિસ્તાનમાં કોઈ પ્રાંત ઉપર વહીવટ ચલાવતા હતા તેની નિમણુક હિંદના રાજકર્તા તરીકે કરવામાં આવી. તેણે હિંદમાં આવી અઝીઝ બીજા તરીકે રાજ્યની લગામ હાથમાં લીધી. વળી આ પ્રમાણે વહીવટ ચલાવવામાં કેટલીક અગવડત. આવવા પામી. એટલે અઝીઝ બીજાની પછી ગાદીએ આવનાર ગેડે ફારનેસના સમયે બને ગાદીઓ એકત્ર કરી નંખાઈ અને ગેડે ફારનેસને ઈરાનને શહેનશાહ ઠરાવવામાં આવ્યો. જેથી તેણે હિંદમાંથી પિતાને મુકામ ઉઠાવી ભાદર વતનમાં કર્યો (આ હકીકત માટે તેનું વૃત્તાંત (૬૦) આ કારણથી બાપ-દીકરાના ચહેરા એક એક સાથે પણ બાજુ ઉપર પડયા છે; નહીં તે એકનું સવળી બાજી અને બીજનું અવળી બાજુ એમ પાડવાની જે સામાન્ય રીત છે તે પ્રમાણે પાડત (વળી વિશેષ માટે અઝીલીઝના વૃત્તાંત જુઓ). (૬૧) કે. હિ. ઈ. પૃ. ૫૭૨-Aziz I was succeeded by Azilises but there was certainly a period in which these two kings were associated in government, અઝીઝની પાછળ અઝીલીઝ ગાદીએ આવ્યે છે. પણ ખરેખર એક વખત એ હતું જ, જે વખતે આ બંને રાજાએ વહીવટ કરવામાં સાથે જોડાયા હતા. (૬૨) આ કારણથી જ રાજ મઝીઝને મેં બાદશાહી કુટુંબ સાથે લેહસંબંધથી યુકત માન્ય છે, પછી તે લોહી સંબંધ કેટલો નીકટને હતું તે જુદી વાત છે. (૬૩) સ્પેલીરીઝને પુત્ર એટલે નોસીસને ભત્રિજે. (૬૪) આ ઉપરથી સમજશે કે અઝીલીઝ અને અઝીઝ બીજને પિતા-પુત્રને સંબંધ નથી જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ३२४ અઝીલીઝ [ અષ્ટમ જુઓ). આ પ્રમાણે હકીક્ત બન્યાનું ઠરાવાય તે ઉપરમાં ટાંકેલાં-કે છે. ઈ. પૃ. ૬૮ નું અને કે. હિ. ઈ. પૃ. ૫૭૨ નું-અને વાનાં થનને ઊકેલ આપોઆપ આવી જાય તેમ છે. આટલાં વિવેચનથી હવે સ્પષ્ટ થયું હશે કે અઝીઝને સંવતસર ચાલે છે કે કેમ? અથવા તેના સિક્કામાં શા માટે બબ્બે મહારાં પાડવામાં આવ્યાં છે ? તેમજ ગેડફારનેસને કેમ ઈરાન તરફ પાછું વળવું પડયું છે ? (૩) અઝીલીઝ શહેનશાહ અઝીઝ પહેલાના ભરણ પછી તેની ગાદીએ તેને પુત્ર અઝીલીઝ આવ્યો છે. તેને સમય ઈ. સ. પૂ. પ૦ થી ૩૦=૨૮ પર્યતન ઠરાવાયો છે. તેમાં શંકા જેવું કારણ રહેતું ન હેવાથી આપણે પણ તે એમ ને એમ જ માન્ય રાખી લઈએ છીએ. આ સમય તેના સ્વતંત્ર રાજ્યાધિકારને જ છે. તે ઉપરાંત પિતાના પિતાના ઉત્તરજીવનમાં, તેમના મંદવાડને લઈને પણ તેણે રાજવહીવટ સંભાળી લીધે દેખાય છે. પણ ચાલુ આવતા નિયમ પ્રમાણે તે તેના પિતાના નામે ચડાવી શકાય નહીં. તેના રાજ અમલમાં કે અન્ય મહત્ત્વને બનાવ બન્યાનું જણાયું નથી, કે બન્યો હોય પણ નોંધાયો જડતો ન હેય. બન્યું ન હવામાં બે ત્રણ કારણ આગળ ધરી શકાય તેમ છે. (૧) તેના પિતાની પેઠે તે પણ બળહીન કે તેજહીન હેય. જો કે તેમ ધારવાને આપણી પાસે કોઈ સાધન નથી. ઊલટું તેના પિતા કરતાં તેને રાજત્વકાળ દીર્ધકાલીન નીવડ્યો છે. એટલે વધારે નહીં તે કાંઈક ઠીક ઠીક સત્તાવાળા અને પરાક્રમી પણ હવે જોઈએ જ. (૨) ઇરાનની સાથે અમુક પ્રકારની સમજૂતિ થઈ ગઈ હેવાથી, તેને હવે પિતાને માટે બહુ ઉધાસ કે ઉત્સાહ નહીં રહ્યો હોય એટલે તદ્દન નિષ્ક્રિયપશે અને ઉપેક્ષાવૃત્તિથી જ રાજકાજ કર્યો જતો હશે. (૩) સમજૂતિ થઈ ન હોય તો પણ બહુ મુલક વધારવા તરફ તેનું લક્ષ જ દેખાતું નહતું. તે પોતે ગાદી ઉપર બે કે બીજે જ વર્ષે અવંતિની ગાદી પાછી ખાલી પડી હતી. એટલે જો ધારત તે તે આખું રાજ્ય કે તેને કાંઈક હિસે પણ મેળવી શકત; પણ તે તક જેણે જતી કરી છે. આવાં વિધવિધ અનુમાને તેના જીવન વિશે દોરી શકાય છે; છતાં એક પ્રસંગ તેને નબળે રાજકર્તા માની લેવાને મને પ્રથમ મળ્યો હતો. પરંતુ વિશેષ શોધનથી માલૂમ પડયું છે કે તે માત્ર મારી ભ્રમણા જ હતી. છતાં તે ઐતિહાસિક બીન જ હોવાથી, ભવિષ્યમાં કોઈ અન્ય સંશધકને તેમાંથી કદાચ સાર જેવું હાથ લાગી જાય તેવા આશયથી તે નીચે રજૂ કરું છું. રાજતરંગિણિ કે જે કાશ્મિરદેશને પ્રાચીન કાળને પ્રમાણિક ઇતિહાસ દર્શાવતે વર્તમાન કાળે લબ્ધ થતો ગ્રંથ મનાય મારી છે, તેમાં એમ જણાવાયું છે ભ્રમણું કે, હિંદી સમ્રાટ વિક્રમાદિત્યે દેશ સર કરીને પિતાના પ્રતિનિધિ તરીકે મંત્રી નામના પ્રધાનને ત્યાં વહીવટ કરવા ની હતી. આ હકીકતનો ઉલ્લેખ સરખોયે ભારતદેશના શિખવાતા કોઈ ઇતિહાસમાં કોઈ હિંદી સમ્રાટ વિષે કરાયે હેવાનું જણાતું નથી. જ્યારે વિક્રમાદિત્ય નામની વ્યક્તિએ તે લગભગ દશ બાર જેટલી (જુઓ આ પુસ્તકને અંતે તેને લગત પરિછેદ) હિંદની ભૂમિ ઉપર થઈ ગઈ છે. એટલે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, તરંગિણિકારે ક્યાં વિક્રમાદિત્યને ઉદ્દેશીને તે બીના લખી હશે. તેણે લખ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ = = પરિછેદ ]. નું જીવન ૩ર૭ છે ત્યારે તે કાંઈક આધારભૂત હેવું જોઈએ જ બાજુ તેનું નિષ્ક્રિય જીવન લાગ્યું. વળી કે. હિ. પછી તેની સળ આપણને સૂઝતી ન હોય તેમાં ઈ. ના લેખકને જે અભિપ્રાય હતો કે આ તેને દેષ ન કહેવાય. એમ તે તેમણે જે ધર્મા અઝીલીઝના પૂર્વજ શહેનશાહ મેઝીઝે પણ શોકને પણ એક વખત કાશ્મિરપતિ થઈ ગયે હિંદમાં જ્યારે પ્રથમ ચડાઈ કરી હતી ત્યારે હેવાનું જણાવ્યું હતું અને તે ઉપરથી હિંદી તેણે બલુચિસ્તાનના માર્ગે પ્રથમ ઉતરી, ઈતિહાસના અભ્યાસીઓએ તથા લંડનની લાઇ- પછી સિંધુ નદીના જળપ્રવાહદ્વારા ઉપર બ્રેરીના હિંદી વિભાગના ગ્રંથપાળ મિ. થેમાસે વધીને પંજાબ સર કર્યો હતો, અને બે એમ સાબિત કર્યું હતું, કે તે ધર્માશોક તે બાજુ પડેલા યવનરાજવંશીઓના મુલક વચ્ચે અન્ય કોઈ નહીં પણ મૌર્યવંશી સમ્રાટ અશોક પોતે ફાવડરૂપ જેમ બન્યો હતો તેમ એક બાજુ વર્ધન હતું. તે માન્યતા ખોટી છે એમ આપણે આ અઝીલીઝના મથુરા તરફનું રાજ્ય અને હવે પુ. ૨ માં અનેકવિધ ચર્ચા કરીને બતાવી બીજી બાજુ તેના મૂળ વતનવાળા પાર્ટીઅન આપ્યું છે (જુઓ પુ. ૨, પૃ. ૩૮૯ ઉપર ધમશેક- પ્રજાનું રાજ્ય; તે બેની વચ્ચે શકારિ વિક્રમાદિત્યે નું પરિશિષ્ટ). મતલબ કહેવાની એ છે કે, ત્યાં પણ ફાચડ મારવા જેવું, પંજાબ અને કાશ્મિર જેમ તરંગિણિકારના કથનથી આપણને એક છતીને કાં ન કર્યું હોય ? આ વિચાર મનમાં ઐતિહાસિક બનાવને મૂળ પાયે હાથ લાગે ઘળાયા કરતો હોવાથી તે સમયે (લગભગ આઠ હવે તેમ અહીં કદાચ પ્રયાસ કરાય તો કાંઈક વર્ષ ઉપર જ્યારે આ પુસ્તકનું મૂળ લખાણ મેં નવીન વસ્તુ હાથ લાગે પણ ખરી. ઊભું કરીને લખી રાખ્યું હતું ત્યારે ) તે આ - રાજતરંગિણિકારે વર્ણવેલા વિક્રમાદિત્ય પ્રમાણે જ બન્યું હોવાનું ઠરાવીને બધું એકઠું માટે સર્વ કોઇની પ્રથમ નજર શકારિ વિક્રમ- ગોઠવી દીધું હતું. પણ હવે જ્યારે પુસ્તક છપાદિત્ય ઉપર જ પડવા સંભવ છે; કેમકે તેના વવાને યોગ પ્રાપ્ત થયું ત્યારે શહેનશાહ મોઝી - નામની પ્રસિદ્ધિ અને લોકપ્રિયતા ઉપરથી જ ઝને આખો ઇતિહાસ જેમ શોધવો પડ્યો અને અન્ય ભૂપતિઓ તે બિરૂદ પોતાના નામ સાથે બધું વાજું ધરમંડાણથી ફરી જતું દેખાયું, જોડવા પ્રેરાયા છે. એટલે મેં પણ શકારિ વિક્ર- તેમ આ પ્રસંગની બાબતમાં પણ આખું ચક્ર માદિત્યને કાશ્મિરપતિ થયાનું માની લઈ, ત્યાં ફેરવવા જેવા સંજોગો દેખાયા; કેમકે, અઝીલીઝ મંત્રીગુપ્તને સૂબે નીમ્યાનું ઠરાવ્યું. વળી કાશ્મિ- પછી ગાદીએ આવેલ શહેનશાહ ગેડફારનેસને રની છતને તેને સમય ઈ. સ. પૂ. ૫૭ માં ઠેઠ ઈરાનથી માંડીને મથુરા સુધીના સવ પ્રદેશ તે અવંતિપતિ બન્યા પછીના દશ પંદર વર્ષમાં ઉપર રાજ કરતા હોવાનું મનાય છે. વળી તેણે જ થયે હેય એમ ગણી, તે સમયે કેણ કોણ વચ્ચે ફાચડરૂપ પડેલ કોઈ પ્રદેશને છતીને માર્ગ રાજાઓ પંજાબ અને કાશ્મિરમાં સત્તા ઉપર સાફ કરી નાંખ્યા હોય એમ જણાતું નથી. એટલે હેવા જોઈએ તે શોધી કાઢવા નજર દોડાવી. શકારિ વિક્રમાદિત્યને ગણત્રીમાંથી પડતો મૂકવો એટલે ઇ પાથીઅન રાજા અઝીલીઝને સમય પડ્યો. પછી બીજી નજર ગુપ્તવંશી ચંદ્રગુપ્ત અને તેને સત્તા પ્રદેશ પંજાબ (કે કાશ્મિર ) ઉપર પડી. તે વંશમાં વિક્રમાદિત્ય બિરદધારી બે વિગેરે ધ્યાનમાં તરવરવા લાગ્યા. તેમ બીજી ત્રણ રાજાઓ પણ થયા છે. તેઓ મહાપરાક્રમી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ પણ થવા સાથે ઉત્તર હિંદના ભૂપતિ થયા છે. ઉપરાંત કાશ્મિરમાં નીમેલા સૂબા પ્રધાન મંત્રીગુપ્તનું નામ પણ તેમની સાથે વધારે સુસગત થતુ' દેખાય છે. આ પ્રમાણે અનેક પ્રકારે તે અનુમાનને પુષ્ટિ મળતી દેખાઇ. પણ તેમના રાજ્યાધિકાર આ પુસ્તકની કરાવેલ સમયમર્યાદા બહારનો હોઈને તે વિશે આટલે ઉલ્લેખ કરીને જ અહીં વિરમવું પડે છે, કહેવાના તાપથ એ છે કે, મેં પ્રથમ દોરેલા અનુમાન મારે ફેરવવા પડયો છે અને તેથી રાજા અઝીલીઝને કપાળે ચોંટાડાતુ કલંક ધેાળી નાંખી તેને મે' મારી ભ્રમણા ના શિર્ષીક તળે જણાવવું ચેાગ્ય ધાર્યુ છે. " 11 ગાંડાકારનેસ ( ૪ ) અઝીઝ બીજે શહેનશાહ અઝીલીઝના મરણુ બાદ થયેલ સમજૂતિના કરાર પ્રમાણે (જુએ પૃ. ૩૨૫ ) ઇરાનના રાજકુટુંબમાંથી કાઇ નબીરે હિંદી પ્રાંતાના વહીવટ ચલાવવા આવવાના હતા. તે સમયે ઈરાનમાં શહેનશાહ વદ્યાનીસનું ભરણુ નીપજી ચૂકયુ હતુ. એટલે તેની ગાદી ઉપર તેન નાના ભાઇ સ્પેલીરીઝ ખેડા હતા. શહેનશાહ સ્પેલીરીઝને એક યુવાન પુત્ર હતા તેને હિંદુ તરફ માકલી આપવામાં આવ્યા હતા; જે શહેનશાહ અઝીઝ ખીજા તરીકે હિંદી ઈતિહાસમાં જાણીતા થયા છે. તેના સમય ઇ. સ. પૂ. ૩૦ થી ઈ. સ. ૧૯ સુધીના ૪૯ વષઁના ગણાય છે. તે વિશે કાઇને વાંધા ઉઠાવવાનું કારણ મળ્યું નથી, જેથી આપણે પણ તે સાથે સંમત થઈએ છીએ. ઇન્ડેાપાર્થીઅને જાતિના કુલ્લે પાંચ શહેનશાહ થયા છે. તેમાંના સર્વેમાં આ ચેાથા ગાદીપતિના રાજ્યકાળ સૌથી લાંખે છે, છતાં તેના જ રાજઅમલ દરમ્યાન ઓછામાં ઓછા નોંધવાલાયક બનાવ નાંધાયા છે. બન્ને એમ કહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ અમ કે, તેના આખાયે સમય હિંદી ઇતિહાસની નજરે તદ્દન ‘‘ કારી પાટી=Blank slate'' જેવા જ છે. તેણે રાજની લગામ ક્રાય લેતી વખતે, જેટલી ભૂમિને વારસા લીધા હતા તેટલા જ તેની પાછળ આવનારને સાંપ્યા હતા. એટલે કે તેણે નથી જમીન વધારી કે નથી ઘટાડી; એટલુ' જ નહીં પણ તેણે આસપાસના કાઇને હેરાન કર્યાં હોય કે ખાલી ધમકી આપીને દમ મારવા જેવુ' કર્યું હોય એમ પણ લાગતું નથી. જેમ તેણે કોઈ પાડેાશીને રંજાડ્યા નથી તેમ તેના પાડોશીએ પણ તેને ઊંચાનીચા થવાનું કારણ આપ્યું નથી; નહી' તેા તેના સમય દરમ્યાન તેની દક્ષિણ હદે અડીને આવેલ અતિપતિ શકાર વિક્રમાદિત્ય જે પરાક્રમશીલ રાજા થઈ ગયા છે તથા જેની કારકીદી એટલી જગજાહેર અને પ્રખ્યાત થયેલી છે કે, જે તેની કરડી નજર કંઇ અંશે પણ થઇ હાત તા, કાંઇક ને કાંઇક નવાજૂની તે થઇ જાત જ. આ ઉપરથી એમ સમજાય છે કે, અને ભૂપાળા શાંતિપૂર્વક વહીવટ ચલાવી લેાકસેવા કરવાની ભાવનાવાળા જ હશે. જેથી કોઈએ એકબોમ્બના કામકાજમાં વિના પ્રયાજતે અથવા કેવળ ભૂમિ મેળવવાના લેાભમાં તણાઈનેમાથું મારવાનું ઉચિત ધાર્યું લાગતુ નથો, આ શહેનશાહના લાંખા રાજ્યકાળ હાઇને જે કેટલાકે તેને શકસંવત્સરના સ્થાપક તરીકે મનાવવાની વૃત્તિ દાખવી છે તે કેવી નાપાયાદાર છે તે આપણે ઉપરમાં અઝીઝ પહેલાનુ વૃત્તાંત લખતાં જણાવી ગયા છીએ એટલે અહીં' પુનરૂક્તિ કરતા નથી. શહેનશાહ અઝીઝનું ભરણુ નીપજતાં, તેની પાછળ ગાંડાકારનેસ આવ્યા છે. (૫) ગાડાફારનેસો ડાફારસ જેમ આપણા બ્રીટીશ હિંદમાં વહીવટ www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ચલાવવાને, ઈંગ્લાંડથી હાકેમે। નીમાને આવે છે અને તેમની પસંદગી ત્યાંની પાર્લામે ટ દ્વારા તે સમયનું પ્રધાનમડળ કરે છે; જેથી એક પછી આવનાર બીજાને કાંઇ સગપણુ સબંધ હાતા નથી તેમ આ ઈન્ડા પાથી અન્સે પણ તે રીત હવે ગ્રહણ કરેલી હાવાથી, ગાદી ખાલી કરનારને અને નવા આવનારને બીજો કોઇ લાહી સંબધ હાતા નથી. છતાં અહી' ચાલતી બ્રીટીશ પ્રથા અને તે સમયની ઇન્ડેાપાથી અ ન્સની પ્રથામાં ફેર એ હતા કે (૧) ઇન્ડેાપાથી - અન્સમાં રાજકુટુંબી જન-સરદારને મેાકલવામાં આવતા (૨) અને જે આવતા તે અમુક વખત માટે જ ન આવતાં તેની આખી જિંદગી સુધી વહીવટ ચલાવ્યા કરતા. પછી ઇરાનની મૂળ ગાદી ઉપર બિરાજતા શહેનશાહમાં ફેરફાર થઇ જતા તે પણ હિંદમાં વહીવટ કરનારને કાંઇ જ આંચ આવતી નહેાતી. ના સ્થાન વિશે આ ગાંડાકારનેસના સમય ઈ. સ. ૧૯ થી ૪૫ સુધીના ૨૬ વર્ષ પર્યંત હિંદના રાજક તરીકે લેખવામાં આવ્યા છે અને તે ખાદ ઇરાનની અને હિંદની ગાદો એકત્ર થઇ જવાથી તેને ઇરાનમાં ખેાલાવી લીધા હતા અને પછી ત્યાંના અને હિંદના એકત્રિત શહેનશાહ તરીકે તેની કારકીર્દી ચાલી હતી ૫ એમ કહી શકાશે. તેના રાજ્યકાળ પણ ઠીક ઠીક લાંખા સમય ચાલ્યા ગણાય. તેણે પણ પોતાના પૂર્વજની પેઠે, દક્ષિણે આવેલા અવ`તિપતિ સાથે ખીન ( ૧૫ ) કહે છે કે તેનું મરણ ઈ. સ. ૬૦ માં થયું હતું. H. H, P. 647:-He died about 60 A. D.=હિ, હિં, પૃ. ૬૪૭:-તે ઈ. સ. ૬૦ આશરે મરણ પામ્યા. (૬૬) કે. હિ. ઇ. પૂ. ૫૩૮:-'The Pahalva ૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૧૯ દરમ્યાનગીરીની નીતિને જાળવી રાખી દેખાય છે: પણ ખીજી બાજુ જયારે અગાનિસ્તાનની ઉત્તરે હિંદુકુશ પર્વતની આસપાસ અને પેાતાના મુલકની થડેાથડ આવીને યુસી પ્રજાના (જુઓ ઉપરમાં પૃ. ૧૪૨ ) એક ટાળાની મદદ સાથે કુશાન સરદાર કુન્નુલ કડસીઝને પેાતાની સત્તા કાંઇક સ્થિર કરતા સાંભળ્યા ત્યારે તેણે પોતાના હાથના સ્વાદ તેને ચખાડવાને પગલાં લેવાં પડ્યાં હતાં; અને તે સરદારને કાબૂલની ખીણવાળા ભાગ ખાલી કરીને જરા પાછા હઠી જવાની ફરજ પણ પાડી હતી. તે બાદ તેણે અફગાનિસ્તાનવાળા તે ભાગમાં એક પ્રીતિસ્થંભ ઊભા કર્યો છે જે તેની રાજઅમલની સાક્ષી પૂરતા અદ્યાપિ પણ નજરે પડી રહ્યો છે. તેના રાજ્યઅમલમાં ઈન્ડેાપાથી અને સત્તા મધ્યાહ્ને ૧૬ પહેાંચી ગઈ હતી એમ જરૂર કહી શકાશે. તેના રાજ્ય સાથે બહુ નિસબત ધરાવતી એવી એક એ કેટલુક જાણવા ખાબતને અહીં ઉલ્લેખ કરી લઇએ. ચેાગ્ય કેટલાક વિદ્વાનેાની એમ માન્યતા થઇ છે કે, તે પોતે પથ્વી મહઝાનેા અનુયાયી હોવા છતાં તેણે પાતાની પાછલી જિંદગીમાં ધર્મોપરિવર્તન કરીને ઇસાને ધર્મ અંગકારી કર્યો હતા. ત્યારે કેટલાકના એવા મત પડે છે કે, તે બહુ ઉદારચિત્ત હાવાથી તેણે ૭ ખ્રિસ્તી ધર્માં તરફ બહુ આદરભાવ જ માત્ર બતાવ્યા હતા, power attained its height=પવાની સત્તા તેના ઉત્કૃષ્ટ સ્થાને પહેાંચી હતી. ( ૬૭ ) હિં. હિં, પૃ. ૬૪૭:-A recently discovered inscription shows that Gondophorus was initiated by St, Thomas. www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦. હિંદ સાથે ઈટલીની [ અષ્ટમ પણ પિતે તે ધર્મને ભક્ત બન્યા નહે. બેમાંથી ગમે તે હે, પણ એટલું ખરું જ કે તે સમયે તાજેતરમાં જ ખ્રિસ્તી ધર્મને ઉદ્ભવ થયા હતા અને પ્રજા તેને ઠીક ઠીક અપનાવવા લાગી હતી. તેને આ ધર્મ પ્રત્યે આકર્ષ નાર કે મુગ્ધ કરનાર વ્યક્તિ સેટ થેમાસ નામના મદ્રાસ ઇલાકાના એક પાદરી છે. તે આખી કથા પ્રથમ તે એક દંતક્યા જ જેવી લાગે છે પણ એક ગ્રંથકાર જ્યારે તેને શિલાલેખને આધાર આપીને મજબૂત બનાવી રહેલ છે ત્યારે, બીજો વિરુદ્ધ પુરાવો ન મળી આવે ત્યાં સુધી આપણે તે હકીકતને એક સત્ય ઘટના તરીકે જ માનવી રહે છે. આ એક બાબત થઈ. બીજી આ પ્રમાણે છે તેનું રાજ્ય હિંદમાં તે ઈ. સ. ૨૬ થી લગભગ ખતમ થયું ગણાય છે; અને તે બાદ ઉત્તર હિંદના પંજાબ કે યુક્ત પ્રાંતમાં કેઇની સત્તા ખાત્રીપૂર્વક સ્થપાયાની જણાઈ હોય તે તે કુશનવંશી રાજા કનિષ્કની જ છે. તેમ તેને સમય ઈ. સ. ની પહેલી સદીના અંતનો (આશરે ઈ.સ. ૭૮ નો) વિઠા- એ ગણ્યો છે, જેથી લગભગ અડધી સદીના ગાળાનું જે અંતર પડે છે તેમાં તે ભૂમિ ઉપર કોણે અમલ ચલાવ્યો ગણુ? ભૂપાળ વિનાની ભૂમિ તે રહેવા પામી નહીં હેયને ? કેટલાકનું એમ માનવું છે કે, ઈરાનમાંથી નાના પદવીધરે ત્યાં આવીને વહીવટ ચલાવ્યે જતા હતા જ્યારે બીજી રીતે તપાસ કરતાં કોઈ પ્રકારની પ્રમાણભૂત માહિતી મળતી જ નથી. ખરી સ્થિતિ પુરવાર થાય તે જ પ્રમાણે ખરી સમજવી. બાકી એક લેખકે હિંદને યુરોપના એટલી સાથે સરખામણી રૂપે એક અભિપ્રાય જે દર્શા વ્યો છે તે વાચક સમક્ષ ઈટલીની રજૂ કરી આ પરિચ્છેદ હિંદ સાથે સમાપ્ત કરીશું. તેમણે તે સરખામણું ભૂગોળની દષ્ટિએ જ વિચાર દર્શાવ્યા છે પરંતુ કેટલેક અંશે તે રાજકીય દષ્ટિબિંદુ પણ રજૂ કરતે હેય એમ અનુભવથી જણાય છે. તેમના શબ્દો આ પ્રમાણે ૧૯ છે-“India & Italy have terribly suffered for their unhappy gifts of beauty =હિંદને અને ઈટલીને પિતાની સૌદર્યતાની કમનશીબ ભેટને અંગે ભયંકર રીતે સહન કરવું પડયું છે.” કહેવાની મતલબ એ છે કે, આ બન્ને દેશો ઉપર કુદરતે પિતાની રમણીયતાને જે કોઠાર ઠાલવી દીધું છે તેથી તેમને અસીમ નુકશાન થયું છે. આપણે તો અહી હિંદની જ વાત કરી રહ્યા છીએ તેથી તે સંબધે જ જણાવીશું. હિંદુસ્થાન દેશની રચના જ કુદરતે કાંઈક અલૌકિક પ્રકારની કરી છે. તેની ઉત્તરે આવેલ કાશ્મિર દેશ જે કે હવાપાણી અને સીનસીનેરીને અંગે યુરોપના ઇટલીની સાથે ભલે સામ્ય ધરાવતું હશે; છતાં રાજકીય નજરે, જેમ ઇટલી યુરોપનું એક અંગ બની રહેલું છે તેમ કાશ્મિરને હિંદનું અંગ ગણી શકાશે નહીં. તે તો હિંદથી છૂટું જ પડી જતું હોય એમ દેખાય છે. કહે A. D, 21. =બહુ થોડા વખત ઉપર શોધી કઢાયેલા એક લેખથી સાબિત થાય છે કે, ગફારસને ઇ. સ. ૨૧ માં સેંટ થેમસના હસ્તે ખ્રિસ્તી ધર્મની દીક્ષા દેવાઈ હતી. (જેમણે આ પ્રસંગે જણવા ઇચછા હેય તેમણે ઉપરનું પુસ્તક વાંચી નેવું.). (૬૮ ) મારા મત પ્રમાણે રાન કનિષ્કને સમય ભિન્ન છે. જે ચર્ચા પુસ્તક કથા અંતમાં વિસ્તારપૂર્વક દલીલો સહિત સાબિત કરી આપી છે, એટલે હાલ તે એટલું જ લખવું ઉચિત ધારું છું. (૬૯) જુઓ. હિં. પ્ર. ૬૨૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ]. સરખામણી વાને ભાવાર્થ એ છે કે, અગાનિસ્તાનમાંથી કોઈને હિંદ ઉપર આક્રમણ લાવવું હોય, તે ઉત્તર હિંદના આ કાશ્મિર દેશને જરા પણ અડક્યા સિવાય, પંજાબને પ્રથમ સર કરીને દીલ્હીપતિ કે મથુરા પતિ બની શકાય છે, જ્યારે ઈટલીની સ્થિતિ તેવી નથી જ. તેનું પદ તે યુરોપના એક અવિભાજય અંગ તરીકે કાયમ જ રહે છે. યુરોપના અન્ય દેશોથી તે વિભિન્ન પડી જતું નથી. પણ જે કાશ્મિર તરફથી ઇને હિંદમાં આવી દીહીપતિ કે મથુરાપતિ બનવું હોય તે તેને પંજાબને વિંધ્યા સિવાય ચાલતું જ નથી. આ પ્રમાણે રાજકીય નજરે યુરોપની દષ્ટિમાં કાશ્મિર કરતાં પંજાબની અગ- ત્યતા વિશેષ કહેવાશે. બાકી હિદની ઉત્તરના પ્રદેશો અંગેની રાજકીય દષ્ટિએ ભલે કાશ્મિરની અગત્યતા મેટી અંકાતી હેય. કુદરતે બક્ષેલી આ સૌંદયતા તથા બીજી નવાજેશોને લીધે હિંદ ઉપર અનેકના ડોળા કરવકર થઈ રહ્યા કરે છે તે વાત પણ સાચી જણાઈ આવે છે. ત્યાં તે એક જાય ને બીજો આવીને ઉભે જ છે તેવી સ્થિતિ બની રહી છે. ઇરાનીએ પછી યવને આવ્યા. તે ગયા ને ન આવ્યા. તે ગયા ને હરાટે કન્જ લીધો. વળી તે ગયા તે ઈન્ડીપાર્થીઅન આવ્યા. તેમણે ઉઠાંગિરિ લીધી તે વળી પ્રજાએ પોતાનું ભાવી અજમાવ્યું. એમ ઉત્તરોત્તર એક પછી એક પ્રજાનું ક્ષેત્ર તે બની રહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ Jui[TINI[ MIRI IIIIIIIIIII.Nil:.” * *;* * * નવમ પરિરછેદ પરદેશી આક્રમણકારે (ચાલુ) (૪)શક-સિથિયન્સ, ઈન્સેસિથિયન્સ સંક્ષિપ્ત સાર–મિ. થોમસે જેને સેન-સિંહ-કે શાહીવંશી રાજાએ ગણાવ્યા હતા, તે કોણ તથા તેમને સમાવેશ સિથિયન્સ યા ઈન્ડસિથિયન્સમાં કરી શકાય કે કેમ તેની કરી આપેલ ચોખવટ-સૌરાષ્ટ્રના શાહી રાજાઓ અને બીજી તરફ શહેનશાહી તરીકે ઓળખાતા રાજાઓ, તે બન્ને વચ્ચેની આપેલી સમજૂતિ-અત્યારસુધી અંધારે પડેલા શાહીવંશી રાજાઓની આપેલી ઓળખ-કયા રાજાઓ સિથિયન્સ અને કયા રાજાઓ ઈડેસિથિયન્સ કહેવાય તેનું આપેલું સ્પષ્ટીકરણ-મૂળમંડાણથી આપીએ શકપ્રજાને આપેલ ઈતિહાસ-તેમનાં અનેક ટેળાઓનાં ભિન્ન ભિન્ન સમયે તથા ભિન્ન ભિન્ન દિશામાં થયેલાં સરણોનું તેમજ અનુકમવાર થયેલ વિકાસનું આપેલું વર્ણનખરી શકપ્રજા કેણ તે ભેદ નહીં પારખવાથી હિંદી ઈતિહાસને વિદ્વાનોએ કરેલ કેટલેક અન્યાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સિથિયન્સ ( ૩ ) શક-સિથિયન્સ ઇન્ડા સિથિયન્સ હિંદુ ઉપર આક્રમણ કરનારી ચાર પ્રજામાંથી એકટ્રીઅન્સ ( યાન ), ક્ષહરાટ, અને પ ્ વાઝ-પાર્થીઅન્સ—આ પ્રમાણે ત્રણ પ્રજા હેવાલ યથામતિ આપણે જોઇ ગયા છીએ. હવે ચેાથી પ્રજા જે શક છે તેનું યથાશક્તિ વર્ણન કરીશું. આપણે જોઇ શકયા હોઇશુ કે, ઉપરની જે ત્રણ પ્રજાના વર્ણાનુક્રમ ગેાઠવ્યા છે તે પ્રમાણે તેમના ઇતિહાસશોધનનાં કાની સરળતા–વિર ળતા માલૂમ પડી. છે. જયારે શકપ્રજાને જે સૌથી છેલ્લી રાખવી પડી છે તેનું એક કારણ એ પણ છે કે, તેનું વર્ણન કરવું, શેાધન કરવું તે સ કરતાં વિશેષ દુધટ કા છે. જેમ પાથી અન્સ અને ઇન્ડીપાથી અન્સ બન્ને શબ્દો એક જ પ્રજાવાચક શબ્દો છે; માત્ર તેમના વસ્તિસ્થાન પરત્વે તેઓ ભિન્ન પ્રદેશી ગણાય છે.તેજ પ્રમાણે શક-સિચિઅન્સ અને ઇન્ડાસિથિઅ ન્સનુંપણ સમજી લેવું: તેટલે દરજ્જે બન્નેનું સામ્ય છે. તે ઉપરાંત અન્ને વચ્ચે એક બીજી સામ્યતા પણ છે. જેમ પાીઅન્સ અથવા પવાઝની સાથે પાવાઝનું મિશ્રણ ઇતિહાસકારોએ કરી નાંખીને ગાટાળા ઊભા કર્યાં છે, તેમ સિથિઅસ—શકની સાથે ચણુવંશી ક્ષત્રા જે તદ્દન અન્ય સ્થાનીય જ પ્રજા છે તેની ઓળખની પણ સેળભેળ કરી નાંખી, માટી મુશ્કેલીએ વહારી લીધી છે. આથી કરીને તે બન્ને વિશેની સમજુતી એકી જ સાથે આપવી તે ઉચિત ગણાશે. પણ ઉપરમાં આપણે જોયું છે કે, પાર્થી અન્સા તેમના મૂળ વતન ઇરાનની સીમા બહાર ગયેલ ન હેાવાથી તેમનું વર્જુન આ ભારતીય ઇતિહાસમાં સમાવેશ કરવાની–લેવાની જરૂરત નહાતી પડી; પરંતુ ઇન્ડોપાથી અન્સા હિંદમાં આવેલ હોવાથી માત્ર ( ૧ ) જીએ જ. રૂ।. એ. સા. પુ. ૧૨ સને ૧૮૫૦ પૃ. ૧ થી ૬૩ [ એટલે આ લેખ પ્રગટ થયાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat તેમનું વન કરવું પડયું હતું. જ્યારે આગળ ઉપર જોઇશું કે, સિથિઅન્સે અને ઇન્ડસિથિઅન્સે બન્નેએ હિંદમાં આવીને અમુક સમય પયંત રાજવહીવટ ચલાવ્યા છે ત્યારે તા આપણે તે બન્નેનેા ઇતિહાસ આલેખવા રહે છે. તેટલે દરજ્જે ભારતીય ઇતિહાસના અંગે પાથી અન્સ અને સિથિઅન્સની ભિન્નતા સમજી લેવી, વળી ચણ ક્ષત્રપાને કેટલાક સમય સુધી શાહવ'શી કે સિંહ-સેનવ’શી રાજા તરીકે ગણવામાં આવતા હતા અને તેમ કરી તેમને શાહી રાજા ' નામથી સખે!ધાતા. રાજવશીએ સાથે ભેળવી ન ંખાયા હતા. આ સર્વ ગુ ંચાના નિકાલ અત્રે આપવા ધારૂં છું, પ્રથમ તેમની ઓળખ વિગેરે અન્ય હકીકત છૂટી પાડવાનું કાર્ય ઉપાડીશું અને તે બાદ તેમના રાજાનાં જીવનવૃત્તાંત લખીશું. આ પ્રમાણે તેમના પણ એ પરિચ્છેદે કરીશુ. તે સર્વે ભિન્ન ભિન્ન પ્રજા છે એટલુ પ્રથમ સાબિત કરી આપીએ. તે કર્યાં બાદ તે દરેકમાં કઈ કઈ વ્યક્તિઓની ગણના ઇતિહાસકારાએ કરી છે તે બતાવીશું'. એટલે આપણા ધણાખરા મા સુગમ થઇ જશે. તે સર્વે શબ્દમાં અહીં ચાર પ્રકારની પ્રજા લેખવાની છેઃ (૧)સિશિઅન્સ, (૨)ઇન્ડેના સિથિઅન્સ, (૩)શાહ-સેન કે સિંહૅવંશી રાજા(૪) અને શાહીવંશી રાજાએ. આ ચાર– માંથી શાહવંશી રાજાઓની તપાસ પ્રથમ કરી લઇએ. તે સર્વેની ભિન્નતા ધી શાહ કીઝ એક સારાષ્ટ્ર ' નામને એક લેખ બહુ જૂના વખતમાં પ્રસિદ્ધ થયા છે. લેખના સંપાદક પ્રસિદ્ધ અભ્યાસક મિ, એડઆજે ૭૫ ઉપરાંત વ થયાં કહેવાય. [ પણ આ પુસ્તક પ્રસિદ્ધ થાય છે ત્યારે ૮૦ વર્ષ થયાં કહેવાશે, ] www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ સિથિયન્સ અને [ નવમ વ માસ છે. જો કે આ નિબંધ બહુ જ જૂને છે. વળી તે લખાયા પછી, તે આખો વિષય શોધાઈને સાબિત પણ થઈ ગયું છે કે, આ શાહ રાજાઓ ચણવંશી ક્ષત્રપોનો એક ઉત્તર ભાગ છે, છતાં તેનું અસલપણું હોય એમ સ્વીકારીને અત્ર ચર્ચા કરવાની ઈચ્છા થાય છે. તેનાં અનેક કારણ છે (૧) જેમ કેઈ વાતને સાર મેળવવામાં, તેની તરફેણના અને વિરૂદ્ધના મુદ્દાઓની તારવણી કરતાં, કેટલેક આનંદ મળે છે તેમ જ કેઈ કેઇવાર નવી નવી બાબતે અજવાળામાં આવે છે, તે જ પ્રમાણે સંશોધન કાર્ય પણ ઘણું અટપટું હોઈ, એક વખત છણાઈ ગયેલ વિષયની ચર્ચા ઉપાડતાં તેમાંથી અનેક નવીન તો હાથ લાગી આવે છે. (૨) આ શાહવંશી રાજાઓ જેમને ચ9ણવંશી તરીકે હવે ઓળખવાનું ઠરે છે તેમને આદિ સમય ઇ. સ. ની પહેલી સદીની આખરને ગણાય છે. જ્યારે તેના જેવા જ બીજા ભળતા રાજવંશી તરીકે નહપાણ ક્ષત્રપના વંશને લેખ- વ્યા છે, અને તેને સમય ઇ. સ. પૂ. ૭૪ માં પૂરે થતો આપણે જણાવી ગયા છીએ. એટલે આ બે સમયની વચ્ચે લગભગ દોઢસો વર્ષ ઉપરાતનું જે અંતર પડી ગયું છે તે સમય દરમ્યાન આ સૌરાષ્ટ્રના પ્રદેશ ઉપર કોની સત્તા ચાલતી હતી તે શોધવું રહે છે. જો કે એટલું તે સાબિત થયું છે જ કે, તે પ્રાંત ઉપર અવંતિપતિની તેમજ અંધ્રપતિની સત્તાની શેહ કેટલોક કાળ પડતી હતી. પણ તે શેહ તે સર્વ કાળ સુધી પડતી હતી, કે શેહને સ્થાને સર્વથા પ્રકારની સત્તા પણ તેમની જ હતી. તે જાણવાની જરૂર છે જ; કેમકે તે કોઈ વસ્તુને હજુ સુધી પાકે પાયે નિર્ણય થયે જણાતો નથી. (૩) ઉપર દર્શાવેલ નહપાના જમાઈ ઋષભદત્ત તથા તેના પુત્રનું, તેમજ તેમની આખી શક પ્રજાનું', આખરી પરિણામ તે ઠેઠ ગૌતમીપુત્ર શાતકરણીના સમયે-ઈ. સ. ૭૮ માં આવ્યાનું શિલાલેખ આધારે જણાયું છે, તે તે ઈ. સ. પૂ ૭૪ થી ઈ. સ. ૭૮ સુધીના ૧૫૦ વર્ષ સુધી તે પ્રજા ક્યા ભાગ ઉપર પોતાની હૈયાતી ભોગવતી પડી હતી તે પણ ઇતિહાસની દષ્ટિએ શોધવાની જરૂર છે. (૪) વળી સૌથી અગત્યની વસ્તુએ છે કે, ઋષભદત્ત કે તેના પુત્ર અને વંશજોનું કોઈ પ્રકારે આલેખાયેલું એતિહાસિક વર્ણન કયાંય હજુ સુધી મળતું નથી તે તેનું પણ નિરૂપણ કરી શકાય. (૫) વળી ઇતિહાસના વિવેચકાનું લક્ષ ખેંચવા જેવી જે એક બાબત તેમાંથી તરવરી આવે છે તે બતાવવાની અગત્યતા પણ દીસી આવે છે. તેમજ શાહી રાજાઓ સાથે ચ9ણ વંશીને ભેળવી દેવા તે પણ એક રીતે ભારતીય ઇતિહાસને વિકૃત બનાવી દેવા જેવું કહેવાય. અમુક બાબતમાં પિતાને સમજણ ન પડે તે તે સમયે મૌન સેવવું (૨) ઈ. સ. ૭૮ માં આરંભ થયાનું વિદ્વાને એ માન્યું છે તેથી મેં તેને પહેલી સદીની આખર તરીકે અહીં જણાવ્યું છે. બાકી મારી ગણત્રી પ્રમાણે હજુ તેનાથી કાંઈક આગળ આવે છે. તેની ચર્ચા પુસ્તક ૪ થાના અંતે કરવામાં આવી છે તે જુઓ. (૩) જુઓ ૩૫રમાં તેનું જીવનવૃત્તાંત. (૪) તે ઋષભદત્તને તથા તેના સસરા નહપાણને ઈતિહાસકારોએ શક પ્રજાના હેવાનું જણાવ્યું છે; તેથી તે શબ્દ અહીં મેં વાપર્યો છે. (૫) જુઓ ગાતમીપુત્ર શાતકરણની માતા રાણીશ્રી બળશ્રીએ કોતરાવેલ નાસિકને શિલાલેખઃ જેની ચર્ચા આપણે શાતવાહન વંશના વર્ણન કરતી વખતે કરવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ઈન્ડે સિશિઅસની સમજ ૩૩૫ બહેતર છે, પણ ઓડનું ચેડ ભરડી મારવું તેમ તે કદાપિ થવું ન જ જોઈએ. આવાં અનેકવિધ કારણોથી આ ચર્વિતચૂર્ણ થયેલ વિષયના વિવાદમાં કેટલેક અંશે ઉતરવું પડે છે. લેખક મહાશયે પૃ. ૪૮ ઉપર જણાવ્યું છે 3—" Thirteen Sab Kings, all date in the 4th century of what may be assumed to refer to the Sri Harsh era 457 B. C =સઘળા તેરે શાહ રાજાઓને સમય ચોથી સદીનો છે. જેનો સંવત ઈ. સ. પૂ. ૪૫૭ ને મનાતે શ્રી હર્ષ સંવત કદાચ ધારી શકાય.” આ પ્રમાણે લખીને કસમાં તેની સામે From B. C. 167 to B. C. 57=ઈ. સ. પૂ. ૧૫૭ થી ઇ. સ. પૂ. ૫૭ ” ની સાલ આપી છે. તેમનાં કથનમાંની બન્ને વાતને સુમેળ ભલે અત્યારની ગણત્રીએ તે ખાત નથી; કારણ કે (૧) તેમને ઈરાદે શ્રી હર્ષ એટલે કનોજ પતિ હર્ષવર્ધન લેવાનું હોય છે, તેના સંવતની શરૂઆત ઇ. સ. ૬a૩ થી થઈ ગણાય છે, અને તેની ચોથી સદી એટલે ઈ. સ. ની દશમી સદી થાય. (૨) અથવા તે કાળે (લેખ લખાયો તે સમયે ) ઉપ- રના જ શ્રી હર્ષને કે બીજા કોઈ શ્રી હર્ષનો (૧) આ આંકડે તેમણે શી રીતે નીપજવી કાઢયો છે તે જણાવ્યું નથી. પણ સંભવ છે કે, ડીમેટ્રીઅસ અને મિનેન્ડરના રાજ અમલનું અનુસંધાન મેળવવાની કલ્પના તેમણે ઘડી કાઢી હોય (જુઓ નીચેની ટી. નં. ૯) (૭) જ. જે. એ. સ. પુ. ૧૨, પૃ. ૪૪ ટી. નં. ૧ The original sri Harsha commencing 457 B. c.=મૂળે શ્રી હર્ષની આદિ ઈ. સ. પૂ. ૪૫૭ છે. [મારૂં ટીપણ-વિક્રમ સંવતસરના સ્થાપક વીર વિક્રમાદિત્યને વશ જેની આદિ ઇ. સ. પૂ. ૪૫૩ માં છે તે સાલની લગભગ આ ઈ. સ. પૂ. ૪૫૭ ની સાલ છે; અને હર્ષવર્ધનનું નામ પણ કેટલાકે વિક્રમાદિત્ય સંવત ઈ. સપૂ. ૪૫૭ માં શરૂ થયાનું મનાતું હોય તે તેવી ગણત્રીથી તેની ચોથી શતાબ્દિ ગણતાં= ઈ.સ પૂ. ૪૫૭ માંથી ૭૦૦ વર્ષ બાદ કરીએ કે જેથી શતાબ્દિ શરૂ થઈ કહેવાય) ઈ. સ. પૂ. ૧૫૭ થી માંડીને ઈ. સ. પૂ. ૫૭ સુધીના એક સો વર્ષના ગાળામાં આ તેરે શાહ રાજાઓ થયા હતા એમ તેઓ પિતાને અભિપ્રાય જાહેર કરે છે. આ નિબંધમાં જણાવેલ વિચારનું તારણ સર કનિંગહામેટ નીચેના શબ્દમાં વ્યક્ત કર્યું છે “ The epoch of the Sab Kings (See Mr. Thomas' Essay P. 46) of surashtra is fixed between B. C. 157 and B, C. 57. & he places the Indo-Scythians between the Sah and the Guptas= સુરાષ્ટ્રના શાહ રાજાઓ (જુઓ મિ. થેમાસને નિબંધ, પૃ. ૪પ)નો સમય તેમણે ઈ. સ. પૂ.૧૫૭૯ અને ૫૭ની ૧૦ વચ્ચે ઠરાવ્યો છે; તેમ જ શાહ (રાજાઓ) અને (ગુણવંશી રાજાઓ)ની વચ્ચે ઈન્ડસિથિઅન્સ (ચણવંશી ક્ષત્રિ) થયાનું તે જણાવે છે.” એટલે કે પહેલાં શાહ રાજાઓ થયા છે, પછી ઇસિથિઅન્સ થયા છે (જેમણે ઈ. સ. પૂ. ૨૬ માં સૌરાષ્ટ્ર જીતી લીધાનું તેઓ માને છે) અને તે તરીકે ગણાવ્યું છે એટલે આ બે કલ્પનાને અને કદાચ તેમણે હર્ષ સંવતને સમય ઈ. સ. પૂ. ૪૫૭ લેખે હોય તો સંભવિત ગણાય.] (૮) જુઓ તેમણે રચેલું “ધી સિલ્સા ટેસ” નામનું પુસ્તક પૃ. ૧૪૬. (૯) ન સરદાર મિનેન્ડરનું મરણ ઈ. સ. ૫. ૧૫૭ માં થયું હોવાનું ગણીને કદાચ આ સાલ તેમણે લખી કાઢી હોય. (જુઓ ઉપરની ટી. નં. ૬.) (૧૦) વીર વિક્રમાદિત્ય એ શકારિ વિક્રમાદિત્ય તરીકે જગપ્રસિદ્ધ થયે છે તેના સંવતની આદિની આ સાલ ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સિથિઅન્સ અને [ નવમ બાદ ગુપ્તવંશી રાજાઓ થયા છે. આ પ્રમાણે મ થેમાસનું મંતવ્ય જણાવી પિતાનો અભિ- પ્રાય જણાવતાં લખ્યું છે કે–Sah alphabet is certainly posterior to the Sanchi inscriptions. It agrees with the period which I ( Sir Cunningham ) assign to it from A. D. 222 ( The begining of the Indo-Scy. tbian decline ) to A. D. 380, the ac cession of Samudragupta=wizna લેખેના (સમ્રાટ પ્રિયદર્શિનના સમયના ૧૧ મુળાક્ષર કરતાં શાહ રાજાના (શિલાલેખેના) મૂળાક્ષરે મેડા સમયના છે. હું (સર કનિંગહામ) તેને સમય ઈ. સ. ૨૨૨ થી (જે ઈન્ડો સિથિયનની પડતીને સમય છે ત્યાંથી) માંડીને સમુદ્રગુપ્તના રાજ્યાભિષેકને સમય જે ઇ. સ. ૩૮• છે તે બેની વચ્ચેને ઠરાવું છું. આ હકીકતને ઉપરનું કથન બરાબર મળતું થાય છે. આટલું બોલીને પોતાના મંતવ્યના સમર્થનમાં પાછી દલીલ કરે૧૨ છે કે-“ From A. D. 250 I ( Sir Cunningham) would date the independence of the Sah Kings and the issue of their silver coins, which was a direct copy in weight and partly in type from the Philo pater drachmas of Apollodotus... .. The author of the Periplus of Ery. throean Sea, who lived between 117 and 180 A. D. states that an. cient drachmas of Apollodotus and of Menander were then current at Barygaza. This prologed currency of the Greek drachmas points directly to the period of the Indo-Scythian rule=ઈ. સ. પૂ. ૨૫૦ થી શાહ રાજાની સ્વતંત્રતા અને તેમના રૂપેરી સિક્કાની શરૂઆત થયાનું હું લેખું છું. તે સિંદડાઓ એપિલોડટસના ફલેમેટર સિકકાની કંઈક અંશે વજનમાં અને કંઇક અંશે ભાતમાં ખુલ્લી રીતે નલરૂપે છે. ( આટલું લખીને પછી એપેલોડટસના સમય વિશે જણાવે છે કે, “એરીથ્રોયન સમુદ્રવાળે પરીપ્લસ' (પુરત)ને કર્તા, જે ઈ. સ. ૧૧૭ અને ૧૮૦ વચ્ચે થયે છે તે લખે છે કે એપિલેડેટસના અને મિનેન્ડરના જૂના સિક્કાઓ બેરીગાઝા(ભરૂચ બંદર)માં તે સમયે ચાલતા હતા. ગ્રીક સિક્કાઓનું ચલણ જે આટલો લાંબો વખત ચાલુ રહ્યું હતું તે ખુલ્લી રીતે બતાવે છે કે (ત્યારે પણ) ઇન્ડે સિથિયન હકુમતની અસર હતી.” એટલે ઉપરની દલીલથી પિતે એમ સમજાવવા માંગે છે કે, આ શાહ રાજાઓના સિક્કાઓ ઘણે દરજજે મિનેન્ડરને અને એપેલેડેટસના સિકકાને મળતા આવે છે. વળી આ મિનેન્ડરના સિક્કાઓ પરીક્સના ગ્રંથકારે જાતે જોયા છે. તેને સમય ૧૧૭ થી ૧૮૦ ને છે. એટલે જે સિક્કાઓ ૧૮૦ સુધી ચાલતા હતા તેની નકલના સિક્કા હેય, તે તે ઇ. સ. ૧૮૦ પછીના જ કહી શકાય. આ ઉપરથી શાહ રાજાને સમય તે ઈ. સ. રરર ઠરાવે છે કે જે સમયથી ચકણ વંશની પડતીનો પ્રારંભ થયાનું ગણાવાય છે. આ ઉપછે એમ આ બંને વિદ્વાનોનાં મંતવ્યથી પુરવાર થાય છે. (૧૨) જુએ “ધી ભિલ્લા ટેસ” નામનું પુસ્તક ૫, ૧૪૯, (૧૧) આ મારી માન્યતા છે, કેમકે સાંચીના લેઓને મુખ્ય ભાગ પ્રિયદર્શિનના સમયે ઊભા કરાવ્યાનું મેં સાબિત કર્યું છે. જુઓ તેના વૃત્તાંતે. અને તે કથન સત્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ]. ઈન્ડો સિથિયન્સની સમજ ૩૬૭ રથી એમ થયું કે, સર કનિંગહામના મતે, પ્રથમ મિનેન્ડર, પછી શાહ૧૩ રાજાને વંશ અને પછી ગુપ્તવંશ; જ્યારે મિ. થેમાસના મત પ્રમાણે, પ્રથમ ૧૪શાહરાજાઓ પછી ચ9ણ વંશ અને તે બાદ ગુપ્તવંશ થયે છે. આ પ્રમાણે બને વિદ્વાનોની દલીલે છે. તેમાં કેટલું સત્ય ભરેલું છે તે આપણે વિચારીએ. પ્રથમ સર કનિંગહામની દલીલ લઈએ. તેમની દલીલ એ છે કે, લિપિના અક્ષરો નિહા- ળતાં શાહરાજાના સિકકાની લિપિના અક્ષરો અર્વાચીન છે; જ્યારે સાંચીતૂપની લિપિ પ્રાચીન છે. આ સાંચીતૂપને મહારાજા પ્રિયદર્શિનની કૃતિરૂપે આપણે જણાવી ગયા છીએ. એટલે શાહરાજાને સમય ઈ. સ. પૂ. ૨૫૦ પછીને થયો ગણાય. બીજો મુદ્દો એ છે કે, શાહરાજાના સિક્કા મિનેન્ડરના સિક્કાને મળતા છે. અને શાહ રાજાના સિક્કા જે વ્યક્તિ ઈ. સ. ૧૧૭ થી ૧૮ માં હૈયાત હતી તેણે નજરોનજર જોયા છે. એટલે તે તાત્પર્ય એમ થયું કે, શાહરાજાનો સમય તે વ્યક્તિની હૈયાતિ પહેલાં ખતમ થઈ જ જોઈએ; નહીં કે તે વ્યક્તિની હૈયાતિ પછી, (૧૩) શાહરાન એટલે ચશ્મણ વંશના રાજાઓ એમ કહેવાને ભાવાર્થ છે. (૧૪) અહીં શાહરાઓ એટલે રૂષભદત્તના વંશના રાજાઓ એમ કહેવાને ભાવાર્થ છે (૧૫) જ. ર. એ. . પુ. ૧૨. પૃ. ૪૫-It is generally held that Demetrius invaded India, sometime closely anterior to, if not contemporaneously with, the date above suggested, as that of the establishment of the Sab dynasty of Gujerat. ગુજરાતના શાહવંશની સ્થાપનાને જે સમય ઉપર બતાવી ગયા છીએ તેની બરાબરના સમયે, અથવા તો તેનાથી કેટલોક વખત અગાઉ ડીમેટ્રીઅમે હિંદ બાકી એટલું સિદ્ધ થયું સમજવું કે, જ્યારે તે સિકકા મિનેન્ડરના સિકકાની નકલરૂપે બનાવાયા છે ત્યારે તે સિક્કા મિનેન્ડરના સમય બાદ જ પડાવાયા હોવા જોઈએ. એટલે આ બીજા મુદ્દાની તારવણી એમ બતાવે છે કે, મિનેન્ડરને સમય જે આપણે ઇ. સ. પૂ. ૧૫૯ ગણ્યો છે તે બાદ એટલે કે ઈ. સ. પૂ.૧૫૯૫ અને ઇ. સ. ૧૧૭ ની વચ્ચે ગાળાના પિણાત્રણસો વર્ષમાં શાહ રાજાઓ થવા જોઈએ. તેમની પ્રથમની દલીલને ભાવાર્થ પણ એ જ આવી રહે છે. - હવે મિ. થેમાસની દલીલ ઉપર વિચાર ચલાવીએ. તેનું માનવું એમ થાય છે કે, શાહરાજાને સમય ઇ. સ. પુ. ૧૫૭ થી ૧૭ સુધી છે, અને આ છેલ્લા આંકને પણ તે નિશ્ચિતપણે ન ગણાવતાં “આશરે ” હેવાનું જણાવી તેને ઈ. સ. પૂ. ૨૬ જણાવવાનું વલણ બતાવે છે; કેમકે તે એમ માને છે કે, તે વખતે શાહ રાજાએની પડતી થઈ છે અને ઈન્ડસિથિઅન્સને વંશ અસ્તિત્વમાં આવ્યો છે. મતલબ કે, ૧૫૭ થી ૨૬ સુધીના સવાસો વર્ષના ગાળામાં તે વંશના તેર રાજાઓ૧૧થયા હોવાનું તે માને છે, ઉપર ચડાઈ કરી હતી એમ સામાન્ય માન્યતા છે, (શાહ એટલે રૂષભદત્ત અહીં સમજવાને છે.). (૧૬) જ. રે. એ. સે. પુ. ૧૨, પૃ. ૪૯ ચંદ રાજનાં નામ આ પ્રમાણે આપ્યા છે. (૧) ઇશ્વરદત્ત (વર્ષને પુત્ર) (૨) રૂદ્ધશાહ (સિંહ) સ્વામી છવરામનો પુત્ર (૩) આસદામન ... , નં. (૪) દામશાહ .. • • (૫) વિજય શાહ , ન. (૬) વીરદામ • (૭) દામનતપ્રિય (૮) રૂદ્ધશાહ (બી) ... (૯) વિશ્વસિંહ - Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ સિથિયન્સ અને જેમનાં નામ આ સાથેના ટીપણમાં ઉતાર્યા છે. મિ માસની દલીલોમાં કાંઈ ઢંગધડે દેખાતે આ નામોમાં મેટા ભાગની સંખ્યાના અંત્યા નથી. જેથી તેને પડતી મૂકવી તે જ શ્રેયસ્ છે. ક્ષરે, શાહ, દામન અને સિંહ, જેવાં હોવા છતાં, તે માટે સર કનિંગહામે કરેલી દલીલની શ્રેણી કેટલીક વિચિત્ર દલીલે ગોઠવી તેમને ગુપ્તવંશી ઉપર પાછા વળવું રહ્યું. તેમના અને મિ. રેસહોવાનું-હિંદી ઓલાદના-જણાવે છે. પરંતુ વિશેષ નના મતનો સાર કાઢતાં જણાય છે કે (૧) શાહ શોધખોળથી પાછળના તેર રાજાઓ, તેમના રાજાઓને સમય મિનેન્ડર બાદ (એટલે ઈ. સ. નામના થોડા નજીવા ફેરફાર સાથે, ચણવંશી પૂ. ૧૫૮ બાદ) અને ઈ. સ. ૧૧૭ની પૂર્વેના હેવાનું ઠરાવાયું છે. વળી ઠેઠ પ્રથમના અને નં. પણું ત્રણ વર્ષના ગાળામાં છે (૨) તેમનું ૨ ની વચ્ચે, તે નથી બતાવાતે કેઈ સગપણ વતન હિંદની બહારનું છે (૩) તથા તેઓ ચ8સંબંધ કે નથી બતાવાતું તેમના કોઈ નામની વંશી ક્ષત્રપોથી થોડા અંશે જુદા પડતા છે. સાથે સામ્યપણું. જ્યારે મિ. રેસન જે સિક્કાને વળી મિ. રેસન તથા તેના મતને મળતા અભ્યાસી તે એટલે સુધી પણ જણાવે છે૧૭ કે- થનારાઓ તે એટલે સુધી માનતા આવે છે ". The coin legends of Ishwardatta કે, ઈશ્વરદત્તવાળા આ શાહવંશી રાજાઓ differs from those of the Western સૌરાષ્ટ્રવાસી તે છે જ; પણ વિશેષમાં, Kshatrapas in recording the regnal સૌરાષ્ટ્રના (જૂનાગઢમાં) જે રાવંશી આભિર year and omitting the patronymics= રાજાઓ થયા છે તેમના પૂર્વજ તરીકે પણ ઈશ્વરદત્તના સિકકાનું લખાણુ ક્ષત્રપ સિક્કાઓથી તે જ હેવા જોઇએ. આ બાબતમાં ભિન્ન છે કે તેમાં ( ઈશ્વરદત્તના આ પ્રમાણે જ્યારે તેમને સમય અને સિક્કામાં) રાજયઅમલના આટલામાં વર્ષે એમ સ્થાન તથા કેટલેક અંશે ઓળખ પણ નક્કી લખ્યું છે, તથા પિતૃકુળની ઓળખ પડતી મૂક- થયાં છે ત્યારે વિશેષ હકીકતને પત્તો મળી આવે વામાં આવી છે. એટલે કે, ચણવંશી અને ઈશ્વર- છે કે કેમ તે હવે તપાસીએ. ભારતીય ઇતિહાસના દત્તના સિક્કાની સરખામણી કરીને૧૮ બતાવ્યું આપણુ જ્ઞાનથી જાણીએ છીએ કે, ઉપરમાં છે કે, બને એક વંશના નથી જ. આ પ્રમાણે નિર્દિષ્ટ થયેલા પણું ત્રણસો વર્ષમાં સૌરાષ્ટ્ર (૧૦) રૂદ્રશાહ (ત્રીને).... , નં. ૮ , છે તે જણાવાયું છે. જ્યારે ઇશ્વરદત્તના સિક્કામાં તે બતાવાયું (૧૧) અત્રિદામ , , નં. ૮ , નથી જ. (આ) તેમ ચશ્મણવંશીમાં અમુક સાલજ અપાય (૧૨) વિશ્વશાહ... . નં. ૧૧ , છે જ્યારે ઈશ્વરદત્તના સિક્કામાં મારા રાજ અમલે આ(૧૩) સ્વામી રૂદ્રદામ-સિક્કા જ નથી ટલામાં વર્ષે એમ લખાયું હોય છે. આ બે મુદ્દાથી તેમના (૧૪) સ્વામી રૂદ્રશાહ (ચોથો) નં. ૧૩ . સિક્કા જુદા પડી જાય છે અને તેથી તેમને એક જ વંશના આ સર્વેનાં નામ તથા એક બીજાને સંબંધ તે ઠરાવી નથી શકાતા. એટલે કે સિક્કાની ઓળખ દરેકના જે જે સિક્કા મળી આવ્યા છે તેને અભ્યાસ માટેકરીને તેમણે તારવી કાઢયા છે. (૧) ઈશ્વરદત્તવાળામાં રાજ્યઅમલ ના અમુક વર્ષે. (૧૭) કે. આ. કે. પ્રસ્તાવના મૃ. ૧૯૧. (૨) ચઠણવાળામાં ફલાણાને પુત્ર તથા સાલ. (૧૮) એમ કહેવા માગે છે કે, (અ) અઠવંશી (૩) નહપાણવાળામાં માત્ર સંવતસરની સાલ. સિક્કાઓમાં હંમેશા અમુક રાજ સાથે પિતાને શું સંબંધ ઉપર પ્રમાણે મુદ્દાનું ધ્યાન રાખવા સૂચન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ઈન્ડે સિથિયની સમજ ૩૨૯ --- - -- -- -- ઉપર ચાર રાજસત્તાને અમલ થવા પામ્યો છે. (૧) ગભીલવંશી (જે અત્યારસુધી ઇતિહાસમાં બહુ પ્રસિદ્ધ થયેલ નથી પણ આ ત્રીજા પુસ્ત- કના અંતે તેમનું જીવન આળેખીશું) (૨) અને આંધ્રવંશી-સાતકરણ રાજાઓઃ આ બે હિંદી રાજસત્તાઓ છે જ્યારે બીજી બે અહિંદી રાજ સત્તાઓ છે; જેમકે (૩) શક જાતિના (Indo- Scythians) રૂષભદત (જે નહપાણને જમાઈ થાય છે તથા જેનું નામ નાસિકના શિલાલેમાં મશહુર થયેલ છે) ને વંશ અને (૪) ચકણને વંશઃ અહીં આપણે હિંદી રાજવંશને તે બાતલ રાખવાને છે; કેમકે શાહવંશી રાજાઓનું વતન હિંદ બહારનું હોવાનું જણ- વાયું છે. એટલે બે અહિંદી રાજસત્તાને જ વિચાર કર રહે છે. તેમાં વળી ચકણવંશને ત્યજી દેવો રહે છે, કેમકે ઉપર જણાવી ગયા પ્રમાણે શાહ રાજાઓ ચકણુવંશથી જુદા પડી જાય છે. આમ એક પછી એકને બાદ કરતાં જતાં, બાકી રહ્યો માત્ર એક જ વંશ; અને તે છે નહપાના જમાઈ રૂષભદત્તને. એટલે નિર્વિવાદિતપણે કહી શકાશે કે, તે શાહી રાજાઓ બીજા કઈ જ નહીં, પણ રૂષભદત્તના વંશજો અને વારસદારે જ છે. વળી તેની ખાત્રી પણ આપણને નીચેનાં પ્રમાણોથી મળી આવે છે. (1) શાહ રાજાઓનાં પ્રથમ પુરૂષનું નામ મિ થેમા- સના જણાવ્યા પ્રમાણે ( જુઓ ટીપણ નં. ૧૬ માં તે સર્વેનાં નામે) ઈશ્વરદત છે; જ્યારે નહપાના જમાઈનું નામ ઉષભદાન અને પાછળથી રૂષભદત્ત થયાનું આપણને જણાયું છે. વળી આ રૂષભદત તથા તેને સાસરે નહપાણુ (જુઓ તેના સિક્કા તથા જીવનવૃત્તાંત) તેમજ સર્વે ક્ષહરાટ ક્ષત્રપ જૈન ધર્મ પાળતા હતા. વળી જૈન ધર્મના આદિ ધર્મપ્રવર્તકનું નામ આદીશ્વર અથવા રૂષભદેવ છે. તેમ હિંદુઓમાં પિતાના ધર્મ પ્રચારક પુરૂષને-ઈષ્ટદેવને-ઈશ્વર તરીકે જ હંમેશાં મનાય છે. એટલે પિતાના ધર્મ ગુરૂના અનુયાયી તરીકે પિતાને તે રૂષભદત્તના કે ઈશ્વરદત્તના નામથી ઓળખાવે તે સ્વભાવિક જ છે. (૨) આ રૂષભદત્ત પિતે “શક' પ્રજાને ખાનદાન ગૃહસ્થ હેવાનું જણાવે છે.૨૦ વળી આ શક પ્રજા કેટલાય કાળથી હિંદમાં આવીને વસેલી હોવાથી તેઓ ઈન્ડો-સિથિઅન્સ કહેવાતા; જયારે જે અસલ હતા તે પિતે સિથિઅન્સ કહેવાતા. આ સિધિઅને પિતાને “શહેનશાહી"=૨૧ શાહી પ્રજાના શહેનશાહ એટલે કે શક પ્રજાના સર્વે નાના મોટા જમીનદારના ઉપરી તરીકે લેખાવતા; જેથી તેની સરખામણીમાં, આ રૂષભદત્તને વંશ પિતાને “શાહી” નામથી કે ટૂંકુ નામ “શાહ” કહીને ઓળખાવે તેમાં નવાઈ પામવા જેવું કે શંકા ઉઠાવવા જેવું (૧૯) અથવા ઈશ્વરદત્તને રૂષભદત્તના પિતા તરીકે ગણવો હોય તે પણ બંધબેસતું આવે છે, કેમકે રૂષભદત્તના પિતાનું નામ દિનિક જણાવ્યું છે. એટલે તે નામ કદાચ ઈશ્વરદત્તને પાછલો ભાગ જે દત્ત તેનું અપભ્રંશ થઈને દત્તમાંથી દત્ત અને પછી દિનિક કે દત્તક થઈ ગયું હોય અથવા લિપિ ઊકેલનારની ભૂલ પણ થઈ હેય. (૨૦) જુએ નાસિકને શિલાલેખ નં. ૩ર (કે. આ. કે. પ્રસ્તાવના પૃ. ૫૮). (૨૧) અવંતિપતિ ગભીલને હરાવવા કાલિકસૂરિ નામે જેનાચાર્યે સિંધની પેલી પાર જઈને જે થક પ્રજને પોતે તેડી લાવ્યા હતા તે શહેનશાહે શાહી જ કહેવાતા. આ વિશેનો આધકાર ગર્દભીલ વંશના વૃત્તાંતમાં જણાવવામાં આવશે. મતલબ કે, રાહેનશાહ=King of Kings તે ઈરાનને રહેનશાહ અને શહેનશાહે શાહી એટલે શિસ્તાન પ્રાંતમાં વસતી શક પ્રજને શહેનશાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ પણ કાં નથી જ. (૩) રૂષભદત્તના સમય પણ બરાબર ખેસતા જ આવે છે; કેમકે મિનેન્ડરની પછી ભ્રમક થયા છે; તે બાદ તેને પુત્ર નહ પાણુ અને તેના સમસમયી તરીકે આ રૂષભદત્ત છે. વળી રૂષભદત્ત અને નહપાણુના જ્ઞાતિજના જે ઈ. સ. ૭૮ માં૧૨ સૌરાષ્ટ્રમાં હૈયાત હતા તે સર્વેને ગાતમીપુત્ર શાતકરણીએ હરાવીને કચર ધાણ કાઢી નાંખ્યા છે૨૭ તે હકીકત શિલાલેખ આધારે વિદિત છે. એટલે કે રૂષભદત્તના વંશના સમય જે આપણે ઇ. સ. પૂ. ૭૪ થી ૪ ઈ. સ. ૭૮ સુધીના દોઢસા વર્ષના ઠરાવીએ છીએ તે પણ મિ. થામાસના કથનને આધારભૂત થાય છે. વળી આ દાઢસા વના ગાળામાં તેરથી ચૌદ કે એક ખે એછાવધતા રાજાઓ૨૫ ગાદી ઉપર આવી શકે તે બનાવ પણ સ્વાભાવિક જ છે. આ પ્રમાણે દરેકે દરેક રીતે તપાસતાં અને સપ્રમાણ પુરાવાઓથી ચકાસી જોતાં, જો આપણને સતાષ મળે છે તો પછી, નિશ્ચયરૂપે તેમ માની લેવામાં, લેશ માત્ર પણ સદાચ ખાવાનું કારણ રહેતું નથી. ઠરાવેલ [ મારૂ' ટીપણ:—મિ. થામાસે શાહ રાજા તે હવે ચઋણુવંશના ક્ષત્રપેા હેવાનુ સિદ્ધ થઈ ચૂકયુ છે, પણ જેમ એક વખત તેમને ‘ શાહ ’ ને બદલે ‘ સિંહ ' વાંચીને આ બધાને ‘સિંહૅવંશી ' રાજા તરીકે ઓળખાવાતા તેમ કદાચ - શાહી રાજાએ ’તેવા ( ૧૨ ) મારી ગણત્રીમાં આ છે. પણ તેની ચર્ચાનું આ સ્થાન આંક જ અહીં ઉતાર્યો છે. તે બન્ને પ્રજાની સમય જુદો આવે નથી, એટલે તે (૨૩ ) શિલાલેખમાં તેા માત્ર હકીકત જ છે: પણ તેના સમય ઈ. સ. ૭૮૯ વિદ્વાનાએ ગાઠવી બતાવ્યા છે, એટલે અહીં તેને ઉતાર્યો છે. બાકી તેમાં ફેરફાર કરવા પડે તેમ છે. તે વિષય આગળ ઉપર હાથ ધરવામાં આવરો, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ શબ્દપ્રયાગ મિ. થામાસને કણ્ગાચર થયે પણ હોય; અને તેની શોધમાં નીકળતાં આ શાહરાજાનેા વશ'૨૬ હાથ આવી ગયા હાય. એટલે એકને બદલે ખીજાને તે ધારી લઇ તે પ્રમાણે ગણાવવામાં તે લેાભાઈ ગયા પણ હાય. બાકી શાહી રાજા એટલે રૂષભદત્તના વંશવેલેા સમજવા. આ રૂષભદત્તને વશ ચાલ્યેા હતેા કે કેમ તેવા અભિપ્રાય હજુ સુધી ક્રાઇ પ્રતિહાસકારાએ દર્શાવ્યા કે નથી તેમ વિચા એ લાગતા નથી. એટલે તે ખાખતમાં આગળ વધવાને કાં પ્રયાસ સેવ્યા હોય તેમ તે અને જ ક્યાંથી ? આવાં અનેક કારણેાથી-નવીનતાની દષ્ટિએ-પણ આ વિષય જરા લંબાણુથી મેં ચર્ચી છે. એવી ઇચ્છાથી કે અન્ય કોઇ આ વિષયને ઉપાડી લઇ તે ઉપર વિશેષ પ્રકાશ ફેકે.] અહીં જે ચાર પ્રજાની વિચારણા કરવાની હતી તેમાંથી ખેની-શાહવશીની અને શાહીવંશીની સમજૂતિ કરી ચૂકયા. હવે બાકીની ખેની-સિધિઅન્સની અને ઇન્ડ ફિશિઅન્સની કરવી રહી. પ્રથમની બે પ્રજા ક્રાણુ હતી તે કા` તેમનાં નામ ઉપરથી છૂટું પાડવાનું પણ મુશ્કેલ હતુ. એટલે તેના વિશે ચર્ચાની જરૂર હતી. જ્યારે અહીં સિથિઅન્સ અને ઇન્ડા સિચિઅન્સ તે એ નામે કોણ સિથિ અન્સ અને કાણ ઇન્ડી સિશિઅન્સ ( ૨૪) જીએ હવે પછીના પરિચ્છેદે તેનું જીવનવૃત્તાંત, (૨૫) મિ. થામાસના મતવ્ય પ્રમાણે શાહુરાજાએ તૈરની સંખ્યામાં થયા હાવાથી ( જુએ ઉપરમાં પૃ. ૩૩૭ ની હકીકત ) આ આંક દર્શાા છે. (૨૬) શાહ ( ખરૂં નામ તેા સિંહ છે) રાજા તે ચઋણ ક્ષત્રપના વ'શ અને શાહી રાજ તે ઋષભદત્તના વંશ એમ સમજવું, www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] એવાં સ્પષ્ટ અને સીધાં છે કે વિવાદમાં ઉતરવા જેવુ' રહેતું જ નથી. એકને શિસ્તાનમાંની૨૭ અસલ જાતિ કહેવાય અને ખીજીને, તે અસલજાતિ જે પ્રજા હિંદમાં આવીને વસી હતી તે કહેવાય; અથવા ઈંગ્રેજી શબ્દો ન વાપરવા હોય તે અસલવાળીને ‘ શક ’ અને હિંદમાં વસેલીને • હિંદીશક ' કહેવાય. આટલે દરરે તો માતર જ છે; પણ જેમ શાહવશ અને શાહી વંશમાં કોણ થયા હતા તે શોધી કઢાયુ' છે તેમ અહીં તે શક અને દિીશકમાં કોણ કોણ ગણી શકાય તે શેાધવાનુ કાય ઉપાડવાનું છે. 1 જે પરદેશી પ્રજા પશ્ચિમમાંથી-એટલે યુરેપ તરફથી-હિંદમાં આવી હતી તેમની ઓળખ સહેજે પડી જતી હાવાથી તે સર્વેને પાશ્ચાત્ય વિદ્યાના ચાખા નામથી સખેાધ્યે ગયા છે. જેમ કે ગ્રીકસ, એકટ્રીઅન્સ ઇ. ૪. પણ જે પ્રજાનું ઉદ્ભવસ્થાન એશિયાની ભૂમિમાં હતુ તે સંબંધી તેમનુ જ્ઞાન પરિમિત હૈાવાથી તેમની ઓળખ બતાવવામાં ભૂલે જ ખાયા કરી છે; અને સધળીતે૨૯ તેમણે સિચિઅન્સ અને ઇન્ડા સિથિ અન્સમાં ગણી લીધી છેઃ જેમક્રે માઝીઝ ( જે પાર્થાઅન્સ છે ), ક્ષત્રપ ચણુ ( જે અન્ય પ્રજા જ છે ) નહપાણુ અને ભૂભક (જે ક્ષહરાટ સાબિત થયા છે ) છે. અનેક દૃષ્ટાંતો આપી શકાય તેમ છે. એટલે તેમનાં કથન ઉપરથી તે વિષયમાં આપણને કાંઇ પાકી દારવણી મળે તે બનવાજોગ નથી, જેથી અન્ય સાધન તરફ નજર વ્યક્તિઓની ઓળખ (૨૭) આ શકપ્રજાનું ઉત્પત્તિસ્થાન છે ( જીએ પૃ. ૧૪૪. ) (૨૮) જીએ ઉપરના પારિગ્રાના અંત ભાગનું મારું ટીપણું. ( ૨૯ ) આ હકીકત તે તે પ્રશ્નનાં વૃત્તાંતે દાખલા દલીલે। આપી સાબિત કરી બતાવાયુ છે. માટે ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૪૧ દોડાવવી રહે છે. રૂષભદત્તે કાતરાવેલ નાસિક શિલાલેખમાં પેાતાની જાતિને શક તરીકે॰ ઓળખાવી છે. એટલે તે હકીકત તા નાફેર તરીકે જ લેખી શકાય. હવે આપણે તેને શક કહેવા કે હિંદી શક કહેવા એટલું જ શેાધી કાઢવુ` રહ્યું. શક અને હિંદી શક તે બન્ને શબ્દો જ આપોઆપ પોતાની સ્થિતિ બતાવી આપે છે કે, જે પ્રજા શક હોય પણ હિં ́દમાં વસી રહી હૈાય તેને હિંદી શક તરીકે જ સંખેાધી શકાય. અને રૂષભદત્તના જીવનવૃત્તાંત ઉપરથી ૧ સમજી શકાય છે કે ઇતિહાસમાં તે જાણીતો થયા છે. ત્યાર પહેલાં તો તે હિંદુમાં પ્રવેશ પણ કરી ચૂકયેા હતો—બલ્કે કેટલેાક વખત વસવાટ પણ કરી રહ્યો હતો-તે બાદ જ જાહેરમાં આવ્યા છે. એટલે તે સ્થિતિમાં તેને હિંદીશકની વ્યાખ્યા જ લાગુ પડે છેઃ વળી આગલા પારિગ્રાફમાં કહી ગયા છીએ કે તેના વંશને શાહીવંશ તરીકે ઓળખી શકાય ૐ આ ઉપરથી એમ પણ નક્કી થયુ` કે, હિંદી શક નામની જે પ્રજા, તેજ શાહી વંશના રાજાએ છે. આ પ્રમાણે ચારમાંની ત્રણ પ્રજા બાબતને ઊકેલ થઇ ગયા કહેવાય. હવે અસલ વતનવાળી શક પ્રજાની વિચારણા જ કરવી રહી. અસલ વતન તો હિંદીશકનું તેમજ શકનુ અન્તનુ એકજ છે; ફેર એટલા જ કે ભારતીય ઇતિહાસમાં તેમની નોંધ જ્યારે લેવાઈ, ત્યારે જ તેમનું આગમન તેમના વતનમાંથી પ્રથમ થયું હાવું જોઇએ: તે જી. (૩૦ ) નુ ઉપરની ટી, ન. ૨૦ ની હકીકત * ૩૧ ) પ્રસ ંગેાપાત તેના જીવનને કેટલેક ભાગ નહપાણના વૃત્તાંતમાં લખાયે છે: બાકી તેનુ' સ્વતંત્ર વૃત્તાંત આ પુસ્તકમાં હવે પછી નવમા પરિચ્છેદે અપાયું છે તે જીએ, www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ પહેલાંથી જો થઇ ગયું હોય તો તેમને હિંદી શક તરીકે જ લેખવા પડે. વળી આવી પ્રશ્ન કોઈ છે કે કેમ તેના જો પત્તો લાગી જાય તો તે પ્રશ્નના ઊકેલ પણ આપે।આપ આવી જાય. k ઉપર ટી. ન. ૨૧ માં તથા તેને લગતી હકીકતમાં આપણે ‘ શાહી ’અને શહેનશાહે શાહી ' એવા એ શબ્દના પ્રયાગ થયેલ જણાવ્યા છે. તેમાંના ‘ શાહી ’ તરીકેના રૂપભદત્તના એટલે હિંદીશની પ્રજાના વંશ સાબિત કરી ચૂકયા છીએ, એટલે પેલા શહેનશાહે શાહી ' નામને ઈલકાબ ધારણ કરનાર કષ્ટ પ્રજા છે તથા તેમનું વતન કર્યાં છે અને તેમને અને આ હિંદીશકને કાંઈ સંબંધ છે કે કેમ તે શોધી કાઢવું રહે છે. દી. બા. કેશવલાલ હર્ષોંદભાઈ ધ્રુવે યુગપુરાણુના આધારે એક મોટા નિબંધ ૨ લખ્યો છે. તેમાં આપેલી પૃ. ૯૦ ની હકીકત તથા તે ઉપર તેમણે કરેલા વિવેચનથી સમજી શકાય છે કે, તે સમયે શક નામની પ્રજાએ અવતિ ઉપર ચડાઇ કરી હતી. તે જ પ્રમાણે જૈન સાહિત્ય પ્રમ દ્વારા પણ જણાવાયું છે કે, અતિમાં ગભીલ રાજાના સમયે તેને શિક્ષા અપાવવા શક પ્રજાને તેડાવવી પડી હતી.૩૩ વળી તેનુંવૃત્તાંત લખતાં તે ગ્રંથામાં આ પ્રજાને પારસકુળ નામના સ્થાનની૩૪ તથા શહેનશાહે શાહી ઈલ્કાબ સાથે સંબધ ધરાવતી જણાવાઇ છે. આ પ્રમાણે બન્ને સંપ્ર દાયિક સાહિત્ય ગ્રંથામાં એક સરખી જ હકીકત જ્યારે ઉપલબ્ધ થાય છે, ત્યારે તેને સત્ય તરીકે . શક પ્રજાના ૩૨ ) બુદ્ધિપ્રકાશ રૃ. ૭૬, અંક ત્રીને, ૧૯૨૯ મા', પૃ. ૮૮ થી ૧૦૩, ( ૩૩ ) આ પ્રસંગ ગર્દભીલ રાજાનું વૃત્તાંત લખતાં આ પુસ્તકના અંતભાગે લખવામાં આવશે તે જીએ. બાકી થોડીક હકીકત આડકતરા ઈશારારૂપે રૃ. ૧૦૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ સ્વીકારી લેવી પડે છે. અને તેમાં સૂચવ્યા પ્રમાણે નિઃસ ંદેડ માનવું પડે છે કે તે સમયે શકપ્રજાએ અવંતિ ઉપર ચડાઈ કરી તે દેશ જીતી લીધા હતા; તેમ જ અમુક વર્ષો પર્યંત ત્યાં હુકુમત પણુ ભાગવી હતી. આ પ્રજા જ્યારે જીત મેળવવાને પ્રસંગે જ હિંદમાં આવી છે ત્યારે આપણે તેમને ખરી શકે ' પ્રજા તરીકે જ પીછાની લઇએ તો ખાટું ગણાશે નહીં.આ પ્રમાણે ચેાથી પ્રજાની એળ ખતા પણ નિર્ણય થઈ ગયા. તેમને લગતું વિશેષ વૃત્તાંત-જેમકે શક અને હિંદી શને સબંધશું? તથા તેમનામાં કયા કયા રાજા થયા વિ. વિ, યથાસ્થાને આગળ ઉપર આ પુસ્તકમાં જ લખવામાં આવશે. * આખી ચર્ચાના સાર એટલેા જ છે કેઃ (૧) શાહવશ તે ચણુ ક્ષત્રપનાઃ ( ૨-૩ ) શાહી વંશ તે હિંદી શક ઇન્ડા-સિથિઅન્ય પ્રજાવાળા રૂષભદત્તના ( ૪ ) અને શક પ્રજાના ( સિથિઅન્સના ) અથવા શહેનશાહે શાહીના ઇલ્કાબવાળી જેને તાજેતરમાં હિંદુ ઉપર ચડી આવીને અવંતિમાં રાજય કરવા માંડયું હતું તે પ્રજાને આ પ્રમાણે સમજણ થઈ છે. આ શક પ્રજાના વળી એ વિભાગ પાડ્યા છેઃ શક અને હિંદી શકે. આપણા નિયમ પ્રમાણે તો અહીં માત્ર હિંદી શક-ઈન્ડા સિથિઅન્સ વિષે જ ખાલવાનુ રહેત; પણ ઉપર જોઇ ગયા છીએ કે શક પ્રજાએ શક પ્રજાના ઇતિહાસ ૧૦૮ ની ટી. નં. ૫–૮ માં જૈનાચાય* કાલિકસૂરિના નામ સાથે જોડીને અપાઈ છે તથા કેટલીક હવેના પરિચ્છેદે રૂષભદત્ત અને દેવકના વૃત્તાંતમાં પણ આવો, (૩૪) આ સ્થાનની માહતી માટે ઉપરના પહવાઝવાળા એ પરિચ્છેદમાં જીએ www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ]. ઇતિહાસ ૩૪૩ હિંદમાં આવીને રાજવહીવટ ચલાવ્યું છે, તેથી પાડવી રહે છે, કેમકે તેઓ તદ્દન સ્વતંત્રપણે હવે બન્નેને ઇતિહાસ આપણે લખવે જ રહેશે. રાજવહીવટ ભોગવતા થયા હતા એટલું જ નહી બીજી સ્થિતિ એમ છે, કે આ ખંડમાં પરદેશી પણ સકળ હિંદના મુકુટ સમાન ગણાતા પ્રજાનું જ વૃત્તાંત લખવાનું છે તે દષ્ટિએ અવંતિના પ્રદેશ ઉપર તેઓ સત્તાધારી બન્યા તો હિંદીશક કરતાં શક પ્રજાનું જ માત્ર વર્ણન હતા; જેથી અન્ય અવંતિપતિઓની પેઠે તેમના લખવું રહે છે; અને હિંદી શક પ્રજાનું નામ છે વંશને એક જુદો જ પરિચ્છેદ નિર્માણ કરવો ઈન્ડસિથિઅન્સ કહેવાયું છે તે ભલે ઈન્ડે રહેશે. પણ તેમનો સત્તાકાળ એટલો બધે ટૂંક પાર્થીઅન્સના જેવો જ અર્થ સૂચવવા તેમજ કોઈપણ રાજકીય કે કોઈ રાજદ્વારી વપરાયું છે, પણ તેના ઇતિહાસથી જ્યારે અન્ય પ્રકારની વિશિષ્ટતાવિહીન છે કે, આપણે બરાબર જાણતા થઈ જઈશું ઇતિહાસકારે જેને ઈન્ટરેગનમ૫=Interત્યારે કહી શકીશું, કે તે ઈન્ડે પાર્ટીઅન્સની regnum (એક રાજા ગાદી છોડે અને બીજે પેઠે, રાજ કરવા અગાઉ જ માત્ર આવીને ગાદીએ બેસે તે વચ્ચે કાળ ) કહીને સંબધે હિંદમાં નહેતા વસ્યા, પણ કેટલેય કાળ છે તેવો જ તેમનો રાજ્યઅમલ લખી શકાય. પૂર્વેથી થાણું જમાવીને પડી રહ્યા હતા. તેથી આવી સ્થિતિમાં તેમને આપણે અવંતિપતિ તેમને વાસ્તવિક રીતે શક પ્રજા સાથે કાંઈ પણ તરીકે ગભીલ વંશી રાજાઓનાં વર્ણનમાં સંબંધવિનાના જ લેખી શકાય; છતાંયે તેમની ગાઠવવા રહે છે. આ પ્રમાણે ઈન્ડોલિથિઅન્સને ઉત્પત્તિને માત્ર સંબંધ દર્શાવવા પુરતું જ્યારે અહીં જોવાનું અને સિથિઅન્સને અલગ પાડઅમુક વિશેષણ તેમની સાથે જોડવામાં આવ્યું વાનું કારણ દર્શાવીને હવે આપણે તેમની છે ત્યારે તે કબૂલ રાખીને આપણે તદનુસાર ઉત્પત્તિ વિગેરેના ઇતિહાસને પરિચય કરાવીએ. વર્તવું રહે છે. તે ગણત્રીએ પરદેશી આક્રમણ રાજદ્વારી જીવનને અંગે ભલે શક પ્રજાને કારોનું વર્ણન કરતાં આ પરિચ્છેદમાં તેમને સિથિઅન્સને ઉપર જણાવી ગયા પ્રમાણે પણ સ્થાન આપવું પડે છે. જ્યારે ખરી શક આપણે અવંતિપતિની નામાવલીમાં ગણાવીએ, પ્રજાને આ પરિચ્છેદમાંથી ખેંચી લઈ અલગ છતાં ઉત્પત્તિની બાબતમાં તે, પ્રથમ શક અને (૩૫) આવા ઈન્ટરેગનમ અનેક દેશના ઈતિહાસમાં બનેલા આપણી નજરે પડે છે. તેવા સમયમાં કોઈ રાજ મુકરર થયેલ ન હોવાથી બનતાં સુધી અંધા- ધુની જ તે પ્રદેશમાં વર્તી રહી હોય છે. એટલે તેવા સમયને અંધાધુનીને વખત કહીએ તો પણ ચાલે. આ કાળ બે ચાર માસથી લંબાઈને સાત સાત વરસ સુધી લંબાયેલો નજરે પડે છે. જીઓ પુ. ૨, પૃ. ૨૦૬ ટી. નં. ૭૧. તેમાં સિલોનવંશી રાજાઓમાં આવા બે સમય બની ગયાનું જણાવ્યું છે, તે અનકમે એક વરસ અને છ વરસના છે, મગધપતિ નંદવંશી રાજાઓમાં પણ તે એક પ્રસંગ બન્યો છે. અલબત્ત, તેને ચખે ઈન્ટરેગનમ કહેવાય તે નહીં જ. (૩૬) અહીં જે ઈન્ટરેગમન ગો છે તેની પર્વ અને પાછળ ગભીલવંશી જ રાજ ગાદીએ આવેલ છે. તેથી કરીને વચ્ચે થઈ ગયેલ આખા શક રાજ્યને મેં ઈન્ટરેગનમની ઉપમા આપી છે. આ અંધાધુનીના સમયની-તેના અનુસંધાનની-ઇતિહાસમાં નેધ થયેલી નહીં હોવાથી કેટલીયે ગેરસમતિ થઈ જવા પામી છે તે વળી પ્રસંગ પડતાં જણાવીશ, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૪૪ તે બાદ તેમાંથી હિંદી શક થયા કહેવાય. એટલે જ્યાંસુધી શક પ્રજાની ઉત્પત્તિ ન સમજાય ત્યાંસુધી હિંદીશક વિશે કાંઈ પણ ખેલવું તે નિરક ગણાય, અથવા મૂળ થડરૂપ જે શક પ્રજા છે તેમની ઉત્પત્તિના તિહાસ કયાંક આધે આધે લઇ જવાય અને તેની શાખારૂપ જે હિંદીશક તેનું આલેખન અત્ર તુરત ચિત્રિત થાય, તેા બન્નેને સબંધ સમજવા પણ ભારે પડે. વળી ઘેાડા પહેલી ગાડી મૂકયા જેવી આપણી સ્થિતિ પણ થઇ જાય. એટલે સુગમ એ છે કે, ઉત્પત્તિ સંબંધી જે કહ્યું હોય તે અહીં જ જણાવી દેવુ' અને શક પ્રજાનું વિવરણુ લખતી વખતે અહીંનું વિવેચન જોઈ જવાને આપવા. હવાલે શક પ્રજાના જખૂદ્રોપની ભૌગોલિક સ્થિતિના ખ્યાલ આપતી વખતે જણાવી ગયા છીએ કે તેનુ મધ્યબિંદુ, એશિયા ખંડના મધ્યમાં તારકુંડ ( ૩૭) સિથિઅન્સમાંથી ઈન્ડસિથિઅન્સ થયા છે તેથી તેમ કહેવું પડ્યુ છે. ( ૩૮ ) ઉપરમાં પૂ. ૧૩૨ ની તથા રૃ. ૧૪૧–૨ ની હકીકત વાંચા. તથા નીચેની લીટીએમાં પ્રખ્યાત ઇતિહાસવેત્તા મ, વિન્સેંટ સ્મિથનું મંતવ્ય જે ઉતાયુઅે છે તે સરખાવે. (૩૯) જીએ. અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ પુ. ૨૪૯ ટી, ન. ૧. (૪૦) આ નામ એક નદીનુ છે તેને આપણે એકસસ અથવા આમુદીયા તરીકે હાલ ઓળખીએ છીએ. ( સરખાવેલ પૃ. ૧૩૨ ની હકીકત ) (૪૧) રાહેનરાહ ડેરીયસની સત્તા તે પ્રદેરા સુધી લંબાઈ હતી કે કેમ તે શ ંકાસ્પદ છે:, છતાં તે પ્રશ્ન સાથે આપણે સંબંધ નથી. એટલે તેની ચર્ચામાં ઉતરવું નથી; પણ અહીં એટલું જ કહેવાનું કે ડેરીયસના સમય પહેલાં કેટલાંક વર્ષો થયાં તે પ્રશ્ન તે પ્રદેશમાં વસી રહી હતી. અથવા જે ઢાળું પાછળથી ત્યાં આવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ સમરકડવાળા એશિયાઇ તુર્કસ્તાનના પ્રદેશમાં હતુ ં૮ અને ત્યાંથી પ્રજાનાં ટાળેટાળાં જુદી જુદી દિશામાં વળવા મળ્યાં હતાં. જેમાંનુ એક મેટુ ટાળું પ્રથમ એકસસ ( આમુરિયા ) નદીની આસપાસ સ્થિત થઇ રહ્યું હતું. તે માટે જ મિ. વિન્સેટ સ્મિથ લખે છે કે The Sakai people and allied tribes came from the neighbourhood of the Jaxar tes ( Strabo. ) They occupied the Kashager and Yarkand territories in the time of Darius=શક પ્રજા તથા તેમને લગતી જાતવાળા જરટીઝ૪૭ (ટ્રેમાંના મંતવ્ય પ્રમાણે) ની પાડેાશમાંથી આવી હતી. ડેરીયસના૪૧ રાજ્ય અમલે તે કાલ્ગર અને યારકડનારના પ્રદેશમાં પથારે કરીને પડી રહ્યા હતા. પછીથી તેમાંનેએક ભાગ પૂર્વમાં ચીન તરફ વળ્યા અને બીજો દક્ષિણ તરફ હતું તેને અંગે (જીએ પૃ. ૧૪૨ ની હકીકત) પણ આ કથન હેાચ (જીએ નીચેની ટીકા ન. ૪૪) (૪૨) આપણે જ ખૂદ્દીપનું મધ્ય બિન્દુ જે જણાન્યું છે. તેને લગતા ઇતિહાસ તથા વર્ણન જુએ. (ઉપરમાં પૃ. ૧૩૨-૩૩ ની હકીકત) આ ઉપરથી સમજારો કે, ભરતખ'ડની આય પ્રજાની ઉત્પત્તિ જે દાકેસસ પર્વતના પ્રદેશમાંથી ગણાવે છે તેમ નહીં પણ એશીયાઇ તુર્કસ્તાનવાળા ભાગમાંથી થઈ ગણત્રી રહે છે. ને કે તે સમયે સાંસ્કૃતિ જેવુ' નહાતુંજ. સંસ્કૃતિ પામીને આ જે કહેવાચા છે તે તે તે બાદ લાંબા કાળે જ બનવા પામ્યું છે. (૪૩)અથવા કહે કે સરોવરની આસપાસના કુદરતી સાંદય નિહાળીને કાંઈક વધારે વિચારવ ંત અને પરિણામે બુદ્ધિવંત થયા હતા; જેથી તેમના સ સાથીદાર કરતાં વધારે સંરકારિત ગણાતા હતા. (સરખાવા પૃ. ૧૪૧ ઉપર “ત્યારપછી તેમનું શું થયું?” તે પાયાની હકીકત) તથા નીચેની ટીકા નં ૪૪ www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] અગાનિસ્તાન અને ઇરાનમાં ઉતર્યાં. તેમનામાં જે કાંઇક સ`કારી થયા હતા૪૩ તેમણે સની વચ્ચે હામન સરોવર૪૪ની આસપાસમાં વસવા માંડયું હતું અને બાકીના, તેમને વિટળાઇને ચારે તરફ લાંખે પથા કરીને પડી રહ્યા હતા. આ સ્થિતિ આપણા પુસ્તકમાં આલેખવાના આદિ સમયે પ્રવતી રહી હતી. તેમના હામન સરોવરવાળા હા` પ્રદેશને તે સમયે શિસ્તાન કહેવામાં આવતા હતા, અને શિસ્તાન ઉપરથી ત્યાં વસતી પ્રજાનું નામજપ શક કહેવાયુ છે (જુઓ ઉપરમાં પૃ. ૧૪૪) પણ ત્યાં સ્થિત થયાને ધણા લાંખા વખત વહી જવાથી તેમની મૂળ સંસ્કૃતિ જે ઢારા ચારવાની અને ધાડાના ઉચ્છેર કરવાની, અર્ધજંગલી અથવા ખીનસ ંસ્કારિત કાટીની ૬ હતી તેમાં ઘણા સુધારા થઇ જવા પામ્યા હતા. જો કે કેટલેક ભાગ તા હજી પણ તેની મૂળ પ્રથાને વળગી જ રહ્યો હતા. આ સંસ્કારિત પ્રજા (૪૪) કે. હિ. ઇ. પૃ. ૩૩૮:-~~The term Saka may possibly allude to Sakasthana (Seistan) and dwellers around the region of Hamam lake...the Saka was one of the 23 provinces ( Satarapies) under the great Persian king Darius=ીક શબ્દ શકસ્તાન (શિસ્તાન) ને તથા હામન સરોવરની આસપાસ પ્રદેશમાં વસનારાનેલાગુ પડવાનાસંભવ ગણાય-ઈરાની બાદશાહ ડેરીયસના સમયે જે ૨૩ પ્રાંતા (સત્રપીએ) હતી તેમાંના એક પ્રાંત આ શક પ્રશ્નનો હતા. સરખાવા ઉપરની ટી. ન. ૪૧ અને ૪૩. (૪૫) ઇતિહાસકારાએ જે શક શબ્દ વાપર્યો છે તે શિસ્તાનના વતની તરીકે છે, અને તે અમાં જ મેં આ શબ્દ અહીં વાપર્યો છે. બાકી પ્રાચીન સમયે ભારત ૪૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઇતિહાસ ૪૧ માંથી આપણી વર્તમાન આર્ય પ્રજાના આદિ પુરૂષો, જેને અત્યારે શ્રુતિકાર અને ઉપનિષદકાર તરીકે પૂજનિક ગણવામાં આવ્યા છે તે મહાપુરૂષોના જન્મ થયા હતા એમ માની શકાય છે. આ સમય ઈ. સ. પૂ. ની દશમી સદીની આસપાસના કહી શકાય. તેવી ને તેવી પરિસ્થિતિ તે બાદ ખીન્ન ચાર પાંચ સૈકા સુધી જળવાઇ રહી હતી, ત્યાં તે પ્રદેશ ઉપર ઈરાનના શહેનશાહ સાઇરસ અને ડેરિયસના સમય આવી પહોંચ્યા તેમ આ બાજુ ભારતમાં શ્રી ગૌતમબુદ્ધ અને શ્રીમહાવીરના જન્મ થઇ ચૂકયા હતા. અહીંથી હવે ઇતિહાસની દૃષ્ટિએ જેને આપણે શક પ્રજા તરીકે ઓળખી રહ્યા છીએ તેમનું વૃત્તાંત શરૂ થયુ' કહી શકાશે. શિસ્તાન પ્રાંતની ઉત્તરે ખેકટ્રીઅન્સ, પશ્ચિમે રાની પ્રજા એટલે પાથી અન્ય, પૂર્વમાં ક્ષહરાટ તથા સિધમાં વસ્તી પ્રજા અડીને આવી રહી હતી. એટલે તે સર્વે એક બીજાના પાટા વાસીઓની માન્યતા શું હતી, તેના રપષ્ટ તા નહી જ પણ કાંઈક એ ખ્યાલ પ્રુ. ૧૩૩ ઉપર ટી. ન. ૧૯ માં મા, સા ઈ.ના અવતરણમાં આપ્યા છે. “મનુ કે અનુસાર શલોગ કાંમાજ, પહલ્વ, પારદ એર ચલન ઇન ઉપ વિભાગેામે' વિભકત થા.” મતલબ કે પારદ અને ચવનાને પણ શક તરીકે લેખ્યા છે; જેથી સમનશે કે, માત્ર શિસ્તાનના વતનીને જ રાક નથી કહેવાયા. (૪૬) જીએ સપ્તમ પરિચ્છેદે, પાચીઅન્સ પ્રશ્નની ઉત્પત્તિના ઈતિહાસમાં આપેલી હકીકત. (૪૭) આ કથનનુ' સત્ય સમજવા માટે, ઉપરની ટીકા ન. ૪૫, ૪૬ વાંચા તથા તેમાં દર્શાવ્યા પ્રમાણે લખાણની હકીકત સાથે સરખામણી કરી, એટલે તુસ્ત સમજાશે કે, પાથી અન્સ વિગેરે પણ શત્રુ પ્રશ્નના જ અશ હતા; તે કાંઇક અસંસ્કારિત રહી ગયા હતા, www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શક પ્રજાને [ નવમ સંસર્ગમાં આવતા હતા તથા પરસ્પરની ખાસિ- યત ગ્રહણ કર્યે જતા હતા.૪૮ વળી રાજદ્વારી તેમજ વ્યાપારિક જીવનની છાપ અને અસર પણ તેમને પહેચવા માંડી હતી, જેથી શિસ્તાનના ઉત્તર ભાગની પ્રજા, જે સરખામણીમાં માત્ર થોડા જ ભાગ હતે તેમણે ખૈબરઘાટ દ્વારા અને દક્ષિણ ભાગને જે મોટે જથ્થો હતા તેમણે બેલનઘાટ દ્વારા હિંદુસ્થાનની પ્રજા સાથે વ્યવહાર સાંધ્યો હત૮. ઉત્તરવાળી પ્રજાનું મિશ્રણ થઇને ક્ષહરાટની (ખરેણીભાષા બોલનાર ૫૦ પ્રજાની ) ઉત્પત્તિ થઈ કે જેમાંથી પાણિનિ વ્યાકરણ ઇત્યાદિ ઉદ્ભવને પામ્યા છે અને દક્ષિણવાળી પ્રજા સિંધ તથા જેને અસલમાં સૌવીરદેશ૧ કહેવાતું હત-અને વર્તમાન કાળને પશ્ચિમ રાજપૂતાના-ત્યાંની પ્રજા સાથે મિશ્રિત થઈ ગઈ. આ પ્રજાને શું નામ અપાયું હતું તે જાણવામાં આવ્યું નથી, એટલે મેં પણ અત્રે દર્શાવ્યું નથી; પણ આપણે બીજી રીતે તેમની ઓળખ આપીશું, જેથી વાચકવર્ગ સમજી શકશે. પ્રાચીન ગ્રંથમાં જે એમ જણવાયું છે કે, સિંધુ નદીને તેની પૂર્વ અને પશ્ચિમે અનેક નદીઓ મળતી હતી, જેમાંની કોઈ બે નદી વચ્ચેના ભાગને બ્રહ્મદી૫૩ના નામથી ઓળખવામાં આવતા હતા; તેમ જ તે | સિંધુ નદીની અનેક શાખાઓમાં એકનું નામ સરસ્વતી નદી૫૪ હતું. આ બ્રહ્મદીપ તથા સરસ્વતી નદી તેમ જ સિંધુ નદીની અનેક શાખા વાળે સઘળે પ્રદેશ, તે ઉપર વર્ણવેલી શિરતાનમાંથી બેલનઘાટદ્વારા દેશાંતર કરીને હિંદમાં આવેલી પ્રજાને જ સમજી લેવો. ઉત્તરવાળો ભાગ પ્રથમથી જ નાનો હતો. તેની પ્રજાની પણ વિશેષ સંખ્યા તે કંબોજમાં જ વસીને હિંદમાં પ્રવેશ થતી અટકી પડી હતીજ્યારે માત્ર જુજ જે બાકી રહી તે હિંદમાં સ્થાયી થઈને પડી રહી હતી. પણ તેમાંનું કોઈ તત્ત્વ રાજકીય જીવનમાં પડ્યું નહીં. એટલે તેમનું અસ્તિત્વ-શક પ્રજા તરીકેનું તદ્દન વિસરાઈ જવા પામ્યું. જ્યારે બેલનઘાટદ્વારા પ્રવેશેલી પ્રજાની સંખ્યા પણ વિશેષ હતી. વળી તેમાં વારંવાર નવાં નવાં ટોળાં આવીને ઉમેરે પણ થયા કરતો હતો. તેમ આયંદે તેમનામાંથી જે વીર, ધીર કે અન્ય ગુણોમાં (૪૮) ડરાજસ્થાન ( મુદ્રિત વિંકટેશ્વર પ્રેસ); ભાગ ૧, પૃ. ૨; ભગવાન પાર્શ્વનાથ (મુદ્રિત સુરત ૧૯૨૭) પૃ. ૨૩૪ “પ્રાચીનકાળમેં ભારત આર શાકીપકા વિશેષ સંબંધ થા.” (૪૯) વર્તમાન હિંદુસ્તાનની પશ્ચિમ દિશાએ, પર્વતની હારમાળા વધીને પેલીપારની પ્રન સાથે કયા કયા માર્ગે વ્યવહાર કરી શકાતું હતું તેના વર્ણન માટે એ ઉપરમાં પૃ. ૩૧૦ અને આગળ. (૫૦) તે પ્રન કંબોજ અને ગાંધાર નામના પ્રદેશમાં પ્રસરી ગઈ હતી. (૫) આ પ્રદેશની ભગળ તથા વર્ણન માટે પુ. ૧ શું જુએ. પૃ. ૨૨૯ થી ૨૨૯ સુધી. (૫૨) જુઓ પુ. ૧, પૃ. ૨૨૬. (૫૩) કુપ એટલે ભેગેલિક ચાખ્યા પ્રમાણે ચારે તરફ પાણી અને વચ્ચે જમીન એમ અહીં નહીં, પણ જેને હાલમાં આપણે દુઆબ કહીએ છીએ તે. પ્રાચીન સમયે દઆબને પણ લીપ નામથી જ સંબોધવામાં આવતો હતે (જુઓ ઉપરમાં પૃ. ૧૩૮ શક કપની હકીકત.) (૫) સરખા ઉપરની ટી. નં. ૫ર તથા જુઓ પુ. ૨, પૃ. ૧૭૪ ની હકીકત. (૫૫) આથી કરીને કોઈ શક પ્રજએ હિમાં બરધાટને રસ્તે પ્રવેશ કર્યો હતે એમ કહી શકાશે નહીં. જે કોઈ શક હિંદમાં આવ્યા છે તે બોલનષાટને રસ્તે કે તેનાથી પણ દક્ષિણેથી (મેઝીનું આગમન સિંધ રસ્તે થયું હતું એમ જે ધરાયું છે તે હકીકત સાથે આને સરખા.) આવ્યાનું ગણવું. (૫૬) આવી રીતે એકંદર કેટલાં ટોળાં આગ્યાનું નોંધી શકાય તે માટે આ પારિમાકે આગળ છો. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ) આગળ પડતા હતા. તે અન્યક્ષેત્રે પપણુ ઝળકી ઊઠ્યા હતા. તેમજ જે રાજકીય પટમાં મેાખરે ધુમ્યા રહેતા હતા તે ગાદીપતિ પણ બની ખેડા હતા.પ૮ એટલે તેઓ પ્રતિહાસમાં પ્રસિદ્ધિને પામ્યા છે. આ સંધળી પ્રજાને આપણે હિંદી શક અથવા ઈન્ડાસિથીઅન્સ તરીકે ઓળખી શકશું. ઈન્ડસિથિયન્સની૫૯ ઉત્પત્તિ આ પ્રમાણે સમજવી. તિહાસ હવે ઇન્ડે। સિથિયન્સના વિકાસ સબધી પણ થાડુ ધણુ જણાવી દૃષ્ટએ. સામાન્ય રીતે સિંધુ નદીની પશ્ચિમે ઈરાની રાજ્યની અને પૂર્વમાં હિંદુ રાજ્યની હકુમત ગણી લઈએ, તે। પણ વસ્તુસ્થિતિ સમજી શકાશે. રાની શહેનશાહ સાઈ રસ અને ડેરિયસના અમલ પછી (ઇ. સ. પૂ. ૪૮૬) તે બાજુ કાંઈક રાજ્યક્રાંતિ થઇ હોય કે (૫૭) આનાં દ્રષ્ટાંતામાં (૧) બ્રહ્મદ્ગીપમાંથી જે પુરૂષા ઉત્પન્ન થઇને વૈદિક સપ્રદાયમાં નામ કાઢી ગયા છે. તે સવ અહીં ગણાવી શકારો. (૨) ૫. ચાણક્ય જે મહાન અથશાસ્રી તરીકે અને સમ્રાટ ચદ્રગુપ્તના મહાઅમાત્ય તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે. તેને ગણી શકરો. (૫૮) ગાદીપતિ થયાના દ્રષ્ટાંતમાં રૂષભદત્તને શાહી વશ ગણી શકારો. (૫૯) એ. રી. પુ. ૫, પૃ. ૨૬૬:-The IndoScythians are generally known as the Sakas=ઇન્ડ સિથિઅન્સ સામાન્ય રીતે શક તરીકે જ ઓળખાય છે. (૬૦) જીએ . ૧, પૃ. ૨૨૫ અને આગળ. આ ભાગમાં કેટલા ભયંકર વિનાશ તે સમયે થયે। હરો તે તેા ધી એન્ટીવીટીઝ એક્ સીધ:-ત હેનરી ક્રુઝેન્સ-નો ગ્રંથ વાંચવાથી તેના પ્રદેશવિસ્તારના ખ્યાલ આવવાથી કલ્પના કરી શકાશે. (૬૧) ૫. ચાણકયના પૂને પણ આ ટોળાના સમજવા, તે સાથે અનેક બ્રાહ્મણા, ક્ષત્રિય, વૈશ્યો વિગેરે આવેલા. તેમાંના મોટા ભાગ વૈદિક અનુચાયી હરો કેમકે શક સ્થાનમાં શ્રુતિકારની ઉત્પત્તિ થઈ હતી; જેથી તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૪૭ દમન વધ્યું હોય અથવા તો કેવળ વ્યાપારિક સયેાગા જ ઊભા થયા હોય કે ઈરાની શહેનશાહના સત્તાપ્રદેશ વિસ્તાર પામ્યા હાય, પણ ત્યાંની ઘેાડીક પ્રજા સિંધુ નદીના પૂર્વ પ્રદેશમાં ઉતરી આવી હતી; તેમ આ બાજુ સૌવીરપતિ રાજા ઉડ્ડયનની ગાદીએ તેના ભાણેજ કેશીકુમાર આવ્યા હતા; તથા તેના સમયે રેતીને મોટા વાવઢેળ યુને આખા સૌવીર પ્રદેશ દટાઇ જઇને જેસલમીરનુ’ રણુ બની ગયું હતુ.૬૦ જેથી ત્યાંની પ્રજા આડી અવળો વિખરાઇ ગઇ હતી. તેમાંની કેટલીક હાલના ભાવલપુર રાજ્ય તરફ ઉત્તર હિંદમાં વધી અને કેટલીક જોધપુર રાજ્યની હદમાં આવી વસી૧૧ જ્યારે કેટલીક ત્યાંનાં શહેરા, ગામડાં અને નદીની સાથે દટા૬૨ પણ ગઈ. આ પ્રસંગને હિંદી શકતુ પ્રથમ ટાળુ પ્રવેશ્યા તરીકે નાંધી ધર્મને માનનારા વિશેષ સ`ખ્યામાં હોય તે સ્વાભાવિક છે, અને આ હિઝરતે આવેલી પ્રશ્ન ત્યાંની જ હતી. એટલે આપણે કહી શકીએ છીએ કે વૈદિક મતાનુયાયી તે હતા. ઈ. સ. પૂ. ૪૫૦ ની આસપાસ (જીએ, પુ, ૨, પૃ. ૧૭૬) લાખાની સ`ખ્યામાં એક જૈનાચાય જે જૈન બનાવ્યા છે તે અહીં લખેલા વૈદિક મતાનુયાયીમાંના જ સમજવા, ૫. ચાણકયના ધ્રુવને પણ તે વખતે જ જૈન મતાનુયાયી થયા હરો એમ થયેલ સમજવુ' (જીએ પુ. ૨, પુ ૧૭૧ થી ૧૭૬ ની હકીકત). વળી હાલના એશવાલા તથા સર્વ સામાન્ય જૈન ધમી મુખ્ય અંશે આ પ્રાની ઓલાદ જ ગણવી, (૬૨) વસ્તી કહેતાં મનુષ્ય, ને કે દટાયાં લાગતાં નથી, કેમકે વાવટાળ કાંઇ એકદમ અણચિ ંતવ્યો અથવા બે ચાર કલાકમાં જ આવીને રેતીના ડુંગરે ડુંગરા થઇ ગયા લાગતા નથી; પણ ધીમે ધીમે એકાદ અઠવાડીયા જેટલા કે બલ્કે તેથી વધુ સમય લખાયે। હરો, એટલે માણસા પેાતાની સગવડતા પ્રમાણે આવેપાળે થઈ ગયેલ છે. છતાં જો કોઇ દટાયું હાય તા તેવી સખ્યા બહુ જ જીજ હરશે, બાકી ઈમારતા, શહેરો, નદીએ વિગેરે સર્વે સ્થાવર વસ્તુ તા દટાયેલી જ ગણવી, www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૪૫ શકાશે. આ વખતના અરસામાં જ હાલના ભિન્નમાલ નગરની ૩ સ્થાપના થઇ છે; જેને તે સમયે તા મેશ્યાનગરી તરીકે જ ઓળખવામાં આવતી હતી. તેમ વળી તે એવડુ' મેાટુ' નગર૧૪ બનવા પામ્યું હતું કે કદાચ તે પ્રદેશની તે રાજધાની પ તરીકે પણ ગણાય હાય. મારૂં તા એમ પશુ માનવું થાય છે કે, રાજપુતાનાના આ ભૂમિ પ્રદેશ હિંદ્ગના મધ્ય ભાગમાં હાઇ, ઇતિહાસમાં જે મત્સ્ય અથવા મધ્યદેશ કહેવાય છે, અને જેની રાજધાની મધ્યમિકા નગરી ઠરાવાઇ છે તે સધળુ વૃત્તાંત અહીં વણુ વેલી ધટનાને જ લાગુ પડતું દેખાય છે. ખેર; વિદ્યાના અને શાષકા તે ખાબત વિશેષ તપાસ કરીને તેના ઉપર પ્રકાશ પાડશે. આપણે તેા આટલેા અંગુલિનિર્દેશ કરી, શક્ર પ્રજાના વિકાસના ઇતિહાસનું ચિત્ર રજૂ કરવા પ્રયત્ન કરીશુ. અત્ર એક નાંધ લેવી ઘટે છે કે, આ પ્રદેશમાં સમ્રાટ પ્રિયદર્શિનના સમયે. અને જૈન મંદિરા તથા ધર્મનાં સ્થાના ઊભાં કરાયેલાં ૧૧ હતા; ઉપરાંત આ આખા રજપુતાનાનેા પશ્ચિમ ભાગ બહુ જ સુખી હતા: તેમ પ્રા નિશ્રિ`ત હોવાથી વ્યાપાર ખેડીને અતિ સમૃદ્િવ ત તથા જાહેાજલાલીવાળી બની ગઇ હતી; જેથી જંતર દેશના વતનીઓનુ ત્યાં આવવા તરફ ણ ખેંચાણુ થયા કરતું હતું. આ સમયે શકે પ્રજામાં (૧૩) આ નગરની મહત્ત્વતા શી કહેવાય તે માટે પુ, ૨, ૪, ૧૭૬ જુએ, (૧૪) જ્યાં લાખા માણસો માત્ર હિઝરત તરીકે જ આવેલા હાય (જીએ ઉપરની ટી. ન. ૬૧) ઉપરાંત ખીરુ મૂળ વસતી પણ ત્યાં ઢાય, તે તેવુ' નગર કાંઈ નાનુંસૂનું તે ન જ કહી રાકાય ? (૧૫) જીએ ભૂમક અને નહપાણના વૃતાંતે, તેમના મધ્ય દેશની રાજધાની મધ્યમિકા નગરી હેવાનું વત્તાંત; અને તે માટે મે... સૂચવેલા કેટલાંક સ્થાનની હકીકત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ શક પ્રજાને ખીજું ટાળુ' હિંદમાં કયારે અને ક્રમ આવ્યુ. તે હવે જણાવીશું. અંદાજે ઇ. સ. પૂ. ૨૫૦માં એકટ્રીયા અને પાથી આ સ્વતંત્ર થયાં હતાં (જીએ ઉપરમાં પૃ. ૨૯૮) તેમાં પાર્થીઆની સત્તામાં શક પ્રજાના મૂળ વતનવાળા શિસ્તાનના પ્રાંત હતા. આ પ્રશ્ન કાવર અને જ`ગલમાં જ ગુજારી ચલાવતી હાવાથી વતંત્રતાચાહક હતી જ. એટલે તેમને પોતાના શિરે ક્રાઈની ઝુ ંસરી ગમતી નહેાતી, તે માટે તેઓ ઊંચાનીચા થયા જ કરતા અને પ્રસંગ પડયે કે લાગ મળતાં, હિંદ તરફ ઉતરી પડવાને તલસી રહેતા હતા; પણ જ્યાંસુધી ઈરાન ઉપર શહેનશાહ મિથ્રેડેટસના રાજ્યને મધ્યાહ્ન તપતા હતા ત્યાંસુધી તેમની કારીગરી બહુ સાÖક નીવડતી નહેાતી. એટલે તેના રાજઅમલના વળતા ભાવ થયા અને પાછળથી ક્રેટસ ખીને તથા આરટેખેન્સ ખીજજે, એમ તે એના રાજ્યઅમલ આવ્યા કે તેઓએ માથુ ઉચકયું, અને સ્વતંત્ર બની મેાટા જથ્થામાં ખસી જઇ હિંદમાં આવતા રહ્યા. કે. હિં. ઈ. ના લેખકે જે લખ્યું છે કે ૭ ૮ There is goodevi. dence to show that the earlier Scythian settlements in Iran were reinforced about the time when the (૬૬) વમાનકાળે પણ બીકાનેર, જેસલમીર વિગેરે થાને રાજન સપ્રતિના બધાવેલ જૈન મ`દિશ, વિશેષ પ્રમાણમાં મળી આવે છે, તેનુ કારણ અહીં દર્શાવ્યા પ્રમાણે સમજવું. અન્ય સ્થાનેએ તેણે મંદિશતા બંધાવેલ પણ શુંગપતિઓએ સર્વોરો તેનેો લગભગ નાશ કરાવી નાખ્યા હતા; જ્યારે અહીં તેએ પહેાંચી ન શકયાથી તેમના વિનારા થતા ખચી ગયા છે. (૬૭) જીએ કે. હિ. ૪. પૃ. ૫૬૭, www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ = 5::: પરિચ્છેદ ] ઇતિહાસ ૩૪૯ Sakas first occupied Bactria.The નવું ટાળું જે આવી ચડયું હતું તેમણે પણ kings of Parthia were engaged in પિતાના આગલા જાતભાઈઓ સાથે મળી જઈને quarrels with their Scythian subjects તેજ ધર્મનું અવલંબન લીધું હતું.૭૧ ફાવે તે બેકટ્રીઆમાં જ્યારે શ૮ પ્રજા પ્રથમ વસી પેલા અનિશ્ચિત નાના ટેળામાં કે પછી ફાવે તે રહી હતી, ત્યારે ઈરાનમાંના સિથિઅન્સમાં તેમનું આ બીજા મેટા ટોળામાં, શક રૂપલદત્તના પિતા ટોળું ઉમેરાયું હતું તે બતાવવા પુરતી સાબિતી હિંદમાં આવ્યા હતા અને પિતાના ખાનદાન મળી આવે છે પોતાની સિથિઅન્ય પ્રજા સાથે તેમ જ યુદ્ધ વિષયક પરાક્રમ તથા કૌશલ્ય દાખકજીયા-કંકાસ કરવામાં જ પાર્થિઆના રાજાઓ વતા ગુણોને લઇને, મહાક્ષત્રપ ભૂમકના અંતઃપુરનું મશગુલ બની રહ્યા હતા. આ પ્રમાણેને બધા ધ્યાન ખેંચી લીધું હતું. પરિણામે ભૂમકપુત્ર પ્રસંગ આપણે ઉપરમાં જે સ્થિતિ વર્ણવી રહ્યા નહપાણની કુંવરી દક્ષમિત્રાનું લગ્ન આ રૂષભદત્ત છીએ તેને લગતા જ છે એમ સમજવું. આ બીજી વેરે ગવાયું હતું. જ્યાર પછી તે રાજકીય વારનું મેટું ટોળું જે આવ્યું તે પહેલાં પચાસેક ક્ષેત્રમાં પ્રકાશિત થવા પામ્યો છે. આ પ્રમાણે વર્ષે એક નાનું ટોળું આવ્યું લાગે છે. પણ હિંદીશકના બે અથવા ત્રણ કહીએ તે પણ તેની મજબૂત સાબિતી મળતી ન હોવાથી તેની ચાલે-કેળાં હિંદમાં આવ્યાં હતાં. ઉપરાંત ગણુના આપણે લેતા નથી. આ નાના ટોળાના શુદ્ધ શાકનું પણ એક ટોળું આવ્યું છે જેનું વર્ણન દેશાંતરને સમય સમ્રાટ પ્રિયદર્શિનના મરણબાદ અવતિ પતિ તરીકે તેમનું ચરિત્ર આપણે જયાં જ્યારે તેને છ પુત્ર વૃષભસેન અવંતિની કરવાના છીએ ત્યાં આગળ ઉતારીશું, જેથી ગાદીએ હતા ત્યારે બન્યું હોય એમ અનુમાન સમજવાની સરળતા સચવાશે. અહીં આટલો થાય છે. તે વખતે હિંદના મધ્યદેશમાં ભૂમકની- ઇસારોજ બસ લેખીશું એટલે ખરી રીતે શક પ્રથમ મિનેન્ડરના ક્ષત્રપ તરીકેની અને પાછળથી પ્રજાના પ્રસ્થાનની સંખ્યા ચારની ગણાય છે, છતાં સ્વતંત્ર ગાદીપતિ મહાક્ષત્રપ તરીકેની-આણ કેટલાક ત્રણ જ હેવાનું કહે છે તેમાં અને આપણું ચાલુ હતી. આ ભૂમક તથા સર્વ ક્ષહરાટે કથનમાં કેટલો તફાવત છે તે અભ્યાસકની દૃષ્ટિથી જૈન મતાનુયાયી હતા.૭૦ તેમજ પ્રથમનું જે જોઈ શકાય માટે તેઓમાંના કે. હિ. ઈ.ના લેખકનું ટોળું અહીં ઉતરી આવ્યું હતું તેમાંના સર્વે જૈન એકલાનું જ મંતવ્ય ટાંકીશું. તેમણે ગ્રીક લેખક ધર્મ પાળતા થઈ ગયા હતા; એટલે આ બીજું હેરેડેટસની સાક્ષી આપીને આ પ્રમાણે ત્રણ વર્ગ (૧૮) તેમના હિસાબે શક શબ્દ છે. આપણે તેમને યારકંડ સમરકડવાળા પ્રદેશના વતની તરીકે લેખવાના છે. (ાઓ ઉપરમાં પૃ. ૩૪૫ ની હકીકત) કેમકે તેમનું નામ શકતો ન્યારથી તેઓ શિસ્તાનમાં વસી રહ્યા હતા ત્યારબાદ પડયું છે. (૬૯) જુએ ષષ્ટમ ખડે શક પ્રજના ઈતિહાસને લગતી હકીકત, (૭૦) આ સર્વ ક્ષહરાટેના ધર્મ વિશેની ચર્ચા તેમના જીવન લખતી વખતે આપણે કરી ચૂક્યા છીએ ત્યાંથી જોઈ લેવી. (પૃ. ૨૪૩ થી આગળ.) (૧) એટલે એમ નથી સમજવાનું કે, તેમણે અહીં આવીને પ્રથમ વાર જ તે ધર્મ અંગીકાર કર્યો હતો. તેઓમાં ધર્મના બીજનું લેપન તો પ્રિયદર્શિન સમ્રાટના ધમ્મમહામાત્રાઓએ કયારનું કયું જ હતું. અહીં તો તેને પિષણ મલ્યું હતું એમ ગણવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ જણાવ્યા છે:-૭૨ (1) The Sakas whose home was in the country of the river Jaxartes (The Syr Daria) (2) Those from the country of the river Helmand=Sakasthan=the abode of the Sakas=The later Persan Sijistan and the modern Seistan (3) The Scythians of Europe who inhabited the Steppes of Russia to the north of the Black Sea=Sakatardurya=the Sakas over the sea. (૧) જે શકેાનુ` સ્થાન જરટીસ નદી(સીરદરીયા)વાળા પ્રદેશમાં છે તેના (૨) હેલમંડ નદીના પ્રદેશ શકસ્થાન–શકનુ સસ્થાન-મેડેથી ઇરાની ભાષામાં સિસ્તાન અને અ†ચીનમાં સિસ્તાન કહેવાય છે તે પ્રદેશના (૩) અને યુરેાપના સીથીઅન્સ જે કાળા સમુદ્રની શક તરદરિયાની ઉત્તરે રૂશિયાના સપાટ– મુલકમાં વસવાટ કરી રહ્યા છે અને તેથી દરિયાપારના જે જે શા કહેવાય છે તે. આમાંના ત્રીજા સાથે આપણે૭૩ સ`બંધ નથી. પહેલા વર્ગને આપણે નોંધ્યા તો છે જ, પરંતુ તેને શકના૪ એક ભાગ તરીકે તે। નહીં, પણ મૂળ વતનીના એક ટાળા તરીકે; જયારે બીજો વર્ગ છે તે જ, આ પ્રતિકાસમાં શક પ્રજાના (૭૨) જીએ . હિ. ઇ. પૃ. ૫૬૪ (૭૩) અહીં’ના મૂળવતની કેમ છૂટા પડીને વીખરાયા હતા તે દર્શાવવાનુ` વિવેચન કરતાં હેરોડોટસે કદાચ આ ત્રણ વર્ગ પાડયા હશે. (ઝુએ પૃ. ૧૪૧ ની હકીકત.) (૭૪) આમાં પ્રાચીન વ્યાખ્યા પ્રમાણે શકના અથ ને શાકદ્વીપના રહીરા એમ કરો, તે પણ તે અચુકત નથી‚ તેમજ અર્વાચીન વ્યાખ્યા પ્રમાણે તે શિસ્તાનના વતની જ નથી એટલે તેમને કઈ રીતે રાક કહેવાય ? (૭૫) ખરી રીતે તે શક રાબ્દ જ પ્રાચીન સમયે નહીં હૈાય (નુએ ઉપરમાં પૃ. ૧૩૭ના અંતે); પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ નવમ વર્ણ વાતા શક પ્રજાને વ છે. આ ઉપરથી તથા તેની ઉપરની ટી. નં. ૭૩-૭૪ ની હકીકત જે ધ્યાનમાં લેવાશે તે વાચકને ખાત્રી થશે કે, તેમણે (પાશ્ચાત્ય વિદ્વાનામાં પ્રમાણભૂત ગણાતા પ્રાચીન લેખાએ પણ) શક તરીકે કેાની ગણના કરવી તેની અહુ સંભાળ લીધી નથી. જ્યારે આ પડિતાએ અને વિદ્વાનાએ તે। સાક્ સાફ જણાવી દીધુ છે કે શાકદ્વીપના જે વતની તે જ શક;૭૫ તેમને શ સ્થાન અથવા શિરરતાનના પ્રદેશ સાથે સબંધ જ નથી.૭૬ વળી અર્વાચીન વ્યાખ્યા પ્રમાણે શિસ્તા - નના વતનીને જ શક કહેવાનુ ધારણ સ્વીકારીએ, તોયે પાર્થિયને, ક્ષહરાટા, ચòષ્ણુવંશીએ પ્રત્યાદી અનેક પરદેશી પ્રજાઓ કે જેમને વતનના99 અંગે શિસ્તાન સાથે કાંઇ લેવાદેવા જ નથી, છતાં પાશ્ચાત્ય લેખકાએ અને વિદ્વાનાએ તેમની આળ ખમાં જ્યાં ને ત્યાં શક શબ્દ લગાડી ખીચડા કરી નાંખ્યા છે. એટલુ જ નહીં પણ ઊલટા હિંદીઓને માથે તે સના ટાપલા ઓઢાડતાં લખે છે૭૮ કે, "The term Saka was used by the Indians, in a vague way to denote all foreigners from the other side of the passes without nice distinc tion of race or tribe=બાટની પેલી પારના શાદ્વીપની પ્રશ્ન તરીકે તેમની ઓળખ આપવી હોય ત શાક શબ્દ વાપરી શકે. બાકી વેદની ઉત્પત્તિ થઈ ગયા બાદ શક રાબ્દ વપરાયા હોય તેાન, ૨ વની પ્રજા માટે તે છે એમ સમજવુ, (વળી જુએ પૃ. ૧૩૩ ટી, ન'. ૧૯). (૭૬) આ હકીકત આપણે સ્પષ્ટતાપૂર્વક પૃ. ૧૩૫ થી ૧૪૦ સુધીમાં શાકદ્વીપ, રાદ્દીપ અને શક્રસ્થાનના પારામાં સમાવી દીધી છે. (૭૭) આ સર્વ હકીકત આપણે તે તે પ્રજાને ઈતિહાસ (ઉત્પત્તિ અને વિકાસ) લખતાં સાબિત કરી ગયા છીએ, તે જોઈ ખાત્રી કરવી. (૭૮) જી. એ, હી. ઇ. પૃ. ૯. www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] સવ પરદેશીઓને (તેમની) એલાદ કે જાતીના કાઈ ખાસ ભેદ રાખ્યા વિના (તેમને) હિંદીએએ એક શક નામથી મેધમ રીતે ઓળખાવ્યે રાખ્યા છે. ૭૯ આ તેમના મતવ્ય ઉપર કાંઇ વિવેચન કરવા જરૂર નથી. વાચકવર્ગ સ્વયં તે વિશે પેાતાના નિય બાંધી શકે તેમ છે. 19 આ પ્રમાણે શક અને હિંદી શક પ્રજાના હિંદના પ્રવેશ સંબંધી તથા ત્યારબાદ તેમના વસવાટના સ્થાન પરત્વેને ઇતિહાસ સમજવા. ઉપર જણાવ્યા મુજબ હિંદી શક ઉપર ભૂમના અને પછી નહપાણુતા રાજઅમલ હતો જેને લગતું વન તેમના (ક્ષહરાટ પ્રજાના) વૃત્તાંતમાં બતાવી ગયા છીએ; જે ઉપરથી કહી શકાશે કે, તેમનું રહેઠાણુ આ સમયે અવ ંતિમાં બની રહ્યું હતું અને તેમની રહેણીકરણી તદ્દન હિંદીમય જ–આર્ય પ્રજાની જેવી જ–બની ગઇ હતી. કોઇ એમ ન ધારી શકે કે આ લેાકાનુ (૭૯) જીએ ઉપ૨માં પૃ. ૧૪૦, “સવના સાર”વાળા પારીગ્રાફ્. ખાસ કરીને ટી. ન. ૪૫ તથા પૂ, ૧૪૧ ટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ઇતિહાસ ૩૫૧ મૂળસ્થાન હિંદુ બહારનું હશે. આ ઉપરાંત તેઓ જેમના જેમના સંસર્ગમાં આવતા ગયા હતા તેમની સાથે લગ્નગ્રંથીથી પણ જોડાઇ જતા હતા. આ પ્રમાણે રાજદ્વારી અને સામાજિક સયોગાની અસર જે નીપજી ચૂકી હતી તે ઉપરથી તેમને હવે હિંદી શક નામ નહીં આપતાં હિંદીપ્રજાના સામાન્ય નામથી જ ઓળખવી બહેતર ગણી શકાશે. આ અવંતિની પ્રજા ઉપરાંતનો એક વિશેષ ભાગ જે ખરી રીતે ભ્રમક અને નહપાણુના અમલ તળે તે કહેવાય જ, છતાં સીધા કાબૂ જેના ઉપર રૂષભદત્તના હતા તે પ્રાંતની-અરવલ્લીની પશ્રિમના પ્રદેશની–પ્રજાને પણ આપણે હિંદી શક તરીકે જ ઓળખવી પડશે. તે પ્રજાનુ શી રીતે નિર્માણ થયું હતું તેનું વર્ણન હવે આપણે કરવુ રહે છેઃ તે માટે આ પછીના પરિચ્છેદ જુએ. ન. ૪૭ ની નોટની હકીકત, www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ /_/14 Will દશમ પરિચ્છેદ Ras પરદેશી આક્રમણકારા ( ચાલુ ) ( ૩ ) હિંદીશક-ઇન્ડા સિશિઅન્સ-શાહી રાજાએ Shahi kings of Saurastra. સક્ષિપ્ત સાર—ઇન્ડા સિથિઅન્સ શાહી રાજાએ – V (૧) રૂષભદત્તઃ-હિ'દી શક પ્રજાએ હિંદમાં કયારે પ્રવેશ કર્યા અને પ્રથમ સ્થિતિ કયાં કરી તેને આપેલ ચિતાર-પ્રથમ ગાદી તેમની કયાં હતી તથા ત્યાંથી ફેરવીને કયા સ્થળે અને શા માટે લઇ જવી પડી તેને આપેલ ખ્યાલ-શાહીવશના સ્થાપક વિશે તથા તેના સમય વિશે કરેલ ચર્ચા-શાહીવંશના રહ્યાંસહ્યાં અવશેષેની લીધેલ તપાસએ સ્થાનની ( સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રની ) આભિર પ્રજાના બતાવેલા પરસ્પર સબંધ તથા શાહી વશસાથે તેમનુ બતાવી આપેલ જોડાણ-આભિર પ્રજામાં મૂળ શાહીવ’શના ખમીરનાં ઉતરી આવેલ તત્ત્વાની લીધેલી ફૂંક સમીક્ષા તથા તેનાં આપેલ છાંત-સૌરાના બહારવટીઆએની અમુક ખાસિયતા શેને આભારી છે તેનુ દોરેલુ' અનુમાન રૂષભદત્તના રાજ્યના વિસ્તારના તથા તેણે કરેલ લોકોપયોગી કાર્યાના આપેલ હુબહુ ખ્યાલ-શક, શાહી અને શહેનશાહી શબ્દોની છૂટી પાડી આપેલ સમજૂતિ— ( ૨ ) દેવણુક-તેના સમયનું તથા અન્ય સમકાલીન રાજાનુ આપેલ કેટલુંક વન–પેાતાની અસલ જાતિના શક સાથે તેણે ખાંધેલ સ્નેહથી, તેમજ ખતાવેલ રાજકીય સહાનુભૂતિથી,તેને શેખવુ’પડેલ પરિણામ-શકારિ વિક્રમાદ્રિત્યે તથા ગૌતમીપુત્ર શાતકરણીએ મળીને કાઢી નાખેલ આખી શક પ્રજાનુ' જડમૂળ-પરિણામે તેમના જોરજુલ્મમાંથી હિંદી પ્રજાને મળેલી મુક્તિ-શાહીવ’શના આવેલ અત તથા તેમની આપેલી થેાડીક સમયાવલિ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] રૂષભd ૩૫૩ હિંદી શક પ્રજા કોને કહેવી તથા તેનો વિકાસ કેમ થવા પામ્યો હતો તે ઉપરમાં પૃ.૩૪ર થી આગળનાં પૃષ્ઠ સમજાવ્યું છે તથા તે પ્રજામાંથી “શાહીવંશ' માં કયા રાજાઓની ગણના કરી શકાય તેની સમજૂતિ પૃ. ૩૩૯ માં આપી દીધી છે જેનો સાર એ છે કે, રૂષભદત્તનો વંશ તે જ શાહીવંશ અને તે જ હિંદીશક પ્રજા ગણવી રહે છે. એટલું અત્ર જણાવી, તેમના જીવનચરિત્ર સંબંધી જે કાંઈ જાણવામાં આવ્યું છે તે તથા તેમનો અંત કેવી રીતે આવ્યો કહેવાય તેની ચર્ચા હવે કરીશ. (૧) રૂષભદત્ત અવંતિપતિ નહપાણને કોઈ પુત્ર ન હોવાથી ગોમાં એમ ધારી શકાય છે કે, અરવલ્લીની તેની ગાદી ઉપર જે કોઈ પણ નિકટ સગાને પશ્ચિમને જે પ્રદેશ નહપાણને તાબે હતા અને હક પહોંચતો ગણી શકાતે હેય જેનું નામ આપણે મધ્યદેશ હોવાનું જણાવ્યું તેમનું સરણ તે તેની પુત્રી દક્ષમિત્રા અને છે ત્યાં તે હાકેમ તરીકે નિયત થયે હશે; અને સ્થિતિ અને જમાઈ રૂષભદત્તનેજ હતો; એટલે અવંતિમાં નીપજેલ નહપાણના મરણ તેમ જ સસરા જમાઈને ઘણું જ સમયે તે અતિ દૂર હતો. પણ જેવા તેને સમાસારાસારી પણ હતી; છતાં અવંતિની ગાદી ચાર મળ્યા કે તેણે અવંતિ તરફ પ્રયાણ આદર્યું તેને જે નથી મળી તે ઉપરથી અનુમાન કરી હશે. ત્યાં પહોંચવાને સૌથી ટૂક માર્ગ, અરવશકાય છે કે, તે પિતે નહપાણના મરણ સમયે લ્લીની દક્ષિણે શિરોહી અને આબુપર્વત પાસેથી અવંતિમાં હાજર નહીં હોય જેથી અન્ય સ- ગુજરાત રસ્તે માલવાની હદમાં પ્રવેશ કરવાને દારે ત્યાં જઈ, તે હસ્તમાં લઈ લીધી હશે. હતા. જ્યાં તે અડધે રસ્તેક પહોંચ્યો હશે ત્યાં અવંતિમાંથી રૂષભદત્તની ગેરહાજરીનું કારણ અવંતિની ગાદી તે બીજાએ બથાવી પાયાના કામપ્રસંગને લઈને માત્ર તાત્કાલિક બનાવરૂપે સમાચાર તેને મળ્યા લાગે છે. એટલે તેને માટે હોય કે તેની નિમણુંક જ અવંતિથી દૂર આવેલ પછી તે અવસર યોગ્ય એ જ રસ્તો રહ્યો હતો પ્રાંત ઉપર કરવામાં આવી હેવ એટલે વખત- કે, પોતાને સૈપાયલ પ્રદેશ ઉપર સ્વસત્તા સ્થાપી સર ત્યાં પહોંચી શક્યો ન હેય. બેમાંથી પાછલું સ્વતંત્ર રાજકર્તા તરીકે પોતાને જાહેર કરે. કારણ વિશે સંભવિત દેખાય છે. ગમે તેમ તેણે તેમ કર્યું અને ત્યારથી શાહી રાજવંશની બન્યું હોય પણ એટલું ચોક્કસ છે કે રૂષભદત્તને સ્થાપના થઈ કહેવાય. પણ અત્યાર સુધી મધ્યતેના સસરાની ગાદી મળી નથી જ. આવા સંજો- દેશની રાજધાની વર્તમાન શિરોહી શહેરની પાસેના (૧) આ સરદાર કોણ હતું, કયાંથી આવ્યો હતો? આવી શકતો હશે, તે વિષય કલ્પના કરતાં અનુભવને વિગેરે હકીકત માટે આગળ ઉપર ગર્દભીલ વંશની ગણાય; માટે તેની ચર્ચા અસ્થાને છે. હકીકત જુઓ. ૩) જુએ નહપાના વૃત્તાંતે તેનાં રાજગાદીના (૨) આ ઉપરાંત એક અન્ય કારણની પણ સંભા- સ્થાન વિશેની હકીકત. વના કલ્પી શકાય છે, તે સંભાવના તેની ઉમર અતિ વૃદ્ધ (૪) જે વ્યક્તિ ગાદીએ આવી છે તેને હક્ક પહેથઈ ગઈ હેવાની છે. પણ આવા રાજીપપ્રાપ્તિના પ્રસંગે તે ચતો નહતો, છતાં તેણે રાજલગામ હાથ કરી છે. એટલે સ્થિતિને વિચાર કેટલે અંશે તેના સૂત્રધારને આડે તેણે બથાવ પાડી હતી એમ લખવું પડયું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શકપ્રજાનાં [ દશમ ભિન્નમાલ નગરેજે હતી, તેને બદલે તે નગરેથી ફેરવીને હવે તેણે સૌરાષ્ટ્રમાં રાજગાદી કરી નાંખી. તે માટેનાં બે ત્રણ કારણ ક૯પી શકાય છે. (૧) એક તે પોતે મેટી આશામાં ને આશામાં ઘેરથીભિન્નમાલથી–નીકળેલો. તેમાં વચ્ચે જ હતાશ થયે જેથી તેનું મન ખિન થઈ જતાં સ્વગૃહે પાછા ન ફરતાં, પિતાની જ સત્તાના આ અન્ય પ્રાંતમાં વાસે કરે તે પિતાને મુલક પણ કહેવાય તેમજ નાક પણ જળવાઈ રહી ગણાય. આ સામાજિક કારણ છે. (૨) બીજું કારણ એ છે કે, માલવામાં શું બને છે? તેના ઉપર સીધી દેખરેખ રખાય અને પ્રસંગે ઉપસ્થિત થાય તે ભિનમાલથી અર વલ્લીના અને આબુના ડુંગરાળ પ્રદેશમાંથી અવંતિમાં પહોંચી જવું તેના કરતાં ગુજરાતના સપાટ પ્રદેશ રસ્તે પહોંચી જવું તે વધારે સરલ ગણાય. આ કારણ રાજકીય છે. (૩) જ્યારે ત્રીજું કારણ વળી ધાર્મિક છે. આપણે જાણી ચૂક્યા છીએ કે, ક્ષહરાટ અને હિંદીશક પ્રજા ધર્મચૂત હતી, તેમ તેઓ જૈનધર્માનુયાયીઓ પણ હતા. એટલે તેમના ધર્મનું સૌથી મોટામાં મોટું તીર્થધામ સૌરાષ્ટ્રમાં ગિરિનગરે જ આવેલું હોવાથી ત્યાં આત્મિક આનંદ પણ મેળવી શકાય. આવા અનેકવિધ આશયને લીધે તેણે રાજગાદી સૌરાષ્ટ્રમાં કરી હતી. એટલે શાહીવંશના રૂષભ- દત્તની સત્તા રાજપૂતાના અને સૌરાષ્ટ્ર ઉપર પૂર્વની પેઠે રહી જ કહેવાય; માત્ર તેમાં ફેરફાર એટલો જ થય ગણાય કે, પૂર્વે રાજગાદી ભિમાલ નગરે હતી તેને બદલે હવે ગિરિનગરે થઈ. ઉપર પ્રમાણે જ્યારે રાજગાદીના સ્થળનું પરિવર્તન થયું ત્યારે ત્યાંની વસ્તી પણ સ્થિત થઈને પડી રહે એમ કેમ બને? તેથી તેણે પણ સ્થાનાંતર કર્યું. એટલે ભિન્નમાલ નગરને સારે પ્રતિષ્ઠિત અને ધનિક વર્ગ જે હવે તેમને કેટલોક ઉઠાંગિરિ કરીને સૌરાષ્ટ્રમાં આવી વસ્યા તથા કેટલોક વચ્ચે આવતા કચ્છમાં રહ્યો. તે વસ્તિમાંના પૈસાદાર અને મોભાદાર પ્રજાજન સાથે, કેટલીક સામાન્ય વર્ગની પ્રજાએ પણ હિજરત આદરી હતી. તેમણે મોટા શહેરમાં જઈ સંકડાશ ભોગવીને પડયા રહેવા કરતાં, હિજરતના માર્ગમાં વચ્ચે આવતા કચ્છદેશની પહોળી, બિનવસ્તીયાણ અને ખુલ્લી જગ્યા નિહાળતાં, ત્યાં જ ધામા નાંખી દીધા; અને પિતાને મૂળ કૃષિવિષયક પશુપાલનને બંધ ઉપાડી લીધો. આ પ્રમાણે શાહીવંશની સ્થાપનાની સાથે જ, ભિન્નમાલમની વસ્તીનું સરણ, કચ્છ અને સૌરાષ્ટ્રમાં થયું હતું તથા ત્યાં તેઓ સ્થિત થઈને રહેવાથી, મૂળસ્થાનમાં રહેલાં તેમનાં સગાંવહાલાં સાથે તેમનું સામાજિક અને વ્યવહારિક સંધાણ પણ તેમને રાખે જવું પડતું હતું. દક્ષિણ હિંદ અથવા સામાન્ય રીતે જેને (૫) જુએ ઉપરની ટી. નં. ૩ ( મધ્ય દેશ સંબંધી વિગતની સાક્ષી તેમાં આપી છે, તે વર્ણન ર હીં સાથે રાખીને વાંચવું) (૬) જુઓ ઉપરમાં, ષષમ ખંડે, થડમ પરિચ્છેદે તથા પૃ. ૩૩૯ ની હકીકત. () એટલે જ તેમને સૈ રાષ્ટ્રના રાહી કઝર Shahi Kings of Saurashtra તરીકે ઓળખાવાય છે, (૮) આ સ્થાનાંતર બાબતની કેટલીક માહિતી - આ પરિચ્છેદમાં આગળ આપવામાં આવશે. જાઓ ગૂર્જર પ્રજા વિશેની હકીકત. (૯) સરખા નીચેની ટી. નં. ૨૫. (૧૦) અત્યારે પણ કચ્છના આ પ્રદેશની વસ્તી કૃષિના ધંધામાં પડેલ છે, આ કૃષિવર્ગમાં ઓશવાળ અને શ્રીમાળી જ્ઞાતિને વર્ગ વિશેષ સંખ્યામાં કેમ છે તે આગળ ઉપર ગુર્જર પ્રજની હકીકતે જાઓ. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ - પરિચછેદ ] સરણ અને સ્થિતિ ૩૫૫ મહારાષ્ટ્ર તરીકે આપણે ઓળખીએ છીએ તે સદીમાં હોવાનું મનાયું છે, જ્યારે આપણે ઉપરમાં ઉપર જે અનેક રાજવંશી જણાવ્યા પ્રમાણે૪ મિ. થેમાસના મંતવ્ય મુજબ તેના પુરૂ થઈ ગયા છે તેમાંના શાહ રાજાને મૂળપુરૂષ કે ઈશ્વરદત્ત નામને અવશેષ એકને રાષ્ટ્રિકવંશ૧૧, રાષ્ટ્ર હતો. પાછળની શોધથી તે શાહ રાજાને કુટવંશ૧૨ કે ઐટિકવંશ વંશ, ભલે ચ9ણને ક્ષત્રપ વંશ કર્યો છે; છતાં તરીકે ઇતિહાસકારોએ ઓળખાવ્યો છે. તેના મિ, થેમાસના ધારવા મુજબ તે વંશનો મૂળછઠ્ઠા પુરૂષ દંતિદુર્ગને સમય ઈ. સ. ૭૫૦ ની પુરૂષ ઈશ્વરદત્ત જે હતું, તેને સમય તેણે ઈ. લગભગ ગણાવાય છે. એટલે પ્રથમના પાંચ સ. ની પ્રથમ સદીમાં કયો છે જ; કેમકે પુરૂષનો સમય ગણતાં તે વંશની આદિ ઈ. સ. ચ9ણના વંશની આદિ વિદ્વાનોએ હવે ઈ. સ. ૬૭૦ ની આસપાસ સહેજે ગણી શકાય; છતાંયે ૭૮ ની ઠરાવી છે. આ સર્વ કથનને સાર એ તે વંશને મૂળપુરૂષ કણ કહેવાય તે હજુ નીકળે છે કે ઈશ્વરદત્ત નામની કોઈ વ્યક્તિ પાકે પાયે જણાયું નથી જ. કેટલાકના મતે ઇતિહાસની દૃષ્ટિએ૧૫ ઈ. સ. ની પહેલી સદીના તેનું નામ ઈશ્વરદત્ત અને જાતે આભીર તથા મધ્યમાં અથવા જરા આગળ પાછળ૧૬ થઈ તેનો સમય અંદાજે ઈસ્વીની ત્રીજી ચેથી ગઈ છે. તેનો પ્રદેશ મહારાષ્ટ્રને છે અને તે (૧૧) શા માટે રાષ્ટ્રિક વંશ હોવાનું ખેડાયું છે તે માટે નીચેની ટીકા નં. ૧૩ તથા ૨૧ જુએ; તથા પૃ. ૩૭૫ થી આગળની હકીકત વાંચે. (૧૨) આ નામ વિશેષ પ્રમાણિકપણે કબૂલ રખાયું છે, કેમકે તે વંશના પુરૂષે જ પોતાને રાષ્ટ્રફૂટવંશી જણાવે છે. (૧૩) આ રાષ્ટ્રકૂટવંશી રાજાઓ મૂળે આભીર જાતિના પુરૂષમાંથી ઉત્પન્ન થયેલા મનાય છે. જુઓ નીચેની ટી. નં. ૨૧. એક ગ્રંથકારે આ આભીર પ્રજાને દક્ષિણમાં વસવાટ હોવાને લીધે તેમને આંધ્રત્યાઝ તરીકે લેખાવ્યા છે. હિ, હિ, પૃ. ૬૪૪ માં તેમણે લખ્યું છે કે-Abhirs were not foreigners; the name Abhir originated froin Andhra-bhrutyas ( servants of the 'Andhras ). The Matsya Purana states that seven Andhra Kings sprang from the servants of the original dynas- ty=આભીર લકે પરદેશી નહતા. આભીર નામની ઉત્પત્તિ આંધ્રભુત્ય (આંધ્રના કૃત્યો-સેવક) માંથી થઈ છે. મત્સ્ય પુરાણ કહે છે કે, મૂળવંશમાંથી સાત આંધ નૃત્ય રાજઓ ઉર્દૂભવ્યા છે. મા ટીપણ-ઉપરના કથનમાંથી આટલા મુદ્દા તારવી શકાય છે (૧) આભીર પ્રજા પરદેશી નથી (તે માટે જુઓ હિંદીશક વિશેનું મારું કથન ) (૨) આંબભ્રત્યમાંથી આભીર થયા છે (૩) આંધ્રભુત્ય સાતની સંખ્યામાં છે (૪) અને આભીર નામની ઉત્પત્તિ આંધ્રભુત્વ જેટલી પ્રાચીન છે. આ ચાર મુદામાંથી. નં. ૨ સિવાય બાકીના ત્રણ સાચા છે (નં. ૨ માટે ખુલાસે પુ. ૨, ૫. ૧૦૩, ૧૧૪ ઈ. ઈ. તથા પુ. ૪ માં જુઓ. ) (૧૪) જુએ પૃ. ૩૩૭, ટી. નં. ૧૬. ઈશ્વરદત્તને, (ડે. ભગવાનલાલ ઇદ્રજીની સૂચનાને વધાવી લઈને) આભીર હેવાનું (નીચેની ટી. નં. ૨૦ જુઓ) માનવાને અન્ય વિદ્વાને પણ લલચાયા છે. (જુઓ કે. આ. રે. પ્રસ્તાવન, પારા. ૧૧૦ અને ૧૩૫) અને તેને સમય ઈ. સ. ૨૪૯ આસપાસ કો છે. (૧૫) જુએ પૃ. ૩૩૮ ટી. નં.: ૧૭ નું લખાણ. જે તે ઈશ્વરદત્ત ઐતિહાસિક વ્યક્તિ ન હતી તે તેના સિક્કા હેત જ કયાંથી? (૧૬) ઇ. સ. પહેલી સદીની આગળ જ થઈ છે. પૃ. ૩૫૮ ની અંતની હકીક્તમાં મુદ્દા નં. ૪ વાંચે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શકમજના [ દશમ વ્યવસાયે અથવા કમેં આભીર જાતિને ૧૭ લાગે વામાં આવ્યું છે એટલે જ વિદ્વાનોને પણ નહપાણ છે. આ પ્રમાણે એક સ્થિતિ છે; જ્યારે બીજી તથા તેના જમાઈ રૂષભદત્તને દક્ષિણ હિંદની સ્થિતિ એમ છે કે, શહવંશી રાજાઓ જેને ભૂમિ ઉપર-ગોદાવરી અને કૃષ્ણ નદીના મૂળ મૂળપુરૂષ હવે આપણે રૂષભદત્તને હરાવ્યો છે વાળા પ્રદેશમાં કાંઈ લડાઈ લડત ચીતરવો પડ્યો (જુઓ પૃ. ૩૪૦ ) તેના પિતાનું નામ ઇશ્વરદત્ત છે; પરંતુ યુદ્ધમાં ઉતરનાર રૂષભદત્ત જ પ્રથમ હતો છે. આ રૂષભદત્તનો સમય ઇ. સ. પૂ. ની કે તેના પિતા ઈશ્વરદત્ત°હતે જે યુદ્ધમાં પ્રથમ બીજી સદીના ઉત્તરાર્ધનો છે, એટલે તેના પિતા કોઈ સિન્યપતિ હતો અને તેના મરણ બાદ તેની ઈશ્વરદત્તનો સમય બહુ બહુ તે ઈ. સ. પૂ ની જગ્યાએ રૂષભદત્ત નીમાયો હતો તેની ભલે આપબીજી સદીના પૂર્વાર્ધમાં ગણો રહે છે. અને ણને સ્પષ્ટતાપૂર્વક માહિતી મળતી નથી. છતાં આ રૂભદત્ત વિ. મૂળે શક પ્રજા હેવાથી તેમના જ્યારે નહપાણ અને રૂષભદત્તને સસરા જમાઈ વતનમાં જે મૂળ વ્યવસાય ઢેરા ચારવાનો તરીકેના સગપણ સંબંધને વિચાર કરીએ છીએ અને તેને ઉછેર કરી પરિવાર વધારવાનો હતો ત્યારે માનવું રહે છે કે, રૂષભદત્તને પિતા ઈશ્વ તે જ વ્યવસાય અહીં હિંદમાં આવીને પણ રદત્ત પણ, ક્ષત્રપ નહપાણને તેમજ મહાક્ષત્રપ તેઓ આદરી રહ્યા હતા. અને તેથી જ આ શક ભૂમકને, પોતાના જીવનમાં યુદ્ધક્ષેત્રે સારી રીતે પ્રજા ધનુર્વિદ્યામાં તથા તિરંદાજમાં પણ ઉપયોગી થયે હેવો જોઈએ. એટલે બનવાજોગ પ્રવીણ અને મશહુર લેખાતી હતી. આ રૂષભ- છે કે, દક્ષિણ દેશના કોઈક યુદ્ધમાં લડતાં લડતાં દત્તનું નામ આપણને નાસિક, જુબેર વિગેરે તે ઈશ્વરદત્ત મરણ પામ્યો હોય, અને તેથી કરીને દક્ષિણ દેશમાં આવેલા શિલાલેખ ઉપરથી જાણ તેનું નામ આ પ્રદેશમાં ૨૧ જળાઈ રહેવા (૧) આશીર નતિને જીવનપ્રદેશ ગેદાવરી નદીના મૂળવાળી ભૂમિને ગણાવાય છે. સરખા ઉપરની ટીકા નં. ૧૩, તથા ૧૪. () પૃ. ૨૮ માં ટકેલું ઈગ્રેજી અવતરણ જુઓ. (૯) જુઓ ઉપરમાં પૃ. ૧૧૦ ની હકીકત જેમાં રન બળમિત્રનું મરણ કે તિરંદાજે ફેંકેલા બાણથી નીપજ્યાનું જણાવ્યું છે. વળી તે પૃષ્ઠ ટી. ન. ૧૭ માં ગભીલ રાનની બીના જણાવી છે તે પણ શકઝાની તિરંદાજના દાંતરૂપ છે. આનું વર્ણન આગળ ઉપર આવશે. શક પ્રન જેમ ધનુર્વિદ્યામાં પ્રવિણ ગણાતી હતી તેમ વળી સ્ત્રીઓની મર્યાદા સાચવવામાં, ળિરક્ષણમાં પણ માથું આપવા અચકાય નહીં તેવી નીતિ કાળી હતી. આ ગુણ તેમની પ્રજમાં કેટલીયે સદી : ધી ઉતરી આગે જણાવે છે. તેનાં દષ્ટાંતો પ્રસંગોપાત આપણે જવતા રહીશુ. (૨૦) ઈશ્વરદત્ત નામની બે વ્યક્તિ માનવી પડે છે. એક નહપાના જમાઈ રૂષભદત્તનો પિતા અને બીજો, કે. આ. કે.માં જગ્યા પ્રમાણે; કે જેણે ઈ. સ. ૧૪૯ આસપાસમાં, ક્ષત્રપ ચણવંશી મહાક્ષત્રપોથી સ્વ. તંત્ર બની પોતાનું રાજ્ય ગોદાવરીવાળા પ્રદેશમાં સ્થાપ્યું છે અને મહાક્ષત્રપ નામ ધારણ કરી, સિક્કા પડાવ્યા છે (જુઓ કે. આ. કે. પૃ. ૧૨૪); છતાં તેની બત કે સંબંધ કઈ રીતે જણાવ્યાં જ નથી (જુઓ ઉપરની ટીકા. નં. ૧૪ તથા ૧૫.) (૨) રાષ્ટ્રકૂટવંશી રાજાઓનું અસલ વતન પણ ગોદાવરી નદીના મૂળવાળા પ્રદેશમાં-ગાંવધન સમયમાં ગણ્ય છે. તેમ અભીર જતિને ઢેરાં ચારવાનો વ્ય. વસાય પણ આ પાતી પ્રદેશમાં વિશેષ સ્મૃદ્ધ બન્યો હતો અને બનવા પામે, તે સમજી શકાય તેવું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ પરિત ]. સરણનાં અવશેષ ૩પ૭ પામ્યું હોય.૨૨ વળી ત્યાંની આભીર પ્રજાનું મૂળ૨૩, આ ઇશ્વરદત્ત સાથે ઉતરી આવેલી પણ પાછળથી લડાઈ જીતાયા બાદ ત્યાં ઠરીઠામ થઈને વસી રહેલી ૨૪, શક પ્રજામાંથી ઉદ્ભવ્યું હેય તે કાંઈ અકલ્પનીય રે તેમ નથી. આ પ્રમાણે બીજી સ્થિતિ થઈ. વળી ત્રીજી સ્થિતિ એમ છે કે, આ રૂષભદત્તનું રાજ્ય સૌરાષ્ટ્રમાં સ્થાપિત થયું હતું. તેમ ઇતિહાસમાં પ્રસિદ્ધ થયેલી આહિર-આભીર પ્રજાની હૈયાતિ ઈ. સ.ની બીજી ત્રીજી સદીમાં ધરાય છે, અને તેનું સ્થાન આ સૌરાષ્ટ્ર દેશમાં જ કલ્પાયું છે. વળી આ આભીર પ્રજાને મૂળ ધંધે ઢેરે ચારવાને, ઢોર ઉછેરને અને ઘડાની ઓલાદ સુધારવાને મુખ્યપણે હતા. તેમાંથી પોતાની કાબેલિયતને લીધે કેટલાકે અચ્છા ઘડેસ્વાર બની, ક્ષત્રિય ને ગુણ પ્રાપ્ત કરી, રાજપતિ બની બેઠા છે; જેથી સારાષ્ટ્રદેશના પ્રખ્યાત રા'વંશી ૨૫ (અથવા રાહવંશી ૨૬ રાજાઓ જેમને સમય ઈ. સ. ની આઠમી નવમી સદીથી જોડાયો છે, પરંતુ બનવાજોગ છે કે, કદાચ તે પહેલાં પણ ૨૭ હેય) વળી જેમની ઉત્પત્તિ વિદ્વાનોએ ઉપરોક્ત આભીર પ્રજા સાથે જોડી છે. તદુપરાંત આ આભીર પ્રજામાં જોડેસ્વારી સાથે, સ્ત્રીમર્યાદા અને શિયળ રક્ષણનું ખમીર૮ ઠેઠ શક પ્રજામાંથી ઉતરી આવેલું હોવાથી ૨૯ રાહવંશી રાજામાંના ખેંગાર જેવા૩૦ સૌરાષ્ટ્રપતિઓ તે, સોલંકીકુળભૂષણ (૨૨) જળવાઈ રહ્યાનું કહેવું પડયું છે તે એટલા માટે કે, ઈશ્વરદત્ત જેમ યુદ્ધમાં મરાયો હતો તેમ, ભલે તેના અન્ય જ્ઞાતિજને-શકઝાના-પણ મરાયા હતા, છતાં કેટલાક તે આ સ્થળે જ રહીને વસ્તી વસાવી રહી ગયા હતા. કાળાંતરે તેઓ આંધ્રપતિ શાતકરણીની પ્રજા બની ગયા હતા : અને તે બાદ કેટલેય કાળે આ સઘળાં આભીરપતિએ રાષ્ટ્રકટવંશી રાજ તરીકે ખીલી નીકળ્યા હતા એમ અનુમાન દોરાય છે. (૨૩) સરખા ઉ૫રની ટી. નં. ૨૧ ની હકીકત. (૨૪) ભૂમકના સમયે તેમ જ પિતાના રાજઅમલમાં નહપાણુ અને રૂષભદત્તે આ ભૂમિ ઉપર કમમાં કમ ૫૦ વર્ષ સત્તા ભોગવી છે તેથી શકpજ ઠરીઠામ થઈ હતી એમ કહી શકાય. (૨૫) સૈારાષ્ટ્રના જેમ રા” કે રાહ કહેવાય છે, તેમ કચ્છના રાવ કહેવાય છે. કચ્છના રાવ કહેવાતા ભૂપતિઓને સૈારાષ્ટ્રના રા'ભૂપતિઓ સાથે સંબંધ હશે કે કેમ તે તપાસવું રહે છે સરખાવો ઉપરની ટી. નં.૯ વાળા લખાણમાં કેટલેક વગ વચ્ચે આવતા કચ્છમાં રહ્યો.” તે શબ્દો) (૨૬) રા' ખેંગાર, ર” ને ઘણુ, રા” ગ્રહરિપુ વિગેરે રાજનઓનો વંશ રા” વંશ તરીકે ઓળખાવા છે. આ રા' વંશી રાજાઓનું પાટનગર સૈારાષ્ટ્રનું ગિરિ- નગર-જીર્ણ દગ-વર્તમાન જૂનાગઢ ગણાય છે. (૨૭) રા'વંશી રાજઓની ઉત્પત્તિ કયારે થઈ છે તે જણાયું નથી. પણ એટલું ધરાય છે કે, જ્યારે તેમના પુરૂષ આઠમી નવમી સદીમાં વિદ્યમાન હતા ત્યારે તેઓ પૂર વૈભવશાળી હતા એટલે તે પૂર્વે કેટલાય સમયથી તેમનું અસ્તિત્વ થઈ જવા પામ્યું હોવું જોઇએ, એમ અનુમાન કરાય છે. (૨૮) જુએ ઉપરની ટી. નં. ૧૯નો અંતિમ ભાગ. (૨૯) જુએ ઉપરની ટી. નં.૧૯ ને અંતિમ ભાગ. (૩૦) આ હકીકત ઉપર નીચેનું વાકય કાંઈક પ્રકાશ પાડશે એમ ધારી અહીં તે ઉતાર્યું છે. (નહપાણુ ક્ષહરાટ માટે લખતાં લેખકે પોતાના વિચારે You ). " Kshabarata was prououuced long ago to resemble Pbrahates, one of the Arsacidae by Dr. Stephenson: but he supposed Nahapana was a vicery of Phrabates... Dr. Bhau Daji thinks (J. B. B. R. A. VIII P. 239) Ksharata & Phrahates is the same; again this Kshaharata is spelt Khagrata which is the Magadhi form of Khaharata. The popular name of Kbengar in Kathiawar ( as he suppoges ) is derived from Khagrata=આરસીડાઈ વંશના (પૃ. ૧૪૫ સામે ચોંટાડેલ કોઠામાં આર Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ રૂષભદત્તનું [ દશમ ગૂર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહ સાથે લડવા સુધી છે. એટલે ઉપરની ત્રણે વસ્તુસ્થિતિનું દહન અને સર્વસ્વ ગુમાવી બેસવા સુધી પણ તૈયાર કરવામાં આવશે તે એટલો નિષ્કર્ષ કાઢી શકાશે થઈ ગયા હતા; આ સર્વ હકીકત સતી રાણકદેવીને કે, (૧) સૌરાષ્ટ્રની આભીર પ્રજાને અને દક્ષિણની ઇતિહાસ ઉપરથી૩૧ એટલી બધી સુપ્રસિદ્ધ છે આભીર પ્રજાને કાંઇક સંબંધ હોવો જોઈએ કે તેનું વિશેષ વર્ણન કરવા જરૂર રહેતી નથી. (૨) શક પ્રજાનાં કેટલાંક સ્વભાવોત્પન્ન લક્ષણે તેમ જ કાઠિયાવાડના કેટલાક બહારવટીઆઓ પણ જેવાં કે પશુપાલન, તિરંદાજી, ઘોડેસ્વારી, પિતાની બીજી વૃત્તિ માટે ભલે નિંદાપાત્ર ગણાય સ્ત્રી સન્માન ઈ. ઈ. આભીર પ્રજામાં ઉતરેલાં છે, છતાં સ્ત્રીમર્યાદાના રક્ષણ તેમજ સ્ત્રી સન્માન નજરે પડે છે. (૩) ત્રિકૂટક અથવા રાષ્ટ્રવંશી માટે તો પંકાયેલા જ માલૂમ પડ્યા છે. આ બધા રાજાઓ તે દક્ષિણ પ્રદેશની આભીર પ્રજારૂપ ઉપરથી કહેવાની મતલબ એ છે કે, સારાષ્ટ્રમાં દષ્ટાંત-લેખવા તથા રા–રાહવંશી રાજાઓને પણ એક આભીર પ્રજા વસી રહી જણાઈ છે, સૌરાષ્ટ્ર પ્રદેશની આભીર પ્રજાના ઉમરાવો લેખવા કે જેમાં, શક પ્રજાનાં જેવાં જ સદ્ગણે (૪) અને હિંદીશક પ્રજાને સમય ભલે ઈ. સ. અનેક સદીઓ સુધી ઉતરી આવેલાં ઐતિહાસિક પૂ. ની પહેલી અથવા બીજી સદીને ગણાય છે; દષ્ટિએ નોંધાયેલાં છે. અને આ સૌરાષ્ટ્રભૂમિ તથા આભીર પ્રજાને સમય ભલે ઈસ્વીની ઉપર રૂષભદત્તના વંશે રાજ્યઅમલ પણ ભોગવ્યો પહેલી, બીજી કે ત્રીજી સદીને ગણાતે હેય અરે ! સેકસ વંશ છે તે) કેટેસને મળતો જ ઉચ્ચાર ક્ષહરાટને એક અંશ તરીકે જ સર્વે વધાવી લે છે, જ્યારે કોઈ છે એમ છે. સ્ટીવનસનને મત છે. પણ નહપાણને તે સામાન્ય માણસ ભલે સત્યપૂર્ણ અને પ્રમાણિક આધાર કેટેસને સૂબે ધારતો હતો. ડે. ભાઉદાજીને મત એમ સાથેની વાત રજૂ કરે, તે પણ જો તે રજૂઆત પૂર્વબદ્ધ છે કે ( જુઓ. જ. . . . એ. સે. પુ. ૮, પૃ. મંતવ્યથી ભિન્ન પડતી હોય, તે તે સૂચનને આદર મળે ૨૩૯ ) ક્ષહરાટ અને કેટેસ બને એક જ છે. વળી ક્ષહ- તે એક બાજુ રહ્યો, પણ ઊલટું તેને તેડી પાડવાને રાટ(શબ્દ)ની જોડણીના શબ્દાક્ષર ખગરાટ પ્રમાણે પ્રયત્ન કરાય છે અને હાસ્યપાત્ર બનાવાય છે. આ થાય છે, જેને માગધી શ૬ ખહરાટ છે, (તેના મત ગ્રંથના લેખક તરફ વિદ્વાને આ વર્તાવે તે પ્રમાણે ) કાઠિયાવાડનું સુપ્રસિદ્ધ નામ (જે) ખેંગાર સામાન્ય થઈ પડવાનું માલુમ પડ્યું છે. ] (છે) તે ખગરાટમાંથી જ નીકળ્યું છે.” આખા (૩૧) શાક તથા આભીર પ્રજમાં શિયળરક્ષણ તરીકે વાક્યને સાર એ દેખાય છે કે, લેખકની મતલબ, સહરાટ, મરી ફીટવાની વૃત્તિને આરંભ છે. ખગરાટ અને ખેંગાર-આ ત્રણે શબ્દને કાંઈક સંબંધ (૩૨) ઘણુ બહાવટીઆઓ વિશે કિંવદંતિ સંભહેવા પૂરત જણાવવાની છે. જ્યારે આપણે એમ તારણ થાય છે કે તેને જ્યારે વટેમાર્ગુઓને ભેટે થઈ જાય છે કરવું રહે છે કે, નહપાણુ ક્ષહરાટને અને ખેંગાર રા’ ત્યારે કેવળ પુરૂષવર્ગને જ હેરાન કરે છે પણ સ્ત્રીઓને ને અમુક અંશે મળતાપણું (સ્વભાવે કે અમુક ગુણુ કંઈ પણ રંજડ કરતા નથી, ઊલટા તેમને સન્માનપૂર્વક પર) હતું એટલે તેમાં સૂચન છે ખરૂં. પર બેસારીને પોતાની અન્ય લુંટનું કાર્ય આપે છે. [મારું ટીપણુ ક્રેઈટસ, ક્ષહરાટ, ખગરાટ કે ખેંગાર એટલું જ નહીં, પણું ને કોઈ સ્ત્રી તેમના ઉપર કાંઈક શબ્દોને અરસપરસ ઉચ્ચારમાં કે વ્યુત્પત્તિમાં કેટલું ઉપકાર બતાવતી દેખાય . તે સ્ત્રીને પોતાની બહેન સામ્ય ગણાય તે પ્રશ્ન અલગ રાખીએ, પણ જણાવવાનું ગણી, વીરપસલી તરીકે ભાઈ તરફથી બેનને અપાતી ભેટ કે નામાંકિત વિદ્વાનો જે કાંઈ તક, વિતક કે કલ્પના તરીકે અથવા તેને સાદી ભાષામાં બહેનને કાપડું દેવું કરે, પછી ભલે તે બહુ જ વિચિત્ર હેય છતાં તેને વિદ્યાના બોલાય છે) સારી બક્ષીશ આપી રંજીત કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] તેથી પણ પૂર્વના કે પાછળના લેખાતે થાય તાયે-તે બન્ને પ્રજાનાં હિંદમાંના વસવાટના સમય વિશે, કાંઇક અંતર તેા રહેલુ દેખાય છે જ; કે જે અંતરકાળમાં મૂળની પ્રજાએ (હિંદી શકાએ ) પોતાના કેટલાક તામસ પ્રકૃતિરૂપ અશા ભૂલી જઈ-ખ'ખેરી નાંખી-રજસ અને એજસ શાને વિશેષપણે ખીલવ્યા હતા ૩. જેથી હિંદીશક પ્રજા જે અસલમાં કેટલેક અંશે પરદેશી ગણાતી રહી હતી તેને બદલે હવે તેની ગણના શુદ્ધ આય પ્રજામાં જ ગણવી પડે તેવી સ્થિતિ નીપજાવી દીધી હતી.૩૪ અને આ ચારે મુદ્દાને સક્ષેપીને એક જ વાકયમાં તેના સાર જો કાઢી બતાવવા હાય તા એમ કહી શકાશે કે, સૌરાષ્ટ્રની તેમજ દક્ષિણની સર્વે આભીર પ્રજાને અસલી હિંદીશક પ્રજાનાં અવશેષરૂપે ગણવી પડશે,૩૫ જીવનવૃત્તાંત તેનું જાતીય નામ તો ઉષભદાત્ત જ હતું એમ દેખાય છે, પણ શિલાલેખામાં જ્યાં ને ત્યાં તેણે રૂષભદત્ત તરીકે પોતાને આળખાવ્યા આ ફેરફાર કરવાનાં કારણમાં ( ૧) છે. ( ૩૩) આ ખીલવણી થવાનુ કારણ તેમણે કરેલ સ્થળાંતરનુ” પરિણામ પણ હોય, જીએ પૃ. ૧૫૪માં તેમણે સારાષ્ટ્રમાં કરેલ સ્થાનના પરિવર્તનવાળી હકીકત. (૩૪) હવેથી તેમનુ` નામ હિંદીશક મિટાવીને તરીકે જ ગણવાનું છે. સરખાવે નીચેનું આ ટી. ન. ૩પ. ( ૩૫ ) તેમના આચારવિચારમાં અતિ વિશાળ પણે પરિવર્તન થઈ ગયું હોવાથી હવે તેમને મૂળ નામથી ન ઓળખતાં અન્ય નામથી ઓળખવાનું ઠરા વાય છે માટે અવરોષ રાબ્દ વાપર્યાં છે. ( ૩ ) આ. હિં. ૪. પૃ. ૧૪૨:-The tendency certainly was for Indo-Greek Princes and people to become Hind Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૫૯ હિંદી શકપ્રશ્નએ હવે હિંદમાં વસવાટ કરવા માંડેલ હાવાથી તેમ જ હિંદીઓનાં સહચય અને સ ંસર્ગાને લીધે તેમના આચારવિચારનું અનુક રણ કરવા માંડેલું હોવાથી ૬ પણ ડાઇ શકે ( ૨ ) છતાં વિશેષત: તે। ધાર્મિક સ્થિતિમાં તેનું મૂળ પ્રવર્તે છે; કેમકે આપણે જાણીતા થઈ ગયા છીએ કે, ક્ષહરાટા અને હિંદી શકે। ધમે જૈન મતાનુયાયીઓ૩૭ હતા. વળી જૈન આમ્નાયમાં જે ચાવીશ તીર્થંકર ગણાય છે તેમાંના આદિ પુરૂષનુ નામ તે આદિનાથ અથવા રૂષભદેવ લેખાવે છે. એટલે આ ઉપભદાત્ત પોતાના ધર્મના આદિ પ્રવર્તકના નામને અનુસરતું જ પેાતાનુ નામ ઠરાવે અને તેમાં આનંદ સાથે ધર્માભિમાન ધરાવે, તે સાજી શકાય તેવું છે. આ સબંધમાં કે, દ્ધિ, ઇ. તે વિદ્વાન લેખક૩૯ પોતાના અભિપ્રાય દર્શાવે છે કે"Names ending in Varman and Datta show that they had become તેનાં નામક ઉમર અને સમય tized rather than for the Indian rajas and their subjects to be Helinised=હિંદી રાજા અને તેમની પ્રશ્ન હેલીનીક-ગ્રીક-સ'સ્કૃતિ ગ્રહણ કરે તે કરતાં, હિંદી–ગ્રીક રાખ અને પ્રશ્ન હિં’દી સંસ્કૃતિ ધારણ કર્યું જવાનું વલણ અચૂકપણે દેખાઈ આવે છે. ( ૩૭) જીએ પૃ. ૩૫૩ ટી. ન. ૬. ( ૩૮ ) ઉપરની ટી. ન. ૩૬ અને ૩૭ ની હકીતને આ સ્થિતિ સમર્થનરૂપ નીવડે છે. તેમ આ ઉપરથી એમ પણ પુરવાર થઈ જાય છે કે, તે પ્રજા મૂળથી હિંદ મહારની હતી; પણ પછી જ હિંદમાં આવીને વસી રહી હતી, વળી જુએ પૃ. ૩૩ નુ' લખાણ તથા તેની ટી. ન. ૧૯ ની હકીકત, (૩૯) જીએ કૅ, હિં, ઇં. પૂ. પ૦, www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ રૂષભદત્તનું [ દશમ Hinduized and claimed to be૪૦ Ksh- atriyas=નામના અત્યારે વર્મન અને દત્ત હોય તે એમ સૂચવે છે કે, તેઓ હિંદી બની ગયા છે અને ક્ષત્રિય થવાની લાયકાતવાળા છે.” આ ઉપરથી સમજાશે કે, તેઓ ભલે અસલમાં માત્ર જંગલી પ્રજાના સભ્ય હતા, પણ હવે હિંદમાં રહીને સંસ્કૃતિના બળે તેઓ ક્ષત્રિય જેવા બની ગયા હતા અને રાજપાટગ્ય તથા પ્રજાના રક્ષણહાર અને પાલકસમા નીવડ્યા હતા. ઉપરમાં જોઈ ગયા છીએ કે, તેણે પિતાના સસરા નહપાણ અને મેટા સસરા ભૂમકના સમયે યુદ્ધકૌશલ્ય બતાવીને કેટલાય દેશો છતી લીધા હતા. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, તે સમયે તેની ઉમર કમમાં કમ સે ને રવીને સંગ્રામમાં વ્યુહરચના કરવા જેવી હોવી જ જોઈએ. આપણે તેની અટકળ ૩૦ થી ૩૫ વર્ષની કરાવીએ. ભૂમકના નામને કોઈ શિલાલેખ તો નથી જ; પણ નહપાણુ ક્ષત્રપના નામે જે શિલા- લેખે છે તેમાં ૪૫ ને આંક મોટામાં મોટે સેંધાયો છે; જે ઉપરથી ભૂમકના રાજ્યઅમલને અને નહપાણના ક્ષત્રપપદને અંત તે સાલમાં આવ્યાનું ગણાવાયું છે. છતાંયે તેની પૂર્વના-એટલે ૪૦, ૪૧ ને આંકવાળા શિલાલેખમાંથી પણ એ જ ધ્વનિ નીકળે છે કે, તે છત મેળવવામાં રૂષભદત્તને હાથ હતા જ, એટલે રૂાભદત્તે કમમાં કમ પાંચ સાત વર્ષ તે સૈન્યના અગ્રણી તરીકેનું પદ ધારણ કર્યું હતું એમ ગણવું રહે છે. આ હિસાબે ભૂમકના મરણ સમયે તેની ઉમર ૪૦ થી ૪૫ હેવાનું ઠરાવી શકાય છે; અને ભૂમક બાદ, નહાણનું રાજ્ય, મહાક્ષત્રપ તરીકે આઠ નવ માસનું અને અવંતિના રાજા તરીકે ચાલીસ વર્ષનું નોંધાયું છે. એટલે નહપાણના મરણ સમયે રૂષભદત્તની ઉમર લગભગ ૮૫-૮૬ વર્ષે પહોંચી હતી તેમાં જરૂર માની શકાય. અને તેટલી ઉમરે તેણે રાજા બની શાહીવંશની સ્થાપના કરી કહેવાય. હવે પ્રશ્ન એ થાય છે કે, તેટલી ઉમરે તે ખરેખર હૈયાત હતા કે? અને જો હૈયાત હોતે જ તે પછી કેટલા વર્ષ ગાદીપતિ તરીકે તે જીવંત રહ્યો હશે? આ પ્રશ્નનો જવાબ મેળવવાને કઈ શિલાલેખ કે સિક્કાના પુરાવા નથી જ; પણ નાસિકના ત્રણ શિલાલે ૪૧ નં. ૩૫, ૩૬, અને ૩૭, જેમાં કોઈ સાલ નથી (undated ); તેમજ અન્યમાં જેમ નહપાનું નામ આવે છે તેમ આમાં તેનું નામ પણ નથી. એટલે સ્વભાવિક રીતે એમ અનુમાન ઉપર જવાય છે કે, તે ત્રણે શિલાલેખો તેના સ્વતંત્ર ગાદીપતિ બન્યા પછીના બનાવની નોંધ લેનારા હેવા જોઈએ. વળી નં. ૩૭ માં તે તેની સાથે તેના પુત્ર મિત્ર દેવણકનું નામ કોતરાયેલું પણ માલુમ પડે છે, જેથી બનવા યોગ્ય છે કે તે સમયે પોતે ગાદીપતિ હેય અને પુત્ર દેવક ૪૨યુવરાજ પદે (૪૦) આ ઉ૫રથી એમ સમજાય છે કે, હિંદુમાં આગળ ઉપર વધારે સ્પષ્ટપણે સમજશે. જુઓ ગૂર્જચાર વણું જે મનાય છે અને જેમાં એક ક્ષત્રિય વાળો પરિગ્રાફ. કહેવાય છે તે વર્ગમાં કેઈને ગણાવવું હોય તે તેને (૪૧)જુઓ કો. ઓ. રે. પ્રસ્તાવના પૃ. ૫૮-૫૯. જન્મ સાથે સંબંધ નથી પણ બળ અને પરાક્રમ સાથે (૪૨) આથી નોંધ લેવી ઘટે છે કે જેમ નહપાછું સંબંધ છે. મતલબ કે, બ્રાહ્મણ પણ ક્ષત્રિય થઈ શકે, પોતે ક્ષત્રપ, મહાક્ષત્રપ કે રાજા ઈ. પદવી પોતાના વેશ્ય પણ થઈ શકે અને શુદ્ર પણ થઈ શકે. વણને નામ સાથે જોડતા હતા, તેમ રૂષભદત્તે કોઈ પણ ઈલ્કાબ જન્મ સાથે બહ લેવાદેવા નથી. આ સ્થિતિ બાપને પિતાના નામ સાથે કે પુત્રના નામ સાથે લગાડ નથી. Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] જીવનવૃત્તાંત ૩૬ હેય. છતાં યે સર્વત્ર તારીખ વિનાનું કામ હેવાથી, જેમ આપણે તે ઉપર મદાર પણ બાંધી શકતા નથી તેમ આપણું મુશ્કેલીને ઉકેલ પણ તેમાંથી મળી શકતા નથી. પરંતુ તેમાં ઉજૈન શબ્દ લખેલ છે. જો કે રૂષભદત્ત પતે તે ઉનપતિઅવંતિપતિ કદી બન્યું જ નથી એટલે નં. ૩૨ નો શિલાલેખ તેના સસરા નહપાણના અવંતિપતિ તરીકેના રાજયઅમલ દરમ્યાન કોતરાવાયો હોય એમ ધારવું વિશેષ વજનદાર ગણશે. છતાં જ્યારે ગૌતમીપુત્ર શાતકરણી જેવા આંધ્રપતિના સિક્કામાં પણ, તે કદીયે અવંતિપતિ ન બન્યો હોવા છતાં, ઉર્જનનું ચિહ્ન નજરે પડે છે, ત્યારે એમ વિચા- રાય છે કે શિલાલેખમાં રૂષભદનો પ્રથમ એક પદ્ધતિની શરૂઆત કરી હશે અને પાછળથી તે દષ્ટાંતને મજબૂતી આપવા તે જ પદ્ધતિનું અનુ- કરણ ગૌતમીપુત્રે પણ કર્યું હશે.૪૩ મતલબ કે, અમુક પ્રસંગે, સ્થાનને સંબંધ ન હોવા છતાં પણ ઉર્જનનું ચિહ્ન છેતરાવાયું છે તેમ જ નામ પણ લેવાયું છે. એટલે તેવા કિસ્સામાં માત્ર અવંતિના સ્થાનની તે સમયે ઐતિહાસિક મહત્તા બતાવવા પૂરતું જ લેખવું રહે છે. પણ જ્યારે ભૂમક અને નહપાણ બન્નેનું આયુષ્ય ૯૦ થી ૧૦૦ વર્ષ સુધીનું સાબિત કરાયું છે, ત્યારે આ રૂષભદત્તનું પણ તેટલી જ હદનું ધારી લેવાને કાંઈ અકારણ નથી. મતલબ કે, મરણ સમયે તેની ઉમર લગભગ સો વર્ષની હતી. સમય બાબતમાં જણાશે કે, તેણે ઈ. સ. પૂ. ૭૪ માં પિતાના વંશની સ્થાપના કરી હતી એટલે તે સમયથી તેનો રાજ્યઅમલ શરૂ થયો કહેવાય. તેના વંશને અંત ઈ. સ. પૂ. પર ના અરસામાં (જુઓ આગળ ઈપર) આવ્યો છે. એટલે બાવીસ વર્ષ સુધી તેને વંશ ચાલ્યો કહેવાય. તેમાં તેને પુત્રનું નામ પણ આવે છે, એટલે પિતાપુત્રે મળને તેટલો સમય રાજય કર્યું એમ માની લઈએ, તે કમમાં કમ તેનું રાજ્ય પંદરથી સોળ વર્ષ ચાલ્યું હોવાનું માની શકાશે; જેથી તેના રાજ્યનો સમય ઇ. સ. પૂ. ૭૪ થી ૫૮= ૧૬ વર્ષને ગણીએ તે સહીસલામત કહી શકાશે. અને ત્યારપછી તેને પુત્ર ગાદીએ બેઠે હતો એમ ગણવું રહેશે. રાજકર્તાની રાજયસત્તા ઠરાવનારૂં જે કોઈ પ્રમાણિક અને વજનદાર તત્વ ઈતિહાસકારોને પ્રાચીન સમયે જણાયું હેય તેને તે તે શિલાલેખ અને સિકકારાજ્ય એનું જ કહી શકાય તેમ છે. વિસ્તાર તેમાંથી કોઈ સિક્કામાં તે રૂષભદત્તનું નામ જડી આવ્યાનું જાણમાં નથી આવતું; પણ શિલાલેખમાં નહપાણના નામ સાથે રૂષભદત્તનું નામ કોતરાયેલું મળી આવે છે ખરું; જેમકે, પ્રભાસપાટણ, પુષ્કર, (૪૩) એક શિલાલેખ ગૌતમીપુત્રની માતા પાણી બળશ્રોએ પોતાના પુત્રે ક્ષહરાટ અને શખ્રન ઉપર જે અસીમ વિજય મેળવેલ તેની નેધરૂપે કતરાવેલ છે. વળી નહપાણ અને રૂષભદત્ત સાથે અંધપતિ- એને રાજકીય કારણસર વેર બંધાયું હતું. આ પ્રમાણેના સર્વ પ્રસંગેની જ્યારે યાદ કરીએ છીએ ત્યારે, મનુષ્ય સહજ મનવૃત્તિ જે અરસપરસનું અનુકરણ કરી, દુશ્મનને હલકે પાડવાની હોય છે તે અત્ર મહણ કરાઈ હોય એમ અનુમાન બાંધી શકાય છે. (૪૪) આમાં ફેરફાર પણ થઈ શકે તેમ લાગે છે. જુઓ નીચેની ટી, નં. ૭૧. (૪૫) ઇશ્વરદત્તનું નામ હજી જણાયું હોય એમ કે. આ, ૨. ના કહેવા મુજબ સમજાય છે. જુઓ. પૃ. ૩૫૫, ટી. નં. ૧૫ ની હકીક્ત, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ રૂષભદત્તને [ દશમ જુનેર, કાર્લા, નાસિક, સપારા ઈત્યાદિમાં. વળી ઘણુંખરામાં સાલ પણ માંડેલ છે. તેને અંક ૪૦ થી ૪૫ અને ૪૬ સુધીનો છે. તે સર્વ આંકને ક્ષહરાટ ભૂમક અને નહપાણને સંબંધ છે એમ પણ આપણે પુરવાર કરી ગયા છીએ, એટલે તેણે પિતાના શ્વશુર પક્ષ સાથે જોડાઈને યુવાન અવસ્થામાં જ રાજકીય કારકીર્દીનો આરંભ કર્યો હતા એમ જણાય છે. તેથી મિ. રેસન સાચું જ કહે છે કે “Apart from the two places ( Prabhas and Pushkar ) which were under the direct control, probably both within Nahapana's dominions but not under the direct control of Rishabhadatta: the inscriptions at Nasik and Karle seem to show that hetruled as Nabapana's viceroy over S. Gujarat and the Northern Konkan from Broach to Sopara and over the Poona and Nasik districts of the Mahratecountry=પ્રભાસ અને પુષ્કર- નામની બે જગ્યા જે ઘણું કરીને નહપાણના રાજ્યમાં જ અને તેની સીધી હકુમતમાં હતી પણ રૂપભદત્તની સીધી દેખરેખમાં નહોતી તે સિવા. યના, નાસિક અને કાના શિલાલેખોથી સાબિત થાય છે કે, નહપાણના પ્રતિનિધિ તરીકે તે (રૂષભદત્ત) દક્ષિણ ગુજરાત, ભરૂચથી સોપારા સુધીનો ઉત્તર કાંકણુ પ્રાંત તેમજ મરાઠા પ્રદેશના પુના અને નાસિક જીલ્લાઓ ઉપર રાજ્ય ચલાવતે હતો.” એટલે તેમનું કહેવું એમ છે કે, નહપાણના સમયે જ રૂષભદત્ત ગુજરાત, કણ અને પુના જીલ્લાવાળો ભાગ છતી લઈને તે ઉપર સત્તાધિકાર ભોગવ્યો હતો, પણ પ્રભાસ (સૌરાષ્ટ્ર) અને પુષ્કર (અજમેરની પાસે) ના પ્રદેશ ઉપર રૂષભદત્તની સત્તા નહતી. ત્યાં તે નહપાણની પોતાની જ દુવાઈ ચાલતી હતી. ગમે તેમ હતું. અહીં આપણે નહપાણ કે રૂષભદત્ત-એકેની છત વિશેના કે રાજસત્તાના હકુમતવાળા પ્રદેશના બારિક ભેદની મિમાંસામાં ઉતરવાનું પ્રયોજન નથી. પણ અત્રે તે જણાવવાનું એટલું જ છે કે મહાક્ષત્રપ ભૂમકને જે રાજ્યવિસ્તાર ગાદીએ બેસતાં મળ્યો હતો તેમાં નહપાણે તથા રૂષભદત્તે ઘણો (ઉપર જણાવેલ સ્થળની ભૂમિને) વધારો કરી લીધો હતે. અને તે જીત મેળવવામાં જે પરાક્રમ તથા વીર્ય રૂષભદત્તે ફેરવ્યાં હતાં તેને યશ જો કે તેને ખાતે ચડાવી શકાય ખરો; છતાં તે સમયે તે સર્વસત્તાધારી રાજકર્તા ન હેવાથી, જેમ અનેકના કિસ્સામાં ઉપર બની ગયું છે તેમ, આ રૂષભદત્તની બાબતમાં પણ માત્ર નોંધ લઈને જ અટકવું પડે છે. પરંતુ ભૂમકની પછી ગાદીએ આવનાર તરીકે તે સર્વ મુલક, નહપાણને મળેલ. તે બાદ તેમાં પોતે અવંતિ દેશ જીતીને જે વૃદ્ધિ કરી હતી તે અવં. તિને પ્રદેશ, તેના મૃત્યુ બાદ, જે પુરૂષ અવંતિપતિ થયો હતો તેના હિસ્સે ચાલ્યો ગયેલ હતે. એટલે ૪રૂષભદત્તના ભાગે તે, ભ્રમક મહાક્ષત્રપના સામ્રાજ્યને વિસ્તાર જ લા હતા. તેમાં કાંઈ વધારે કરવા જેવું સ્થાન કે અવકાશ તેના માટે રહ્યાં હતાં નહીં, કેમકે તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉમર જ એટલી બધી મોટી થઇ ગઈ હતી કે, કોઈ પ્રદેશ જીતવા માટે યુદ્ધ કરી (૪૬) જૂઓ કે, આ. કે. પ્રસ્તાવના પૃ. ૫૭. (૪૭) જુએ છે. ઍ. પૂ. ૭૫, ૪૪ તથા જ. જે. એ. સે. ૧૯૦૫, ૫. ૨૩૦. (૪૮) રાજ્યપ્રાપ્તિ સમયે તેની ઉમર ૮૫ વર્ષ લગભગની હતી. જુઓ પૃ. ૩૬૦, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. રાજ્યવિસ્તાર ૩૬૩ શકે તેવી શક્તિ જ ધરાવતો તેને ન કહી શકાય. તે સંબંધી વિશેષ ખાત્રી આપણને બીજા એક ઐતિ હાસિક બનાવ ઉપરથી ૯ પણ મળી શકે છે. વળી છે. ફલીટ જેવા વિદ્વાનનું જે મંતવ્ય છે તે તેમણે તે અન્ય પ્રસંગ માટે ભલે દેરી બતાવ્યું છે, છતાં તે સ્થિતિ આ હિંદી શક પ્રજાની બાબતમાં સર્વીશે લાગુ પડતી અને સત્યપૂર્ણ હવાથી અત્રે જણાવવી આવશ્યક સમજું છું. તેઓ કહે છે કે૫૦–“ There are no real grounds for thinking that the Sakas ever figured as invaders of any part of N. India above Kathiawar and the Southern and the Western parts of the territory known as Malwa કાઠિયાવાડની ઉપરના ઉત્તર હિંદમાં, કે હાલ જે પ્રદેશને માળવા કહેવાય છે તેની દક્ષિણના અને પશ્ચિમના કોઈ ભાગ ઉપર શક પ્રજાએ કદી પણ આક્રમણ કરવામાં આગળ પડતે ભાગ લીધે હેય એવું માનવાને કેાઈ મજબૂત પુરાવા મળતા નથી.” એટલે તેમનું કહેવું એમ થાય છે કે, માળવા અને કાઠિયાવાડ સિવાય તેની ઉત્તર, દક્ષિણ કે પશ્ચિમ એમ કોઈ પણ દિશાએથી તેમજ હિંદના ઉપર કઈ પણ ભાગમાં શક પ્રજાએ કદી પણ ચડાઈ કરી નથી. આ ઉપરથી જે જે વિદ્વાને મોઝીઝ આદિ પાર્થિઅન્સને, ચક્રણ આદિ ક્ષત્રપને, ભૂમક, નહપાણ આદિ ક્ષહરાને શકપ્રજાની ગણનામાં મૂકી રહ્યા છે, તે સ્વયં સમજી શકશે કે તેઓ એકબીજાથી કેટલે અંશે ભિન્ન પડી જાય છે. બીજી પ્રજા કરતાં. શક પ્રજા ક્યા કયા કારણે નિરાળી પાડી શકાય તેમ છે, તે મુદ્દાઓ અવસર પ્રાપ્ત થતાં અનેક શક, શાહી વખત જણાવી ચૂક્યા છીએ. અને તેમાં કેટલાક સીધી રીતે શહેનશાહી (direct ) અને કેટલાક આડકતરી રીતે (indirect) તેમજ કેટલાક બકાત પદ્ધતિએ (by way of elimination) પણ ચર્ચાયા છે. ઉપરાંત જે કોઈ વિશેષ ધ્યાન ખેંચવા લાયક કે ઇતિહાસની દષ્ટિએ ઉપયોગી નીવડે તેવા દેખાય છે તે અને જણાવીશ. (૧) સહરાટ-ભૂમક, નહપાણ તથા અન્ય મહાક્ષત્રએ જ્યાં સમયદર્શન કર્યું છે ત્યાં, કાં તે આંકની સંખ્યા જણાવી છે અથવા તે વર્ષ, રૂતુ અને માસ પણ દર્શાવ્યા છે, પણ ઈશ્વરદત્ત અને રૂષભદત્તની પેઠે, પિતાના રાજ્ય આટલા વર્ષે, એવી પદ્ધતિ ગ્રહણ કરી નથી. આ ઉપરથી જણાય છે કે, રૂષભદત્ત પિતે ક્ષહરાટ જાતિને નથી જ; બાકી તો તેણે પોતે જ પિતાને શક તરીકે ઓળખાવેલ છે. (૨) મથુરાના મહાક્ષત્રપ ક્ષહરાટ રાજુવુલની પટરાણીએ સિંહસ્તૂપની પુન: સ્થાપના કરતી વખતે સર્વે ક્ષત્રપોને નિમંત્રણ મોકલ્યા હતા. તે સમયના તે સર્વનાં નામ સાથે ક્ષહરાટ (૪૯) આગળ ઉપર ગભીલ વંશના વૃત્તાંતે, શકઝનના આગમનવાળી હકીકત જુઓ. (૫૦) જ. રો. એ. સે. ૧૯૦૫. પૃ. ૨૩૦ (૫૧) તેઓની માન્યતા કયાં કયાં ખોટી અને આ રસ્તે લઈ જનારી છે તે આપણે અનેક વખત આ આખા ષષમ ખડે બતાવી આપ્યું છે. વિશેષ માટે જુઓ. ઉપરમાં પૃ. ૩૦૫ ટી. નં. ૧ ને હવાલે. (૫૨) કે, એ. ઇ. ૫. ૧૦૫:-Ushavadatta the son-in-law of Nahapana, calls him self a saka=નહપાણને જમાઈ ઉષવદત્ત પોતાને શક તરીકે ઓળખાવે છે. કે. આ, ૨. પ્રસ્તાવ ૫. ૫૮ લેખ નં. ૩૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ શબ્દ જોડાયાનું જણાયું છે પણ તેમાં રૂષભદત્તને નિમયાનું જણાયું નથી. નહીં તેા, જ્યારે ભૂમક અને નહપાણને ખેલાવાયા છે ત્યારે તેના જમાઇ રૂષભદત્ત વિદ્યમાન પણ હતા એટલું જ નહીં પણ એક શક્તિવંત અને મહાન વ્યક્તિ તરીકે પ્રખ્યાત પણ થઇ ચૂકયા હતા, તે તેને કાં નિમંત્રણ ન મેકલ્યુ ? મતલબ ક્ષહરાટ જાતિના નહાતા. સભદત્ત એક સરખા ત્રણ ( ૩ ) આગળ આપણા વાંચવામાં-જાણુવામાં આવશે કે, જ્યારે અતિની ગાદીએ ગ ભીલ વંશના આદિપુરૂષ રાજા દણ હતા અને તેણે જૈનાચાર્ય કાલિકસૂરિની બહેનને સરસ્વતી સાધ્વીને-પેાતાના જનાનામાં ગાંધી રાખી, આખા જૈન સધર્નું અપમાન કર્યુ` હતુ` ત્યારે તેના પ્રતિકાર કરવા, મજકુર કાલિકસૂરિએ હિંદ બહારની જે શક પ્રજાને સહકાર મેળવ્યેા હતેા, તે સર્વે પ્રથમ સૌરાષ્ટ્ર રસ્તે ઉતર્યાં હતા. તેમ તે સમયે વર્ષારૂતુ બેસી ગઇ હતી, જેથી કેટલાક વખત સૌરાષ્ટ્રમાં જ સ્થિત થઈને રહ્યા હતા. પછીથી આ પ્રજાએ ગભીલ રાજા ઉપર ચડાઇ લઇ જઇ અવંતિ જીતી લીધું' હતું અને ત્યાંના ગાદીપતિ બની બેઠા હતા. આ પ્રમાણે એક સ્થિતિ થઇ. જ્યારે ખીજી સ્થિતિ કેમ હતી તે વિચારીએ, રાજા નહેપાણુ ક્ષહરાટના મરણુ બાદ અતિની ગાદીએ ગભીલ વંશ આવ્યા છે. એટલે કે ખરા હકદાર નઃપાણુના જમાઈ રૂષભદત્ત હતા છતાં તેણે ગાદી ખથાવી પાડી (૫૩) ઝુઓ ઉપરમાં “ તેમનું સરણ્ અને સ્થિતિ ” વાળા પારિગ્રાફ્ ( ૫૪ ) જીઓ નીચેની ટી, નં. ૭૩, (૫૫) જુએ ઉપરમાં પૃ. ૩૫૪ ની હકીકત. (૫૬) આ સ્થિતિ એમ સૂચવે છે કે, રાજ રૂષભદત્ત એક્દમ અતિ વૃદ્ધ થઈ ગયા. હરો અથવા મરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ ૧૪ હતી.૫૩ મતલબ કે, ત્યારથી રૂષભદત્ત અને ગભીલ બન્ને એક ખીજાના વૈરી બન્યા ગણાય. તા પછી જ્યારે રાજા ગભીલને ઠેકાણે લાવવાને જરૂર પડી ત્યારે, કાલિકસૂરિએ, ગબીલના જ વૈરી અને તેના જ પાડેાશીપપ (કારણ કે ગર્દભીલની અવતિની હદ અને રૂપભદત્તની ગુજરાતની હદ બન્ને અડીઅડીને હતી ) રૂષભદત્તને કાં આમંત્રણ ન કર્યું ?પ૬ વળી તે રૂષભદત્ત તે જૈન ધર્મી જ હતા. તેમ આ કાર્ય કાઇનું અંગત નહેતુ પણ સ્વધર્મની અવહેલના થતી બચાવવા માટે હતું. એટલે કાલકસૂરિને તે પેાતાથી બનતી સ મદદ કરત જ; છતાં કાલિકસૂરિએ રૂઞભદત્તતી મદદના પ્રયાસ, યાચના કે સ્વીકાર કાં પણ કર્યો વિના, ઠેઠ હિંદની બહારની કોઇ પ્રશ્ન ઉપર શા માટે ધ્યાન પહોંચાડયું ? અને તે પણ ભલે થાન પહોંચાડયું તે પહાંચાડયું પણ જયારે કાલિકસૂરિ તે સને લખતે પાછા ફર્યાં ત્યારે તેમના લાવલસ્કરને, પોતાના પ્રાંત સારાષ્ટ્રમાં રૂષભદત્તે શા માટે આશ્રય આપ્યા ? આ પ્રમાણેની તથા ઉપર વર્ણવાયેલી સ્થિતિને જો સાથે વિચાર કરીશુ તેા સહેજ માલૂમ પડશે કે કાલિકસૂરિએ આમંત્રિત પ્રજા અને આ રૂષભદત્ત એમ બને એક ખીજાના સંબંધી હાવા જોઇએ ( નહીં તો પેાતાના પ્રાંતમાં આશ્રય આપત નહીં.) તેમજ રૂષભદત્ત કરતાં આ મહારથી આવેલ પ્રજા વિશેષખળવાન હેાવી જોઇએ. એટલે જ્યારે રૂષભદત્તને-ડિસિથેિઅન્યહિંદી શક તરીકે આપણે ઓળખી રહ્યા છીએ ત્યારે પથારીએ હરશે. અને જે મરણ પામ્યો.ડાય તે તેના સ્થાને તેના યુવાન પુત્ર ગાદીએ બેઠા હાથ જેનામાં રાન ગભીલની સામે થવા જેવું સામર્થ્ય નહીં દેખાયું હોય. ઉપરની સધળી પરિસ્થિતિના વિચાર કરતાં તે વૃદ્ધ બની જઈ પથારીવશ હોવાનુ અનુમાન કરવું વધારે બંધ બેસતુ' ગણારો. www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] બહારથી તેમના જે જ્ઞાતિજને કાલિકસૂરિ લઇ આવ્યા છે તેમને આપણે સાદા શક-સિથિઅન્સ-૧૭ ના નામથી જ ઓળખવા રહે છે. આ નવી પ્રજામાં અનેક નાના મેટા તાલુકદારો હતાં. તે સર્વે ‘શાહી' કહેવાતા અને તેથી તેમના જે મુખ્ય સરદાર ગણાતા તેને ‘શહેનશાહેશાહી' કહેવામાં આવતા. તે જ પ્રમાણે આ રૂષભદત્ત પણ શક પ્રજાનેા એક સરદાર ગણી શકાય અને તે હિંસામે તેને પણ શાહી સરદાર જ કહી શકાય. જે ઉપરથી તેણે પોતાના વંશને ‘ શાહીશ ’ નું ઉપનામ આપ્યુ' છે તે પણ યાગ્ય જ કરી શકાશે. વળી રૂષભદત્ત પોતાની જાતના મેટા સરદારને પોતાના જ મુલકમાં-સૌરાષ્ટ્રમાં-રહેવાને કામચલાઉ સ્થાન કરી આપે તથા પેાતાના ધરક્ષણ નિમિત્તે આદરેલ યુદ્ધમાં સહકાર આપી તેના લશ્કરને પોતાના મુલકમાંથી કૂચ કરવાના માગ કરી આપે તેમાં શંકા રાખવાનુ’ કાં' કારણુ નથી; તેમજ ઇ. સ. પૂ. ૬૪ માં ગ ભીલને હરાવ્યા બાદ યારેઆ શહેનશાહી પદવી ધરાવતા શકરાજા અતિપતિ બન્યા છે ત્યારે આ રૂષભદત્તવાળી પ્રજા સૌરાષ્ટ્રમાં જ રહીને હુકુમત ચલાવવામાં આનંદ માની રહી હતી. આ પ્રમાણે શક પ્રજાના શાહી અને શહેનશાહી વંશની સમજૂતિ સમજવાની છે. શબ્દના અર્થના ભેદ (૪) કેટલાક રાજકર્તાને ઉપાધિરૂપે જે ક્ષત્રપ કે મહાક્ષત્રપ શબ્દો લગાડાયા છે તે જ બતાવી આપે છે કે, તેઓ ઇરાનીઅન અથવા એકટ્રીઅન પ્રજાની સંસ્કૃતિની અસર નીચે હતા; જેમકે, (૫૭) આમને લગતુ વિશેષ વૃત્તાંત તા ગભીલ વશના આલેખન વખતે આવરો જ. અહીં તે। માત્ર વસ્તુસ્થિતિ સમજવા પુરતું ટૂંક વર્ણન જ અપાયું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૬૫ ભૂમ, નપાણુ, રાજુકુલ, ચઋણુ આદિ. પછી ભલે તે સર્વે એક જ જાતિના ન હોય તેમજ એકજ રાજવંશની સત્તા તળે ન હેાય; પણ ક્ષત્રપ-સરદાર, તે હોદ્દો જ એમ સૂચવે છે કે તેમના માથે એવા કાઈ ખીજા રાજપુરૂ ષની સર્વોપરી સત્તા હાવી જોઇએ કે જે ઈરાની અથવા ા યવન બાદશાહી હકુમતના મુખ્ય રાજકમ ચારી-કણું ધાર પણ હેાય. જ્યારે રૂષભદત્ત કે તેના વારસદારમાંથી કાઈના નામની જોડે, ક્ષત્રપ, મહાક્ષત્રપ કે તેના જેવા કાઇ પણ શબ્દ જોડાયા હાય એમ હજી સુધી એક પણ પુરાવા આપણને મળ્યા નથી. મતલબ કે, તે તદ્દન એક સ્વતંત્ર પ્રજા હતી. ( વળી વિશેષ માટે નીચેની ન. ૫ કલમ જીએ ). ( ૫ ) પૃ. ૧૪૫ ઉપર જોડાયલા કાઠા ઉપરથી સમજાશે કે, હિંદી સમ્રાટા પોતાને એમ્પરરબાદશાહ, ચક્રવર્તી કે તેવા જ ઉપનામે લગા ડતા. વનપતિએ, મહારાજા=Great Kings, યેાનપતિ માત્ર રાજાએ=Kings અને ઇરાનવાળાએ શહેનશાહ અથવા મહારાધિરાજપ૮= King of Kings લખતા; જ્યારે આ શાહી કે શહેનશાહી વશના રાજા પોતે તદ્દન સ્વતંત્ર પ્રજાની ઓલાદ હોવા છતાં, કાઈપણ જાતની ઉપાધિ રહિત હતા. એટલે સમજાય છે કે, તેઓ આવી ઉપાધિઓને બહુ વજનદાર કે કિંમતી લેખતા નહીં. પછી તેમની ઓછી સંસ્કારિતાસૂચક તે ચિન્હ હોય કે, પોતાના માથે અગાઉ ઘણા ધણી ગયા ડાવાથી તે અનેક વાર સ્વત ંત્ર ની પાછા (૫૮) આગળ ઉપર વળી આપણને જણાવારો કે કુશાણવ’શીઓ પણ પેાતાને મહારાનધિરાજની પદવી લગાડતા હતા. www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ રૂષભદતે કરેલાં [દશમ વળી હળવા થઈ ગયેલ હોવાથી૫૯ તેમને સત્તાને મદ પીગળી ગયેલ હતા એટલે નિરભિમાન બની ગયા હતા તે બતાવવા માટે હેય, તે આપણે કહી શકતા નથી. શક, શાહી અને શહેનશાહી પદે કેને કોને અને કેવા સંજોગોમાં લગાડી શકાતા હતા તે સ્પષ્ટ કરવામાં ઉપરની પાંચ દલીલે કાંઈક ઉપયોગી નીવડશે એમ ધારું છું. આખી શકપ્રજા છેડેઘણે અંશે જૈન ધર્મ પાળતી હતી એમ આપણે ઉપરમાં જણાવી ગયા છીએ; એટલે તે વિશે અત્ર વિશેષ લખવા જરૂર નથી; છતાં જે એક તેનાં લકેપ. બે ખાસ બનાવ નોંધવા યોગી કાર્યો યોગ્ય છે તેમને એક આ તથા ધર્મ પરિચ્છેદના અંતે ટૂંકમાં જણ- વવાને છે. અને બીજે કાલિકસૂરિન ટુંકમાં ઉપર વર્ણવી દીધો છે બાકી તેને વિરતારપૂર્વક અધિકાર તે આગળ ઉપર યથાસ્થાને આવશે. તેનાં લેકોપગી કાર્યો વિશે જણાવવાનું કે, જે હકીકત નહપાણુ ક્ષહરાટના વૃત્તાંતે લખી છે તે આ રૂષભદત્તને પણ સર્વીશે લાગુ પડે છે એમ સમજવું; કેમકે તે કાર્યો ભલે નહપાના રાજ અમલે થયાં છે પણ તેને મૂળ પ્રણેતા તેમજ તે સર્વેને અમલમાં મુકનાર તે તેને જમાઈ આ રૂષભદત્ત જ હતો. આ ઉપરાંત જે કેટલીક હકીકત સ્વતંત્ર રીતે તેના એકલાના નામની સાથે જોડાયેલી છે જ તેની નેંધ અત્રે લઇશું. તે સંબંધમાં પણ ખાલી વિવેચન ન કરતાં જુદા જુદા લેખકેએ જે ઇસારા કર્યા છે તે તેમના શબ્દોમાં જ ઉતારીશું જેથી સંપૂર્ણ ખ્યાલ આવી રહે છે. ( 39 )FO His benefactions in Nasik capes are:-(1) Gift of 300 cows (2) Gifts of money and construction of steps on the river Vanarasi ( 3 ) Gift of 16 villages to Gods and Brabamios ( 4 ) Feeding a thousand Brahamins, the whole year round (8) Gifts of eight wives to Brahaning at Prabhas (6) Gifts of quadrangular rest-houses at Sopara, Broach and Dashapur 7) Wells, tanks and gardens (8) Establishments of free ferries by boats on the rivers Iba, Parada, Tapti, Karbena and Dahnuka (9) Meeting-halls and halls for drinking water on these rivers ( 10 ) Gifts of 32000 cocoanut-trees to the Carakas at Govardhan, Suvarnamukh Sopariga, Vanatirtha and Pandit kavada. We may complete this list by adding his other benefactions (૫૯) કે. દો. હિટ છે, પૃ. ૬૬:-The degree of guzerainty admitted by the Scythians to the Persian empire) and the area it covered varied with the power of the reigning Persian monarch=(ઈરાની સામ્રાજ્યનું શક પ્રજાએ ) જે સાવÊમત્વ સ્વીકાર્યું હતું તેનું પ્રમાણ તથા જે પ્રદેશ ઉપર તેમણે આધિપત્ય ભગવ્યું હતું તે : આ બંને વસ્તુ ઈરાનની ગાદીએ બિરાજતા રાજકર્તાના પ્રાવ અનુસાર ફળે જતા gal. (૧૦) જુઓ જ. બ બેં. ર. એ. સે. ૧૯૨૭ પુ. ૩. ભાગ. ૨, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] લેકેપગી કાર્યો ૩૬૭ mentioned in other parts of these inscriptions-(a) An Abhishek at Poshkar and a gift of 8000 cows. (b) Cave No. 10 at Nasik and the cisterns. (c) Gift of a field for the maintenance of ascetics in the cave. નાસિકની ગુફાઓમાં તેનાં દાન૧ વિશે નીચે પ્રમાણે(ની હકીકત ) છે (૧) ત્રણસો ગાયની ભેટ (૨) નાણાની બક્ષિસ તથા વાણારસી નદી ઉપરના ઘાટની બંધાઇ (૩) દેવો અને બ્રાહ્મણને ૧૬ ગામડાનું દાન (૪) સારૂં યે વર્ષ દરરોજ એક હજાર બ્રાહ્મણને ભજન (૫) પ્રભાસના બ્રાહ્મણોને આઠ સ્ત્રીની બક્ષીસ એટલે આઠ બ્રાહ્મ- ણોને મફત પરણાવી દેવા (૬) સેપારા, ભરૂચ અને દશપુરમાં ચાર ખુણાવાળા મુસાફરખાનાની ભેટ (૭) કુવા, ટાંકા-હેજ, તથા બગીચાઓ (૮) ઈબા, પારાદા, ટાઢિ (તાપી), કરણ, અને દહણુકા નદીઓના ઓવારાએ જવા માટે મફત મચ્છવા હેડીઓ પૂરી પાડે તેવાં નાકાં (૯) સભામંડપ તથા આવી નદીઓ ઉપર પાણી પીવાના ઘાટે (૧૦) ગવરધન, સુવર્ણ મુખ, પારગ, વામતીર્થ અને પિંડિતકાનડના સરકેને ૪ ૩૨૦૦૦ નાળીયેરી(ના ઝાડ)ની બક્ષિસ, આ શિલાલેખમાં અન્ય સ્થળે જે તેણે બીજાં દાન કર્યા છે તેની નોંધ ઉમેરીને આ લીસ્ટ આપણે સંપૂર્ણ કરીએ. (અ) પિન્કર (પુષ્કર) ને એક અભિષેક" તથા ૩૦૦૦ ગાયની ભેટ (બ) નાસિકમાં નં. ૧૦ ની ગુફા તથા કેટલાક હેજ () અને તે ગુફામાં (રહેતા) સંતના (૬૧) રૂષભદત્ત જન મતાનુયાયી હતું તે નિવિ વાદિત છે, એટલે તેણે કરેલાં દાન પણ તે ધર્મની પ્રણાલિકાને અનુસરીને જ થવાં જોઈએ એમ સામાન્ય માન્યતા બાંધી શકાય ખરી, છતાં તેણે કરેલાં દાનની જે વિગતે અત્રે છે તે અત્યારની તે ધર્મની પ્રણાલિકાને અનુસરતા નથી દેખાતાં; એટલે તે બાબત અનેકને શંકા ઉદભવે તે જણાવવાનું કે, કાં તે આ સર્વે દાન તેણે એક રાન તરીકે પિતાની પ્રજાના સામાન્ય હિતને ખાતર કરેલાં છે એમ ગણવું અથવા તો, ધર્મ કાર્યની તે વખતની પ્રણું લિકામાં કેર હતું એમ સમજવું. (આવા ફેરફાર સમ્રાટ પ્રિયદર્શિનના શિલાલેખમાંથી પણ તારવી શકાય તેમ છે) (૧૨) અહીં દાન દેવા માટે બીજી કોઈ વર્ગને ખાસ યાદ ન કરતાં માત્ર દેવ અને બ્રાહ્મણ શબ્દો જ નેધાયા છે તેને ખુલાસે મારી સમજથી આ પ્રમાણે કરી શકાય ((૧) દેવ એટલે દેવમંદિરે અને દેવસ્થાને કહેવાનો અર્થ છે એમ સમજવું જેને વર્તમાનકાળે જૈન મન દેવદ્રવ્ય તરીકે ઓળખાવે છે તેવા ભાવાર્થમાં. (૨). બ્રાહ્મણો એટલે મનુષ્યજાતિના ચાર વર્ગમાં એક વર્ગ એમ નહીં, પણ પૃ. ૨૪૯માં જણાવાયું છે તેમ, જે બ્રહ્મચર્ય પાળે તે બંભણ (મૂળ શબ્દ બંભણ જ હશે પણ લિપિ ઉકેલનારે તેને બ્રાહ્મણ તરીકે કરાવી દીધો લાગે છે. વળી સરખાવો પુ. ૨, પૃ. ૨૨૨ ટી. ૬૯ માં બિંદુસાર બ્રાહ્મણે જમાડવા સંબંધની હકીકત.) (૬૩) આ શબ્દના અર્થ માટે ટી. નં. ૬૨ જુઓ. * આ શબ્દ જ કહી આપે છે કે બ્રહાણ એટલે બ્રહ્મચર્ય પાળનારા અવિવાહિત જીંદગી ગાળનારા (સરખાવો ઉપરની ટીકા નં. ૬૨. ) (૬૪) આ કયા પ્રકારના લોકો કહેવાય તે સમજતું નથી: રિશંકા–હાલ એરિસા પ્રાંત તરફ સરાક જાતિના લોકો વસે છે તેઓને વ્યવસાય પણ જંગલ,વન કે ઉદ્યાનને લગતા ઉદ્યોગે કરીને આજીવિકા ચલાવવાને દેખાય છે, આ સરાક જતિને કેટલાક વિદ્વાને અસલમાં જૈન ધર્મીશ્રાવકે હેવાનું ઠરાવે છે, તે શું આ રૂષભદત્ત નિરોલા અને નાળિયેરીની પેદાશ ઉપર નિર્વાહ ચલાવનાર આ સરકો પણ તેને જ સ્વધર્મી-શ્રાવક બંધુઓ હશે કે 1] (૬૫) આ અભિષેકને અર્થ ડે. ફલીટ એમ કહે છે કે “ And there I bathed=મેં ત્યાં એક વખત સ્નાન કર્યું હતું. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ દેવકનું [ દશમ નિભાવ માટે એક ક્ષેત્રની બક્ષિસ.” વળી એમ પણ વિશેષ હકીકત નીકળે છે કે, એકદા પુષ્કર જતાં રસ્તામાં ઉત્તમભદ્ર લોકોનું સ્થાન આવે છે તેમની તરફથી રૂષભદત્તે તેમને હેરાન કરતા માલવ લેકને હરાવીને કેદી બનાવ્યા હતા તેથી ખુશી થઇને આ ઉત્તમભદ્રોએ રૂષભદત્તના હસ્તે ધર્માદામાં એક ક્ષેત્રનું દાન અપાવ્યું હતું. (ગા) નં. ૧ અને ૩૬ ના શિલાલેખ આધારે મિ. રેસન જણાવે છે કે- “Provision is made for the monks with Kusana- mula=સંતપુરુષો માટે કુસણ- મૂળ ૭ નો પ્રબંધ કરાયો છે.” આ કુસણમૂળનો અર્થ શું થઇ શકે તે માટે તેમણે જણાવ્યું છે }-The meaning of this term is do ubtful. M. Stenart translates “Money for outside life" But it would seem probable that reference is here made to the custom of JKathinai.e. the pri- vilege of wearing extra robes which was granted to the monks during the rainy season=આ શબ્દનો અર્થ શંકા- મય છે. મિ. એમ. એનાટ “ બહારના (મઠ સિવાયના) જીવન માટે (એટલે કે ખિસાખર્ચ માટે) નાણું” એ અર્થ કરે છે, પણ વધારે સંભવિત એમ છે કે, કઠિણ નામની પ્રથાને ઉલ્લેખ જ તેમણે કર્યો છે (ભિક્ષુઓને ચાતુર્માસ એટલે વરતુમાં વિશેષ કપડાં પહેરવાને જે અધિકાર છે તેને ભોગવટે કરવો તે પ્રથાનું નામ કટિણ) (૬) વેપારના ઉત્તેજન માટે તે પોતાના પૈસા શહેરના વેપારી મંડળમાં પણ રોકતો હતો કે જેથી વેપારની આંટ વધે ૧૮ તે વખતે મિ. રેસનના કહેવા મુજબ ૯ વ્યાજ દર દરમાસે દરસેંકડે વણકરેના મંડળ માટે એક ટકાને હતે. અહીં આગળ રૂષભદત્તનું વર્ણન પૂરું થાય છે. ઉપરમાં તેનું રાજ્ય સોળ વર્ષ ચાલ્યાનું જણાવ્યું છે, પણ કેટલીક હકીકતથી એમ વળી, જણાય છે કે, તે પૂર્વે પણ તે મરણ૭૦ પામે હોય. તેને કાંઈક ખ્યાલ તેના પુત્ર દેવણુકના વૃતાંતમાં આપણે આપીશું. (૨) દેવણક નવમા પરિચ્છેદે મિ. થોમસે લખેલ એક મોટા નિબંધની હકીકત જાહેર કરી છે. તેમાં (૧૬) કે. આ. કે. ની પ્રસ્તાવના પ. ૫૯. (૬૭) કુસણમૂળ, અને કઠિન શબ્દના અર્થ વર્તમાનકાળની ડીક્ષનરીએ-શબ્દકોષમાં જોતાં તે. અત્રે જે પ્રમાણે વિદ્વાન લેખકે અર્થ કર્યો છે તે જ પ્રમાણે નીકળે છે. અને તે અર્થ જોતાં તે બૌદ્ધ ધર્મ ભિક્ષાઓ માટેનું દાન છે એમ ગણવું અને તેમ હોય તે રૂષભદત્ત પોતાની પ્રબ તરફને સામાન્ય ધર્મ બજાવ્યો કહેવાય (જુઓ ઉપરની ટી. નં. ૬ ); પણ આ અર્થ વર્તમાન ડીક્ષનેરીમાં જ માત્ર નેધા છે કે, બૌદ્ધ સાહિત્યના પ્રાચીન ગ્રંથોમાં પણ તે શબ્દ વપરાશમાં હતે તે તપાસવું રહે છે. છતાં એમ માન્યતા ને નીકળતી હોય કે ભદત્ત આ દાન પણ સ્વધર્મ માટે જ કર્યું હતું તે “કુસણમૂળ” ના અર્થ માટે બે ખુલાસા કરવા રહે છે. (એક) પ્રાચીન સમયની ધર્મ પ્રણાલિકા વર્તમાન કરતાં ખુદા જ પ્રકારની હાય (સરખા ઉપરની ટી. નં. ૬ની હકીત) અથવા (બીજુ) કુસણુમૂળ શબ્દને લિપિ ઉકેલ કેર વામાં કાંઈક ભૂલ કરાઈ હેય. (જુઓ ટી, નં. ૬૨ માં ખંભણુ શબ્દની હકીકત ) (૬૮) જીઓ જ છે. છે, રો. એ. સ. ૧ ૭ પુ. ૩, ભાગ ૨. (૧૯) જુઓ. કે. આ. રે. પ્રસ્તાવના પૂ. ૫૮ (સરખા પુ. ૧ માં શ્રેણિકના સમયની સ્થિતિ) (૭) જુઓ નીચેની ટી, નં. ૭૪ ની હકીકત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] - વૃત્તાંત ૩૬. લેખકે જેને શાહીવંશના રાજા લેખાવ્યા નં. ૭૫-૭૬ તેમાં એકમાં તેણે ક્ષહરાટ નૃપતિ હતા તે ચઠણુવંશી પાછળથી સાબિત થયા નહપાણ ઉપરને પિતાને તિરસ્કાર દર્શાવવાને છે. માત્ર જેને સૌથી પ્રથમ તેના જ મહેરા ઉપર પોતાના નામના અક્ષરો વિગેરે તેના રાજ્ય સાથે આદિ પુરૂષ લેખ્યો હતો તે કોતરાવ્યા છે, છતાં નહપાણને ચહેરે તેમાં થઈને શાહીવંશને જ ફકત શાહી વંશને મૂળ આ છો દેખાઈ આવે છે; એટલે સવાસો દેઢ પણ અંત પુરૂષ ઠર્યો છે. પણ તે શાહ વર્ષ જેટલો સમય વ્યતીત થઈ ગયો હોવા છતાં વંશના ચૌદ પુરૂષ તેમણે નહપાણના મહેરાવાળા સિક્કા તે ગૌતમીપુત્રના લેખાવ્યા હતા. તેથી આ શાહી વંશના રાજવીઓ હાથમાં આવે અને તે ઉપર પિતાનું મહેર પણ લગભગ તેટલી સંખ્યામાં જ હશે એમ એક કોતરાવે તે પ્રથમ દરજજે તે બનવાજોગ જ નથીઃ વખત કલ્પના થઈ જતી હતી. વળી આ વાતને કેમકે નહપાણના અવંતિ પ્રદેશ ઉપર તે અરએ ઉપરથી સમર્થન મળતું હતું કે, રાણી બળ સામાં તે ઘણાંયે ભિન્ન ભિન્ન વંશના અને શ્રીએ પોતાના પુત્ર ગૌતમીપુત્રને યશ વર્ણવતે વ્યક્તિગત રાજાઓને રાજઅમલ થઈ ગયે જે નાસિક શિલાલેખ કાતરાવ્યા છે તેમાં તેણે હત; છતાં એક બારગી દલીલ ખાતર માનો કે, ક્ષહરાટ, શક અને યવન પ્રજા ઉપર મેળવેલ ખાસ ખાસ તેવા સિક્કાનો મેટા જથ્થા સંગ્રહિત જબરદસ્ત ફત્તેહનું વર્ણન કર્યું છે. તેમજ આ કરી રાખવામાં આવ્યો હતે જે તેણે આ સમયે ગૌતમીપુત્રને સમય વિદ્વાનોએ ઈ. સ. ૭૮ ને ઉપયોગમાં લીધું હતું. તે બીજી મુશ્કેલી એ છે ગણવી. તેને જ શકસંવત્સરને પ્રવર્તક મનાવ્યો કે, તે સર્વે સિક્કાઓ ઉપર જેનધર્મ સૂચક છે. એટલે દેવણકને સમય જે ઈ. સ. પૂ. ૫૦ ચિહ્ના છે. જ્યારે શકવર્તક ગૌતમીપુત્ર તે આસપાસ છે તેની અને ઉપર પ્રમાણેના ગૌતમી- વૈદિક ધર્મ જ છે એટલે તેને વિરોધ આવે છે. ૭૮) ની વચ્ચે લગભગ ઉપરાંત બીજી પણ અતિહાસિક ઘટનાઓ એવી સવાસો વર્ષનું અંતર પડે છે જે સમયમાં તે બની છે જે આપણે ગર્દભીલ વંશે તથા ગૌતમીરાજાઓમાંથી, ઈશ્વરદત્ત, રૂષભદત્તને બાદ પુત્રના વૃત્તાંતે લખીશું) કે જે ઉપરથી આપણે કરતાં બાકીના 9૧દશેક આ અરસામાં ગાદીએ ગૌતમીપુત્રના સમયની માન્યતા ફેરવવી જ રહે આવી જાય તે બનવાજોગ પણ છે. પરંતુ કેટલીક છે. અને તેમ કરતાં તેને સમય રૂષભદત્ત પછી દશેક મળી આવતી અન્ય સામગ્રી ઉપર જ્યારે વિચાર વર્ષની હદમાં લઈ જવો પડે છે. આ વિશેની ખાત્રી દોડવીએ છીએ ત્યારે વિદ્વાનોના મતથી આપણે નીચેની હકીકતથી આપણને મળી રહે છે. જુદુ જ પડવું રહે છે તે નીચે પ્રમાણે જાણવું. તે માટે જરાક દૂરની સ્થિતિ વિશે વિચાર જે ગૌતમીપુત્રે, ક્ષહરાટનું નિકંદન કાઢી કરવો પડશે. રાજા નહપાણ જ્યારે અવંતિપતિ નાંખ્યું છે તથા શક પ્રજાને નાશ કર્યો છે તેણે તરીકે રાજશાસન દીપાવતો હતો ત્યારે દક્ષિણ પિતાના સિક્કા કરાવ્યા છે (જુઓ પુ.૨, આંક હિંદ ઉપર શતવહનવંશી નબળા રાજાઓને - (૧) આવા અનુમાન ઉપર હું પણ પ્રથમ ર૨) પણ વિશેષ મનનથી તે વિચાર ફેર પડયો ગથે હતે ( જુઓ ૫. ૧૬ઃ કલમ ૨૪ પંક્તિ છે. પુત્રના Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૦ અમલ હતા;અને તેથીજ તે તથા રૂષભદત્ત ફાવી ગયા હતા તથા તેમને રાજપાટ પેંઠણ છેડીને ભીતરમાં એન્નાકટકના પ્રદેશે. વર’ગુળ શહેરમાં રાજગાદી લઇ જવી પડી હતી; પણ જ્યારે તેનું મરણ થયું ત્યારે અધપતિ કાંઈક પાછા મજબૂત થવા માંડ્યા હતા, એટલે અતિપતિ નહપાણુ અપુત્રીયા મરણ પામતાં તેની ગાદી માટે અવતિની લગાલગ હૈદ ધરાવતા ત્રણ રાજા જરા હિરકાઇ કરે તેવા હતા.(૧) ઉત્તરમાં મથુરાપતિ ઇન્ડેડ પાર્થીઅન શહેનશાહ અઝીઝ પહેા જે તુરતમાં જ ગાદીએ આવ્યા હતા (૨) દક્ષિણના અધ્રપતિ અને (૩) રાજપુતાના તથા સૌરાષ્ટ્ર ઉપર હકુમત ચલાવતા નહપાના જમાઈ રૂષભદત્ત પાતે જ. આમાંથી નં. ૧ તે પોતાને ગાદી ઉપર આવ્યા જ પૂરૂં વર્ષ પણ થયું નહાવું એટલે તે ઠરીઠામ બેઠો નહાતા, તેમ નં. ૨ ભલે કાંઈક પ્રતાપી હતા પણ જે નાલેશીમાં તેના પૂર્વજોને ન. ૩ વાળા રૂષભદત્તે હડસેલી માર્યાં હતાર તેથી તેની શેહમાં માથું ઉંચકીને તેનીજ સામે પાટ્ટુ મેદાને પડવાનું ઉચિત ધારતા નહાતા, એટલે નં. ૩ના રૂષભદત્ત ખીનરિક જેવા જ હતા; પણ જ્યારે તેને સ્થાને ખીજો જ અણુધાર્યાં પુરૂષ રાજા ગ ભીલ ફાવી ગયેલ દેખાય છે ત્યારે સમજાય છે કે, રૂષભદત્તની વૃદ્ધાવસ્થાએ જ તેને અટકાવ્યા હશે; નહીં તો તેણે પોતાની યુવાનીમાં બતાવેલ શૌય શ્વેતાં તે કદાપિ વતિની ગાદી હાથ કર્યા વિના શાહી વંશના (૭૨) જીએ ઉપરમાં પૂ, ૨૦૨ નુ... વર્ણન, (૭૩) જીએ ઉપર ટીકા ન ૫૪, (૭૪) સરખાવે ઉપરની ટી. નં. ૭૦ નું લખાણું. (૭૫) તેણે સ્વતંત્ર રીતે કાંઇ કયુ· દેખાતું નથી, બાકી આડકતરી રીતે ભાગ લીધા હતા જ; એટલે કે પાતાના અસલ ભાઇએ અવતિ ઉપર હા કર્યા તેમાં તેણે સાથ આપ્યો હતે, તે માટે આગળ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ રહેત નહીં. આ તક ખાલી જવાથી તે નવા અવંતિપતિ ગર્દભીલને અને રૂષભદત્તને અટસ બધાયે ૭૩ગણાય; જેથી નહપાણુ પછી દસ વષે એટલે ઈ. સ. પૂ ૭૪ ૧=૬૪ માં વળી જ્યારે ગભીલને અતિની ગાદી ખાલી કરવી પડી ત્યારે પાછા ઉપરના ત્રણ જણા જ પહેાંચી વળે તેવા હતા. તેમાં તે સૌથી પહેલા કૂદી પડવા જોઈએ; છતાં તેણે કાં પ્રયત્ન કર્યાં દેખાતા નથી. એટલે કાં તે તેમરણ પામ્યા હા૭૪ ૩ મરણ પથારીએ પડયા હાય. એ માંથી ગમે તે સંયોગ ડાય, તોયે તેના પુત્ર દેવણુકે તા કાંઈ હાથ હલાવા કરવા જોઇતા હતા જ. છતાં નથી તેણે તેમ કર્યાં તોપ કાષ્ટ પુરાવા, કેનથી ઉપરના ત્રણમાંથી જેના નં. ૧ છે તેવા અઝીઝે પણ કાંઇ હીલચાલ કર્યાના પુરાવા; જો કે આ સમયે તેને ગાદીએ આવ્યા પણ દેશ અગિયાર વર્ષ થઈ ગયાં હતાં. છતાં અવંતિ જેવી ગૌરવશાળી ગાદી માટે લેશ માત્ર તેણે પ્રયાસ કર્યાં નથી તે બતાવે છે કે, અઝીઝ પાતે બહુ પરાક્રમી નહીં જ હોય—એટલે પછી નં. ર્ વાળાએ જ પ્રયોગ કરવાના રહ્યો. તેણે પણ તેવા ઉદ્યમ સેવ્યા હાય એમ લાગતું નથી; કેમકે તે સમયે અવંતિના લેાકપક્ષની નાડ જૈનાચાય કાલિકસૂરિના હાથમાં હતીઃ જેમણે બધી પરિસ્થતિને વિચાર કરી હિંદની ખવારથી જ શક લોકાને ખોલાવ્યા હતા. આ શક લોકાએ હિંદમાં પ્રથમ સૌરાષ્ટ્રકૂારા પ્રવેશ કરીને જીએ. (૭૬) આ કાલિકસૂરિએ ન', ૨ વાળા અ`ત્રપતિની મદદ માટે તપાસ કરી જોઈ હેય પણ તેમાં બહુ કસ જેવું નહીં લાગ્યુ. હાય, એટલે આખરી ઇલાજ તરીકે બહારથી મદદ મેળવવા ઉચિત લાગ્યું હશે. ( ૭૭) જીએ પૃ. ૩૬૪ ઉપર નં. ૩ વાળી દલીલમાં વર્ણવેલી હકીકત. www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] આશ્રય લીધો હતો. સૌરાષ્ટ્રમાં આ સમયે તેમના જ જાતિમા અને દેશબ ંધુ જેને હવે આપણે દિીશક તરીકે ઓળખીએ છીએ તેવા રૂપભદત્તને કે તેના પુત્ર દેવ કના અધિકાર ચાલતા હતા, તેણે તેમને ચે!ડા સમય (ચેમાસાના ચાર ગામ ) સુધી સ્થિરતા કરતાની સગવડ કરી આપી હતી તે બાદ અનુકૂળ રૂતુ ધતાં, તે બન્ને પ્રજાએ (શક તથા હિંદી શકે.) એકઠા મળીને અતિ ઉપર ચડાઇ કરી હતી તથા ગભીલ પાસેથી અતિ !! ગાદી લઇ લીધી હતી પરિ ામે શકપ્રજાનું (શહેનશાહી શકનું) તિમાં રાજ્ય થયું અને હિંદીશકનું–દેવણુકનું શહીવંશનુ સૌરાષ્ટ્રમાં રાજ્ય મજબૂત થયુ. આટલે દરજ્જો દેવણુકને કાયો તા થયા, પણ્ અત્યારસુધી તેના પિતાને અથવા કહા કે તેના વારસદાર પોતાને જે માત્ર અધ્રપતિ-શતવહન વંશ સાથે જ વેર ચાલ્યું આવતુ' હતું, તેમાં ગભીલ વંશી સાથે વેરના ઉમેરા થયા. એટલે કે તેના દુશ્મન તરીકે એકને બદલે બે રાજકુટુ ો થયા, અવ જ્યાંસુધી શહેનશાહી શકનું જોર અ ંતિ ઉપર હતું ત્યાંસુધી તા દેવશુકની ગાદી તદ્ન સહીસલામત હતી. પણ આ શક પ્રાએ પોતાના સાત વર્ષના કારાબારમાં એટલાં તે ત્રાસ, (૭૮ ) આ અધિકાર ગીલ વરાવાળા સામ ખંડમાં આવશે ત્યાંથી જોઈ લેવુ. ( e ) પ્રથમ વખતે ઈ. સ. પૂ. ૭૪ માં ( જીએ પૂ. ૩૬૦ તથા ઈ.ડાપાર્થીઅને પ્રજાના અધિકારે અઝીઝ પહેલાનું વૃત્તાંત) અને આ બીજી વખતે એટલે ઈ. સ. પૂ. ૬૪ માં ( જુએ, પૃ. ૬૭ તથા અઝીઝના વૃત્તાંતે) અને આ ત્રીજી વખતે એટલે ઇ. સ. પૂ. ૫૭ માં : આ ત્રણે તર્ક તેણે ગુમાવી છે: તેનુ રાજ્ય ઇ. સ. પૂ. ૭૫ થી ૫૮ સુધી ચાલ્યું હતું, ( આ ત્રીછ વખતને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અત ૩૭૧ લુંટાકલ અને જુલ્મ અવંતિની પ્રજા ઉપર વરાવી દીધાં હતાં કે સર્વ પ્રજા ત્રાહી ત્રાહી પેાકી રહી હતી અને તેમને જીવ નાકની દાંડીએ આવી રહ્યો હતા. પણ આ સમયે કાલિકર જેવા કોઇ તેમના હાથ ઝાલે એવું નડ્ડાતું. કેમકે તેમણે તે પ્રાયશ્ચિત કરી પુન: જૈન સાધુને! વેશ પહેરી લીધા હતા. તેમ તે કામ હવે તેમના ધક્ષેત્રમર્યાદા બહારનુ થષ્ઠ ગયુ હતું. આ૯ તે પ ૢ મથુરાપતિ અઝીઝ પહેલાએ જે ધાયુ હત તે અવંતિની પ્રજાને ત્રાસમુક્ત કરી ઇન્ડોપા અિન રાજ્યની મજબૂતી કરીને આખી હિંદ પ્રજામાં એટલે કે સારા યે હિંદુમાં, પોતાના ડા વગડાવી દીધે! હાત. પણ તેના પેટનું પાણીએ ચાલ્યુ' હેય એમ દેખાતું નથી. આખરે તે પેલા ઇતિહાસપ્રસિદ્ધ શકારિ વિક્રમાદિત્યે ( એટલે કે ઉપરના અતિપતિ ગભીલના જ પુત્રે ) તથા તે વખતના અધ્રપતિએ (ઇ. સ. પૂ. ૬૪ માં જે ગાદીપિત હતા તે જ અત્યારે પણ ચાલુ હતા તે) બન્નેએ સાથે મળી પેાતાના સામાન્ય શત્રુ સામે થવાને હામ ભીડી: જુદા જુદા ક્ષેત્રાએ લડાઇ થઇ,૮૦° તેમાં વળી પ્રજાના સાથ હેાવાવી તેમને યશ પણ મળ્યા. આખરે હિંદી પ્રજાને શક પ્રજાના અત્યાચારામાંથી મુક્તિ મળી સમય શકે તેના મરણબાદ એક વર્ષ' અનવા પામ્યો છે પણ જે સાત વરસ સુધી અવતિમાં ત્રાસ વતી રહ્યો હતા તેમાંના પ્રથમ છ વર્ષ સુધી તેા પોતે જીવંત હતેાંજ, એટલે આવેલ તકનો સદુપયોગ કર્યો હેાત તા સોગેએ તેને યારી આપી હોત એમ કહેવાનો અહીં આશય છે). (૮૦) લડાઈ કેટલી થઇ તે આપણે બહુ જાગ્વની જરૂર રહેતી નથી, પણ મારી નજરે ત્રણ ચડે છે. તેમાંની બેતુ' વર્લ્ડન શકાર વિક્રમાદિત્યના વર્ણને અને ત્રીનુ વર્ણી ગૌતમીપુત્ર શાતકરણીના વૃત્તાંતે આવશે. www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ શાહી વશના ગ, જે લડાઇમાં દેવશુકને હાર મળી છે તથા તેના પ્રાણ ગયા છે તેમ જ હિંદી શક પ્રજાના ખાડા વળી ગયા છે તેને સમય ઇ. સ. પૂ. પર સમાય છે.૧ વળી તે યુદ્ધમાં અગ્રેસરપણે, વિક્રમાદિત્ય તરકથા, તેનેા સહાયક એવા રાણીશ્રી બળબીના પુત્ર ગૌતમીપુત્ર શાતકરણી હતા તથા તે યુદ્ધ સૌરા ટ્રની ભૂમિ ઉપર ખેલાયુદર હતું. આ ઉપરથી વાચકવર્ગોને ખાત્રી મળશે કે કેવા સંજોગામાં (૧) રાણી ખળશ્રીએ નાસિકના શિલાલેખ તરાવેલ છે. (ર) ગૌતમીપુત્રે નહપાણુનુ મહેારૂ દાખી દઇને ઉપર પોતાના ચહેરા૮૩ પડાવ્યેા છે ( ૩ ) આવા સિક્કા અપ્રપતિના અધિકારની બહાર એવી સૌરાટ્ની ભૂમિ ઉપરથી વિશેષ મળ આવે છે તથા ( ૪ ) તેમાં અતિનાં ચિહ્ન ઉપરાંત જૈન ધર્મના સાંકેતિક લક્ષણા નજરે પડે છે તથા તે સમયે કેવી પરિસ્થિતિ થઇ રહી હતી. આ પ્રમાણે રાજા દેવષ્ણુકના અંત આવી જવાથી તેમના વંશ ખંધ થયા કહેવાય. છતાં સૌરાષ્ટ્રના યુદ્ધમાંથી જે થાડા ઘણા શક બધી જવા પામ્યા હતા તેમણે તે ભૂમિ ઉપર અને જે ગેાદાવરી નદીના મૂળ પાસેના પ્રદેશમાં રાજા નહપાણુના સમયે વસી રહેવા પામ્યા હતા (૮૧ ) પૃ. ૨૦૪ માં પંક્તિ । તધા અન્ય ટેણે આ બનાવના સમય,ખીન્ન વિદ્વાનોની પેઠે હું પણ ઇ. સ. ૭૮ લખીને વક્તવ્ય કર્યું ગયાં છું, પણ હવે વિશેષ અભ્યા સથી તે વિચાર ફેરવી નાંખી આ માણે ઠરાવું છું, (૮૨) આ લડાઈનુ` વર્ણન રોષ ણે ન ૮૦ની ટીકામાં જણાવ્યા પ્રમાણે ગોતમી પુત્ર ત્તાંતે લખવામાં આયરો. (૮૩) આ સમયે નડુપાણને મરી ગયા શાસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ મ તેમણે તે ભૂમિ ઉપર, પોતાના મૂળ ધંધા જે ઢારાં ચારવાને તથા ઘેાડા ઉછેરવા વિગેરેના હતા તેનું અવલંબન લઇ ,જ્યારથી પોતાનાં જીવન ગુજારવા માંડયાં, ત્યારથી તે પ્રજા આલીરના નામથી ઇતિહાસમાં પ્રસિદ્ધિને પામી છે. આ કારથી જ આભીર પ્રજાના વંશવલે એ સ્થાને માલૂમ પડે છે. શાહીવશન હવે વૃત્તાંત પૂર્વેશ થાય છે: સ શોધન કરનારને માદક થઈ પડે માટે તેને લગતી થેાડીક સમયાવળી બનાવીને નાચે પ્રમાણે આપુ છું. ( ૧ ) શ્વરદત્ત ઃ આદિપુરૂષ : સત્તાધારી બન્યા ન પણ હાય: જેમ નહપાણતુ નભાવાહન, ઉષભદાત્તનું રૂષભદત્ત ઇ. સ ંસ્કૃત કે હિંદી નામ પડામાં છે તેમ શિલાલેખમાં કેતરાયેલા દિનિકનુ નામ ઈશ્વરદત્ત રખાયું હેાય અથવા મૂળ નામ ઉપરથી ઈશ્વરદત્ત પાડયુ હાય અને પછી તેને કાવતાં પ્રથમ દત્ત; પછી તેનું ધૃતઃ અને તેમાંથી દિન્ન કે દિત્રિક થવા પામ્યું હોયઃ ઇશ્વરદત્ત અને દુિનિક બન્ને એક જ વ્યક્તિનાં નામ ડ્રાય એમ પ્રથમ ૧જરે તા દેખાય છે. પણું વર્ષ અને રૂષભદત્તને મરણ પામ્યા લગભગ સાતેક વર્ષ વાં આવ્યાં હતાં (સરખાવે કે. આ. કે. પૃ. ૧૦પ્ તથા જ છે. બ્રે. રા, એ. સો, પૃ. ૬૪: ઇ. એ પૃ. ૩૭, પુ. ૪૩: એ. હિ. ઇ. પૃ. ૨૧૭ વિગેરેના ઉતારા; જે ઉપરમાં પૃ. ૨૦૪ ટી. ન', ૨૮ માં શબ્દે શબ્દ ઊતાર્યા છે, એટલે કે, તે સમયે નહુપાણુ કે રૂષભદત્ત એમાંથી એકે જીવતા હતા જ નહિ, માત્ર તેમની તવાળા સાથે જ ગતમીપુત્રને યુદ્ધ થયું હતું. www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] (૨) રૂષભદત્ત અંદાજ અ'દાજ ઉમર સમય સમય વ મ. સ ઇ. સ. પૂ. ३७० ૧૫૭ જન્મ કાંઈક સત્તામાં આણ્યે. દક્ષમિત્રા સાથે લગ્ન૪ દેવષ્ણુકના જન્મ૮૫ ૪૦૦ ૧૨૭ i” (ભૂમકના Y! ૧૨૬ О ૩. ૪૧૫ ૧૧૨ * ૪૦૦ થી ૧૨૭ થી ૩૦ થી સમયે ૪૧૩ ૧૧૪ ૪૩ ધારી નહપાણુ ૪૧૩-૪૫૩, ૧૧૪–૭૪; ૪૩–૮૩ ના સમયે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૧ (૮૪) તે પ્રશ્નમાં મોટી ઉમરે લગ્ન થતાં ાય એમ સમજાય છે, બલ્કે દક્ષમિત્રાની પહેલાં રૂષભદત્તનું લગ્ન કાર્ટે બીજી સ્ત્રી સાથે થઈ ગયુ. હાય, અને તે મરણ પામતા દક્ષમિત્રા બીજી વારની સ્રી હેાય: અથવા એક જીવતી હાય અને બીજી સ્રી પણ કરી હેાય: અત સ્વતંત્ર ગાદીપતિ મરણુ (૩) દેવશુક ગાદીએ ૪૫૩ ૭૪ ૪૬૯ ૫૨ ૨૩ ૮૩ ૪૬૯ ૧૮ ૫૪ મરણુ ૪૭૫ પર ૬૦ એટલે કે, ઇશ્વરદત્તને સાથે લખે તેા ત્રણ રાજા થકા કહેવાય; નહીં તે। માત્ર બે જ: અને તેમના રાજવકાળ એની ગણત્રીથી માત્ર બાવીસ વર્ષના જ ૪ સ. પૂ છ૪ થી પર ) છે પણ તેમના સમગ્ર રાજકીય જીવનને સમય ગણવા હાય તા, ઇશ્વરદત્તને લેખતાં, લગભગ ૭૫ વર્ષના ( ૪. સ. પૂ. ૧૩૦ થી ૫૨=૮ ) કહીં શકાશે. વધારે સ`ભવ એમ છે કે એક મરી જતાં શ્રીજી શ્રી તરીકે દક્ષમિત્રાને પરણ્યો લાગે છે. (૮૫) કાંતા, આના જન્મ, લગ્ન થયા બાદ કેટલાંયે વર્ષે થયો હાય:, અથવા તો તેની પહેલાંના બાળકો મૃત્યુ પામ્યાં હાય. www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ . ક :: - : : :.. એકાદશમ પરિચ્છેદ સંક્ષિપ્ત સાર– પરિશિષ્ટ –શક, આભીર અને શૈકૂટક પ્રજા સંબંધીનું વિવેચન–પ્રથમમાં શિલાલેખી પુરાવાઓ આપી રૂષભદત્તવાળી શક પ્રજા સાથે આભીર ઈશ્વરસેનને સાંધી બતાવેલ સંબંધ–તે જ પ્રમાણે પાછા શિલાલેખી પુરાવાથી પુરવાર કરેલ, ઈશ્વરદત્ત આભીર સાથેને ધરસેન ત્રકૂટકને સંબંધ-વિરહિમ અને ત્રિકૂટક, સમાનઅર્થી શબ્દ હેવા છતાં તે બેના તાત્પર્યમાં રહેલા તફાવતને કરેલ ખુલાસે–ચશ્મણ ક્ષત્રપ અને ઈશ્વરદત્ત મહાક્ષત્રપને સંબંધ જે શંકામય બતાવાય છે તે દલીલની ચલાવેલ ચર્ચા તથા તે ઉપરથી ચષ્મણના સંવતસરની આદિને સમય ઈ. સ. ૭૮ ગણાય છે તેને બદલે બીજે જોઈએ એમ ઉલ્લેખ કરી, બતાવી આપેલે તેને સારો સમય તથા તેમની શંકાઓનું કરેલું સમાધાન–અંતે ઈશ્વસેન આભીર અને ઈશ્વરદત્ત ત્રિકુટકને સાબિત કરેલ પિતાપુત્રને સંબંધ– તથા બતાવી આપેલ ત્રિકુટક સંવત્સરનાં સ્થાપકનાં નામ અને સમય પરિશિષ્ટ મા–ઓશવાલ, શ્રીમાલ અને પિરવાડને ગૂર્જર શબ્દ સાથના સંબંધનું કરેલું વિવેચન–ગૂર્જર પ્રજાના મૂળ વિશેની કરેલી ચર્ચા–તે ત્રણે પ્રજાનાં મૂળ સ્થાન સાથે, વર્તમાનકાળે માલુમ પડતી સત્યાસત્યતાનાં લંબાણ દwતે આપી કરી બતાવેલ મુકાબલે—ભિન્ન ભિન્ન કાળે તે સવ પ્રજાએ બતાવે છેરાજસત્તા સાથે સહકાર–આપદુ ધર્મ પિછાણ વૈશ્યત્વને સંચળ ઉતારી તેમણે ધારણ કરેલું ક્ષત્રિય રાજપૂતનાં ચાર અગ્નિકુલની ઉત્પત્તિ અને ભૂમિ સત્તાની તેમણે વાંકી ને ઇતિહાસ--- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] આભીર પ્રજા ૩૭૫ આ પરિશિષ્ટમાં શક, આશીર અને ત્રૈકૂટક પ્રજા સંબંધી વિવેચન આપવાનુ છે. આ ત્રણે પ્રજાને કાંઈક સંબધ છે એમ તેા વમાનકાળે સર્વ વિદ્યાના સંમત છે જ. પણ કેટલાકનું એવુ માનવુ છે કે, શકમાંથી જ આભીર અને આભીરમાંથી જ ત્રૈકૂડકાની ઉત્પત્તિ થઇ હાવી જોઇએ. જ્યારે કેટલાકનુ મંતવ્ય તે પ્રમાણેના જોડાણ પરત્વે કાશીલ રહે છે; છતાં કબૂલ કરવું પડે છે કે આ બન્ને વર્ગોની દલીલે। અને ચર્ચાના મુદ્દા બહુ પરિમિત સ્થિતિમાં અટવાઈ રહેલ છે. એટલે અહીં આપણે તે સર્વેને કાંક વિસ્તૃતરૂપે રજા કરી, તેમાંથી વિશેષ સત્ય તારવી શકાય તે તેમ પ્રયત્ન આદરવાના છે. પૂર્વે જેમ કરવામાં આવ્યું છે તેમ, અહીં પણ પરિશિષ્ટા લખવા જરૂર ઊભી થઇ છે. અત્રે એ પરિશિષ્ટા છે, પ્રથમમાં શક, આભીર અને ત્રૈકૂટક પ્રજાને લગતી જ્યારે દ્વિતીયમાં ગૂર્જર, એશવાળ, શ્રીમાળ વિગેરે પ્રજાને લગતી હકીકત આપવાની છે. આ સર્વ પ્રજાના તિહાસને, આપણે ઠરાવેલ મર્યાદા સાથે સીધ્ધા સંબંધ તા નથીજ; પણ તેને રૂષભદત્ત સાથે તથા તે જે પ્રજામાં હતા તે શક પ્રજા સાથે ઐતિહાસિક સંબંધ હોવાથી તે સ` ખીનાને અત્ર પરિશિષ્ટના રૂપમાં રજૂ કરવી પડે છે. પરિશિષ્ટ અ nas in trade guilds at Govardhana for the purpose of providing medicines for the sick, among the monks dwelling in the monastry on Mou. nt Trirasmi. The king Ishvarsena who is called an Abhira and son of the Abhira Sivadatta, seems to bear the metronymic ‘Madha'iputra'. The benefactress is the lay devotee Visnudatta, the Sakani mother of the Ganapaka Visvavarman, wife of the Ganapaka Rebhila, daughter of Agnivarman, the Saka. The inscrip tion is in Sanskrit; with traces of Prúkrit=ત્રિરશ્મિ શીંગ ઉપરના વિહારમાં વસ્તા બિમાર ભિક્ષુઓને ઔષધી પૂરી પાડવા માટે ગાવરધનની વેપારી મંડળીમાં એ રકમેા-૧૦૦૦ કાર્પાપણુ અને ૫૦૦ કાર્લાપણુ-રાકથાના ઉલ્લેખર તેમાં કરેલ છે. રાજા ઇશ્વરસેન જે આભીર કહેવાયેા છે અને શિવદત્ત આભીરનાઇ વિચારણા માટે ભૂમિકારૂપે નીચેની સ્થિતિ જાણવા યાગ્ય કહેવાશે (૧) શિલાલેખ ન. ૪૩ નાસિકઃ ઇશ્વરસેન, ૯ મુ વર્ષ, ઉનાળાના ૪થા પક્ષ, ૧૩ મે દિવસ: ૧ It records the investment of two sums of money1000 Karsapanas and 500 Karsapa (1) જુ ા, આં. રૂ. પ્રસ્તાવના પૃ. ૬૨. (૨) નહપાણુ અને રૂષભદત્તે આપેલાં દાનપત્રોની વિગત સરખાવશે તે માલુમ થયો કે, તેમણે પણ સિક્ષકાને અનેક પ્રકારે સહાયતા આપી છે; તથા તે કા નિભાવા માટે ખક્ષીસા પણ જુદી કાઢી રાખી છે. તેમના મત પ્રમાણે નાણું રાકવા માટે વેપારી સંસ્થા સારા સ્થાન તરીકે લેખાતી હતી. તેમજ ગાધન માંત-નાસિાની માસપાસની જગ્યા તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પણ પસંદ કરી હતી. (૩) ઈશ્વરસેને ‘રાજા’ના ઇંકાખ ધારણ કરેલ છે; જ્યારે તેના પિતા ઇલ્કાબ વિનાનો છે. એટલે સમજવું રહે છે કે ઇશ્વરસેન કાંઈક પ્રતાપી નીવડેલ છે અને તેણે કયાંક ( નીચેની ટીકા ન'. ૧૫ જીએ ) રાજગાદી કરીને હુકુમત ચલાવવા માંડી છે, (૪) નોંધી રાખવુ રહે છે કે આ પ્રશ્ન પેાતાને આભાર કહેવરાવે છે. www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૭૬ આભીર, શાક અને [ એકાદશમ છે. વળી માતગોત્ર ઉપરથી મારી પુત્ર તરીકે કે થાપણ તરીકે મૂકી છે (૩) તેને ઉપયોગ ઓળખાય છે; દાતા તરીકે ભક્તાણું વિષ્ણુ ત્રિરશ્મિ પર્વત૧૦ ઉપરના એક વિહારમાં વસતા દત્તા છે, જે શકન્નતિની સ્ત્રી છે; વળી તેણી સાધુના દવાદારૂમાં કરવાને છે (૪) દાન શક અગ્નિવમનની પુત્રી, રેશીલ ગણપની ભાર્યા દેનાર બાઈ છે. તે શક જાતિની છે (૫) લેખ અને ગણપક વિશ્વવર્મનની માતા થાય છે. સંસ્કૃતમાં મુખ્યતઃ છે. આ હકીકતમાંથી સાર શિલાલેખ સંસ્કૃતમાં છે તથા તેમાં પ્રાકૃતિની એ નીકળે છે કે (૧) ઈશ્વરસેન રાજા પોતે કાંઇક છાયા પણ છે. આટલા ઉલ્લેખથી જોઈ આભીર જાતિને છે (૨) દાન દેનાર શક શકાશે કે (૧) માઢરપુત્ર રાજા અશ્વસેન જાતિના છે એટલે શક અને આભીર બંનેને આભીર, જેના બાપનું નામ શિવદત્ત આભીર કાંઈક સગપણ પણ હશે (૩) દાન દેવાની છે તેના રાજ્ય નવમા વર્ષે દાન માટે રકમ જુદી રીત તથા શિલાલેખની ભાષા અને પદ્ધતિ૧૩ કાઢી છે (૨) રકમ વેપારી મંડળમાં વ્યાજુ રૂષભદત્ત અને નહપાણની પેરે જ તરી આવે છે; (૫) આંધ્રપતિઓ પછી જે વંશે ઉદભવ્યા છે તેમાંના એક તરીકે પુરાણકારોએ આભીરને પણ ગણા છે. (જુઓ કે. આ. કે. પ્રસ્તા, પૃ. ૧૩૪) આંધ્રપતિએ પિતાને, પોતાની જનેતાના ગોત્ર ઉપરથી ઓળખાવતા હતા તે પ્રથા જાણીતી છે ( જેમકે ગતમીપુત્ર, વસિષ્ઠ પુત્ર, માઢરીપુત્ર ઈ.) એટલે આંધ્રપતિની પાછળ આવનાર આભીરેએ પણ તે રીત અપનાવી લાગે છે અથવા તો તે બને પ્રજને કાંઈક સંબંધ હોય એમ પણ અનુમાન દેરી શકાય છે. વળી નીચેની ટી.૮ તથા ૧૨ સરખાવે. ૧) રૂષભદત્તે પિતાને શક નતિને. જણાવે છે. અહીં વિષ્ણુદા પોતાના શ્વર પક્ષને શક કહે છે તેમ તેને પિતા અનિવમન પણ પિતાને શક કહે છે એટલે કે વિષ્ણુદત્તનો પિતૃપક્ષ તથા શ્વસુરપક્ષ બને શક નતિના છે. એટલે કે રૂષભદત્ત, વિષ્ણુદત્ત, અગ્નિવર્મન વિગેરે એક જ પ્રન છે. ઉપરની નં. ૫ અને ૬ ટકાનું એકીકરણ કરતાં સાર એ નીકળો કે, આંધ્રપતિઓ, આભીર પ્રન તથા શક પ્રજને કાંઈક કાંઈક સગપસંબંધ હોવો જોઈએ. વળી તે અનુમાન નીચેની ટીકા નં. ૮-૧૨ થી પ્રબળ બને છે. (૭) લેખની લિપિ પણ નહપાણ અને ભદત્તના જેવી જ ગણી શકાય. લેખન પધ્ધતિ માટે નીચેની ટી. નં. ૧૩ જુએ. (૯) દાન આપનાર શક પ્રજની બાઈ છે, તેના સગાંવહાલાં શક છે; છતાં આભીર રેનનું નામ શિલાલેખમાં આનંદથી લેવાય છે; જે અમુક રાનના રાજ્ય અમુક વખતે આ દાન દેવાયું. જે રાજના સમયે દાન દેવાય તેનું નામ તે તેની પ્રન પણ લખે; તે સામાન્ય દેવે કહેવાય. પણ ફલાણા રાજના રાજ્ય અમલને અમુક સમયે તે નિર્દેશ જે કરાય, તે તે પસ્પર સંબંધ વિના ન જ બની શકે. (ઉપરની ટી. નં. ૫ તથા ૬ તેમજ નીચેની ટી. નં. ૧૨-૧૩ ની હકીક્ત સરખાવે.) (૯) ઉપરની ટી. ન. ૨; તથા નીચેની ટીનં. ૧૩ જુઓ તથા સરખા પૃ. ૩૧૮ નું લખાણ. (૧૦) ત્રિરહિમ પર્વતeત્રણ કિરણ-ર ગે જેનાં છે તે પર્વત. તેનું સ્થાન ગોદાવરીનાં મૂળવાળા પ્રદેશમાં નાસિક શહેરવાળા ગેવર્ધન પ્રાંતમાં આવેલું છે એમ આ ઉપરથી સમય છે; કેમકે શિલાલેખનું પોતાનું રયળ જ નાસિક શહેર છે અને ઈશ્વરસેનને રાજ્યપ્રદેશ પણ તેજ છે. રૂષભદત્ત, નહપાણ વિગેરેનાં દાનપત્રને પ્રદેશ પણ અહીં જ છે. ઉપરની ટી. નં ૨ તથા નીચેની ટી. નં. ૧૪ સરખા. (૧૧) ઉપરની ટી. નં. ૨ નું લખાણ સરખાવે. (૧૨) ઉપરની ટી. નં. ૬ તથા ટી. નં. ૮ તેમજ નીચેની નં. ૧૩ સરખા: (૧૩) પદધતિ એમ છે-વર્ષ, રૂત, મહિને અને દિવસ એમ ચાર વિગતે રૂષભદત્ત પિતાના શિલા લેખમાં આપી છે તેમ ઇથરસેને પણ આપી છે, જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ( ૪ ) ત્રિરશ્મિ પર્વત નાસિકની આસપાસના ગાવન પ્રદેશમાં જ આવેલ૪ છે, જ્યાંના અધિપતિ ઇશ્વરસેન છે૧૫ ( ૫ ) ઇશ્વરસેનની માતા માઢરી ગાત્રની ૧૬ છે તે ઉપરથી આ આભીર પ્રજાને આંધ્રપતિ ૧૭સાથે કાંઈક સગપણુ સબંધ હોવાના ખ્યાલ ઊભા થાય છે. ( ૨ ) ત્રૈકૂટક વશની ઓળખ માટે શિલાલેખ નં. ૪૪, પારડીના ૧૮ છે. તેમાં Dharasena, year 207 of the Traikutaka era, 13 th day of the bright half of Vai વૈટકોના સબંધ એટલા જ છે કે રૂષભદત્તના સમયે ક્ષહરાટ સંવતની સ્થાપના થઈ ગઈ હતી તેથી તેણે તે સ'વતના આંક જણાવ્યા છે; જ્યારે ઈશ્વરસેનને સંવતસર જણાયા ન હાવાથી (તેના કારણ માટેની નીચેની ટી નં. ૨૪ વાંચો) તેણે પોતાના રાજઅમલનું વર્ષાં જ દર્શાવ્યું છે. આ ઉપરથી સમનરો કે રાક અને આભીર પ્રશ્નને સંબંધ હતા જ (સરખાવા ટી. નં. ૫, ૬, ૮ તથા ૧૨) (૧૪) ઉપરની ટી નં. ૨ ના અંતિમ ભાગ, તથા ન', ૧૦ સરખાવે. (૧૫) ઉપરની ટી. ન. ૩ જીએ. (૧૬) સરખાવા ઉપરની ટી. નં. પ, (૧૭) સરખાવા ઉપરની ટી, ન. પ. (૧૮) આ પારડી શહેર સુરત જીલ્લામાં આવેલું છે. અત્યારે પણ તે જ નામથી તે ઓળખાય છે. બી. બી. સી. આઈ. રેલ્વેનું તે સ્ટેશન છે. ત્રૈકૂદ્યવંશી રાજાની હકુમતને! આ પારડીના તથા લેખન. ૪૫ કન્હેરીને પ્રદેશ એમ બન્ને પ્રદેશા ઉપર જણાવેલા આભીર રાજા ઇશ્વરસેન તથા રૂષભદત્તના દાનપત્રના પ્રદેશવાળા જ છે કે જેમાં ત્રિરશ્મિ પત આવેલ છે. (૧૯) આ લેખની પદ્ધતિમાં વર્ષ, માસ, પક્ષ અને દિવસ લખેલ છે પણ તુનું નામ મૂકી દીધું છે; જે પધ્ધતિ રૂષભદત્ત અને નહપાણની છે. જીએ ઉપરની ટી, નં. ૧૩, આ સાથે ચઋણ્વશી રાજાની પદ્ધતિ સરખાવશે। તા માલુમ પડશે કે, આ ધરસેન ત્રૈકૂટકની re Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૭૭ sakha=ધરસેન ત્રૈકૂટક સંવત ૨૦૭ ના વૈશાખ શુદિ ૧૩ ના દિવસે૧૯ એમ લખેલ છે. વળી શિલાલેખની વિગતમાં જણાવે છે કે તેણે અશ્વમેધ યજ્ઞ કર્યાં છે૨૦ ઈ. છે. અને ખીજો લેખ નં. ૪૫ કન્હેરીને૨૧ છે તેમાં year 245 of the increasing rule of the TraiKutakas=ત્રકૂટાના વૃદ્િગત રાજ્ય૨૨ અમલનાં ૨૪૫ વર્ષે ૨૩ એમ લખ્યુ છે. આ લખા ણુથી એમ સાર કાઢી શકાય છે કે (૧) ધરસેન ઇ, જે રાજાએ છે તેના વંશ ૨૪ત્રકૂટક પદ્ધતિ રૂષભદત્ત અને ઋણુની વચ્ચેની છે. ખો ચાણ પધ્ધતિને જ વધારે મળતી છે. (૨૦) શિલાલેખમાં આ વસ્તુને વિજયના ચિહ્ન તરીકે જણાવવાના ઉદ્દેશ દેખાય છે, એટલે તે રાજ વૈદિક મતાનુયાયી હતા એમ બતાવાય છે. આ હકીકત તેના સિક્કામાં કોતરેલ તેના બિરૂદ ઉપરથી પણ સાબિત થાય છે . માત્ર સવાલ એ જ રહે છે કે, તે ધમ તેણે અ’ગીકાર કરેલ કે તેના પૂર્જાથી ચાઢ્યા આવતા હતા? વધારે સભવ તેણે જ પ્રથમ વાર સ્વીકાર્યો હરો એમ અનુમાન ઉપર જવાય છે. (૨૧) આ ગામ નાસિક જીલ્લામાં આવેલુ છે. (૨૨) વૃદ્ધિંગત શબ્દ એમ સૂચવે છે કે, તે રાજ્ય અથવા તેમના વંશ હજી બહુ જીજ સમય પહેલાં જ સ્થપાયા હતા અને ધીમે ધીમે તેની વૃદ્ધિ-રાજ્યવિસ્તારની-થતી જતી હતી; છતાં; તેમણે સંવતના આંક ખસે ઉપરના વાપર્યો છે તેના કારણ માટે નીચેની ટી. ન. ૨૩ તથા ૬૪ જી. (૨૩) તેમણે સંવત્સરનો આંક ખસા ઉપરા વાપર્યો છે. તે એમ સૂચવે છે કે, તેમનો વશ ભલે હમણે થોડા વર્ષથી જ હયાતીમાં આવ્યા છે છતાં તેઓ જે સ'વતસરના ઉપયોગ કરે છે તે બહુ જૂનો છે; અને જૂના છે છતાં તેને વળગી રહ્યો છે એટલા માટે કે, તે સંવતસરની સ્થાપના સાથે પેાતાને સંબંધ હતા (જીએ ટી. નં. ૬૪) www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૮ આભીર, શક અને [ એકાદશમ કહેવાય છે. (૨) તેમને અમલ શૈકૂટક સંવત ૨૦૭, ૨૪૫ માને છે (૩) તેમણે વૈદિકધર્મ અંગીકાર કરેલ છે?"(૪) તથા તેમનું લખાણ કાંઈક અંશે ઉપરના આભીર રાજા ઈશ્વરસેનને અને શક રાજા રૂષભદત્તેર તથા ૨૭ વિશેષાંશે ચMણ-ક્ષત્રપ સરદારેએ ગ્રહણ કરેલી ૨૮પદ્ધતિને મળતું આવે છે. આ બે શિલાલેખમાં આળેખેલી હકીકતમાં જે જે મુદ્દાઓ તેના કોતરાવનારે દર્શાવ્યા છે તથા તેમાંથી જે જે સાર કાઢી શકાય છે તે તે વાચક પાસે રજૂ કરી દીધો છે; તેમજ તેને લગતી ટીકાઓમાં તે સર્વેને પરસ્પર સંબંધ શું શું હેઈ શકે તે પણ જણાવી દીધું છે. એટલે તે મુદ્દાઓ તથા ટીકાઓમાં સમાયેલી સર્વ વસ્તુસ્થિતિનું સમીકરણ લઈ એકીકરણ કરીશું તે આ પ્રમાણે તેને નિષ્કર્ષ કાઢી શકાય છે. (૧) ક્ષહરાટ નહપાણ તથા રૂષભદત્ત શકની કેટલીયે હકીકતે ઈશ્વરસેન આભીરો અને વિષ્ણુદત્તા શકાનિને જેમ મળતી આવે છે(૨)તેમ ત્રિરશ્મિ પર્વતપ્રદેશના રાજાઈશ્વરસેન આભીરની કેટલીક હકીકત સૈફૂટક વંશી ધરસેન આદિને મળતી પણ આવે છે. (૩) એટલે કે એક બાજુ રૂષભદત્ત અને બીજી બાજુ ધરસેનની વચ્ચે ઈશ્વરસેનનું સ્થળ આવી જાય છે, અને તે ત્રણે પરસ્પર સંબંધ ધરાવતા પણ દેખાય છે. પણ તે સંબંધ કેવા સામાજિક કે રાજકીય-પ્રકારના હતા અથવા તે જ્યારે (૨૪) વૈકુટકસૈફૂટકઃ ત્રિ એટલે ત્રણ, કુટ એટલે શિખર જે પર્વતના છે તે પર્વત; (ત્રિરહિમ ઉપરની ટી. નં. ૧૦ જુઓ) તેના પ્રદેશમાં જેણે રાજગાદી કરી છે (કકકરનાર) તે વંશ તે ત્રિક વંશ કહેવાય જીએ નીચેની ટી. નં. ૬૦) અને તે વંશ નં. ૫ કહેરી લેખવાળા રાજના સમયમાં ર૪૫ સંવતસરની પહેલાં ડાંક વર્ષ અથવા પારડી લેખવાળા રાજધરસેનના સમયે ૨૦૭ના સંવતસરમાં જ કે તેથી પણ પાંચ દસ વર્ષ પહેલાં, સ્થપાયે હશે. જો કે આ હકીક્ત સ્પષ્ટ થતી નથી; પણ લગભગ ૨૦૭ કે તેની પૂર્વે પાંચ દસ વર્ષે જ તેની આદિ થઈ હશે એમ કહી શકાશે. આભીર રન ઈશ્વરસેનતેને ત્રિરમિ પર્વત તરીકે ઓળખાવે છે. એટલે ઈશ્વરસેન પછી જ તૈકુટક શબ્દની રચના કરવામાં આવી છે. તેમજ કૈટક રાજાએ વાપરેલ સંવતસરની સ્થાપના પણ ઈશ્વરસેનના સમય બાદ જ થઈ દેખાય છે. વળી જ્યારે ઈશ્વરસેન પિતાને રાન શબ્દથી સંબોધે છે અને પિતાને કાંઈ બિરૂદ લગાડેલ જ નથી ત્યારે સાબિત થાય છે કે, તેણે જ રાજગાદી સ્થાપી છે. વળી “પતાના રાજ્ય નવમા વર્ષ” એમ શિલાલેખમાં જે લખ્યું છે તે બતાવે છે કે, તેણે રાજગાદી તે કરી હતી પણ પિતાને સંવતસર ચલા નહોતે આવી જ સ્થિતિ ક્ષહરાટ અને ચણ્ડણ ક્ષત્રપાળા સંવતની થઈ છે. ક્ષહરાટ સંવત સ્થાપનાર નહપાયું છે પણ તેની સ્થાપના તેના પિતા ભૂમકના રાજ્યની આદિથી કરી છે. તેવી જ રીતે ચષ્ઠણે જે સંવતની (તેને હવે આપણે ક્ષત્રપ સંવત તરીકે ઓળખીશું) સ્થાપના કરી છે તે પોતાના રાજ્યની આદિથી નહીં પણ પિતાના પિતા ક્ષત્રપ શ્વમેતિકના રાજ્યની આદિથી છે) તેમ અહીં પણ સંભવ છે કે ઈશ્વસેનના સંવતની (આભીર સંવતની અથવા ઈતિહાસમાં જે કલચૂરિ-ચેદી સંવત તરીકે જણાવે છે તેની સ્થાપના ઇશ્વરસેને પોતે નથી કરી. ભલે તેના રાજ્યઅમલની આદિથી તેને સમય ગણાય છે પણ તેની સ્થાપના તે પાછળ આવનાર તેના કોઈ અન્ય પ્રતાપી તનુજે કરી છે (જુઓ તે માટે નીચેની ટી. નં. ૬૨). (૨૫) ઉપરની ટીકા , ૨૦ જુઓ, (૨૦) ઉપરની ટી. નં. ૯ સરખા. (૨૭) વિશેષાંશે જે લખવું પડયું છે તે એટલા માટે કે તેજ પદ્ધતિ સાદપણે ગ્રહણ કરાયેલી છે પણ સિક્કામાં કોતરાયેલ ચિહ્રદર્શનમાં કિંચિત ફેરફાર છે. તેથી સાદર્શન લખતાં વિશેષાંશ શબ્દ વાપર્યો છે. (૨૮) તેમણે (ઉદામ વિગેરેના લેખ વાંચે) સંવતસર, માસ પક્ષ અને દિવસ એમ ચાર વસ્તુને નિદેશ હમેશા કર્યો દેખાય છે. સરખા ઉપરની ટી. નં.૧૯ તથા ર૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] ત્રૈકૂટકોના સબંધ ખુલતુ ને પ્રેમ થવા પામ્યા હતા, તે તેમાંથી નથી જ. જો કે તે શેાધી કાઢવું જરા કઠિન તેા છે જ, છતાં કાળામાથાના૨૯ માનવીથી શુ અસાધ્ય છે ? તે ઉક્તિ પ્રમાણે કાંઈક પ્રયાસ કરીશું. પછી તેમાં કેટલે દરજ્જે આપણને સફળતા મળી ગણાશે તે તે વાચક જ કહી શકશે. હકીકત આ વસ્તુના નિચેાડ લાવવા માટે એક જ વસ્તુ ઉપયેાગી થતી મને દેખાઈ છે. તે ક્રાઇ એક મહાક્ષત્રપ ઈશ્વરદત્તને લગતી છે. એમ છે કે, ચણુવંશી ક્ષત્રપોનુ' રાજ્ય અવ'તિ ઉપર એકધારૂ ૩૦ ચાલ્યું આવતું જણાયુ` છે. તેમાં મહાક્ષત્રપ દામસેનનું રાજ્ય ૧૪૫–૫૮ ૩૧સુધી તા ચાલ્યું હોવાનું તેણે પાડેલ સિક્કા ઉપરથી જણાય છે. પણ તે પછીના બેથી ત્રણ વરસમાં ક્રાઇ મહાક્ષત્રપના સિક્કો જ પશ્ચાનું જણાતુ નથી. વળી પાછા ૧૬૧ થી યોાદામન મહાક્ષત્રપના (૨૯) કાળુ` માથું એટલે કલકિત બનેલું છે માથું જેવું એવા અર્થાંમાં નહીં, પણ જેના માથા ઉપર કાળા વાળ આવી રહેલ છે તેવા મનુષ્ય એમ સમજવું, પછી મનુષ્યનું માથું કાળા, ભુરા કે ધોળા વાળનુ હાય, છતાંયે ઉતિમાં તા ‘કાળા માથાનુ` માણસ' એવાજ શબ્દપ્રયોગ પ્રચલિત થયા છે. (૩૦) આ ક્ષત્રામાંના કેટલાકનો સમય આપણા પુસ્તકની ક્ષેત્ર મર્યાદા બહાર ચાઢ્યા જાય છે. એટલે તેમના આખા વંશનું વર્ણન કરવાના આપણા અધિકાર તા નથી જ; છતાં આસપાસના ઐતિહાસિક સબંધ સમજવા માટે જેટલું જરૂરી છે તેટલું છેલ્લા પુસ્તકમાં આપીશુ` જ એટલે તેમની વ‘શાવળી માટે તે પુસ્તકે જી. (૩૧) વિદ્વાનોએ આ સ`વતને શસ'વત માન્ય છે (એટલે કે ચણને શકપ્રનને! નબીરા ગણી તે સ ́વત તેના વશના માન્ય છે) જેથી તેની સ્થાપના જે ઇ. સ. ૭૮ માં મનાઇ છે તે હિસાબે દામસેનના રાજ્યના અંત ૧૫૮+૭૮=૨૩૬ ઈ. સ. માં ગણ્યા છે (પણુ ચઢણ તે શક નથી એમ આપણે અનેક વાર ઉપરમાં જણાવી ગયા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૭૯ સિક્કા મળી આવે છે, તેમજ ૧૫૪ થી ૧૦ સુધીના સાત વર્ષમાં માત્ર ક્ષત્રપ (મહાક્ષત્રપ તરીકે નહીં જ તરીકેના દામજદશ્રી ખીજો, વીરદાસન, યશાદામન અને વિજયસેન એમ અનુક્રમ વાર ચાર જણાના સિક્કા મળી આવે છે. એટલે કે, ૧૫૪ થી ૫૮ સુધીમાં ક્ષત્રપ અને મહાક્ષત્રપના; અને ૧૫૮ થી ૬૦ સુધી માત્ર ક્ષત્રપના જ; અને તે બાદ પાછા ક્ષત્રપ મહાક્ષત્રપના સિક્કા મળે છે, જેથી વચલા ત્રણ્ વમાં (૧૫૮ થી ૧૬૦ સુધીમાં ૩૨ ) કાઇ મહાક્ષત્રપ કેમ નથી થયુ' તે પ્રશ્નની વિચારણા વિદ્વાનાને ઊભી કરવી રહી. ત્યાં કાઇ એક૩૩ તૃત્યાંગજ વ્યક્તિનાનામે ઇશ્વરદત્તના-અને તે પણ મહાક્ષત્રપના ખિદવાળા ચણુવંશી ક્ષત્રપેાના સિક્કાને બધી રીતે સાદશ દેખાતા સિક્કા ૪ મળી આવ્યા. એટલે તેમણે કલ્પના દોડાવી. આ બાબતમાં છીએ, જીએ પૃ.૨૧૭થી આગળ તથા સિથીઅન્સના વૃત્તાંતે, તેમજ સરખાવેા પૃ. ૩૫૦ ના અંતભાગે ટાંક્યુ એ. હિ. ઇ. નું પૃ. ૯ તું ઇંગ્રેજી વાક્ય, આ આંકની માયતાને લીધે શુ' મુશ્કેલી ઊભી થઈ છે તથા તેમાં શું સુધારા કરવા યાગ્ય છે, તે આ પારીયામાંની આગળ લખેલ હકીકતથી સમનરો (જુઓ નીચેની ટી. ન'. ૪૪) (૩૨) તેમના હિસાબે ૧૫૮+૭૮=૨૩૬ ઈ. સ. થી ૧૬૦+૭૮=ઇ. સ. ૨૩૮ સુધીના સમયના, એમ કહેવાની હેતુ છે. (૩૩) તૃતીયાંગ એટલે ક્ષત્રપ કુટુંબ સાથે સબંધ ન હાય તેવા ( સરખાવે નીચેની ટીકા ન. ૩૬) પણ મહાક્ષત્રપ પદ છે તથા સિક્કાની રબઢબ બધી મળતી આવે છે; એટલે તેમના કોઈ અમલદારહોય અને પાછળથી તેમની નબળાઇને કે અંધાધૂનીનો લાભ લઇ સ્વતંત્ર બની ખેડા હાય એમ અનુમાન કરી શકાય છે. જુઓ નીચે ટી. ન’. ૬૫ તથા ૬૬ (૩૪) સિક્કા સાદશ છે: તેમાં સવળી ખાનું મહેર તથા લેખ છે અને અવળી બાજુ ચણુ વશી ચિન્હો છે, પણ ક્ષત્રામાં જે સંવતને! માં લખેલ છે તેને www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ મિ. રેપ્સન જણાવે છે કે,૩૫ ૮ The Maha• kshatrapa Ishwardatta struck silver coins of precisely the same style and types as those of the Western K. shatrapas; but it is certain that he did not belong to the same dynasty; પશ્ચિમના ક્ષત્રાના સિક્કાની જાતના અને ભાતના બરાબર સાદાપણે મળતા મહાક્ષત્રપ શ્ર્વરદતે રૂપાના સિક્કા પડાવ્યા છે, પણ એટલું ચોક્કસ છે કે તે ( ઈશ્વરદત્ત ) તે વ’શા ( ક્ષત્રપ વશા ) નથી જ૩૬", પછી આગળ ચાલતાં પેાતાના વિચાર જણાવતાં લખે ૩૭છે કે, “This is shown (I) by his name... and (2) by his introduction of a foreign method of dating his coins in regnal years instead of in years of the Saka era. In both of these respects he follows, apparently. the example set by a dynasty of Abhira kings who succeeded the Andh ras in the Nasik District as is shown by the Nasik inscription dated in the 9th year of the Abhira king Ish આભીર, શક અને બદલે ઇશ્વરદત્ત, પોતાના રાજ્યના પ્રથમ વર્ષે, દ્વિતીય વર્ષ એવા શબ્દો જ લખ્યા છે. (જીએ આ પુસ્તકમાં સિક્કા ચિત્ર તથા તેનું વર્ણન) ચણ વશના જેમ શિલાલેખા મળી આવે છે તેમ ઈશ્વરદત્તના કાઈ શિલાલેખ મળી આવ્યા નથી. (૩૫) જીએ કૉ. આ. રે. પ્રસ્તાવના પૃ. ૧૩૩, પારા. ૧૦૯. (૩૬) તે વાના નથી એટલે તદ્ન જુદી જ જાતિને તથા કુળના છે એમ સમજવુ. ( સરખાવે ઉપરની ટી. ન. ૩૩ તથા નીચેની ટી. નં. ૫૮-૫૯) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ warsena, son of the Abhira Shiva. datta. This dynastry is no doubt referred to by the Puranas...= બાબતની ખાત્રી એ વસ્તુ ઉપરથી મળે છે ( ૧ ) તેના ઈશ્વરદત્તના ) નામથી ( ૨ ) તથા સિક્કા ઉપર શકસંવતના આંકને સ્થાનેપેાતાના રાજ્યે આટલામાં વર્ષે-એવી પરદેશી૮ પદ્ધતિ દાખલ કરેલ હોવાથી; આ બન્ને બાબામાં દેખીતી રીતે તેણે, આભીર રાજાના વશે ખેસાડેલ દૃષ્ટાંતનું અનુકરણ કરેલ છે. જેઓ (આભીર રાજાએ) નાસિક જીલ્લામાં આંધ્રપતિની પછી ગાદીએ બેઠા છે; તે હકીકત આભીર શિવદત્તના પુત્ર, આભીરપતિ રાજા શ્વરસેને પોતાના ( રાજ્યના નવમા વર્ષે કાતરાવેલ નાસિકના લેખ ઉપરથી સ્પષ્ટ થાય છે. ખરેખર, આ વંશના ( આભીર રાજાઓના ) ઉલ્લેખ પુરાણામાં પણ થયેલ છે૪૦” આ ઉપરથી તેમના કહેવાની મતલબ એ થાય છે કે...મહાક્ષત્રપ ઇશ્વરદત્ત આભીરપતિ ઇશ્વરસેનનું અનુકરણ કરેલ છે; તથા આભીરપતિએ, નાસિક જીલ્લામાં પ્રવશીએ પછી રાજ્ય ચલાવ્યું છે, તે હકીકત પુરાણામાં પણ જણાવવામાં આવી છે; છતાં યે મિ, રેપ્સને આ ઇશ્વરદત્તને અને આભીરપતિ (૩૭) ઉપરની ટી. નં. ૩૫, (૩૮ ) પરદેશી એટલે ચપ્રણવશ કરતાં જે પદ્ધતિ ખીજી રીતે હાય તેને, ચણવ‘શીના હિસાખે પરદેશી કહેવાય; તેથી અહીં તે શબ્દ વાપર્યો છે. (૩૯) આભીર રાજાએ કઇ પદ્ધતિ વાપરતા તે માટે ઉપરમાં ટી. નં. ૧૩ જુઓ; તથા ચૠણવંશીઓ ની પદ્ધતિને માટે ટી. ન., ૧૯ જીએ, અને બન્નેને સરખાવે. ( ૪૦ ) એટલે કે, આ હકીકત માત્ર કલ્પનાથી ઉપનવી કાઢેલ નથી પણ પ્રમાણિક અને આધાર સહિત છે. www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] વૈકૂટકોને સંબંધ ૩૮ ઈશ્વરસેનને શું સંબંધ હોઈ શકે તે બાબત ર્થન મળતું નથી જ. એટલે કે, ડે. ભગવાનલાલપિતાનું મંતવ્ય જાહેર કરેલું નથી. પણ સદ્ગત જીની બે સૂચનામાંથી પ્રથમ સ્વીકાર અને . 3. ભગવાનલાલ ઈદ્રજીતની બે સૂચનાઓને બીજીનો ઇન્કાર મિ. રેસન કરે છે. વળી હવાલો આપીને જણાવે છે૪૧ કે-“Bhag- ઇશ્વરદત્ત પડાવેલ સિક્કાઓનું વરદાન, યશોwanlal's identification of Ishwar- દામન, વિજયસેન આદિના સિક્કાઓ સાથે બારીક datta as an Abhira connected with નિરીક્ષણ કરી ને તે પોતાને અભિપ્રાય પ્રદthe dynasty represented at Nasik શિત કરે છે કે૪૪– “There can be little by Ishwarsena is therefore extremely doubt then that Ishwardatta reigned probable... Bhagwanlal's further suga sometime between A. D. 236 and gestion, that this conquest was 239 that is to say, at least ten years commemorated by the foundation before the foundation of the Traiby Ishwardatta of the Traikutaka kutaka era in A. D.249zતેથી નિઃસંદેહ era in A. D. 249 cannot however છે કે, ઈશ્વરદત્તનું રાજ્ય ઇ. સ ૨૩૬ થી ૨૩૯ be supported=તેટલા માટે જ આભીર ઈશ્વર- ની વચ્ચે કોઈક સમયે ચાલ્યું હતું. એટલે કે, સેનના નાસિકના લેખમાં જે વંશને નિર્દેશ કરેલ ઇ. સ. ૨૪૯ માં ફૂટક સંવતની સ્થાપના પૂર્વે છે તે જ (વંશના) એક આભીર તરીકે ઈશ્વર ઓછામાં ઓછા દશ વર્ષે.” આ ઉપરથી સમજાશે દત્તની ભગવાનલાલે બતાવેલી ઓળખ, બહુધા કે, ડે. ભગવાનલાલની બીજી સૂચનાને પણ મિ. સંભવિત જ છે...(પણ) ભગવાનલાલની બીજી રેસને અધકચરે સ્વીકાર કર્યો છે જ; પણ સુચનાર એમ છે કે, આ જીતની યાદગીરીમાં તેમની મુશ્કેલી એ છે કે, સૈફૂટક સંવતની સ્થાઇશ્વરદત્ત ઈ. સ. ૨૪૯ માં રૈકૂટક સંવતસરની પનાની સાલ જે ઈ. સ. ૨૪૯ ની છે, તે ઉપરના સ્થાપના કરી હતી, તેને તે તેમ છતાં યે સમ- આંક સાથે (ઈ ૨૩૬ થી ૨૩૯) મળતી કેમ (૪૧) જુઓ કે. આ રે. પ્ર. પૃ. ૧૩૪ પંક્તિ ૧૬ થી ૧૮. (૪૨) કે, આ. રે. પ્રપૃ. ૧૬૫, પારિ. ૧૧૦ પંક્તિ ૧ થી ૪ (૪૩) આ જીતનું વર્ણન જ. ર. એ. સ. ૧૮૯૦ પૃ. ૬૫૭ ઉપર ડો. ભગવાનલાલજીએ આપ્યું છે. તે ગમે તે પુરૂષ હોય તેની સાથે આપણે બહુ નિસબત નથી; પણ તે છતને ઈશ્વરદત્તે એક અસાધારણ પરાક્રમ લેખ્યું તે હોવું જોઈએ જ; એટલે મુદ્દો જ આપણે અત્રે લેખ રહે છે. આ જીતથી તેણે મહાક્ષત્રપનું પદ ધારણ કર્યું છે. (૪૪) કે, આ. રે. પ્ર, પૃ. ૧૩૬ પંક્તિ ૬ થી ૮ (૪૫) ઉપરની ટી. નં. ૩૨ જુઓ. (૪૬) સરખા ઉપરની ટી. નં. ૩૧: જે ચણણના શકને સમય બરાબર સમજવામાં આવે તે જ આ ગૂંચ આપોઆપ નીકળી જાય તેમ છે. આ મુદ્દો વિસ્તારપૂર્વક પુ. ૫ ના અંતે જ મારે સરખા પડશે, કેમકે ત્યાં ચ9ણના વંશને લગતી હકીકત લખવાની છે. અહીં તે એટલું જ જણાવીશ કે ચષણશાકની સ્થાપના ઈ. સ. ૭૮ નહીં પણ ઈ. સ. ૧૦૩ માં લેખવાની છે. એટલે કે, તેમને જે ખુલાસો શક સંવત ૧૫૮ થી ૧૬૦=ઈ. સ. ૨૩૬ થી ૨૩૯ ને મેળવો રહે છે તે ખરી રીતે ૧૫૮+૧૦૩=ઈ.સ. ૨૬૧ થી ૧૬૦+ ૧૦૩=ઈ. સ. ૧૬૩ સુધીને જ મેળવો રહે છે એમ લખવું Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ આભીર, શક અને [ એકાદશમ નથી થતી? જે તે બન્ને આંક મળતા થઈ જાય તે તેમની ગૂંચ ઉકેલ આવી જાય ખરે. આ ગૂંચનું સમાધાન આપણે આપણી દલોલથી તેમને કરી બતાવીએ તેના કરતાં તેમના જ મંત- વ્યને આધારે સમજાવીએ તે તેમને જદી સ્વી- કાર્ય થઈ પડશે. તેથી તેમના જ કથનને આગળ ધરીને જણાવીશું-આભીર અને ગ્રેટકાઝની ચર્ચા કરતાં તેમણે આગળ જતાં ઉચ્ચાયું છે કેBut whatever may have been the relationshipbetween these two kings, it must remain doubtful, whether either of them could have been the founder of the era in question. They both apparently use regnal years, the one in his inscription and the other on his coins; and such slight evidence as there is, may perhaps in dicate that Ishwarsena reigned before Ishwardatta (p. cxxxvi )=24 બે રાજાઓ૪૮ વચ્ચે ગમે તે સગપણ સંબંધ હેય, છતાં એ હકીકત તે શંકાસ્પદ જ છે કે, તે બેમાંથી એકેયે પ્રસ્તુત સંવતની સ્થાપના કરી હેય. તે બન્નેએ સ્પષ્ટ રીતે–પોતાના રાજ્ય અમલે આટલાભા વર્ષે-એવા શબ્દો (તેમાંના ) એક શિલાલેખમાં અને બીજાએ સિક્કાઓ ઉપર-વાપર્યા છે જ; અને જે આ કિંચિત પુરાવો છે તેમાંથી એમ સૂચન મેળવાય છે કે, ઈશ્વરદત્તની પૂર્વે જ ઇવરસેન પર રાજ્ય કરી ગયે છે; (જુઓ પ્રસ્તાવના. પૃ.૧૩૬). ” એટલે એમ કહેવા માંગે છે કે, આભીર સંવતની સ્થાપના ઈશ્વરસેને કેઈશ્વરદત્ત કરી છે–એમાંથી કોણે કરી તે ભલે શંકામાં હેય છતાં ઈશ્વરસેન પહેલો થયો છે અને ઈશ્વરદત્ત પછીથી આવ્યો છે એમ તે ચોક્કસ છે જ. આટલી હકીકત જાણ્યા પછી પણ તેમણે પ્રસ્તાવના પૃ. ૧૭૬ ની જે સાક્ષી આપી છે ત્યાં તેમણે જે વિચાર દર્શાવ્યા છે તે નિહાળવા યોગ્ય છે. ત્યાં તેમણે લખ્યું છે કે 3 It may be noticed, however that his father, the Abhira Shivadatta, bears no royal title and this would seem to indicate that he himself was the founder of the Abhira Dynasty and presumably the predecessor of Ishwarlatta. The precise connection between these early Abhiras and the later Traikutakas cannot be proved; but (૪૭) જુએ છે. આ. રે. પ્ર. પૃ. ૧૬૨. પારિ. ૧૩૫ પંક્તિ. ૯ થી ૧૫ (૪૮) ઈસેન આભીરપતિ અને મહાક્ષત્રપ ઈશ્વરદત્તઃ આ બંનેનાં નામ મિ. રેસને પોતે જ આગળની પંક્તિમાં જણાવ્યા છે એટલે કંઈ શંકા જેવું રહેતું જ નથી. ( ૪ ) સૈફટકસંવ-જેને વિદ્વાનોએ કચેરી અથવા ચેટી સંવત કહ્યો છે તેની ચર્ચા મિ. રેસને આ ઠેકાણે ઉપાડી છે. એટલે તેને પ્રસ્તુત સંવતસર (era in question) ગણવાને છે. જેની આદિ ઈ. સ. ૨૯ થી ગણવામાં આવે છે ( જુઓ નીચે ટી. નં. ૫૫) (૫૦) એકે, એટલે ઈશ્વરસેને સમજવું અને શિલાલેખ માટે પૃ. ૩૭૭ ઉપર ટકેલ શિલાલેખ નં. ૪૫ ની હકીક્ત જુઓ. (૫૧) બીજએ એટલે ઈશ્વરદતે સમજવું તેના સિક્કા ઉપરના શબ્દો માટે, આ પુસ્તકને અને તેને લગતી હકીક્ત જુઓ. () ઉપરની ટી. નં. ૪૮ જુઓ. (૫૩) જુઓ કે. આ. કે. પ્રસ્તાવના પ્ર. ૧૩૬ ૫. ૧૩૬, પંકિત ૧૪-રા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ]. રૈકૂટકેને સંબંધ ૩૮૩ it is certain that they ruled in the તેમાં પ્રથમ શિવદત્ત, તે પછી સંવતસરનો તેમજ same region, and that there is no આભીરવંશને સ્થાપક ઈશ્વરસેન અને તે બાદ reason why they may not have be. ઈશ્વરદત્ત મહાક્ષત્રપ : આટલું સાબિત થયા પછી, longed to the same dynasty=di હવે આ બે વ્યક્તિનો સમય શોધવાનું જ બાકી નેંધ લેવી રહે છે કે, તેને (ઈશ્વરસેનનો) બાપ રહે છે. તેમાંય ઈશ્વરદત્ત સમયે તે ક્ષેત્રની આભીર શિવદત્ત કોઈ રાજપદનો ઈલકાબ ધરા- વંશાવળી ઉપરથી ઈ. સ. ૨૬૧-૨૬૪ ને આપણે વતે નથી; અને આ સ્થિતિ એમ સૂચવે છે કે, તારવી કાઢયે છે (જુઓ ટીક નં. ૪૬) તેમ તે પોતે (ઈશ્વરસેન ) જ આભીર વંશને આદિ ઈશ્વરસેનને જે વંશને સ્થાપક-એટલે સંવતપુરૂષ તથા ઘણું કરીને ઈશ્વરદત્તને પુરોગામી સરને પણ સ્થાપક-ગણવામાં આવે તે તેના હતે. પૂર્વ સમયના આ આભીરે અને પાછ- રાજ્યની આદિ ઈ. સ. ૨૪૯ ઠરાવવી પડશે ઃ ળના ત્રિકુટકે૫૪ વચ્ચે ખરેખર સંબંધ શું હતો વળી શિલાલેખથી જણાયું છે કે તેણે ઓછામાં તે જો કે સાબિત થતું નથી, પણ એટલું ચોક્કસ છે ઓછા નવ વર્ષ રાજય કર્યું જ છે. એટલે કે, તેઓ એક જ પ્રદેશ ઉપર અધિકાર ભોગવતા ૨૬૧ અને ૨૪૯ વચ્ચેના બાર વર્ષ સુધી તેને હતા તેમજ તેઓ એક જ વંશના હતા, એમ ન રાજત્વકાળ હતો એમ માની લેવું તે અગ્ય માનવાને કાંઈ જ કારણ નથી” આ કથનમાંથી નહીં ગણાય. અને તેમ કરાવતાં પૃ. ૩૭૯ થી આપણે જે ઉપગી તત્ત્વ લેવું રહે છે તે એટલું જ શરૂ કરેલી આ ચર્ચાનું છેવટ આ પ્રમાણે કે, આભીર અને વૈકુટકે એકજ વંશના છેઃ નેંધી શકાશે. શિવદત્ત૫૭–આભીરપ૮ વંશન અને સંવતસરને સ્થાપક રાજ૫૯ ઇશ્વરસેન ઈ. સ. ૨૪૯ થી ૨૬૧ =જેણે ત્રિરશ્મિ પ્રદેશ ઉપર હકુમત સ્થાપી હતી. મહાક્ષત્રપ ઈશ્વરદત્તર ઈ. સ. ૨૬૧૩ થી ૨૬૪=જેણે પિતાના પિતાની હકુમતમાં વધારે અથવા તેથી આગળ૬૪ કરી-ક્ષત્રપ રાજ્યને કેટલાક મુલક જીતી લઈ-૫ મહાક્ષત્રપપદ ધારણ કર્યું હતું. (૫૪) “પાછળના” શબદ સૂચવે છે કે, આગળ પણ કેટલાક ત્રિકુટ થયા હોવા જોઈએ. અહીં પાછળના વૈકટકે એટલે પેલા ૨૦૭ સંવત્સરવાળા, ધરસેને ઈ. નવા (જુઓ પૃ. ૩૭૭ ઉપર પારડીને લેખ ન, ૪૪) (૫૫) જુએ ઉપરની ટીકા ન. ૨૯ (૫૬) જુઓ ઉપર પૂ. ૩૭૫ નાસિકનો શિલાલેખ નં. ૪૩. (૫૭) રાજપદવી ધારણ કરી નથી તેથી તેને તે વંશનો આદિ પુરૂષ ઠરાવી શકાય નહીં. (૫૮) આભીર તે પતિ અને છે તે ઉપરથી સુતર નામ “આભીર વંશ ” લખાયું છે. પણ ખરી રીતે તેમના ગેત્રનું કે કુળનું નામ જ વધારે બંધબેસતું ગણી શકાય. (૫૯) રાજપદે બેઠો છે તેથી (સરખા ટી નં. ૫૭) તેને આદિપુરૂષ ગણાય. વળી તેને સમય ઈ.સ. ૨૪ છે.અને સંવતસરને સમય પણ તે જ; એટલે તેના અમલની શરૂઆતના સ્મરણચિહ તરીકે તેને ગણ રહે. બાકી સંવતસરને પ્રવર્તક તો ઈશ્વરદત્ત જ છે; કેમકે તે વિશેષ પ્રતાપી નીવડે છે તેમજ સ્વતંત્રતાસૂચક મહાક્ષત્રપ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ આભીર, શક અને વળી આ નિણૅયને પૃ. ૩૭૫ થી ૨૭૯ માંની ચર્ચામાં આવેલ છેવટ સાથે જોડીશુ તા એમ તારણુ નીકળશે કે, નહપાણુના સમયે, ઇશ્વરદત્ત કે દિનિક નામનો શક સૈનિક તથા તેને પુત્ર શક રૂષભદત્ત થયા હતા.તે બાદ લગભગ અઢી સદીને ગાળેા પડયા છે.તે બાદ શકપ્રજાનુ' રૂપાંતર થઈ તે Fઆભીર કહેવાયા છે. આ આભીર પ્રજાના પ્રથમ રાજા ઇશ્વરસેન હતા. તેના પુત્ર પ્રશ્વરદત્તે સ્વતંત્ર રાજ્ય સ્થાપી પાતાના પિતાના રાજ્યારભના કાળથી એક સંવત્સર ચલાવ્યા હતા. તેનું નામ જો કે આભીર સંવત્ કહેવાય; પણ ત્રિરશ્મિપ તવાળા જે પ્રદેશ ઉપર તેમનું રાજ્ય ચાલતું હતું તે ઉપ રથી તેમના વંશનુ નામ ત્રિકૂટક અને સવત્સરનું ૫૬ પણ તેણે જ પ્રથમ ધારણ કર્યું છે; તે માટે રાજ ઇશ્વરસેને કાઈ સંવતનું નામ ન લખતાં “પેાતાના રાજ્યે” એવા શબ્દપ્રયોગ કર્યો છે. (૬૦) શા માટે ત્રિરશ્મિ રાબ્દ વાપર્યો છે, અને ત્રિકૂટક નથી વાપર્યો; તે માટે ઉપરની ટી. ન. ૨૬ જીએ. (૬૧) ઉપરના પરદેશી રાજકર્તાના વૃતાંત ઉપરથી આ પદની ગૈારવતા વિગેરેનો પરિચય આપણને થઈ ગયા છે. (જીએ પૃ. ૧૬૪ થી આગળ. ) (૬૨) સંવત્સરના સ્થાપક ભલે ઈશ્વરદત્ત છે પણ આદિપુરૂષ ઈશ્વરસેન પાતે રાજ બન્યો હેવાથીતેના સમયના પ્રારંભથી જ સંવત્સરની આદિ ગણાવી છે. આવે દૃષ્ટાંત આ કાંઈ પ્રથમ જ નથી, તે માટે ઉપરની ટી નં.૨૪ જી, (૬૩) ઇશ્વરસેનની પાછળ તુરત જ લાગલા થયા છે. એટલે બન્ને વચ્ચે પિતા-પુત્રને સંબધ હાવાનું વિરોષ અનુમાન ખંધાય છે. તેમજ પાતે સવ સ્થાપક હોવા છતાં ઇશ્વરસેનના સમયથી જે પ્રાર'ભ ગણાવે છે તે મુદ્દાથી પણ આપણા અનુમાનને સમન મળે છે. વળી શિવદત્ત, ઇશ્વરદત્ત વિગેરે નામ પણ પરસ્પરનો સંબધ સૂચવે છે. (૬૪) રાજ્યનો અંત લખાયે। દ્વાય એમ જરૂર માનવું રહે છે; પણ ચોક્કસ જણાયુ' નથી માટે તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ નામ ત્રૈકૂટક સંવત્સર પડયું છે. તેના સમય ઈ. સ. ૨૪૯ કહેવાય છે. મહાક્ષત્રપ ઇશ્વરદત્ત પછી કેટલાક કાળ તે વંશ ચાલ્યા હતા. પણ પછી કયારે તે નાબૂદ થયા તે જણાયું નથી. વળી રાજા ધરસેને તે વંશના પાા ઉદ્ઘાર કરી અસ લના પ્રદેશમાં રાજ્ય ચલાવવા માંડયું હતું તેમજ તે પેાતાના પૂર્વજોના સંવત્સરના ૨૦૭=માં ઇ. સ. ૪૫૬માં વર્ષે ગાદીએ આવ્યા હતા. તથા તેના વશજોએ પરાક્રમ બતાવી રાજ્યની વૃદ્ધિ કરવા માંડી હતી.જે૨૪૫=ઈ.સ.૪૯૪ પછી પણ ચાલુ જ હતી. આ પ્રમાણે એકંદર ચર્ચાના સાર થયા કહેવાશેઃ છતાં વચ્ચે જે મે ગાળા (પ્રથમને રૂષભદત્ત અને ઇશ્વરસેન વચ્ચેના અને ખીજે આંક ઉધાડી રાખને પડે છે. (૬૫) જે જીતનો ઉલ્લેખ ડે. ભગવાનજીએ કર્યાં છે તે આ છત સમજવી (જીએ ઉપરની ટી. નં. ૪૩) (૬૬) સ્વતંત્ર બન્યા છે એટલે જ તેણે ત્રિરમિ પ્રદેશ ઉપરથી તેને જ અનુસરતુ. ત્રૈકવ શનુ નામ તેણે પાયુ' હોવુ' જોઇએ ( જીએઉપરની ટી. ન'. ૨૬ તથા ૬૦ ) તેથી ત્રિકૂટનશ અને તેના રાનએ તે ત્રૈકાસ કહેવાય છે. વળી આગળના અને પાછળના બૈટકા એવા શબ્દો વપરાયા છે ( જુએ ટી. નં. ૫૪ ) એટલે આ ઈશ્વરદત્ત વિગેરેને પ્રથમના સમજવા. પછી વચ્ચે ત્રુટી તૂટી પડી હરોઅને વળી આગળ જતાં ધરસેન વિગેરે તે વ’શના કુળ દીપા રાજપદે સ્વતંત્ર થયા હશે:જેથી તેમના માટે પાછળના ત્રાસ એવુ' વિરોષણ શેડયુ' કહેવાય; બાકી એટલુ તા ચોક્કસ છે જ કે, બન્ને સ'વતસરના ઉપયાગ કર્યો છે. તેથી સમજવુ રહે છે કે તે સર્વે એક જ તિના તથા ગાત્રના હતા. (જુઓ ઉપરની ટી, ન'. ૨૨ તથા ૨૩) વરશેએ એક જ (૬૭) એમ . । . તે પૂર્વે ક્ષત્રપ ક્રસેન પહેલાના સમયે આભીર પ્રજા સૈન્યપતિના હોદા પર હતી ( જુએ . આં. રે. પ્રસ્તાવના પુ. ૬૧ લેખ ન. ૩૯) www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] વૈકૂટકને સંબંધ ૩૮૫ ઈશ્વરદત્ત અને ધરસેન વચ્ચેનો ) પડ્યા છે તેના ઐતિહાસિક મંડા જે મળી રહે તે એક સળંગ વસ્તુ હાથ આવી ગઈ કહેવાશે, જે આપણે આગળ ઉપર જોઈશું. જેમ દરેક પ્રજાનું વર્ણન કર્યા પછી તેમના ધર્મ વિશે લખવાની પદ્ધતિ અખત્યાર કરી છે તેમ અહીં પણ આ ત્રણ પ્રજા વિશે લખત, પરંતુ હવે પછીના બીજા પરિશિષ્ટમાં જે પ્રજાનું વર્ણન કરવાના છીએ તે લખાઈ ગયા બાદ, તે સર્વેના ધર્મને લગતો એક જ પારિગ્રાફ લખવા ધાર્યો છે, કેમકે તે સર્વેને એક જ ધર્મ હોવાનું શિલાલેખથી તથા સિક્કાથી જણાયું છે. પરિશિષ્ટ ના આ પરિશિષ્ટમાં ગૂર્જર પ્રજા વિશે બેલવું રહે છે. તેમાં ઓશવાલ, શ્રીમાલ અને પોરવાડપિરવાલન ઇ. ને સમાવેશ પણ થઈ જાય છે. જો કે સામાન્ય રીતે હવે તે તે શબ્દ એવા જ અર્થમાં વપરાતે રહ્યો છે કે સારાયે ગુજરાતગૂર્જર રાષ્ટ્રમાં વસતી પ્રજા તે ગૂર્જર પ્રજાઃ એટલે તેમાં ગમે તે જ્ઞાતિ અને ધર્મ પાળતા માનવીને સમાવેશ થતો ગણી શકાય. બાકી જે સમયની આપણે હકીકત લખી રહ્યા છીએ તે સમયે તે ગૂર્જરરાષ્ટ્ર કે ગુજરાત તેવો શબ્દ જ અસ્તિત્વમાં નહેર એટલે હાલની માફક તેવડા બહેળા અને (1) પૂર્વમાંથી આવ્યા તે પીરવાલ, પરવાલ, પિરવાડ કહેવાય. કેની પૂર્વ દીશા સમજવાની છે તેને ખ્યાલ આગળ ઉપર આપણે ખાપીશું. (૨) તે સમયે ( એટલે ઈ. સ. પૂ. ની ચારથી પાંચ સદીએ ) આ પ્રદેશને મુખ્યત્વે કરીને ‘લાદેશ'ના નામે ઓળખવામાં આવતો હતો. જો કે, તેની સીમા ચોક્કસપણે હજુ કહી શકાતી નથી જ. જ્યારે વિદ્વાનોએ ગૂર્જર પ્રજાની ઉત્પત્તિને સમય છે, સ ની છઠ્ઠી સદીમાં માને છે અને તેનું સ્થાન વિશાળ અર્થના રૂપમાં ગૂર્જર શબ્દની વ્યાખ્યા થતી નહતી. તે સમયે તે માત્ર એશવાળ, શ્રીમાળ અને પોરવાડ જાતિના સભ્યોને જ ગૂર્જર પ્રજામાં સમાવેશ કરાતું હતું. તે આપણને નીચેના વર્ણનથી સમજાશે; છતાં ગૂર્જર શબ્દની ઉત્પત્તિ કેમ થવા પામી તે અદ્યાપિ પર્યત અંધારામાં જ રહ્યું છે. એટલે વિદ્વાનોએ સ્વીકાર્યા પ્રમાણે આ શબ્દને મેં પણ ઉપયોગમાં લીધો છે. વિદ્વાનોની માન્યતા એવી છે કે, એશિઆઈ તુકની ઉત્તરે આવેલા કોકેસસર પર્વતવાળા પ્રદેશમાંના ઓઈયા કે ટાઉનમાંથી જે આ હિંદ તરફ ઉતરી આવ્યા હતા, તેમાંથી અપભ્રંશ થતાં થતાં ગૂર્જર નામ કદાચ પાડવામાં આવ્યું હોય. જ્યારે આ પુરતમાં આર્યોનું મૂળ સ્થાન એશિયાઈ તુક નહીં, પણ એશિથાઈ તુર્કસ્તાનમાંહેલા મર્વ નામના શહેર અને એકસસ નદીવાળા પ્રદેશમાં ઠરાવી, ત્યાંથી તેમનું સરણ અફગાનિસ્તાનના શિસ્તાન પ્રાંતમાં થયેલું જણાવ્યું છે. ત્યાં શ્રતિકાર ઇત્યાદિની જન્મભૂમિ હોવાથી અને તે પ્રદેશને –ીઆના કહેવાતો હોવાથી, ત્યાંની પ્રજાને તેને મળતું જ કેઈ નામ અપાયું હોય અને પછી કાળ જતાં તેનું અપભ્રંશ બનીને ગૂર્જર થયું હોય તેવી એક શંકા ઊભી કરી છે. ખરું શું હોઈ વાલિયર-ઝાંસીવાળા પ્રદેશમાં ( સરખા નીચે ટી. નં ૨૫.) ઠરાવ્યું છે. (૩) નીચેની ટીકા નં. ૪ જુએ. (૪) કોકેસસ અને એકસસ બને નામ સરખાંજ ગણાય એટલે નામોચ્ચારના સાદાપણાને લીધે યુરોપીય વિદ્વાનોએ અનેક વખતે એક વસ્તુને બીજી તરીકે જેમ માની લીધી છે, તેમ આ કિસ્સામાં પણ બન્યું હશે કે? (૫) જુએ ઉપરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ ગુર્જર પ્રજાની [ એકાદશામ શકે તે હજુ સુધી નિશ્ચિતપણે સાબિત થયું નથી. ગમે તેમ છે, પણ જે પ્રજા ત્યાં વસી રહી હતી તેમાંનું એક ટોળું ઈ. સ. પુ. ની છઠ્ઠી સદીની શરૂઆતમાં સિંધુ નદી ઓળંગીને તેની પૂર્વના પ્રદેશમાં વસવા માંડયું હતું. વળી ઇરાની શહેનશાહ ડેરિયસ અને તે બાદ ઝરસીઝના સમયે પણ અનેક કારણોને લીધે તે પ્રજાની આવજાવ ઘણી હતી. તેમાંયે જ્યારથી કુદરતી કેપથી સિંધુદેશની રાજધાની વિતભયપટ્ટણનો નાશ થઇને જેસલમીરનું રણ બની ગયું હતું, ત્યારથી અથવા તે પછી થોડા વખતેજ પૂર્વ સમયની સર્વપ્ર. કારની આવજાવ ઉપર અંકુશ પડી ગયો હતે. એટલે હવે હિંદ તેમનાથી ભિન્ન જ પડી ગયા હત; જો કે અત્યાર સુધી જે પ્રજા સિધુ નદીની પેલી પારથી હિદમાં આવી વસી હતી તેમની સંખ્યા તો ઘણીયે હતી; છતાં પત્તો મળે છે ત્યાંસુધી, આવી પ્રજામાંની લગભગ લાખ દોઢ લાખની સંખ્યાને ઈ.સ. પૂ. ૪૫૭ થી ૪૪૭ ના અરસામાં જૈનાચાર્ય શ્રી રત્નપ્રભસૂરિએ સ્વધર્મની દીક્ષા આપી જૈન ધર્મ બનાવી હતી. આ પ્રજાએ ભિન્નમાલ નગર જ્યાં હાલ આવ્યું છે તે સ્થાનની આસપાસ નવી નગરી વસાવીને સંસ્થાન જમાવ્યું હતું. તે નગરીનું નામ એશિયા હતું. તે ઉપ- (૬) ઇરીનીઓની સત્તા તે આ પ્રદેશ સુધી લંબાઇ હોય એમ જણાયું નથી. (જુઓ ઉ૫રમાં પૃ.૨૮૫) (૭) વર્તમાન રાજપૂતાનામાંના રિહી રાજ ગોડવાલ પ્રાંતમાં તે આવેલું છે (નોર, ખાતર, કંજલનેર, એરણપુરા, પાલી, લુણાઈ. આખા ગૌડવાલ પ્રાંત જ મૂળ ગૂર્જર પ્રજાની ભૂમિરૂપે જાણુ) તેનું સ્થાન ધ- પુરથી આબુ પર્વતની દિશામાં લગભગ ૨૮ માઈલ ઉપર કહી શકાય. ત્યાંથી જ ગુર્જર પ્રજનીવિકાના મતથી ગુર્જર રાજપતેની ઉત્પત્તિ કહી શકાશે. ( આ પરિ. દમાં ખાગળ ઉપરનું વર્ણન વાંચો ) હિં. ૫ . (ગુવાઓ ) ૫. ૬૮. આબુ રથી ત્યાંના નગરજનો ઓશવાળ કહેવાયા છે. આ લેકે સર્વ રીતે સુખી હોવાથી–અથવા કહો કે ત્યાં આવીને સુખી થવાથી-મૂળ વતનના તેમના જાતિ ભાઈઓને આકર્ષણ થયું. એટલે બીજું એક નાનું ટોળું પચાસેક વર્ષમાં વળી આવી ચડયું હતું. આ ટેળામાં પં. ચાણક્યના બાપદાદાઓ આવ્યા હેય એમ સમજી શકાય છે. પછી સમ્રાટ પ્રિયદર્શિનના રાજ્ય તેમજ તે બાદ જ્યારે સિંધુ નદીની પૂર્વ અને પશ્ચિમનો વ્યવહાર વધી પડ્યો હતો, ત્યારે નહપાણુના જમાઈ ભદત્તના બાપદાદાનું ટોળું આવીને એશિયા નગરીના વતનીઓમાં ભળી ગયું હતું. આ પ્રમાણે વસ્તીને વધારે થવાથી તેમાંથી થોડાક પાસેના પ્રદેશમાં બીજી નગરી વસાવી રહેવા માંડયું; પણ આ બન્નેની અવરજવર અને ભેળસેળ ચાલુજ રહ્યા. આ નવી ઉમેરાયેલી પ્રજામાંથી શ્રીમાળીની ઉત્પત્તિ થઈ કહી શકાય. વળી તે પ્રદેશ ઉપર જ્યારથી ભૂમક ક્ષહરાટની રાજ્યસત્તા ચાલુ થઈ હતી ત્યારથી તે તે સવેના રૂપરંગ જ ફરી ગયા હતા એમ કહીએ તે પણ ચાલે; કેમકે આમે તેઓ મૂળ આર્યો તે હતા જ, તેમાં હવે તે વળી તેઓ હિંદી જ બની ગયા હતા. ઉપરાંત સમ્રાટ પ્રિયદર્શિને પ્રસાર કરેલ ધર્મનાં સાધન પર્વતની વાયવ્ય ૫૦ માઇલ પર આવેલા ભિન્નમાલ અથવા શ્રીમાલ નગરમાં ગૂર્જર રાજપૂતાની રાજધાની હતી. ભરૂચને ગુર્જર રાજવંશ, ભિન્નમાલ રાજવંશની એક શાખા માત્ર હતી. (૮) પુ. ૨ માં ચાણકયના જન્મસ્થાન વિશેની સર્વ હકીકત વાંચવાથી આ બાબતનું બધું અનુસંધાન મળી રહેતું સમજી શકાશે. (૯) આ સમયને આપણે ઈ. સ. પૂ. ૨૯૦ થી ૨૫૦ ને કહી શકીશું. (કે. હ. ઈ. ૫. ૧૫૬ માં જે લખ્યું છે કે મિગ્રેડેટસ બીજાના સમયે શક પ્રજામાં ખળભળાટ થયે હો તે આ પ્રસંગ હેવા સંભવ છે) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ પરિચછેદ ] ઉત્પત્તિ વિશે ૩૮૭ નની અતિ વિપુલતા તે પ્રદેશમાં સચવાઈ રહેલ અને તે વખતે અવંતિની ગાદી સર કરવા માટે હેવાથી તેમજ તેઓએ પણ ઉપર જણાવી રૂષભદત્ત આબુ પર્વતના માર્ગે અવંતિની ગયા પ્રમાણે તે જ ધર્મ અંગીકાર કરી લીધેલ દિશામાં પ્રયાણ કર્યું હતું એમ જણાવી ગયા હેવાથી૧૧ ત્યાં તેઓ અમનચમનમાં રહી પિતાના છીએ. ત્યાં તે સ્થાન જમ થઈ ગયાના માદિવસ ગુજારતા પડી રહ્યા હતા. પછી ભૂમકનું ચાર મળવાથી પિતાની જ હકુમત નીચેના ગ.. રાજ્ય સમાપ્ત થતાં નહપાને અમલ આવ્યા. ટ્રમાં તેણે અો નાંખ્યો અને જૂનાગઢ-ગિરિ વળી જ્યારથી તે અરવલ્લી પર્વતની પૂર્વ પ્રદેશને નગરમાં ગાદી કરી. જેથી એશિયા અને ભિન્નસ્વામી બન્યો ત્યારથી ત્યાંની પ્રજા, તેનાજ રાજ્યની માલનાં સારાં સારાં કુટુંબ પેનાના માનીતા અરવલ્લીની પશ્ચિમ ભાગની પ્રજા સાથે સંબંધમાં રાજાની પાછળ પાછળ સૌરાષ્ટ્રમાં ઉતર્યા. આ આવતી ગઈ. એટલે આ પૂર્વની પ્રજાવાળો પ્રમાણે હિજરત કરનારામાંને ચેડેક ભાગ ભાગ તે પરવાડના નામે ઓળખાવા લાગ્યાનું વચ્ચે આવતા કચ્છમાં અટવાઈ ગયો અને ત્યાં કહેવાય. આ પ્રમાણે ઓશવાળ, શ્રીમાળ૧૩ અને સંસ્થાન જમાવ્યું. કચ્છમાં તેથી જ ઓશવાલ અને પિરવાડની ઉત્પત્તિ હોવાને મારે ખ્યાલ છે. શ્રીમાળી અત્યારે માલૂમ પડે છે જ્યારે પરવાડનું પછી નહપાણ જ્યારથી અવંતિપતિ બન્યો ત્યાં નામ જ નથી. અથવા મળી આવે છે તે પણ ત્યારથી તે તે ત્રણે પ્રજા આ બાજુ અને પેલી બહુ જ જુજ; કેમકે પિગ્વાડનું વસતિસ્થાન મળે બાજુ એમ ચારે તરફ પ્રસરવા મંડી પડી હતી. અરવલ્લીની પૂર્વમાં જ હતું. અને તે પ્રદેશ ઉપર ભૂમક અને નહપાની સત્તા સૌરાષ્ટ્ર પર પણ તે ગર્દભીલ વંશીઓની આણ પ્રથમથી વતી જામેલી જ હતી. એટલે તે દિશા તરફ પણ થઈ ગઈ હતી; એટલે તેમને તે દેશ છેડીને પ્રયાણ તેમને ઉતાર તે હતો જ. છતાં એટલા મેટા કરવા બહુ અગત્યતા રહી નહતી. પણ જ્યારે પ્રમાણમાં તે નહતો જ. તે રૂષભદત્તના રાજા ગભીલે૧૫ (ખરું નામ દર્પણ ઊર્ફ ગંધર્વ સમયે જ થે દેખાય છે. નહપાનું મરણ થતાં સેન ) જેનધમાં હોવા છતાં, કામને વશ થઈ અવંતિની ગાદીએ ગર્દભીલ વંશ આવ્યું હતું અનાચાર આદર્યો હતો. ત્યારે તેના પ્રતિકાર તરીકે (૧૦) પ્રિયદર્શિનના મરણ બાદ, અને ગંગવંશી વૃત્તાંતમાં પુસાર થઈ ગયું છે. અમલ દરમ્યાન, ભારત દેશના અન્ય વિસ્તારમાં શગ- (૧૨) આ કારણથી જ પેરવાડની વસ્તી ખરવંશી રાજાઓએ ધર્મદ્રેષને લીધે સઘળું ફાડી તેડીને વલ્લીની પશ્ચિમે બહુ નથી દેખ તી જૈન ધર્મનું નામનિશાન કાઢી નાખ્યું હતું. પણ (૧૩: જે આ પ્રમાણે સ ચુ જ કરે તે એશિયાઅરવલીની પશ્ચિમને પ્રદેશ તેમની સત્તામાં આવેલ ન નગરીનું સ્થાન જુદુ જ કરે. ત્યાંના ઓશવાળ કહેવાય હોવાથી ( જુઓ મિનેન્ડર અને ભૂમકના રાજયવિસ્તારની ત્યારે તેની પાસેના નગરનું નામ ભિન્નમાલ અને તેના હકીકત છે તે સ્થાનને પોતાના ભક્ષ૩૫ તેઓ બનાવી રહીશે શ્રીમાળ કહેવાય; આ બને સ્થાન નછા હેવા શકયા ન હોતા. તેથી જ ત્યાં જેન મંદિર વિગેરે જળવાઇ જોઈએ એટલું ખરું જ. રહ્યાં હતાં (ઉપરની ટી. નં. ૭ માં ગૂજરતી ઉત્પત્તિના (૧૪) ગભીલ વંશને રથ ૫ક હેવાથી તેનું સ્થાન સાથે સરખાવો) નામ ગભીવ પડી ગયું છે અને તે જ નામે ટૂંકામાં () મક, નહપાણ ૨ષભદત્ત વિગેરે આખી ઓળખાઈ ગયો છે. બાકી તો તેના વંશના સર્વ સહરાટ અને શક પ્રજા જેન હતી એમ તેમના રાજાઓને ગભીલ તરીકે સંબોધી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૮૮ ગૂર્જર પ્રજાની [ એકાદશમ થડાકે રૂષભદત્તના રાજ્યને માર્ગ લીધે હતા. અને વર્તમાનકાળે ઉત્તર ગુજરાત જે કહેવાય છે ત્યાં આશરો લીધો હત; જેથી પરવાડની વસતી ત્યાં પણ મળે છે. પણ સૌરાષ્ટ્ર સુધી તેઓ પહેચેલ નહીં હોવાથી, સૌરાષ્ટ્રમાં પરવાડ બીલકુલ નથી અથવા બહુ જ જુજ છે. વળી જે ઓશવાલ અને શ્રીમાળી કચ્છમાં ઉતર્યા તેમાં મોટો ભાગ મધ્યમ સ્થિતિને લેવાથી, ત્યાં પિતાને અસલ ધ છે જે ખેતીવાડી અને ઢેરઉછેરને હતો તેમાં તેઓ પડી ગયા, તેમજ ત્યાં ભૂમિની વિશાળતા હોવાથી તે ઠેકાણે તેમને ફાવટ પણ આવી ગઈ અત્યારે પણ તે પ્રદેશના ઓશવાલ અને શ્રીમાળ તે ધંધામાં મચ્યા રહેલ જણાય છે. ખરી વાત છે કે, કાળપલટા પ્રમાણે હવે તો તેમણે તે અસલને વ્યવસાય છોડી પણ દીધો છે. આ સમયે શક પ્રજાના મૂળ વતનમાંથી એક ત્રીજું ટોળું ઉતરી આવવાનો પ્રસંગ ઉપસ્થિત થયા હતા. જેનું વર્ણન ગઈ ભીલ વંશના વૃતાંતમાં લખવાનું છે જ. અત્ર તે સમય પૂરતું જ જણાવીશું. રાજા ગર્દભીલના દુષ્ટ આચરણને લીધે તેને શિક્ષા કરવા કઈ જબરદસ્ત હાથની જરૂર હતી. હિંદમાં તે વખતે જે પરા- ક્રમી અને બળવાન સત્તાઓ રાજ્યઅમલ ઉપર હતી તેમાંથી કોઈ ઉપયોગી થાય તેમ નહોતું૧૫ એટલે સિંધુની પેલી પાર વસ્તા શક સરદારોની મદદ લેવી પડી હતી. તે પ્રજા શિસ્તાનના કાંઠે ઇરાની અખાતના રસ્તેથી ઉતરીને સૌરાષ્ટ્રમાં ઉતરી હતી. ત્યાં રૂષભદત્ત-અસલ પિતાની જ શક પ્રજાના સરદાર–ની સત્તા હતી એટલે તેમને બધાને ફાવતું આવી ગયું હતું રાજા રૂષભદત્ત (૧૫) આ માટે કેટલુંક વિવેચન ઉપરમાં દશમા પરિચ્છેદે અપાઈ ગયું છે. (૧૬) રાણબળશ્રીને પુત્ર જે ગૌતમીપુત્ર શાત જેન ધમી હતા. વળી શક પ્રજાને તેડી લાવનાર પણ જૈનાચાર્ય જ હતા, તેમ પ્રસંગ પણ જૈન ધર્મની રક્ષા ખાતરને હતો. ઉપરાંત પોતાના દુશ્મનની સામે-કેમકે પિતાને હકક ડુબાવીને અવંતિપતિ બની બેઠેલા ગર્દભીલની સામે-યુદ્ધ કરવાનું હતું એટલે રૂષભદત્તને તે સોનું અને સુગંધ ભેળું મળ્યા જે પ્રસંગ હતો. પણ પોતે અતિ વૃદ્ધ થઈ ગયો હતો અથવા મરણ પથારીએ હતે. એટલે બહુ ઉપયોગી થાય તેમ નહોતું જ; તેમ પિતા પુત્ર દેવણક નાની ઉમરન હોવાથી ઘણે મદદગાર થઈ પડે તેમ નહોતું. જેથી પોતાની શક્તિ અનુસાર નવા આગંતુક શક પ્રજાના ટેળાને પોતાના પ્રદેશમાં રહેવાની માસું બેસી ગયેલ હેવાથી યુદ્ધ માટે ઋતુ પ્રતિકુળ ગણાય માટે) તથા અન્ય જરૂરીઆતની અનુકૂળતા કરી આપી હતી. પછી તે યુદ્ધ થયું અને તેમાં શક પ્રજાને વિજય થયો વિગેરે ઇતિહાસ આગળ ઉપર કહેવામાં આવશે. પણ અત્ર જે નેંધ લેવી ઘટે છે તે એ કે, અહીં રહેલી રૂષભદત્તવાળી શક પ્રજા (જો કે તેમને તે હવે હિંદી પ્રજા જ કહી શકાય, પણ સંબંધ બતાવવા ખાતર આ શબ્દ વાપર્યો છે) તેમજ યુદ્ધ પછીના શક રાજાની પ્રજા તે બન્ને મિશ્રિત થઈ ગઈ હતી. પછી જ્યારે અંધ્રપતિ ગૌતમીપુત્ર શાતકરણીએ સૌરાષ્ટ્ર ભૂમિ ઉપર યુદ્ધમાં વિજય મેળવીને આ શક પ્રજાને સંહાર વાળી નાંખે, ત્યારે તેને જે જુજ ભાગ બચત રહેવા પામે તેમાંથી આભીર પ્રજાને ઉદય થયાનું અને તેમાંથી પ્રખ્યાત સૌરાષ્ટ્રપતિ રા"વંશની ઉત્પત્તિ થયાનું કહી શકાય. તેમ બીજી બાજુ કરણી (જુઓ કે. આ. રે. પ્રસ્તાવનામાં શિલાલેખ નંબર ૩૭) તરીકે ઓળખાય છે તે. (૧૭) તેમનામાં ઓશવાલ વિગેરેની વસ્તી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ --- - - -- -- પરિછેદ ]. ઉત્પત્તિ વિશે ૩૮૦ આ રૂષભદ, તેના સસરા નહપાણના રાયે નાસિકના પ્રદેશ ઉપર જીત મેળવી, છેડે સમય ત્યાં સત્તા ભોગવી હતી અને પિતાની પ્રજાને વસાવી હતી, તેમાંથી આભીર પ્રજાની બીજી શાખા ઊભી થયાનું કહી શકાય. “પરિશિષ્ટ , માં જણાવ્યા પ્રમાણે તેમાંથી રાજા ઈશ્વરસેન તથા ત્રિકૂટક મહાક્ષત્રપ ઈશ્વરદત્તનો ઉદય થયો કહી શકાય. આ પ્રમાણે દક્ષિણના આભીર અને સૌરાષ્ટ્રના આભીર, ભલે એક જ પ્રજાના અંશે છે, છતાં દક્ષિણવાળી પ્રજાની સાથે એશવાલ, શ્રીમાળ અને પિરવાડ તરીકે પ્રખ્યાત થયેલ પ્રજાને અંશ ભેગે મળેલ ન હેવાથી, તેઓ સૌરાષ્ટ્રના આભીર કરતાં તેટલા અંશે૧૭ નિરાળા પડી જતા કહેવાય. આટલા વિવેચનથી સમજી શકાશે કે, ઓશવાલ, શ્રીમાળ અને પરવાડ પ્રજાનું સ્થાન અરવલ્લીની પૂર્વે ૧૮ અને પશ્ચિમે તથા અવંતિમાં અને સૌરાષ્ટ્રમાં જ મુખ્યપણે હતું. આ પ્રદેશ ઉપર રાજા ગર્દભીલ દર્પણનું અને તે પછી, શક પ્રજાનું રાજ્ય થયું હતું. તે બાદ શકારિ વિક્રમાદિત્ય અને તેના વંશનું રાજ્ય થયું. તે બાદ ચણવંશી ક્ષેત્રનું થયું. આ સર્વ રાજાઓ૧૯ જૈન મતાનુયાયી હતા એટલે ત્યાં સુધી તેમની જાહેરલાલી, ધર્મપ્રેમ તથા ધર્મ પાલનની વૃત્તિમાં વૃદ્ધિ જ થતી રહી હતી; પણ પછી ગુપ્તવંશીઓને રાજઅમલ તે સર્વ પ્રદેશ ઉપર તપતો થયો હતો. તેઓ વૈદિક મતાનુયાયીઅથવા તે વિશેષ અંશે શક્તિની ઉપાસના તરફ ઢળતા-હોવાથી આ ત્રણે વર્ગની સર્વ પ્રજાને સહન તે કરવું પડયું હતું. છતાં તે સર્વ રાજાઓ પ્રજાપ્રેમની કિંમત આંકનારા હોવાથી તેમની પ્રજા તરીકે અવંતિસુદ્ધાંમાં પણ તેમને ધર્મની બાબતમાં ખમવું પડ્યું નહોતું; એમ ટૂંકમાં કહી શકાય ખરૂં. તેમજ તેમની (ગુણવંશની) પડતીના સમયે તેમનો જે સરદાર અથવા સૈન્યપતિ વિજયસેન સૌરાષ્ટ્રમાં હકુમત ચલાવતો હતો તેણે સ્વતંત્ર બની પિતાના મૈત્રક વંશની સ્થાપના કરી હતી. તેના અમલમાં પણ તેઓ તે જ પ્રમાણે નિરૂપદ્રવિત જીવન ગાળી રહ્યા હતા. પણ ગુપ્તવંશનો સંહાર કરનાર હુણ પ્રજાનાં ટોળે ટોળાં જ્યારે ઉતરી પડયાં અને તેમના સરદાર તરમાણની તથા તેના પુત્ર મિહિર કુળની સત્તા અવંતિ ઉપર થઈ (ઈ. સ. ૪૯૦ થી ૫૩૩ સુધી) ત્યારે તે જોરજુલમ, દમન, લૂંટફાટ, ભારફાડ રંજાડ, સ્ત્રીઓને પકડી વ્યભિચાર સેવ, માણસને બાનમાં પકડી લઇ જવા, ઈત્યાદિ એટલાં બધાં વધી ભલે નહતી, પણ તેથી તેઓ જૈન મતાનુયાયી રહેતા એમ તે ન જ કહી શકાય. ઉલટું તેમના શિલાલેખ અને સિક્કા ઉપરથી એમ પુરવાર થઈ શકે છે કે તેઓ ન ધર્મ જ હતાઃ જે હકીકત હવે પછીના પારિગ્રાફ પષ્ટ કરવામાં આવી છે તે જુઓ. (૧૮) જુઓ ઉપરમાં ટી. નં. ૧. તથા તેની સાથે ટી. નં ૭ ની હકીકત સરખા. (૧૯) આ સર્વે નામો જે જણાવ્યાં છે તેને જૈન ધર્મ ગણી લેવામાં બહુ વાંધા જેવું કે આશ્ચર્ય જેવું વાચકને નહીં લાગે, પણ થષણ ક્ષત્રપના વંશને તે સંપ્રદાયના ગણાવતાં તેઓ એકદમ આશ્ચર્યમાં ગરકાવ થઈ જાય તેવું લાગશે જ, છતાં દુનિયામાં શું શું નથી બનતું જણાયું? એટલે તે વિષય હવે પછીના પારિગ્રાફે ચર્ચાય છે ત્યાં જેવાં વિનંતિ છે. વળ તે બાદ સિક્કાની કેટલીક હકીકત છેડી છે. તે સર્વ વાંચીને મનન કરવા પણ વિનંતિ છે. (૨૦) આ મિત્રકવંશ નામ કેમ પડયું તે જણાયું નથી. ઇતિહાસમાં તેને વલ્લભીવંશના નામથી ઓળખવામાં આવ્યો છે. આ વિજયસેનનું ટૂંકું નામ ભાઈ-ભદારક પણ હતું. તેની સત્તા અમલને સમય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ ગૂર્જર પ્રજાની [ એકાદશી પડવાં કે, કોઈ પ્રજાને સુખે બેસીને ધાન ખાવાને જ્ઞાઓ લીધી તથા હુણ પ્રજા તરફથી લદાતા વાર પણ નહતો. તેવા સમયે પછી ધર્મની તે સર્વ પ્રકારના ઉપસર્ગ સામે આપદધર્મ તરીકે કોને જ પડી હૈય? છતાં થોડો સમય આ સર્વ ક્ષત્રિયત્ન ધારણ કરી અંતિમ હદ સુધી લડી લેવા પ્રજાએ ખામોશી અને સબૂરી પકડી રાખી: પણ શપથ લીધા. અત્ર એશવાલ, શ્રીમાલ, પિરવાડ જ્યારે કોઈ માર્ગજ ન રહ્યો અને હુણ સરદારોએ વર્ગમાંથી જેણે હથિયાર ધર્યા તેઓ હવેથી ત્રાસ વર્તાવવામાં આઘું પાછું ૨૧ જેવું જ ક્ષત્રિય તરીકે ઓળખાવા લાગ્યા.૨૪ બાકી નહીં, ત્યારે આ સર્વ ઓશવાળ, શ્રીમાલ અને જેમણે હથિયાર નહોતા ગ્રહણ કર્યા તે એમને પિરવાડે ત્યાંની અન્ય પ્રજા સાથે મળી જઈ એમ સાદા પ્રજાજન રહ્યા. અને પ્રજાનું સામતે પ્રદેશનાં અતિ પવિત્ર ગણાતા તીર્થસ્થળ સામું યુદ્ધ મંડાયું અને અવંતિ તથા આબુની આબુ ઉપર એકઠા થયા; અને યુદ્ધોચિત શુર- વચ્ચે આવેલા મંદિર મુકામે ઘર સંગ્રામ વીરતા ગ્રહણ કરી, હથિયાર ઉપાડવાની પ્રતિ- ભ. તેમાં હુણ પ્રજાને એકદમ સંહાર વળી ગુપ્ત સં. ૧૬૦=ઈ. સ. ૪૭૦ ના અરસામાં કહેવાય. તે સમયે અવંતિ ઉપર કંદગુપ્તને અમલ તપ હતે; પણ તે વંશની પડતી થતાં જ તે વખતે આ ભદારકને જે નબીરે સત્તા ઉપર હોતે તેણે મહારાજ પદ ધારણ કર્યું હતું. (૨) આ હુણ પ્રનની ખાસિયત વિશે ગુwવસ તરફથી છપાયેલ, હિંદને ઇતિહાસ ઉત્તરાર્ધ છપાઈને ઈ સ. ૧૯૩૫ માં બહાર પડે છે. તેના લેખક મિ. છોટાલાલ બાલકૃષ્ણ પુરાણીએ જે વિચારે પૃ. ૫૪ માં ટાંકયા છે તે પુરતે ખ્યાલ આપે તેમ છે જેથી આ નીચે તે સદાબરા ઉતાર્યા છે. “હિદની બધી પ્રણાલી કથાઓ મિહિરગલને લોહી તરસ્ય અને સીતમગર તરીકે વર્ણવવામાં સંમત થાય છે. તેઓ ખેતર અને ગામડાં આગથી બાળતાં અને કોઈ પણ જાતના વિવેક વગરની કલેઆમથી લોહીથી રેલાયેલાં જોતાં, ભયવિસ્મત થયેલા લોકોને એ હુનેનાં સંખ્યા, બળ, ઝડપી ગતિ તથા નિવારી રાકાય એવી ક્રૂરતાને અનુભવ થશે. બા બધા ખરા ભમાં તેમના તીણા અવાજ, જંગલી ચાળા, તથા ઈસરાઓ અને તેમના વિચિત્ર બેડેળપણાથી નીપ- જતાં વિસ્મય અને તીવ્ર અણગમાની લાગણીથી ઉમેરો થતું હતું. બાકીની મનુષ્ય નતિથી તેઓ તેમના પહેળા ખાવા, ચપટાં નાક તથા માથામાં ઊંડી ઉતરી ગયેલી નાની કાળી આંખેથી જુદા પડતા હતા અને લગભગ નહીં જેવી દાઢી હોવાથી તેમનામાં જુવાનીની મદનગી ભરી શોભા કે ઘડપણને આદરણીય દેખાવ મહેતે જોવામાં આવતું.” (૨૨) રાજપૂતના ચાર અગ્નિકુળની ઉત્પતિ આબુ પર્વત ઉપર થયાનું ઈતિહાસ જે જણાવે છે તે આ પ્રસંગ સમજ. ચાર અગ્નિકુળોનાં નામ(૧) જોધપુરઅને પ્રતિહારવંશ (૨) અજમેરને ચહુઆણવંશ (૩) માળવાને પરમારવંશ (૪) અને ચોથે ચૌલુક્યવંશ ગણાય છે પણ મને શંકા થાય છે કે તેમાં આ વંશને કાંઈક વિશેષ પડતું મહાન અપાઈ ગયું છે (જુઓ નીચે ટીકા નં. ર૭ તથા આ પૃડે આગળની હકીકત ) H. H. P. 659:-The Hindu Rishes & Brahamins make new heroes at Mount Abu. These heroes are called Agnikula or Fire dyansty. (૨૩) મુજી વન્સ ફોર મ્ભ હો તિમો વો મુJા હો જુદો હોદ મુut માણસ કર્મથી બ્રાહ્મણ થાય, કર્મથી ક્ષત્રિય થાય, કર્મથી વૈશ્ય થાય અને શુદ્ધ પણ કર્મથી-ક્રિયાથી જ થાય. (૨૪) આ કારણથી જ ઓશવાળ શ્રીમાળને સંબંધ જે મેળવવા જશે તે રાજપૂતાનાના ક્ષત્રિય સાથે મળતું થઈ જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ઉત્પત્તિ વિશે ગયે અને હિંદી ક્ષત્રિને વિજય થયો. પ્રજા જયજયકાર બોલવા લાગી અને તેણે છૂટકારાનો દમ ખેંચ્યો. આ બનાવ ઈ. સ. ૫૩૩ માં બજે કહી શકાશે. પછી જે ક્ષત્રિયોએ યુદ્ધમાં ભાગ લીધે હવે તેમણે વિજયપ્રાપ્તિના પ્રદે- શની વહેંચણી કરી લીધી. એક ભાગે અસલના ભિન્નમાલ-ઓશિયા નગરી તરફ ભાગ લીધો. તેઓને વંશવેલ ઇતિહાસમાં પ્રતિહાર તરીકે પ્રખ્યાત થયો. તેમની ઉત્તરે આવેલ અજમેરવાળા પ્રદેશને ભાગ ચૌહાણુવંશી તરીકે પ્રખ્યાતિ પામેલાઓએ લીધે; જ્યારે બીજા બે ભાગે અરવલ્લીની આ બાજુએ-એટલે પૂર્વમાંના પ્રદેશ ઉપર-જમાવટ કરી તેમાંના દક્ષિણના ભાગ ઉપર એટલે અવંતિ ઉપર પરમારવંશી અને ઉત્તરના એટલે ગ્વાલિયર-ઝાંસીવાળા ભાગ ઉપર મૌખરીર૫ ક્ષત્રિએ કબજો મેળવ્યો. આ ચારે વિભાગમાંથી જે ક્ષત્રિયએ વિશેષપણે કૌશલ્ય દાખવ્યું તેમને સૌથી ઉત્કૃષ્ટ અગત્ય તાવાળો અવંતિને ભાગ અપાયે. તેનું સ્થાન પણ સૌથી ઊંચુ રખાયું. અને ત્યારથી તે પ્રદેશ જે માલવા પણ કહેવાતો હતો તેને અનુસરીને એક નવો સંવતસર ગતિમાન છે. જેનું નામ પણ માલવસંવત પાડવામાં આવ્યું. મૌખરી ક્ષત્રિના ભાગે જે પ્રદેશ ગયો હતો તે સ્થાનને વિદ્વાનોએ ગૂર્જર પ્રજાની ઉત્પત્તિના એક સ્થાન તરીકે લેખાવ્યા છે. શું કારણ તેમને મળ્યું હશે તે ક૯પી શકાતું નથી. બાકી રાજપૂત પ્રજાના ચાર વર્ગમાં વિદ્વાનોએ ચૌલુક્ય રાજપૂતને ગણાવ્યા છે, તે બહુ સમયેચિત નથી લાગતું; કેમકે તેમની ઉત્પત્તિને ( ચૌલુક્ય વંશની ગાદિન) સમય પણ જુદો પડે છે તેમજ ઉપરમાં વર્ણવેલ સર્વ સામાન્ય પ્રજા ઉપર ઉતરી આવેલ આફતના વિદ્યારણમાં તેમણે કોઈપણ પ્રકારે ભાગ ભજવ્યાનું પણ દેખાતું નથી, તેમ તેમને સત્તા પ્રદેશ પણ સર્વથા જુલમ વેઠનારી પ્રજાની ભૂમિથી તદ્દન અલગ પડી ગયેલ છે. એટલું જ અત્યારના રાજપૂતાનાના તેમજ ગુજરાતના એશવાળે પિતાને રજપૂત ક્ષત્રિયની ઓલાદમાંથી ઉતરી આવેલા જે ગણાવે છે તેનું કારણ પણ એ જ સમજવું. (૨૫) ગ્વાલિવર ઉપર હકુમત ભેગવતા રાજાએને વિદ્વાનોએ કને જના સમ્રાટ હર્ષવર્ધનના વંશ માંથી ઉતરી આવેલા ગણ્યા છે, પણ ભૂલવું જોઈતું નથી કે હર્ષવર્ધનની બહેનને ગ્વાલિયરપતિ વેરે પરણાવી હતી એટલે તે કજને અને વાલિયરને વંશ એક ન જ કહેવાય. હા, એટલું ખરું કે હર્ષવર્ધનના વંશને અંત આવ્યેથી તેનું રાજ્ય તેની બહેનના ઘેર ગયું હતું, જેથી કને જનું રાજ્ય ગ્વાલિયર પતિની આણામાં આવ્યું કહેવાય, વળી પાછળથી ગ્વાલિયરના ક્ષત્રિય મૌખરી રાજપતો કહેવાય છે તેમને પરિહારવા ( કનેજનો કે તેની આસપાસના પ્રદેશન) સાથે સંબંધ હતો ખરે, પણ તેથી તેઓ પોતે જ તે વંશના ન કહી શકાય, વળી આગળ જતાં, આ મૌખરી વંશમાં રાજા ભેજ દેવ થયા છે અને તે જ સમયે અવતિની ગાદીએ પરમાર વંશમાં પણ ભાજદેવ થયે છે ? બન્ને ભોજદે સમકાલીન હોવાથી (જુઓ પુ.૧ પૃ. ૧૮૭ ની ટીકામાં આપેલી વંશાવળી) વિદ્વાનેએ એક બીજાનાં જીવન ચરિત્ર ગુંચવી નાંખ્યા છે, બલકે એક જ ધણીના તરીકે તેમણે ગણી લીધાં છે. તે પૃષ્ઠની વંશાવળીમાં મૌખરી રાજપૂતને મેં પણ વિદ્વાની માન્યતાને અનુસરીને પરિહારવંશ તરીકે ઓળખા છે; પણ ઉપર જણાવ્યા પ્રમાણે તે હકીક્ત સંશોધન માંગે છે. (૨૬) સરખા ઉપરની ટી. નં. ૭. (૨૭) ઈ.સ. ૫૩૩ માં આ યુદ્ધ મંડાયું ત્યારપહેલાં તે તેની ઉત્પત્તિ થઈ ચૂકી પણું હતી. આ હકીકત સાક્ષી આપે છે કે અગ્નિકુળની ઉત્પત્તિ સાથે તેને સંબંધ હોઈ ન શકે. ઉપરની ટીકા ન. ૨૨ સરખા. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ [ એકાદશમ મે રજૂ કર્યાં છે. તેના સાર સક્ષિપ્તરૂપે પા નીચે ઉતાર્' . તેમાં થતી કાઈ સ્ખલના વિદ્યાના સુધારશે એવી ઇચ્છા સાથે તે વિષય બંધ કરૂ છું. ધારે છે અને મારી માન્યતા શું બધાઇ છે તે નીચેની ૩૯૨ નહીં પણ તેનાથી અતિ અતિ દૂર પડેલ છે. ઉપર પ્રમાણે ગૂર્જર પ્રજાની ઉત્પત્તિના અને ક્ષત્રિયત્વ સાથેના તેમના જોડાણતા તિહાસ, જેટલા અને જેમ, મને સુઝયા તેમ, અહી ગુર્જર પ્રશ્ન વિશે વિદ્રાના શું કલમમાં સાર રૂપે જણાવું છું. વિદ્વાનાના મતે કાર્કસસ પર્વતવાળા પ્રદેશ જેને પાછળથી જી ંયા પ્રાંત કહેવામાં આવ્યા છે તે જીયોર્જીયા ઉપરથી તે પ્રદેશમાં રહેનારા(૧) મૂળ તથા એનજીએયીન કહેવાયા ઉત્પત્તિ અને તેનું અપભ્રંશ થતા થતાં ગૂર્જર શબ્દ વપરાતા થયો. કાઇકના મતે ગૂ રની ઉત્પત્તિ જે કૂણુ પ્રજા હિમાલયની ઉત્તરેથી આવી હતી તેમાંથી થયાનુ' ગણાય છે. (૨) વસ્તીનું ગ્વાલિયર અને ઝાંસી ત્યાં આવેલ છે તેની આસપાસના પ્રદેશ માને છે. સ્થાન ગૂજર પ્રજાની રાજપૂતાનાને ભાગ છે : રાજધાની ભિન્નમાલ નગર હતુ, જે હાલના જોધપુર શહેરની કાંઇક દક્ષિણે અને શિાહી રાજ્યના ગોડવાડ નામથી ઓળખાતા પ્રાંતમાં આવેલું હતું. ( ટીપણુ : જોધપુરના સેવક અથવા ભાજક તરીકે ગણાતા બ્રાહ્મણા, પેાતાને શાકદ્વીપના બ્રાહ્મણા તરીકે ઓળખાવ છે. તેઓ પણ અવ્યંગ જેવી એક ઘેરી ( Neck-lace=ગળાની કંઠી) ગળે બાંધતા. સમ્રાટ પ્રિયદર્શિનના ખડલેખામાં જેને ૨૮ભાજકાઝ કરીને સ ંબોધ્યા છે તે શું આ જોધપુર રાજ્યના વતની હશે કે !) (૩) સમય ઇસવીની ચાથી, પાંચમી કે છઠ્ઠી સદીમાં તેમના સમય૨૯ ગણે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ખરી સ્થિતિ શું સંભવે છે–મારા મતે શકતાન અથવા શિસ્તાન જ્યાં વૈદિકમતના ધર્મપ્રથાના કર્તા-મુનિ મનુ આદિ ઋષિઓ જન્મ્યા હતા ત્યાંના વતનીએ તે છે. કુદરતી આફતથી કે રાજકર્તાના જુલ્મથી હિંદ તરફ તેઓ ઉતરી આવ્યા હતા અને તેમાંથી ગૂર્જર પ્રજાની ઉત્પત્તિ મુખ્યપણે થઇ છે. (૨૮) નુએ બુદ્ધિપ્રકાશ (ગુવસેતુ' મુખપત્ર ) પુ. ૭૬, પૃ. ૧૧. સર છણુજી મેાદીનુ' ભાષણ. રીની સ્થાપના થઈ હતી ત્યારથી જ ઐતિહાસિક દૃષ્ટિએ લેવી રહે છે. બાકી વિશેષપણે તે તેને વેપાર અને વ્યવૃદ્ધિ ઇ, રા. પૂ. ચેાથા સૈકાની શરૂઆતથી–મહારાજા પ્રિયદર્શિનના સમયથી-થવા પામી હતી. એટલે ત્યાંથી ગણવી હાય તાપણુ ગણી શકાશે. તેને મળતા જ અભિપ્રાય એક ત્રિમાસિક પત્રમાં આ પ્રમાણે શબ્દોમાં આલેખાયો છે: “The probabilities are that the Gurjaras are of the same stock as the Sakas and came into India with them; and on the break of the Mauryan Empire they began to rule Gujarat, Kathiawar જો કે વીતભયપટ્ટણના દટ્ટણુના સમયથી તેની આદિ ગણાય; પણ ખરી રીતે તેની નોંધ ઈ. સ. પૂ. ૪૪૭ માં જ્યારથી એશિયા નગ (૨૯) સરખાવે। ઉપરમાં ટી. ન'. ૪. ૩૦) જીએ ધી કવાર્ટલી જરનલ ઓફ ધી મિસ્ટિક સેાસાયટી પુ. ૧૦ સને ૧૯૧૯-૨૦, પૂ. ૧૮૭ www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] ઉત્પત્તિ વિશે ૩૩ and Malwa, where they had already settled=વધારે સંભવિત તે એમ છે કેગુર્જર અને શક પ્રજા તે બંને એક જ માંથી ૩૧ ઉદ્દભવી છે અને સાથે જ હિંદમાં આવી છે અને મૌર્ય સામ્રાજ્યની પડતી થતાં, તેઓએ ગુજરાત, કાઠિયાવાડ અને માળવામાં રાજ્ય સ્થાપ્યું છે. કે જ્યાં તેઓ કયારનાર આવીને વસી રહ્યા હતા. હવે તેઓના ધર્મ સંબંધી ઉલ્લેખ કરીએ. હેવા જોઈએ. આ શિલાલેખ અનુમાનને તે જાણવાનું મુખ્ય સાધન સિકકાના પુરાવાઓ ટેકો આપતા જણાયા છે. ઉપરની તે શિલાલેખ અને સિ- ત્રિકૂટવંશનાં સિક્કાઓ જેવાથી૩૩ માલૂમ પડશે સ કકાઓ સિવાય અન્ય કોઈ કે, તેમણે જૈનધર્મનાં જે ચિહ્નો, સૂર્ય, ચંદ્ર પ્રજાને જણાતું નથી, તેમ દૂસરાં અને ત્ય૩૪ઇ છે તે સર્વે તેમાં કોતરાવ્યાં છે. વળી ધર્મ સાધન મળી આવે તે તેટલાં ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે કે મહારાષ્ટ્રના પ્રમાણિક ગણાય પણ નહીં. રાષ્ટિકવંશ-વૈરાષ્ટિકવંશના રાજાઓ જેમને હિંદીશક પ્રજાનું વિવેચન કરતાં સાબિત ટકવંશી રાજાની ઓલાદ ગણવામાં આવે છે તે કરી ચૂક્યા છીએ કે તેઓ જૈનમતાનુયાયી હતા. જૈનમતાનુયાયી જ હતા. એટલે જ્યારે, તે ત્રકૂટબીજી આભીર અને ત્રીજી વૈકુટકવંશી પ્રજાવિશે પણ વંશના આદિ અને અંતિમ પુરૂષ એક જ ધર્મ ઉપરના પરિચ્છેદે જ તેમના શિલાલેખી પુરાવાથી પાળતા માલુમ પડયા છે ત્યારે વચ્ચગાળના રાજાઓ પુરવાર કરાયું છે કે તેઓ સર્વ એક જ વંશ- પણ તે જ ધર્મનું પાલન કરતા હશે એમ સહજ જતિ-કે કુળ (race & stock) માંથી અનુમાન કરી શકાય છે; છતાં આ અનુમાન કાંઈ ઉતરી આવેલ હતા; તેમજ તેમની લખાણ સર્વથા ટકી શકે નહીં જ, એવાં તો અનેક પુરાપદ્ધતિ પણ એક જ પ્રકારની હાઈ એમ માન- વાઓ અને દષ્ટાંતે ઇતિહાસના પાને નેંધાયેલાં વાને કારણ રહે છે કે તેઓ ધર્મો પણ એક જ છે કે, એક જવંશ-જે ઘણે લાંબો ૩૫ચાલ્યા (૩) સરખા ઉપરમાં શાક, આશીર અને વિટકે, ત્રણે એક જ પ્રાન છે એવી રજુઆત કરતી હકીકત : વળી આ શાનું ઉદ્દભવસ્થાન ભિન્નમાલ નગર હતું તેમજ આ ગુર્જર તરીકે ગણાતી એવાળ, શ્રીમાલનું ઉદભવસ્થાન પણ ભિન્નમાલ નગરનું હતું તે હકીકત સરખાવો. એટલે સૂત્ર સિદ્ધાંતના નિયમ પ્રમાણે શક મન અને ગુજhપ્રન બનેનાં ઉત્પત્તિ સ્થાન, તથા વસવાટની હકીકત સમજાઈ જશે. (૩૨) કયારને એ શબ જ સૂચવે છે કે તેમણે રાજ્ય સ્થાપ્યું તે પૂર્વે (ઇ. સ. પૂ. ની બીજી સદીમાં નહપાણનું રાજ્ય છે) આ શાક અને ગુજ૨ મનનો વસવાટ થઇ રહ્યો હતો જ. (૩૩) પરિકની અને તેના સિકાપિત્ર ૫૦ અને તેને લગતી સમનતિ જુઓ (૩૪) આ ચિન્હોના અર્થ શું થાય છે તે પુ. ૨ ની આતિમાં સિક્કાને લગતાં બે પીએ ડયાં છે તે તપાસી જુઓ. (૩૫) જે વંશ લાંબે વખત યા હોય અને વારંવાર ધર્મ પલટે જેના રાજવીઓએ કર્યું હોય તેના દwાંતમાં અંધ્રપતિને શાતવાહન વંશ કહી શકાય. તેનું વૃત્તાંત પાચમા પુસ્તકમાં ખાવશે. લગભગ ૪૭૫ વર્ષમાં તે વંશ ચાલ્યો છે તેમાં પ્રથમ જનધમ,પી વકિપમ, તે બાર જેનધમ અને છેવટે વૈદિક ધર્મ પળાતો રહ્યો હતો તેવી જ રીતે આ શક, આભી, ત્રિય અને પિ રાજાઓમાં પણ બનવા પામ્યું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ - - - - આભીર, શક તથા [ એકાદશમ હોય કે ટૂંકા વખતમાં ખતમ થયો હોય છતાં તેમાં વારંવાર તેમનો ધર્મ બદલાતે રહ્યો છે. આ સૈફૂટક રાજાઓની બાબતમાં પણ તેમ બન્યું હોય તેમ દેખાય છે, કેમકે તે વંશના આદિ પુરૂષોમાંના ઈશ્વરદત્તના, તેમજ બસ એક વર્ષના ગાળાબાદ થયેલા ધરસેન, વ્યાધ્રસેન વિગેરેના સિક્કાઓ જે પ્રાપ્ત થયા છે તે ઉપર લખાયેલા અક્ષરે અને કેતરાયેલાં ધાર્મિક ચિહ્નો બતાવી આપે છે કે, ઈશ્વરદત ઈ આદિના રાજાઓ જેનધર્મ પાળતા હતા, જ્યારે ધરસેન છે. વૈદિકમત પાળતા હતા. ધરસેને સિક્કામાં પોતાને મહારાજેન્દ્રદત્તપુત્ર પરમવૈષ્ણવ શ્રી મહારાજ તરીકે ઓળખાવ્યો છે એટલું જ નહી પણ પોતે કોતરાવેલ શિલાલેખમાં૩૭ જીત મેળવીને તેના ઉત્સવમાં તેણે અશ્વમેધ ઉજવ્યાની નોંધ પણ લીધી છે. એટલે નિર્વિવાદપણે કહી શકાય છે કે, તે તથા તેની પછી આવનારા તેના વંશજો વેદમતાનુયાયી હતા જ. એમ માત્ર બસ વર્ષના ગાળામાં શા કારણે તેમને મળ્યાં હશે કે તેમણે ધર્મપલટ કરવાની (૩૬) અને જંક વખત ચાલ્યો હોય છતાં ધર્મ પરિવર્તન થયું હોય તેના દ્રષ્ટાંત તરીકે માર્યવંશ જુએ. તે માત્ર બસે વર્ષથી ઓછી મુદતમાં ખતમ થય છે છતાં જેન અને બૈદ્ધધર્મ તેમણે અપનાવ્યું હતું. (૩૭) ઉપરમાં પૃ. ૩૭૭શિલાલેખ નં ૪૫ ની તથા તેની વિગતી ટી. નં. ૨૦ જુઓ. (૩૮) નવું કિરણ એટલે નવી જ હકીક્ત તેમાં સમાયેલી છે; એટલું જ નહી પણ વિદ્વાનોએ જે. સત્યની અવગણના કરવામાં મહત્તા માની છે તે સત્ય પ્રકાશમાં આવી જાય છે અને તેથી અનેક માન્યતા તેમને ફેરવવી પડવાના પ્રસંગે ઊભા થો જશે. (૩૯) અહિંસા ધર્મ પાલન કરનાર પણ ક્ષત્રિય વને ભૂલાવી દે તેવાં તેમજ આમર્યમાં ગરકાવ છે જરૂરિયાત લાગી હશે તે વિષય આપણને બહુ સ્પર્શતે તે નથી જ. છતાં ઇતિહાસમાં એક નવું કિરણ૮મળે છે; અને જ્યારે પ્રસંગ ઊભો થયા છે ત્યારે જરાટકું મારી લેવું તે ઈચ્છાથી જ એકાદ નાને ફકરે તેનો લખી કાઢયો છે. આખોયે ચણવંશ જૈન ધર્મનુયાયી હતા એમ જ્યારે આપણને કોઈ જાહેર કરે ત્યારે તે કથન અત્યારના યુગમાં આશ્ચર્યકારક જ લાગશે. એટલું જ નહી પણ હસવા જેવું કે ગાંડપણ પૂર્ણ લાગશે; કેમકે ક્ષત્રપ જેવી હિંદ બહારથી આવેલ અને આવી પરાક્રમશીલ પ્રજા જૈનધર્મ જેવો અહિંસાપ્રધાન ધર્મ શું પાળતી હોય? તે કલ્પના જ૩૯ પ્રથમ દરજે તે બુદ્ધિમાં ઉતરે તેવી નથી. પણ જ્યારે આપણે તેમની ઉત્પત્તિનાં સ્થાનનો તેમજ તે સ્થાન સાથે ત્યાંની ગુફાઓમાં કોતરાયેલાં અને અદ્યાપિ મજુદપણે જળવાઈ રહેલાં દો૧ વાળી ઘટનાનો મુકાબલો કરીએ છીએ, ત્યારે તે આપણું આશ્ચર્ય, હાસ્ય કે સામાનું ગાંડપણ વિગેરે સર્વ ઓગળી જાય છે, અને ઉચ્ચારવું જ તેવાં કાર્યો કરીને, રાજપાટ પણ શોભાવી શકે છે તેનાં ઉષાંતરૂપ આ ચ9ણને આ ક્ષત્રપવંશ કહી શકશે. તેમ આ મૌર્યવંશ, શિશુનાગવંશ, નંદવંશ, ગભીલવંશ, ચેદિવંશ ઈ. ઈ. ઘણાં દષ્ટાંતે આપી શકાશે. (૪૦) તેમનું ઉત્પત્તિસ્થાન મધ્ય એશિયામાં આવેલ તુર્કસ્તાન છે, જ્યાં મેરૂ પર્વતનું સ્થાન તથા આર્ય પ્રજાનું મૂળ સ્થાન આપણે ક૯પી બતાવ્યું છે. જુઓ ઉપર. (૪૧) મધ્ય એશિયાના તારકંદ, સમરકંદ પાસેના પાર્વતીય પ્રદેશમાંની ગુફાઓની દીવાલો ઉપર આખી કથાને કથા વર્ણવતાં દશ્ય કોતરાયેલાં પડયાં છે અને તેને વિદ્વાને એ, જૈનધર્મના ૨૩ મા તીર્થકર શ્રી પાર્શ્વનાથની જીવન કથાના બનાવ તરીકે જણાવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ]. શૈકૂટકના ધર્મ વિશે રહે છે કે, તે કદાચ સત્ય એતિહાસિક ઘટના inscription cannot be ascertained હેય પણ ખરી. છતાંયે તે સર્વેને-અનુમાન અને but it is probably Jain in characters કલ્પનાના જ જેરે ઊભાં કરેલાં સને-ખુદ લેખ કરવાનો આશય નક્કી થઈ શકતો નથી. ચ9ણ અને તેને તનુજે પણ, પિતે જ પડાવેલ સે વસા તેને હેતુ જેનપાવાનો છે. એટલે જ સિક્કા-ચિહ્નાવડે જયારે તે વાતને પ્રખર ઘોષ- આ સ્વધમી જન ક્ષત્રપના સૂબા પદે જેડા ણાના ઘંટારવે વધાવી લેતા દેખાય છે ત્યારે ઇને ઈશ્વરદત્ત જેવા આભીરપતિઓ, કામ કરી તેમણે જ સ્વીકારેલાં ચંદ્ર સૂર્ય (Crescent & રહ્યા હતા, તથા તક મળતા તેમના શેઠે એટલે તે star=Moon & sun) નાં ચિહ્નની પેઠે તે હકી- ક્ષત્રપોએ ધારણ કરેલ “મહાક્ષત્રપ' ને કતને યાવચંદ્રદિવાકરૌ સત્યર્ડર તરીકે અંગી- પ્રકાબ અંગીકાર કરી પિતે સ્વતંત્ર બની બેઠા કાર કરવાને આપણને પણ હરકત કયાંથી જ હતા. ઉપરાંત પિતાના સિક્કામાં પણ તેમણે આવે? સિક્કાઈ પુરાવા ઉપરાંત આ ક્ષત્રોએ તેને તે જ ચિહ્નો કોતરાવ્યનું મુનામમાં ધાર્યું શિલાલેખેમાં પણ તેવી જ હકીકતમાં ઘણા હતું; પરંતુ તે પ્રદેશ ઉપર વૈદિકમતાનયાયી પ્રકારે પાથરી મૂકી છે, જેને મિ. રેસન જેવા ગુપ્તવંશીઓ બિરાજતા થયા, તે બાદ તેમના વિદ્વાને પણ કબૂલ રાખ્યાનું સમજી લેવું રહે રાજ્યકાળની પડતીના સમયે તેમના સૂબા જેવા છે. ત્યાં૪૪ તેમણે જૂનાગઢ શિલાલેખ નં. ૪૦” ધરસેન, વ્યાધિસેન આદિએ. શૈકૂટક જૈનેના તરીકે ઓળખાતા તથા તેની એક ગુફામાંથી પ્રાપ્ત વારસદાર તેઓ હેવા છતાં, પરમ વૈષ્ણવ મહારાજ થયેલ શિલાલેખની હકીકતનું વર્ણન કરતાં જેવું વૈદિક ધર્મનું બિરૂદ અપનાવી લીધું ૪૭ જણાવ્યું છે કે "-The purport of the હતું, અને તે જ વંશમાં તે બાદ પાછા બસ (૪૨) જૈનમત પ્રમાણે જંબુદ્વીપના મધ્યબિંદુ તરીકે લેખાતા મેરુપર્વતની સાથે સૂર્ય અને ચંદ્રની ગતિને સંબંધ રહેવાનું મનાયું છે. અને તેથી તેને શાશ્વત સૂચક ગણતા આવ્યા છે. તે મતમાં સૂર્ય અને ચંદ્રને મહત્વનાં પ્રતીક તરીકે લેખીને મંગળ વસ્તુ તરીકે પણ લખવામાં આવે છે. (૪૩) કે. . ર. માં માત્ર ત્રણ ચાર ક્ષત્રપ વંશી લેખોની વાત લખી છે. તે ઉપરાંત બીજા પણ લેખે તેમના મળી આવે છે. તે સર્વના વાંચનથી પણ આ હકીક્તને સમર્થન કરતી હકીકત મળી આવે છે. તેથી અહીં ઘણા પ્રકારે રાખ મેં વાપર્યો છે. વળી નીચેની ટી. નં. ૧૧૦ જુઓ. (૪૪) જુએ છે. આ. કે. પ્રસ્તાવના પૃ. ૧૧, ઉપર, જૂનાગઢ રૂદ્રસિંહ પહેલાને લેખ નં. ૪૦. (૪૫) ચકણવંશી ક્ષત્રપ જૈનધર્મ પાળતા હતા તેના એક બીજા પુરાવામાં સુદર્શન તળાવની પ્રશસ્તિ પણ લેખી શકાશે. તે પ્રશસ્તિના વાંચન-લોકલ જે ગેરસમનતિભારેલો અથે કરવામાં આવ્યો છે તેથી કેટલેક ઈતિહાસ માર્યો ગયો છે, પણ તે વિષય અહીં અસ્થાને છે. ઉપરની ટી. ન. ૧૮ તથા નીચેની ટી. નં. ૧૧ સરખાવે. (૪૬) એક બીજી વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે આ ક્ષેત્રને સમય ઈ. સ. ની પહેલી સદીના અંતને છે તે સમયે ભગવાન ઈસુને મત તે તાજેત. રમાં જ પ્રગટ થયો હતો, અને તે પણ મુખ્યપણે યુરોપ તરફ જ પ્રસરતે હતે; જ્યારે હિંદમાં તે મામ જૈન, વૈદિક અને બૌદ્ધ એમ માત્ર ત્રણ જ ધર્મ હતા. તે પછી તે રાણમાંથી કોઈ એક મત તેમણે વધાવી લીધે હોય તે શું વાસ્તવિક નથી લાગતું? (૪૭) છતાં તેમણે સિક્કામાં તે પોતાના વડવાઓએ વાપરેલ ચંદ્રસૂર્યનું ચિહ્ન તેના નાના અવશેષ તરીકે જાળવી રાખ્યું દેખાય છે જ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ ૩૯૬ અઢીસા વર્ષે થયેલા તેમના જ નસાએએ પેાતાના પૂર્વજોના-વડવાઓનેા-મૂળ ધર્મ પુનઃ અંગીકૃત કર્યાં હતા. આ પ્રમાણે શક, આભીર અને ત્રકૂટકાના ધમ સંબધી હકીકત માલુમ પડી છે. જ્યારે શાલ, શ્રીમાળ અને પારવાડ નામની ગુર્જર પ્રજાના અંશાતા મૂળમાંથી જ જ્યારથી રત્નપ્રભસૂરિના હાથે તે ધર્મને અપ સિક્કા સબંધે આ પુસ્તકમાં લખવાના ઘૃત્તતિ માટે ઠરાવેલ સમય દરમ્યાન જે જે રાજાએ હિંદની ભૂમિ ઉપર પાતાની સત્તા ચલાવી ગયા છે તે સર્વેના સિક્કાને લગતી માહિતી પુ. ૨ માં મુખ્ય અંશે આપી દીધી છે છતાં જે કેટલાક રહી ગયા જેવા લાગ્યા છે તે અત્ર આપ્યા છે. શુંગવશના સિક્કાઓ પારખી કાઢ્યાનુ પ'ડિત જયસ્વાલજીએ હમાં હમાં જાહેર કરવા માંડયું છે . પણ મને તે સંબધી ખાત્રી ન થવાથી તેને અત્રે ઉતાર્યાં નથી. આ ઉપરાંત સિક્કાને લગતી એક ખે છૂટીછવાઈ હકીકત જાહેર કરવા જેવી લાગી છે તે નીચે જણાવું છું. તેમાંની એક તેના સ્થાન પરતેની છે અને ખીજી તેના ઉપર લખાતી લિપિના અંગેની છે. સ્થાન પરત્વેની હકીકત માટે સામાન્ય માન્યતા એવી છે કે જે પ્રદેશમાંથી જેને સિક્કો મળી આવે તે પ્રદેશ ઉપર તેની સત્તા જામી હતી એમ ગણી લેવું જોઇએ, પણ આ સૂત્ર બરાબર નથી. તે આપણે ભ્રમકનું વૃત્તાંત લખત પૃ. ૧૯૦ માં જણાવી ગયા છીએ; કેમકે રાજા મિનેન્ડરની રાજસત્તા ભરુચના પ્રદેશ ઉપર ખીલ (૧) પુ. ૨ માં જે સમયને લગતું વન છે તે ફેરવવું પડરો. તે માટે વિરોષ અધિકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ એકાદશમ નાવી લીધા ત્યારથી જ ચાખ્ખી અને દેખીતી રીતે જૈનધર્માનુયાયી જાહેર થઇ ચૂકયા છે જ તેમજ તેમના ઉપર હુકુમત ચલાવતા જૈન રાખના હિતાહિતમાં જ પેાતાની લાગવગ અને સસ્વના હિસ્સા આપતા દેખાતા રહ્યા છે, એટલે તેમના વિશે :કાંપ્તપણુ વિશેષ લખવાની અત્ર જરૂર રહેતી નથી. કુલ સ્થાપિત થઇ નહોતી; છતાં તેના મહેારાવાળા સિક્કા આ ભૂમિ ઉપરથી મળી આવ્યા છે. આ પ્રમાણે કેમ બનવા પામ્યું હશે ? તેના ખુલાસે ત્યાંને ત્યાં જ અપાયા છે એટલે અત્ર તે કરીને જણાવવા રહેતા નથી. પણ રાણીશ્રી ખળશ્રીએ પોતાના પૌત્ર ગૌતમીપુત્ર શાતકરણીએ ક્ષહરાટ અને શકપ્રજા ઉપર મેળવેલ જીતનું વન, જે નાસિકના શિલાલેખમાં કાતરાવ્યુ છે તેના ખુલાસા, નહપાણુના રાજ્યવિસ્તારમાં લખવાને ઇસારા આપણે કર્યો ડાવા છતાં દૃષ્ટિચૂકથી જણાવવું રહી ગયું છે તા તે હવે ખાસ દર્શાવવા રહે છે. ત્યાંનું વર્જુન લખતી વખત સુધી ગૌતમીપુત્ર શાતકરણીનું સ્થાન મારી માન્યતા પ્રમાણે શતવહનવશી ૨૬ મા રાજા તરિકેનુ હતુ, પણ તે ફેરવીને તેને આંક નં. ૨૦ ના ઠરાવવા પડ્યો છે, જેથી તેના સમય તથા અન્ય હકીકત પરત્વે તેટલા પ્રમાણમાં સુધારા કરવા રહેશે. આ ગૌતમીપુત્ર શાતકરણીના સિક્કા (જુઓ પુ. ૨, પટ ૫ ન. ૭૬ ) મળ્યા છે સૌરાષ્ટ્રમાંથી, છતાં તે પ્રદેશ ઉપર તેની હકુમત કદાપિ થઈ જ નહોતી. પણ ત્યાંથી મળી આવવાના કારણમાં એટલું જ બનવા પામ્યુ છે, કે જે જીતનું વન રાણી અંધવાની હકીકતે પુ. ૫ માં તે રાનના વૃત્તાંતે જુઓ, www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] છે તે છત હતી. વળી ખળશ્રીએ નાસિકના શિલાલેખમાં કયુ તેણે સૌરાભૂમિ ઉપર જ મેળવી તેને ત્યાં જવાનું એટલા માટે થયું હતું કે, તે પોતાના મિત્ર અતિપતિ શકારિ વિક્રમાદિત્યના સહાયક તરીકે બલ્કે તેના આદેશથી, તે સૌરા ની ભૂમિ ઉપર લડવા ગયા હતા; અને તે લડાઈમાં જ ક્ષહરાટાના અને શકના કચરધાણ વાળા નાંખ્યા હતા ( જુએ રૂષભદત્ત અને દેવણુકના વૃત્તાંતે ૪. સ. પૂ. પર માં ). આ કારણથી જ તે સિક્કામાં ગૌતમીપુત્ર અવ'તિપતિ બન્યા ન હોવા છતાં અવંતિનુ' ચિહ્ન છે; કેમકે તે સિક્કો અવંતિપતિ શકારિ વિક્રમાદિત્યના છે, પણ તે જીત મેળવવામાં મુખ્ય ભાગ ખરી રીતે પોતાના મિત્ર ગૌતમીપુત્ર ભજવેલ હેાવાથી તેણે તેના ચહેરા રાજા નહપાણુના મ્હારા ઉપર પાડવાની છૂટ આપીર હતી. હવે લિપિ સંબંધી જણાવીએ છીએ. તેના સામાન્ય સિદ્ધાંત એવા છે કે, જે રાજકર્તા હાય તેની ભાષાની લિપિ સવળી બાજુ ઉપર લખાય અને જે પ્રદેશમાં તે સિક્કો ચલાવવાના હોય તે પ્રદેશની પ્રજામાં ખાલાતી ભાષા હૈાય તેની લિપિ અવળી બાજુ ઉપર લખાય. જેમ હાલમાં આપણા હિંદમાં બ્રીટીશ સરકારના સિક્કા પ્રચલિત છે તેમ, આ નિયમ જો ધ્યાનમાં રાખીશું તા પરદેશી પ્રજામાંના—યવન ( Greeks ), યાન ( Bactrians ), પાર્ટીઅન્સ કે પહાઝ, ક્ષdરાટ, તથા શક ( Scythians ) માંના કાણે કયા પ્રદેશા ઉપર હકુમત ચલાવી હતી તે સહેજે વધુ માહિતી (૨) આ સ` હકીકત પુ. ૫ માં દલીલપૂર્વક સમાવવામાં આવરો (૩) ડિમેટ્રીઅસ જન્મથી યાન-એકટ્રીઅન છે. પણ પાછળથી વસાહતના અંગે તેને હિંદી ગણવા રહે છે. જ્યારે મિનેન્ડર જન્મથી ક્ષહરાટ છે પણ યાન સરદારની નાકરીમાં નેડાયેલ હાવાથી તેને યાન ગણી શકાય. જ્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૯૭ સમજી શકાશે. તે સમજવા માટે ઉપરની સર્વે પ્રામાંથી એક પછી એકના દાખલેા આપણે તપાસીએ. પ્રથમ યવન-ગ્રીક પ્રજા લઇશું. ખરી રીતે ગ્રીક પ્રજામાંના કોઈએ પણ ( જુએ પુ. ૨, સપ્તમ પરિચ્છેદ ) સ્થાયી સત્તા હિંદમાં જમાવી હતી એમ કહી ન શકાય. આ કારણથી તેમના સિક્કા જે કાઈ મળી આવે છે. ( કાં ા અલેકઝાંડરના કે તેના સૂબાઓના જ મળી આવેઃ બાકી તેની પછી આવનાર કાઇના-તેમના નામ માટે જુએ પૃ. ૧૪૫ નું વંશવૃક્ષ-મળી આવે નહીં ) તેના ઉપર તેમની માતૃભાષાના–એટલે ગ્રીક ભાષાના અક્ષરા જ આળેખેલા નજરે પડશે; પણ હિંદની કાષ્ટ ભાષાના અક્ષરે દેખાશે નહીં. જ્યારે ચેાન પ્રજામાંના પહેલા ત્રણ ચાર રાજાએના–ડિમેટ્રીઅસે જ પ્રથમ હિંદમાં ગાદી કરી છે: જુઓ ઉપરમાં તેનુ વર્ણન–સિક્કા હિંદની ભૂમિ ઉપર શેાધ્યા પણ જડશે નહીં: કદાચ ક્રાઇ રચોખડ્યો દેખાય તે તેના ખુલાસા એમ કરવા રહે છે કે, જયારે તેઓ હિંદમાં લુંટકા કરવા કે ધનસંચય કરવા આવેલ, તે સમય દરમ્યાન કયાંક પડી ગયા હૈાવા જોઇએ. પરંતુ ઉમેટ્રીઅસ અને મિનેન્ડરના સિક્કા મોટા જથ્થામાં મળી શકે, તે સિક્કાઓ ઉપર, તેમની માતૃભાષા જે ખરેાછી હતી તેના અક્ષરો પણ છે, તેમ હિંદુની બ્રાહ્મી લિપિના અક્ષરા પણ છે. તેજ પ્રમાણે પાર્થીઅન્સ અને શકતુ જાણી લેવું. તેમના વતનની ભાષા :પહલ્લી-ખરે છીને મળતી હાવાથી—તે હિંદમાં કરેલ વસાહતને લીધે તેને હિંદી કહેવા રહે. અથવા જેમ પાઅર્ન્સ અને શકની આગળ Indoઈન્ડો શબ્દ નેડાયેલું છે તેમ ડિમેટ્રીઅસ અને મિનેન્ડરને માટે આપણે Indo-Bactrians કહી શક્શે. ( ૪ ) હાલમાં જે પરશિયન લિપિ છે તે પાછળના કોઈ સમયે પ્રચલિત થઇ હાવી ોઈએ, www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ ૩૯૮ સિક સંબંધ [ એકાદશમ લિપિ નજરે પડે છે. વળી સમજાય છે કે ગ્રીક જણાવવાની તકલેવી પડે છે. તે આ પ્રમાણે છેભાષાની લિપિ અને ખરજી ભાષાની લિપિ વચ્ચે ડિમેટ્રીઅસ અને મિનેન્ડરના વૃત્તાંતે જણાબહુ ફેર નહીં જ હોય; જેથી વિદ્વાનોએ તે તે વ્યું છે કે તેઓ હિંદમાં આવ્યા ત્યારે તેમની સાથે પ્રજાના સિક્કાઓને-લિપિની દષ્ટિ સમીપ રાખીને ભૂમક જેમ આવ્યા હતા, તેમ રાજુપુલને તેઓ ભેળસેળ ગણી લઈ પાથ અને શહેનશાહને યેન તેડી લાવ્યા હેય. હવે ખાત્રી મળે છે કે, રાજુપુલને તરીકે ગણી લીધા છે. તેથી જ યાનને તેઓ લાવ્યા નહીં જ હોય. હજુ લાવ્યા હોય શક, અને કોને પાર્થીઅન માની લીધા તે ગામ-હગાભાસને લાવ્યા હોય. કદાચ રાજુ દેખાય છે. આમ અરસપરસ અનેક ગુમાં વુલ જે હિંદમાં તેમની સાથે જ આવ્યો હોય, પડી જવાયું છે. તોયે ક્ષત્રય તરીકે તે તે નથી જ આવ્યો લાગતે; અહીં સિક્કાને લગતું મારું વિવેચન પૂરું પણ તેણે મિનેન્ડરના ભરણબાદ, શુંગવંશી ભાનુથાય છે. હવે સિકકા ચિત્રનું વર્ણન આપું તે મિત્રને હરાવીને જ મથુરાને દેશ જીતી લીધે પહેલાં એક તદન જૂદી જ બીના રજૂ કરવી દેખાય છે અને આપબળે જ મહાક્ષત્રપ બની રહે છે. તેને સિક્કા સાથે સંબંધ છે એમ તે બે છે. તે કારણથી ક્ષત્રપ તરીકેના તેના સિક્કા કહી ન શકાય; પણ તે અનુમાન સિકકા ઉપ મળી આવતા નથી. આટલે દરજજે મહાક્ષત્રપ રથી જ તારવી કાઢેલ હેવાથી તેમાં તેને વ્યક્ત રાવલને માનમરતબો ભૂમક કરતાં ચઢિયાતે કરવાને હવે અન્ય સ્થાન રહ્યું ન હોવાથી અત્ર ગણુ પડશે. (૫) સ્થાપન કરેલો આ મારે સિદ્ધાંત સાચે છે કે બેટે તે, સિક લઈને કોઈ લિપિવિશારદ નક્કી કરે એમ મારી વિનંતિ છે. (૬) બાકી હવે પછી આ બાબત જ્યારે છપાથવાને મોકો આવશે ત્યારે તે મહાક્ષત્રપ રાજુપુલના વૃત્તાંતે જ તેને દર્શાવવી પડશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #433 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ અં| જ મારી ગણત્રી થી તેને Fાદાજી સમય. ૪ માથું જમણી બાપટ નં. ૬T; પરિ છેદ ] વધુ માહિતી પરિશિષ્ટ ૬ જે થોડાક સિક્કાઓનું વર્ણન નીચે આપવામાં આવ્યું છે તેને પુ. ૨ માં વર્ણવાયેલા સિક્કાના પરિચ્છેદની પુરવણું તરીકે લેખવું રહે છે. | સિકકા ઉપરનું અન્ય કયા પુસ્તકમાં કોને સિકકો છે તે માટે અનુમાન કરવા યોગ્ય દલીલો ૬લેખકેએ કરેલું | તેને લગતું વર્ણન. | | વર્ણન છે. તથા તે ઉપરથી બંધાતો નિર્ણય. સવળી બાજુ-હાથીનું કે હિ. ઈ. ઈન્ડો પાર્થિઅને શહેનશાહ મેઝીઝે બે જાતના ઇ. સ. પૂ. સિક્કા પડાવ્યા છે. બન્નેમાં હાથીનું છે તે છે જ; ૮૫ થી જુનું તથા તેની * પણ એકમાં રાજદંડ જેવો દંડ છે, જ્યારે બીજામાં રકમાં ઘંટ લટ-આક. નર વૃષભ છે. તે બન્ને નમુના આંક ૯૪ અને ૯૫ માં J૫ મળી કાવેલ છે. રજુ કર્યા છે. તેમાં તેમણે ધારણ કરેલા પદની | નોંધ લેવી ઘટે છે. “રાજાધિરાજ' શબ્દ પોતે અવળી– “રગતિનગર લગાડ્યો છે. એટલે કે પિતે શહેનશાહની બરાબરને महतस मोअस પિતાને ગણાવે છે. તેમજ ઇરાનના શહેનશાહના સગઅક્ષરે લખેલ છે પણમાં હોવાનું પણ જણાવે છે, જયારે નં. ૯૬ માં તથા એક જાતનો અયસે પિતાનું જે બિરૂદ વાપર્યું છે તે ખુદ શહેનશાહને દંડ છે. અતલગ સંબંધી જન લેવાનું સૂચન કરે છે. વિશેષ સ્પષ્ટીકરણ માટે આંક નં. ૯૬ નું ટીપણ વાંચો. હ૫ સવળી બાજુ-હાથી કે. હિ. ઈ. જમણી બાજુ તથા અક્ષરો. |પટ નાક અવળી બાજુ-બગતિ આનંरजस महतस સઘળું ઉપર પ્રમાણે જ. સાર મોગલ'ના અને ક્ષરે તથા વૃષભ| જમણી બાજુની તરફના મ્હોંવાળો સવળી બાજુ-જમણું કે, હિ. ઈ. આ આકતિમાં તથા કે. હિ. ઈ. પટ નં. ૮ ઇ.સ. પૂ. તરફ રાજા, ઘેડે-| 1 નં. ૪૯ માં, બને સિક્કાને અયસ પહેલાના ૩૦ થી હેવાનું જણાવ્યું છે. પણ ઉપરના મેઝઝના ઇ. સ. ૧ આ નં. ૩૦ સિક્કામાં જે “રજતિરજસરાજાધિરાજ ” અક્ષરે | સુધીના | છે તથા અહીં અયસના સિક્કામાં અને નીચે, સ્વાર તરીકે. | પટ નં. ૭. ન. ૪૯ માં, બને સિને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ અવળી બાજી–‘મદ્ रजस रजरजस महतस अयस નામના અક્ષરે અને એક ઉભી મૂર્તિ દેવની. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સિક્કા સમયે [ એકાદશમ નં. ૯૭ ના ગાંડેાકારનેસના સિક્કામાં મહરજ ૪૯ વર્ષના રજતિરસ=મહારાજાધિરાજ ” અક્ષરે। જે લખાયા છે "" ગાળા તે જોતાં એમ સમજાય છે કે, બાદશાહ માઝીઝ ઇરાનના રાજકુટુંબના કાંઇક દૂરના-નબીરા હશે અને આપણે તેના વૃત્તાંતમાં તે જ પ્રમાણે જણાવ્યુ પણ છે. તેવી જ રીતે અઝીઝ પહેલાને તથા અઝીલીઝને પણ રાજકુટુંબનાં દૂરનાં સગાં ગણાવ્યાં છે (કારણ માટે નીચેનું ટીપણ જુઓ) એટલે તે મહારાજાધિરાજ પદ ન જ ધારણ કરી શકે; પણ ઇન્ડ।પાર્થિ અન્સ સ્વતંત્ર રાજકર્તા તરીકે રાજાધિરાજ તરીકે ભલે પાતાને આળખાવે. જ્યારે અઝીઝ મીજાને અને ગાંડાકારનેસને ખુદ રાજકુટુંબના જ માણસા હાવાનું ઠરાવી તેમણે ‘ મહારાજાધિરાજ'તું પદ ધારણ કર્યાંનુ જ્ગાવ્યું છે. કહેવાની મતલઞ એ છે કે આ સિક્કો અયસ પહેલાના નથી પણ અયસ=અઝીઝ ખીજાને લાગે છે. "" [ મારૂં ટીપણુ-કે. હિ. ઇં. માં પૃ. ૫૮૬ થી ૫૯૨ તુ સિક્કા વર્ણન જુએ. તેમાં મેઝીઝ માટે પટ નં. ૮ (આકૃ. ૪૮) તથા પઢ નં. ૬ (આકૃ. ૯ તથા ૧૨ ) તેમજ બ્રીટીશ મ્યુઝીઅમ કેટલેગ સિક્કા ન. ૨૬ અને ૮ : અયસ પહેલા માટે શ્રી, મ્યુ. ૐ. સિક્કાન, ૧૬૦, ૧૩૭, ૫૬ અને ૧૮૭ : અઝીલીઝ માટે શ્રી. મ્યુ. કેં. સિક્કા ન. ૪૦, ૨૩ તથા ૩૯ તેમજ જ. રા. એ. સા. ૧૯૦૫ પૃ. ૭૮૮ ચિત્રપટ નં. ૩ : ઉપરના સર્વે સિક્કામાં આ ત્રણે રાજકર્તા માટે · મહરજતિરસ ' શબ્દ જ વપરાયા છે : જ્યારે અયસ બીજા માટે ( જી. કે. હિ. ઈં. ૫ટ નં. ૮, આકૃ. ન. ૪૫, ૪૬ તથા અત્ર વર્ણનમાં ટાંકુલ પટ નં. ૮ ની આકૃ. નં. ૪૯ માં) મહુરજ રતિરસ '=મહારાજાધિરાજ શબ્દ વાપર્યા છે : એટલે એમ થયુ` કે ઇન્ડોપાર્થિ અન્સ રાજકર્તામાંના પહેલા ત્રણ, રાજકુટુંબના નખીરા ખરા પણ જરા દૂરના સગપણે થતા હતા. જ્યારે છેલ્લા એ અતિ નજીકના રાજકુટુંબી જના હતા એમ સમજવુ'.] " www.umaragyanbhandar.com Page #435 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] વધુ માહિતી ૪૦૧ અમુક પ્રકારના નં. ૩૨ ૯૭] સવળી બાજી–ઘેડે-કે.હિ. ઈ. પટ. ઇન્ડે પાર્થિઅને પાંચમા શહેનશાહ ( જુઓ |ઈ. સ. ૧૮ સ્વાર રાજા જ.| |કોષ્ટક પૃ. ૧૪૪ તથા પૃ. ૪૦૫ ) ગેડનેસન | થી ૫ મણી બાજુ તથા નં. ૭ આ છે. ઈરાનના રાજકુટુંબને નજીકને સગો હેવાથી | તેણે “મહારાજાધિરાજ” નું પદ ધારણ કર્યું છે. વચ્ચે નિશાની છે. | ખુલાસા માટે આંક ૯૬ માં મારું ટીપણ' કરીને આ અવળી બાજુ-“મા-| લખેલ હકીકત વાંચે. रजा रजतिरस ત્રાતર દેવત્રત) કુહા ” એવા) અક્ષરો છે તથા દેવની ઉભી - કૃતિ છે. ૯૮T સવળી બાજુ-ઘેડ- કે. હિ. ઈ. ઈન્ડોપાર્થિઅન શહેનશાહના લિસ્ટમાં જણાવેલ ઇ. સ. પૂ. સ્વાર રાજા. |... | પાંચ રાજકર્તાઓમાંની એથી વ્યક્તિ-અઝીઝ| ૩ થી અવળી બાજુ-“મર| " બીજે-તેને સિક્કો છે. તે પણ ઉપરના અક નં. | ઇ. સ. વાત (નાનાઆ નં.૪પ ૯૭ માં જણાવ્યા પ્રમાણે ઇરાનના રાજકતા, महतस अयस" શહેનશાહને અંગત સંબંધી જન દેખાય છે. વર્ષને એવા અક્ષરે છે તેથી જ તેણે પણ “મહારાજાધિરાજ'ની પદવી ગાળે તથા અમુક ગ્રહણ કરી છે. સ્થિતિમાં ઉભેલો| એક મનુષ્ય છે. , ૧૯૪૯ ૯૯ | સવળી બાજુ-જમણી કે. હિ. ઈ અક્ષર ઉપરથી નિર્વિવાદપણે સાબિત થાય છે. સ. પૂ. તરફવાળું રાજા-| | કે તે નપતિ મિનેન્ડરને સિક્કો છે. તે પોતાને | નું મહારે | પટ નં. ૭ શું પદથી ઓળખાવતે હવે તે પણ તેમાં જણાવ્યું ૧૮૨ થી અવળી બાજુ-અક્ષર આકતિ છે. દેખાય છે કે તેણે પણ બે જાતના સિક્કા ૧૫૮ લખેલ છે તે, પડાવ્યા છે જેમાં એક પ્રકાર પુ. ૨ માં એક “મહારના ત્રા-| નં. ૧૮ સુધીનો નં. ૪૧ માં રજુ કર્યો છે, જ્યારે બીજો અત્રે તાલ મિત્તેજ'| દર્શાવ્યો છે. આ બીજા પ્રકારમાં જે ચિહ્ન દેખાય અને ડાબી બાજુ છે તેને અંગ્રેજીમાં Athene Promachos હેવાળું અમુક પ્રકારનું ચિહ્ન છે. કહેવાય છે. ૧૦સવળી બાજુ-રાજાનું છે. હિ. ઈ| આ જ સિક્કો તેના વિશિષ્ટ વર્ણન સાથે ઇ. સ. પૂ. મહેર જમણી તરફ પટ નં. ૭, ૫. ૨ માં (ચિત્રપટ નં. ૧ એક નં. ૭-૮) J૧૦ થી Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #436 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ સિક્કા બંધ [ એકાદશમ વાપીવાળા રાજ, પટ નં. ૮ ૧૧૪ થી ૭૮ અવળી બાજુ-અક્ષર આકૃતિ | રજુ કરેલ છે. છતાં જ્યારે આ પુસ્તકમાં તેનું જીવન | ૧૫ બે છે “માહિત| વૃત્તાંત આવે છે તથા તે ક્ષહરાટ જાતિનક્ષત્રપ છે. ત્યારે चकस छत्रपस| न. २४ આ ક્ષત્રપ પિતા માટે કેવું બિરૂદ ધરાવતા, કઈ વર્ષને રકુન” અને લિપિમાં લખાણ કરતા, ઇત્યાદિ જાણવાનું હોવાથી ગાળે આંક નં. ૯૯ ના મિનેન્ડરના સિ. અત્રે ફરીને રજુ કર્યો છે : વળી તેમના બિરૂદની કામાં જે ચિહ્ન સરખામણ ઇન્ડોપાર્થિઅને શહેનશાહની (આંકન. છે તે. ૯૪ થી ૯૮ ) અને નપતિની (આંક નં. ૯૯) સાથે કરી શકાશેઃ સિક્કો મથુરા પતિ રાજુલુલનેક્ષત્રપના સમયને-છે. તેમજ મિનેન્ડરે પોતાના સિક્કામાં વાપરેલું ચિહ્ન છે તે બતાવે છે કે, તે મિનેન્ડરના સમયે ક્ષત્રપપદે હતો. (જુઓ ઉપરમાં પૃ. ૨૨૯ નું વર્ણન. ). ૧૦૧સવળી બાજુ-લશ્કરી| કે, હિ. ઈ.| લિઅકનું રાજ્ય તક્ષશિલાવાળા પ્રદેશમાં હતું | . સ. પૂ. એમ સૂચવે છે. મથુરાના સિંહસ્તૂપની પ્રતિષ્ઠા નું મહારે જમણી ૫ટ નં. ૮ | | વખતે કોતરાયેલા છે અનેક નામે તે સ્તંભમાં બાજુનું. આકૃતિ | મળી આવે છે તેમાં આ લિકનું નામ લેવાથી અવળી બાજુ-તક્ષિકા તેને મથુરાપતિ ધારી લેવામાં આવ્યો છે. તે પ્રમાણે પ્રદેશનું ચિહ્ન જ નં. ૪ર તે દેશને અધિપતિ નહોતા જ. (જુઓ ઉપરમાં સુધીને અમુક ઢગલાબંધ અમુક વસ્તુને પૃ. ૨૩૬ નું વર્ણન. ) ખડકલે બતાવે છે સવળી બાજુ-લેખગ્રીક છે. આ રે. ચકણે પોતાને ક્ષત્રપ ધમેતિકના પુત્ર તરીકે ઇ. સ. ભાષામાં સારો ઓળખાવ્યો છે એટલે પિતા-પુત્રને સંબંધ હતો | મહાસરસ / પટ નં. ૧૦ એમ સ્પષ્ટ થયો : બાકી ધર્મનાં ચિહ્નોમાં સર્ય ૧૪૨ થી मोतिक पुत्र[स] આકૃતિ | અને ચંદ્ર છે તે યાવચંદ્ર દિવાકરીની સ્થિતિ . ૧૫ર સૂચવે છે તથા ચિત્ય છે તે ન ધર્મનું અને મેરૂ અવળીમાં-ત્રણ આમ. ઇB. પર્વતની ત્રણ ચૂલિકા બતાવતું ચિહ્ન છે (જુઓ | સુધીને પુ. ૨ માં સિક્કાના વર્ણનમાં.) વળી મેરૂપર્વતનું ચંદ્રઃ ૫૩ખે ડાબી) સ્થાન મધ્ય એશિયામાં આવેલા તુર્કસ્તાનના મર્વ બાજુમાં ચંદ્ર અને | સિક્કો છે.. શહેરની આસપાસ જે ઠરાવાયું છે તે પ્રદેશમાં તેમની જમણી બાજુમાં ઉત્પત્તિ હતી એમ ૫ણું સૂચવે છેઃ ચૈત્યની નીચે વાંકી સૂર્ય તથા બ્રાહ્મી લીટી છે તે અવંતિની ક્ષિપ્રા નદી સૂચવે છે (જુઓ અને ખરજી પુ. ૨ સિક્કાના ચિહ્નોના અર્થની હકીકત.) એટલે કે લિપિના અક્ષરે.' 1.ચકણ તે અવંતિપતિમાં હતું એમ કહેવા માંગે છે. ચેત્ય,તેની ઉપર રૂપને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #437 -------------------------------------------------------------------------- ________________ પરિછેદ ] વધુ માહિતી ૪૦૩. અને २१२ છે. ૧૦૩] સવળી બાજુ રાજાનું કે, આ. ૨. ઈશ્વરદત્તનું નામ લખ્યું છે એટલે કોને છે તે | ઈ. સ. મહેરૂં જમણન. માટે તે શંકા રહેતી જ નથી. સૂર્ય ચંદ્ર, ચૈત્ય ૨૧ તરફનું : ગ્રીક અને વાંકી લીટી તથા ઉપર ચંદ્ર તેમજ મહા ભાષામાં આ આકૃતિ | ક્ષત્રપ શબ્દનું બિરૂદ છે; આ સર્વ ચિહ્નો ઉપરમાં લેખ છે તથા ૪૭૯ આંક નં. ૧૦૨ ના ચ9ણના સિક્કાની પેઠે જ છે. | માથાની પાછળ એટલે સૂચવે છે કે તેના વંશ સાથે સંબંધ તે ધરાવે છે રાજ્યના અમુક રૂપાને વર્ષે એમ લખેલ છે. પણ રાજ્યના અમુક વર્ષે એમ જે શબ્દ વાપર્યા સિકકો છે છે તે બતાવે છે કે, ચકણથી જુદા જ વંશને છે : પરંતુ પોતે કયો સંવતસર વાપરે છે તે ચોક્કસ અવળી બાજુ-ત્રણ નથી જ; એટલે કે તેણે વાપરેલ સંવતસરની સ્થાપના આકનું ચેત્ય તે સમય બાદ કરવામાં આવી છે ? પણ કે આ અને ઉપર ચંદ્રઃ રે.માં પૃ. ૧૨૪ ઉપર તેનું વર્ણન લખત Date તથા પડખે સૂર્ય of reign between the years 158 and ચંદ્રની નિશાની 161 લખ્યું છે : જેથી લેખકે તે સાલને આંક, તે તથા નીચે વાંકી સંવતસરની આદિ ૭૮ માં થયાનું ગણીને ઈ. સ. લીટી છે અને લેખમાં આ પ્રમાણે ૨૩૬ થી ૨૩૯ જણાવ્યું છે જ્યારે તે સંવતસરની અક્ષરે છે “ો આદિ ૭૮ માં નથી પણ ૧૦૩ માં . તે હિસાબે म हा क्षत्र पस ઈશ્વરદત્તનો સમય ઈ. સ. ૨૬૧ અને ૨૬૪ આવશે. इश्वरदत्तस प्रथम તેણે “રાજ્યના પ્રથમ વર્ષે” અને દિતીય વર્ષે એવા સિક્કા પડાવ્યા હોવાનું જણાયું છે એટલે તેને સમય ઈ. સ. ર૬૧-૬૨ લેખ પડશે. ૧" તરફનું. [૫ટ નં. ૧૮) ઈ. સ. ૧૦૪] સવળી બાજુ-રાજાનું છે. આ રે| ધાર્મિક ચિત્રો સૂચવે છે કે તે જૈન ધર્મનુયાયી હતો. મહેરૂ જમણી | લેખના અક્ષરોથી સમજાય છે કે, મહારાજા ધરસેન તે મહારાજા ઈંદ્રદત્તને પુત્ર હતો ? અને | આંક નં. | ધાર્મિક ચિહ્ન બતાવે છે કે તે જૈનધર્મનુયાયી હતો અવળી બાજુ-ચૈત્ય તથા પણ, જ્યારે પિતાને “પરમ વૈભગવ” જણાવે છે , ઉપરમાં ૮૩૫ ચંદ્ર અને સૂર્યT . ત્યારે તેણે બાપિકે જૈન ધર્મ બદલીને વૈદિકમત | અંગિકાર કર્યો હતો એમ સૂચવે છે? વળી ઈશ્વરચંદ્ર તથા લેખના અક્ષરે. મા- સિક્કો છે. દત્તનાં જ સર્વ ચિહ્નો છે, એટલે તેના વશમાને છે जेंद्र दत्तपुत्र परम એમ બતાવે છે. તેમ તેણે કોતરાવેલ શિલાલેખમાં वैश्णव श्री (જુઓ પૃ. ૩૭૭નું વર્ણન, લેખનં. ૪૪) પોતાને म हा रा जा સૈફૂટક લખેલ છે. તથા ત્યાં તેના સમયની ગણત્રીએ ઘાન.” ! આપણે ઇ. સ. ૪૫૬ ને તે હેવાનું બતાવ્યું છે.' રૂપાને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ વંશાવળી [એકાદશમ વંશાવળી નોટ–ગત પુસ્તકમાં કે આમાં, તેમજ નીચે દર્શાવેલી હકીકતમાં જે ફેરફાર દેખાય ત્યાં સંશોધન માંગે છે એમ સમજવું. મર્યવંશની ખરી વંશાવળી નામ મ. સં. થી મ. સં. વર્ષ ઈ. સ. પૂ. થી ઈ. સ. પૂ. (1) ચંદ્રગુપ્ત-રાજા ૧૪૬ ૧૫૫=૯ો ૭૭૨ સમ્રાટ ૧૫૫ ૧૬=૧૪ ઈ ૩૫૮ (૨) બિંદુસાર ૧૬૯ ૧૯૭ રો ૧૫૮ (૩) અશોકવર્ધન ૧૯૭ ૨૩૭ ૪૦ ૨૮૯ (૪) પ્રિયદર્શિન : " સંપ્રતિ : Uપાલિત ૨૯૧ ૨૪ (૫) વૃષભસેન : સુભાગસેન ૩૦૦ ૨૨૭ () પુષ્પધર્મન ૩૦૦ ३०७ (૭) દેવધર્મને ૩૦૭ ૩૧૪ ૨૧૩ (૮) શાતધર્મન ૩૧૪ ૨૧૩ ૨૧૧ (૯) બૃહદ્રથા ૩૨૩ ૨૧૧ २०४ ૨૮૯ ૨૨૭ ૨૨૦ ૩૧૬ ૩૧૬ શુગર્થાત્યા : શુગવંશ શું કૃત્ય પુષ્યમિત્ર સેનાધિપતિ મૌર્યના ૩૦૧ ૩૨૩ ૨૨૬ ૨૦૪ વાનપ્રસ્થ ૨૦ ૩૩૯ ૨૦૪ ૧૮૮ ૩૨૩ ૩૩૯ ૩૪૬ ૩૩૯ ૩૪૬ ૩૫૩ ૨૦૪ ૧૮૮ ૧૮૧ ૧૮૮ ૧૮૧ ૧૭૪ (૧) અગ્નિમિત્ર પુષ્યમિત્રની હૈયાતિમાં સ્વતંત્ર ઈ સાદો સમ્રાટ ) કલ્કિરૂપે અંતર્ગત વસુમિત્ર યુવરાજ તરીકે (૨) ઓદ્રક બળમિત્ર (૩) ભાગ : ભાગવત ભાનુમિત્ર (૪) પુલિંદિક (૫) ઘોષ ૩૩૯ ૩૪૬-૭ ૧૮૮ ૧૮૧ ૩૫૩ ૩૭૦ ૧૭૪ ૧૫૭. ३७० ૩૮૫ ૧૫૭ ૧૪૨ ૨૯૨ ૧૪૨ ૧૩૫ ૩૮૫ ૩૯૨ ૩૯૬ ૧૫ ૧૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #439 -------------------------------------------------------------------------- ________________ પરિચ્છેદ ] (૬) વસુમિત્ર (૭) દેવભૂતિ નામ (અ) બેકટ્રીઅન્સ : યાન (૧) ડિમેટ્રીઅસ હિંદુ બહાર હિંદમાં (૨) મિનેન્ડર (બ) સહાય મધ્યદેશ (૧) ભૂમક (૨) નહપાણુ મથુરા : સુરસેન (૧) રાજુકુલ (૨) સાડાત્ર તક્ષિલા : ધાર (૧) લીક (ર) પાતિક : પાલિક : (૬) પાર્થીઅસ, પવાઝ (૧) મેઝીઝ (૨) અઝીઝ પહેલા (૩) અઝીલીઝ (૪) અઝીઝ ખીજો (૫) ગાંડાકારનેસ (૩) ઇન્ડેાસિચિઅન્સ હિંદી શક (૧) રૂષભદત્ત (૨) દેવણુક મ. સ.થી મ. સ. ૩૯ ૪૦૩ ૪૦૩ ૪૧૩ ૩૨૨ ૩૩૫ ૩૪૫ ૩૬ ૪૧૩ ૩૦૨ ૪૧૦ ૩૭૨ ૪૧૨ ૪૪૭ ૪૫૨ ૪૬૯ ૪૯૭ ૫૪ ૪૫૩ ૪૬૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પરદેશી પ્રજાના રાજાએ વંશાવળી ૩૩૫=૧૩ ૩૪૫ 3}e ૪૧૩ ૪૫૩ ૪૧૦ ૪૫૨ ૪૨ ૪૪૯ ૪૫૨ ૪૬૯ ૪૯૭ ૫૪ ૫૦૨ વ ૪૬૯ ૪૭૫ ૭ 213 ૧૦ *1# ૪૫ 80 ૮૫ *1** ટી ં××ઢ - દ્વા′ ૪ ૪૦ ♦ ~* ર ૪૦૫ ઇ. સ. પૂ. થી ઇ. સ. પૂ. ૧૩૧ ૧૨૪ ૧૨૪ ૧૪ ૨૦૫ ૧૯ર ૧૮૨ ૧૫૯ ૧૪ ૧૫૫ ૧૧૭ ૧૫૫ ૧૧૫ ८० ૭૫ ૫૮ ૩૦ ઇ. સ. ૧૯ ૭૪ ૫૮ ૧૯૨ - ૧૫૯ ૧૧૪ ૭૪ ૧૭ ૭૫ પ ७८ ૭૫ ૧૮ ૩. ઈ. સ. ૧૯ ૪૫ * ૫ પર www.umaragyanbhandar.com Page #440 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #441 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #442 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #443 -------------------------------------------------------------------------- ________________ ઈ. સ. ૫, ૧૨૫ અવંતિપતિઓ ક્ષહરાવંશ નહપાણ ૧૧૪-૭૪=૪૦ ગદંભીલ વંશ ) દર્પણ : ગંધર્વસેન ૭૪-૬૪=૧૦ • જુઓ આસન નં. અવંતિપતિની નામાવળી વર્ષ (૪) ક્ષહરાટ નહપાણ પૂ. ૧૧૪૭૪=૪૦, (૪) ગભીલ : દર્પણરાજા ૭૫ ૭૪-૧૪=૧૦ ૪) શહેનશાહી કરાજાઓ છે ૧૪-૫૭. ૪) શકારિ વિક્રમાદિત્યથી પાછા ગભીલ * વંશ સત્તા ઉપર ઈ. સ. પૂ. ૫૭-૧૪=૮૬ ૫૦ (૨) ચણણને ક્ષત્રપ વંશ ઈ. સ. પૂ. ૧૪૩-૩૨૦=૧૭૭ (૧-૬) ગુપ્તવંશી ચંદ્રગુપ્ત પહેલાથી ૩૧૦-૧૨૦=૧૭. ૨૫ (૭) હુણવંશની સત્તામાં ૪૯૦-૫૩૩=૪૩ તે બાદ ૫રમારવંશી ક્ષત્રિય રાજપૂત પ૩૩ થી આગળ ઈ. સ. પૂ. ૧૧૪ થી ઇ. સ. પ૩૩ સુધીના વર્ષ ૧૪૭ શહેનશાહી શક રાજાઓ (પાંચ) ૬૪-૫૭૭ (૨) વિક્રમાદિત્ય શકારિ વિક્રમાદિત્ય અકારિ વિક્રમ સંવતને સ્થાપક - ૫૭-ઈ. સ. ૩=૧૦ (અંતરગત-શંકુ અને રાજા ભર્તુહરી ) (૩) માધવદિત્ય: માધવસેન ૩-૪૪=૪૧ (૪) ધર્માદિત્ય ૪૪-૫૪=૧૦ જે અરજ (૫) વિક્રમચચિત્ર ૫૪-૯૪ ૫૦ . | મથુરા, પંજાબ વિગેરે જીતી લીધા : અને | કાશિમરમાં મંત્રિગુપ્તને | સૂબે નીમ્યા. (૬-૭) બે રાજાઓ ૯૪-૧૦૮=૧૪ ..( તેમની પાસેથી કુશનવંશી કનિષ્ક પહેલાએ ઉત્તર હિંદ લઈ લીધું. ) ભાઈલ ૧૦૮-૧૧૯ - ૨ / છે. સ. કશાન વશ (1) કુસુલુક : કડકસીઝ પહેલે ૩૧-૭=૪૦ " (૨) વીમા : કડક્સીઝ બીજો પાશ્ચાત્ય ક્ષત્રપો ૭૧-૧૦૩૩૨ Western Kshatrapas મથુરા૫તિ મહારાજાધિરાજ (૩) કનિષ્ક પહેલો ૧૦૩-૧ર૬૪ર૩ (૧) ક્ષત્રપ દષમેતિક ૧૦૩-૧૨૦=૧૭ હિંદમાં ગાદી કરી કુશાન શકે સ્થા , (૨) ચષણ અવંતિપતિ () વસિષ્ઠ ૧૨૬-૩ર૬ ક્ષત્રપ૧૨૦-૧૩૨=૧૨] ૧૨ મહાક્ષત્રપ ૧૩૨-૧૪૩=૧૧ વર્ષ (૫) હવિષ્ય ૧૩-૧૪૩=૧૧ રાજા ૧૪૩-૧૫૨=૯) નેક બીજો (૩થી) ૯ રાજાઓ ( ૧૪૩-૧૯૬=૫૩ ૧૫૨-૨૬૧-૧૦૯ જમદામન, રૂદ્રદામન (૭થી ૩)વાસુદેવ આદિ સાત આદ-દામસેન સુધી રાજાએ ! ૧૯૬-૩૦૦=૦૪ (૧૨થી૧૮) ૭ રાજાઓ | ગુપ્ત વંશ ૨૬૧-૩૨૦=૫૯ (૧) ઘટક ૩૦૦–૩૨૦=૨૦ અવંતિમાંથી ચંદ્રગુપ્ત પહેલાએ હાંકી કાઢવાથી, (૨) ચંદ્રગુપ્ત(પહેલા)અવંતિપતિ સ્વામિ”પદ ધારણ કરી ૩૨૦-૩૩૦=૦. અન્યત્ર રાજ્ય કરવા માંડયું (૮) (૯) નાઇલ ૧૫૯-૧૩૩=૪ (૧૦) નાવડ ૧૩૩-૧૪૩=૧૦ ( પાસેથી ચણે અવંતિ જીતી લીધું ) ( અનુસંધ્યાન માટે જુએ આસન ૧ ) (અનુસંધાન માટે જુઓ ખાન ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #444 -------------------------------------------------------------------------- ________________ અધપતિઓ : રાતવાહન વંશ. (૧) પુલમાવી બીને ૧૪- (૧૫) કંદસ્વાતિ, મહેન્દ્રારા-૧૧૪=૭ મથુરાપતિઓ બે ભાઇએ.. ઇન્ડે પાર્થિઅન્સ (૧૬) (મધ) સ્વાતિ બીજો ૧૫૪-૮૦૪૩૪ King of Kings () મોઝીઝ ૮૫-૭૫=૦ (૧) કુંતલ (રાણી બળી) ૮૦-૭૨૩૮ (૨) અરીઝ પહેલો હપ-પ૮=૭ (૧૮) અષ્ટિકર્ણ: રક્તને ૭૨-૪૮) હું | વિક્રમાદિત્ય =૨૪ અનુસંધાન-આસન બીજી (૩) અઝીલીઝ ૫૮-૩ =૨૮ (૧૯) સ્વાતિકર્ણ મુર્ગેટ | ૪૮-૪૬ ૨ ) | ચકણુ વંશ (૪) અઝીઝ બીજે ઈ. સ. પૂ.૩૦ (૨૦) હાલ : શાલિવાહનઇ. સ. ૧૯=૪૯ વિક્રમાદિત્ય : પટરાણી | (૧) દામસેન મહાક્ષત્રપ ( લિલાવતી ઉર્ફ મલયવતી ૨૪૮-૨૬=૧૩ | | તથા કવિ ગુણાય) ૪૬-૯=૫૫ (૫) ગેડે ફારનેસ ૧૯-૪૫=૧૬ (૨૧-૨૨-૨૩-૨૪) ૯-૩૩=૨૪ મતલક, પુરિસેન ઇરાનમાં ગાદી ગઈ સુંદર અને ચકોર જુઓ કોષ્ટક પૃ.૧૫ (૧૨ થી ૧૭) છ રાજાઓ (તેમના મથુરા, પંજાબ (૨૫) શિવસ્વાતિ ૩૩-૧ર૮ ૨૬૧-૭૧૪૦૫. આદિ પ્રાંતો ગભીલ રાણી સુભદ્રા 1વંશી વિક્રમચરિત્રે (અવંતિમાં ભેળવી લીધા). (૧૮) ક્યાદામન ૩૧૪-૩ર૦નું (ર૬) ગૌતમિપુત્ર શાતકરણ " વિમાદિત્ય : (બ્રાહ્મણ ધર્મને ) ચંદ્રગુપ્ત પહેલાએ આ શક પ્રવર્તક ૬૧૮૩=૨૨ માંથી હાંકી કાઢય સ્વામિપદ ધારણા (૨૭) પુલુમાવી ત્રીજે ૮૩-૧૧=૨૮ અન્યત્ર ગાદી કરી. (૧૯ થી ર૭) સ્વામિ રાજાઓ (૨૮) વસિષ્ઠપુત્ર શાતકરણ ૩૨૦-૧૩ ૧૧૧-૧૪૦=૨૯ અનુસંધાન ( It is video (૨૯) શિવશ્રી ઃ પુલુમાવી છે. - ૧૪૦-૧૪૩=૩. ( પાસેથી ચષણ ક્ષત્રપે પઠણ લઈ ! લીધું ) જેથી રાજગાદી ઉક્ષિણે ! તુંગભદ્રા નદીના કાંઠે લઈ જવી પડી. ડગમગ નવેસરથી ચાર મરિ એકત્રિત મુકામે છે hiી નાં Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #445 -------------------------------------------------------------------------- ________________ શક, આભિર (૧) રૂષભદત્ત ૭૪-૫૮=૧૬ ઇ. સ. પૂ. 1 (૨) દેવણક ૫૮-૫૨=૬ એક શાખા નાસિકમાં સ્થપાઇ ખીજી સૌરાષ્ટ્રમાં જ રહી ટલેક કાળે) | (શિવગુપ્ત આભિર ) (૧) ઇશ્વરસેન (ત્રિત્ર્યવંશ) (૨) ઇશ્વરદત્ત : મહાક્ષત્રપ (સ્વતંત્ર થઇ ગયા : ક્ષત્રપના સુખાપમાંથી) ર૬૧ થી આગળ ૨૪૯-૨૬૧=૧૨ ઇ. સ. ૨૫૦ (૩ થી ૧૦) આઠ રાજાએ ન'. ૨ થી ૧૦ સુધીના નવ રાજાઓ મળીને ૧૧૧-૪૧૩=૧૫ર 3 ટા ઃ અવ'તિ પુતિ ન પહેલ ) l -૩૭૫=૪૫ બીએ : વિક્રમાદિત્ય ૩૭૫-૪૧૩=૩૮ ણવ શના તથા ત્રિકૂટવ’શના અત ૩ ૪૧૩-૪૫૫=૪૨ ૪૫૫-૪૮૦=૨૫ સત્તા ૪૮૦=૪૯૦= આશરે ૧૨ તારમાણે અવતિ લઇ લીધું | ૪૯૦૫૨૦=૩૦ મેહિકુલ ૫૨૦-૫૩૩=૧૩ ૨૭૫ રાન એકત્રિત થયા : રાજપૂતાના ની આબુ પર્વત ઉપર ઉત્પત્તિ થઇ : હપ્રજાના સામના કરી, મ’દસેર સંગ્રામ કરી છુપ્રજાનું' નિક'ઇન : ઇ. સ. ૧૩ ૩૦૦ ૩૫૦ આણ્યા.) ૪૫૦ ૪૦૦ ૧૦૫ ૫૦૦ પરપ ૫૫૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમયાવળી છે તે ખતાવવા તેનેા આંક સાથે આપ્યા છે. : માલૂમ પડી છે, ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં ૪માં મૂકી છે. કાઢીને ગેાઠવી છે તે માટે ? આવી નિશાની મૂકી છે. નાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન પનિષત્કારના જન્મ ૩૪૫ શ્રુતિ આદિ ગ્રંથ રચાયાં ૨૫૦: વેદની નવીન રચના થવાથી હું નામ ફેરવાઈ વૈદિક સંસ્કૃતિ પડયું. ૨૪૧ ચીન જૈનતીર્થ તરીકેની જાહેાજલાલી ચાલી આવી હતી. ૨૬૩ એક જૈનતીર્થ તરીકે જળવાઈ રહ્યાના પુરાવા ઇતિહ્વાસનાં . । તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થયા છે તેમનું નામ તક્ષિણા અને રૂપામાં કાતરાયલ છે એટલે તે સમયે જૈનધર્મીઓના રાજ ૧ જૈનધર્મના એક મહાન તીર્થ તરીકેનું સ્થાન હતું. ૨૮૧ ની સર્વે સામાન્ય લિપિ બ્રાહ્મી હતી. ૧૭૪ સ્તૂપની પ્રથમ સ્થાપના થઈ હાવી જોઇએ. ૨૬૧ અને ઈરાન તથા એખીલાન ( હાલનું મેસેાટમીયા ) વચ્ચે ત્રતા હતા. તે સર્વે ઈરાની અખાત મારફત ચાલતા હતા. ર૯૮ અને કંખેજ ( ગમાયા ) ઉપર ગાંધાર પતિ રાજા પુલુસાકીની ૧, ૧૭૪ ની શહેનશાહતની હકુમત થઈ ત્યારે બ્રાહ્મી લિપિ ઉપર પહલવી થતાં તેમાંથી ખરાોના જન્મ થયા. ૧૭૫ ” સંસ્કૃતિના ઉદય હિંદમાં થયા. ૨૪૧: હિંદની સમૃદ્ધિ તથા લભલાનું મન ચળાવી નાંખે તેવી સંપૂર્ણ કળાએ ખીલી હતી. ઊના અંતમાં જ્યારે શક લોકોનું એક ટાળું સિંધમાંથી ઉતરીને ઉતર્યું ત્યારે ભિન્નમાલ નગર વસ્યું ( હાલના શિરેાહી રાજ્યે અને ગે) (૧૧૦) મગધપતિ રાજા શ્રેણિકને મળવા જતાં ગાંધારપતિ રાજા શુ ઠેઠ મગધની હદમાં પેસતાં થયું. ૧૨૪ www.umaragyanbhandar.com Page #446 -------------------------------------------------------------------------- ________________ અપ્રપતિ : શત (૧) પુલુમાવી બીજે ૧૪૨ મથુરાપતિએ (૧૫) સ્કંદસ્વાતિ, મહેન્દ્ર ઇન્ડોપાર્થિઅન્સ (૧૬) (મધ) સ્વાતિ બીજે King of Kings (૧) મેઝીઝ ૮૫-૫=૧૦ (૧૭) કુંતલ (રાણું બળ (૨) અઝીઝ પહેલો હપ-પ૮=૧૭ (૧૮) અરિષ્ટ કર્ણ: રક્ત વક . (૩) અઝીલીઝ ૫૮-૩ =૨૮ (૧૯) સ્વાતિકણું : મુગે. (૪) અઝીઝ બીજે ઇ. સ. પૂ. ૩૦ (૨૦) હાલ : શાલિવાહન ઇ. સ. ૧૯=૪૯ વિક્રમાદિત્ય : પટર ( લિલાવતી ઉફે મ | | તથા કવિ : (૫) ગેડે ફારનેસ ૧૯-૪૫-૧૬ (૨૧-૨૨-૨૩-ર) - મતલક, પુરિંદ્રસેન ઇરાનમાં ગાદી ગઈ સુંદર અને ચાર જુઓ કોષ્ટક પૃ.૧૫ (તેમના મથુરા, પંજાબ (૨૫) શિવસ્વાતિ ૩૩-૪ આદિ પ્રાંત ગર્દભીલ [ રાણી સુભ 3વંશી વિક્રમચરિત્ર (અવંતિમાં ભેળવી લીધા). (૨૬) ગૌતમિપુત્ર શાતકર વિક્રમાદિત્ય : ( બ્ર શક પ્રવર્તક ૬૧૮ (૨૭) પુલુમાવી ને (૧૮) વસિષપુત્ર શાતકરણ ૧૧૧ ૧૪. (૨૯) શિવ ? પુલમા પાસેથી ચણ લીધું ) જે તુંગભદ્રા : જવી પડી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #447 -------------------------------------------------------------------------- ________________ સમયાવી સમજાતિઃ— (૧) દરેક બનાવનું વર્ણન કયા પાતે છે તે બતાવવા તેનેા આંક સાથે આપ્યા છે. (ર) જ્યાં એકજ ખનાવની એ સાલ માલૂમ પડી છે, ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે, અને શંકાશીલ લાગી તેને કૈાંસમાં મૂકી છે. (૩) જેની સાલ માત્ર અંદાજી ગણી કાઢીને ગાઢવી છે તે માટે ? આવી નિશાની મૂકી છે. અનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ઇ. સ. પૂ. મ. સ. પૂ. દશમી સદી શ્રુતિકાર તથા ઉપનિષત્કારનેા જન્મ ૩૪૫ વેદ, ઉપનિષદ્, શ્રુતિ આદિ ગ્રંથ રચાયાં ૨૫૦: વેદની નવીન રચના થવાથી બ્રાહ્મણ સંસ્કૃતિનું નામ ફેરવાઈ વૈદિક સંસ્કૃતિ પડ્યું. ૨૪૧ મથુરાની એક પ્રાચીન જૈનતીર્થ તરીકેની જાહેાજલાલી ચાલી આવી હતી. ૨૬૩ મથુરાની ખ્યાતિ, એક જૈનતીર્થ તરીકે જળવાઈ રહ્યાના પુરાવા ઇતિહાસનાં પાતે છે. ૨૬૨ રૈનાના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ થયા છે તેમનું નામ તક્ષિણા અને માણિયાલના સ્તૂપામાં કાતરાયલ છે એટલે તે સમયે જૈનધર્મીઓના રાજઅમલ હતા. ૨૮૧ તક્ષિલા નગરીનું, જૈનધર્મના એક મહાન તીર્થ તરીકેનું સ્થાન હતું. ૨૮૧ હિંદની આર્યાવર્તની સર્વ સામાન્ય લિપિ બ્રાહ્મી હતી. ૧૭૪ મથુરાના વાડવા સ્તૂપની પ્રથમ સ્થાપના થઇ હાવી જોઇએ. ૨૬૧ તે અગાઉ હિંદ અને ઈરાન તથા એખીલાન ( હાલનું મેસટેમીયા) વચ્ચે ખૂખ વેપાર ચાલતા હતા. તે સર્વે ઈરાની અખાત મારફત ચાલતા હતા. ૨૯૮ આખા પંજાબ અને કંખાજ ( ગોજીયા ) ઉપર ગાંધાર પતિ રાજા પુલુસાકીની સત્તા હતી. ૨૭૧, ૧૭૪ હિંદુ ઉપર ઈરાની શહેનશાહતની હકુમત થઈ ત્યારે બ્રાહ્મી લિપિ ઉપર પહલવી ભાષાની અસર થતાં તેમાંથી ખરેાછોના જન્મ થયા. ૧૭૫ નવમી સદી આ નવ સદી સુધી રે નવ સદીમાં નવથી એક સદી સુધી આઠમી કે સાતમી સદી આઠમી સાતમી સદી : સાતમી સદી છઠ્ઠી શતાબ્દિ છઠ્ઠી સદી પાંચ–છ સદી ૫૫૧ ૨૪ ખૌદ્ધ નામે ત્રીજી સંસ્કૃતિના ઉદય હિંદમાં થયા. ૨૪૧ : હિંદની સમૃદ્ધિ તથા જાહેાજલાલી ભલભલાનું મન ચળાવી નાંખે તેવી સંપૂર્ણ કળાએ ખીલી હતી. ૧૨૪. છઠ્ઠી સદીના અંતમાં જ્યારે શક લોકોનું એક ટાળું સિંધમાંથી ઉતરીને સ્થાન ઉપર ઉતર્યું ત્યારે ભિન્નમાલ નગર વસ્યું ( હાલના શિરેાહી રાજ્યે અને જોધપુરની દક્ષિણે ) (૧૧૦) પોતાના મિત્ર મગધપતિ રાજા શ્રેણિકને મળવા જતાં ગાંધારપતિ રાજા પુલુસાકીનું મરણુ ઠેઠ મગધની હદમાં પેસતાં થયું. ૧૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #448 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પર૦ ૫૦૫ ૪૮૩ ૪૫૦થી ૪૪૦ ૭૦-૮૦ ૩૭૨ 3 ૪૫૫ ૪૫૦ ૪૨૫ ४०० ૪૦૦ આશરે ૧૨૭ આશરે ૪૦૦ ૧૨૭ ચાથી સદી ૩૦૨ ૩૦૩ ૩૬૩ ૩૬૨ મ. ર્સ છ ર ૪૪ ૩૩૨-૧ ७० Gu ૧૦૨ મ. સ. ૧૨૭ ૧૫૦ ૧૫૪ ૧૫૫ .૧૬૪ ૧૬૫ સમયાવલી [ પ્રાચીન મેનજીરાના ખંડિયા હાલ જ્યાં છે તે ભાગમાં સિંધ–સૌવીરની રાજધાની વીતભયપટ્ટન દટાયાનું નાંધાયું છે. (૧૨૫) શ્રી બુદ્ધદેવના જન્મ. ૨૫૯ હિંદુપ્રજાના રાજનગર તરીકે તક્ષિલાનું બંધ થવું. (૨૭૧) શિશુનાગવંશના રાજા ઉદયને પેાતાના રાજ્યના ચેાથા વર્ષે પાટલિપુત્ર નગરની સ્થાપના કરી. ૧૦૧ શ્રી રત્નપ્રભસૂરિએ દાઢેક લાખને જૈન ખનાવ્યા. ૩૮૬ : ભિન્નમાલ–એશિયા નગરીની સ્થાપના. ૩૮૬–૩૯૨ ગૂર્જરપ્રજાની ઉત્પત્તિને સાચેા સમય. ૩૮૬ (૩૮૬) એક જૈનાચાર્યે લાખા મનુષ્યાને જૈનધર્મી બનાવ્યા. (૩૪૭) કલિંગપતિ રાજા ખારવેલને સમય (૨૮૬) કાત્યાયન વરરૂચિના સમય. ૨૨૪ ૫. ચાણુાકયના બાપદાદાએ હિંદમાં આવી વસ્યા. ૩૮૬ એક ખીજું નાનું શકપ્રજાનું ટાળું હિંદમાં આવી વસ્યું. ૩૮૬ કાત્યાયન વરરૂચિને સમય (૨૨૭) ચંદ્રગુપ્ત મગધના સમ્રાટ થયા ૨૫; કર્લિંગપતિ વક્રગીવનું મરણુ. ૨૬ ડાશીમાના ખાળ ગરમાગરમ ખીર ફુંકીને કિનારેથી પીવાને ખલે એકદમ વચ્ચેથી પીવાના પ્રયત્ન કર્યા જેથી તે દાઝી ગયા. ૨૪ કલિંગપતિ વક્રગ્રીવ સાથે, ચંદ્રગુપ્ત અને પં. ચાણકયે મળી જઈ, પેલી સુવર્ણ પ્રતિમાના વેર લેવાના બહાનાતળે મગધપતિ નવમાનંદ ઉપર ચડાઈ કરીને મગધ જીતી લીધું તથા નંદવંશના અંત આણ્યા. ૨૫ સુદર્શન તળાવ બંધાયાના અંદાજી સમય. ઉજૈનીનગરી જે નંદ પહેલાના રાજ્યે મગધ સામ્રાજ્યમાં ભળી જવાથી પાટનગર તરીકેનું ગૌરવ ગુમાવી બેઠી હતી તે રીતે જળહળવા લાગી. ૨૭. ચંદ્રસ સમસ્ત ભારતના સમ્રાટ થયા. ૨૭ ૩૫૮ ૧૬૯ ૩૫૦ ૧૭૭ પં. ચાણકયનું મરણ ૨૯; મુનિ ચંદ્રગુપ્તનું અવસાન. ૩૦ ૩૪ ૧૮૧ ૩૩૫ ૧૯૨ ૩૪૬-૪૮૫છી ૧૭૯-૮૧ દક્ષિણ હિંદ મગધ સામ્રાજ્યના એક ભાગ તરીકે લખાતા બંધ થયા. ૩૦ આખા પંજાબ પ્રાંતમાં નાના ક્ષત્રિય રાજાઓએ આપસઆપસમાં સ્પર્ધા કરવા માંડી અને ખળવા જગાડયા. તેને દાખી દેવા સમ્રાટ બિંદુસારે યુવરાજ સુષીમને મેાકલ્યા, તે વખતે સુષીને યશ મળ્યા. ૩૦ પંજાબમાં કરીને ઉગ્રપણે ખળવા જાગ્યાઃ બિંદુસારે યુવરાજ સુધીમને પાછા મેકક્લ્યા પણ આ સમયે ભંડારાએ દગા કરી તેને મારી નાંખ્યા ૩૧: સુષીમના મરણુબાદ તે ખળવા સમાવવા ઠુંઠ પાટલિપુત્રથી ખીજા ક્રાઈમ મેકલવાને બદલે, વચ્ચે જે અવંતિનો દેશ હતા ત્યાંના સૂખાપદે રહેલ કુમાર ૧૯૫-૬ બિંદુસારે રાજ્યની લગામ સ્વહસ્તે લીધી. ર૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બાદ મહાઅમાત્યપદ મહામંત્રી સુબંધુને સોંપાયું. ર૯ www.umaragyanbhandar.com Page #449 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સમયાવલી અશાકને પંજાબમાં જવાના હુકમ' અપાયા. તેણે ત્યાં જઈ મજબૂત હાથે કામ લઈ બધું શાંત કરી દીધું. ૩૧ ખળવા શાંત થયાના શુભ સમાચાર વાંચતાં, હર્ષાવેશમાં હિંદુસારના મગજની લેાહીની નસ તુટી જતાં તેનું મરણ થયું. ૩૧ ૩૨૮ ૧૯૯ ૩૨૯ (આસપાસ) ૧૯૮ પરદેશી પ્રજાના જમીનરસ્તે વહેલામાં વહેલા હિંદમાં પ્રવેશ થયેા લેખી શકાય. ૨૮૫ પંજાબમાં ખળવા જાગ્યાના સમાચાર જાણી, હિંદ ઉપર ચડાઈ કરવાનું મન થતાં ત્વરિત ગતિથી અલેકઝાંડરે ઈરાનમાંથી આગળ વધવા માંડયું અને હિંદના પશ્ચિમ કિનારા સુધી આવી પહોંચ્યા. ૩૧ ૩૩૦ ૩૨૭ ૩૨૫ ૩૧૩ ૩૧૭ ૩૧૦ ૩૧૬ ૩૧} ૧૯૭ ૨૦૦ ૨૮૯ ૧૮૮ ૨૦૨ ૨૦૪ ૨૧૦ ૨૧૦ ૨૧૧ ૨૧૧ ૩૧૬થી ૨૧૧ થી ૩૦૪ ૨૨૩ ૨૩૮ ૨૩૯ ગ્રીક રાજ્યની હદ વધારવાની મહત્ત્વકાંક્ષા ધરાવનાર યુવાન ખાદશાહ અલેકઝાંડર ધી ગ્રેઈટ હિંદમાં સિંધુ નદી સુધી આવી પહેાંચ્યા ૧૨૬ઃ તે વખતે સમ્રાટ અશાકવર્ધનના રાજ્યના આરંભ થઈ ચૂકયા હતા ૩૮: અલેકઝાંડરે પારસને હરાવી સતલજ પાસે પડાવ નાંખ્યા ત્યાં અશાક પણ સામેથી આવી પહેાંચ્યા અને જંગ જામ્યા. ૩૨ અશાકરાજ્યે સુવિશાખ સખાને સમય ગણાય. ૨૮૬ પોતાના દેશ પાછા ફરતાં રસ્તામાં એખીલેાન શહેરમાં ખાદશાહ સિકંદરનું મરણુ થયું. ૧૨૭ 3 અલેકઝાંડરના મરણુખાદ, પંજાબમાં રહેલા તેના સરદારાએ હિંદુ રાજાઓમાં આપસઆપસમાં અવિશ્વાસ ઉપાવી ઉધાડા બળવા જેવી સ્થિતિ કરી નાંખીઃ અને રાજા પારસનું ખૂન કરાવ્યું જેથી આખા પંજાબમાં સખ્ત ખળવા કાઢી નીકળ્યું. ત્યારે અશેકે ત્યાં જઈ યવનેાની કત્લ કરીને તેમના સરદાર યુથીડીમેાસને ગાંસડા પાટલા બંધાવી હીંદુ બહાર નસાડી મૂકયા ૩૩ : રાજા પારસનું ખૂન ૩૩. રાજા પારસનું ખૂન તથા યવન પ્રતિનિધિ યુથીડીમેાસનું હિંદમાંથી નાસી છૂટવું(૨૮૦) પંજાબ ઉપર શેકની હકુમતનું સ્થિર થવું. (૨૮૦) એક વખત મગધ સામ્રાજ્યમાંથી ગુમાવી દીધેલ પજાબના પ્રાંત પાછે મગધમાં અશાકવર્ષને ભેળવી દીધે. ૩૩ ૩૦૧ ૨૨૬ ૨૯૦થી૨૫૦ ૨૩૦થી૨૭૭ રૂષભદત્તના ખાપદાદાએ હિંદમાં આવી વસ્યા. ૩૮૬ (૩૮૬) મૌર્ય સમ્રાટના લશ્કરમાં અગ્નિમિત્ર જોડાયા. ૮૯ મરહુમ અલેકઝાંડરની ગાદી ખચાવી પાડનાર તેના સરદાર સેલ્યુકસે આ ખાર વર્ષમાં હિંદ ઉપર લગભગ અઢારેક ચડાઈ કરી નાંખી ૩૩. અંતે તેને અશાક સાથે સંધિ કરવી પડી. ૩૫ વનપતિ સેલ્યુકસ નિકટારે પેાતાની કુંવરીને અશાકવેરે પરણાવી. ૧૭૭ રાજા સુભાગસેનના સમય પૂરા થયા એમ ગણવું પડશે. (૧૩) મૈાર્ય રાજકુટુંબના નખીરાએએ રાજ્યના નાના નાના ભાગલા પાડી નાંખવાથી રાજા સુભાગસેન નબળેા પડી ગયે।. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #450 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ૨૪૬ ૨૭૬ ૨૫૧ ૨૭૦થી૧૮૦ २९६ ૨૭૭ ૨૫૦ ૨૭૭ ૨૪૫ ૨૮૨ ૨૩૭ ૨૯૦ ૨૩૬ ૨૯૧ ૨૩૫ આશરે ૨૩૦ થી ૨૯૭. થી ૩૨૨ ૨૩૦ ૨૯૭ સમયાવલી [ પ્રાચીન સેલ્યુકસ નિકેટરને પુત્ર એંટીઓકસ પહેલ-સોટર સિરિયાની ગાદીએ આવ્યો. ૧૪૭ સિરિયનપતિ સેલ્યુક્સ નિકેટરનું મરણ. ૧૪૭ પુષ્યમિત્રને જન્મ ૫૪ પતંજલીને સમય (૯૦ વર્ષનું આયુષ્ય) ૭૩ એંટીઓકસ પહેલાનું મરણ ૧૪૭ અને એંટીઓક્સ બીજે સિરિયાને રાજા થી ૧૪ એંટીઓકસ બીજે વ્યભિચારી હોવાથી તેના રાજ્ય બળ થતાં, ઈરાન અને બેકટ્રીઆ સ્વતંત્ર બની ગયા ૧૪૭ સમ્રાટ પ્રિયદર્શિનના સમયે પ્રજાના મેટા સમુહે જૈનધર્મ માન્ય કર્યું હતું. ૨૬૨ તેણે હિંદબહાર ધમ્મમહામાત્રાઓ મોકલ્યા હતા. ૨૪૬. બેકટ્રીઆ સ્વતંત્ર થયું ૨૯૮: તે જ સમયે પાર્થિઓ પણ સ્વતંત્ર થયું. ૧૦૦ બેકટ્રીઆને પ્રથમ રાજા ડીઓડોટસ પહેલે મરણ પામ્યો ૧૪૭ અને ડીઓડટસ બીજો તેની ગાદીએ આવ્યું. ૧૪૮ મહારાજા પ્રિયદર્શિનનું મરણ ૨ સુભાગસેનનું રાજ્ય ૧૫ર. (૫) ડિમેટ્રીઅસને જન્મ (૧૮) યુથીડીમેસનું રાજ્ય ૧૫ર બેકટ્રીઆના રાજા ડીઓડેટસ બીજાનું ખૂન ૧૪૮: ખૂન કરી બેકટ્રીઆની ગાદી યુથીડીએસે બથાવી પાડી ૧૪૮ દક્ષિણપતિ શાતકરણ બીજાનું મરણ ૧૦ આંધ્રપતિ શાતકરણ બીજો અવંતિ ઉપર ચડી આવ્યોઃ લડાઈમાં અવંતિપતિ વૃષભસેન મરાયો એટલે અવંતિ ઉપર આંધ્રની સત્તા સ્થાપન થઈ ૭૪: વૃષભસેનનું મરણ ૭૪: પાછા ફરતાં અંધ્રપતિ શાતકરણીનું પિતાના દેશમાં મરણ ૭૪ઃ તેણે વૃષભસેનને મારી નાંખી અવંતિની ગાદી ઉપર તેનાજ ભાઈને ગાદી સોંપી અને પિતાના માણસ તરીકે પુષ્યમિત્રને સૈન્યપતિ નીમ્યો. પુષ્યમિત્રને રાજા શાતકરણીએ સૈન્યપતિના પદ ઉપરથી મહાઅમાત્યપદે ચડાવતાં, પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રને માર્યસેનાપતિ નીમ્યો. ૮૯ મિનેશ્વરને જન્મ ૧૫૨ઃ સિરિયાના રાજા એન્ટીઓકસ ત્રીજાએ, બેક્ટ્રીઆના રાજા યુથીડીમસના પુત્ર ડિમેટ્રીઆસને પિતાની પુત્રી પરણાવી. ૧૪૮ સિરિયામાં એંટીઓકસ ત્રીજાને અમલ શરૂ થયો. ૧૪૮ શ્રીમાળીની ઉત્પત્તિ થયાનું કહી શકાય. ૩૮૬ ડિમેટ્રીસના પિતા યુથી ડીસે પંજાબ જીતી લીધું. ૯૪ વળી તેણે સાકલને ઘેરો ઘાલ્યો. ૯૯ કામિરપતિ જાલેકે પોતાના દેશમાંથી પ્લેને હાંકી કાઢયા. ૧૪૮ ૨૦૫ ૨૨૬ ૩૦૧ ૨૨૬ ૩૦૧ ૨૨૫ ૩૧૨ ૨૨૩ ૩૦૪ ત્રીજી શતાબ્દિ ૨૧૦ ૩૧૭ ૨૦૯ ૩૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #451 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ ૩૨૩ ભારતવર્ષ ]. સમયાવલી ૨૦૮ ૩૧૯ વસુમિત્રને જન્મ ૫૭ . ૨૦૭ ૩૨૦ કાશ્મિરપતિ જાલેકના મરણ બાદ તેને પુત્ર દામોદર ગાદીએ આવ્યા. ૧૪ ૨૦૭ ૩૨૦ કાશ્મિરપતિ જાલક જેણે કાન્યકુબજ સુધી રાજ્ય મેળવ્યું હતું તેનું મરણ થયું.૧૪ ૨૦૬ (૨) ૩૨૧ () એંટીઓકસ ધી ગ્રેઈટ (ત્રીજા) ગાંધારપતિ સુભાગસેન સાથે સંધિ કરી એમ વિદ્વાનોને મત છે. ૬ ૨૦૫-૩ ૩૨૨-૨૪ રાજા જાલૌક? તથા બેકટ્રીઅનપતિ યુથીડીએસ મરણ પામ્યા ૧૪૮ ૨૦૫ ૩૨૨ ડીમેટ્રીઅસ બેકટ્રીઆની ગાદીએ બેઠે. ૧૪૯ અગ્નિમિત્રે પિતાના સ્વામી માર્ય બહારથને મારી અવંતિની ગાદી બાવી પાડી ૧૪,૬૬. ત્યારથી શુંગવંશની સ્થાપના થઈ ૧૪,૪૮ મૈર્યવંશની સમાપ્તિ થઈ. ૧૪ ૨૦૪ ૩૨૩ અગ્નિમિત્ર ગાદીએ બેઠે.પ૬ અગ્નિમિત્રે બૃહદ્રથને માર્યો. ૧૦૦. ઇતિહાસકારોના કહેવા પ્રમાણે પુષ્પમિત્રે પોતાના સ્વામિ બ્રહદ્રથનું ખૂન કર્યું અને પોતે રાજા બને ૭૬ : રાજ્યની કટોકટ સ્થિતિ લાગવાથી લશ્કરી કવાયત નિહાળવાના બહાના હેઠળ અગ્નિમિત્રે બૃહદ્રથનું ખૂન કર્યું ૯૧ઃ ૧૪૯ યવન સરદાર યુથી ડીસે મધ્યમિકાને ઘેરે ઘાલ્યો. ૯૯ઃ અગ્નિમિત્ર લોખંડી બહુથી વૈદિકધર્મનો પ્રચાર કરવા માંડ્યો. ૨૦૨ ૩૨૫ બેકટ્રીઅનપતિ રાજા ડિમેટ્રીઅસે પંજાબના શાકલ (શિયાલકેટ) શહેરમાં ગાદી સ્થાપી. ૨૭૪ ત્રીજી સદી બંદરોની કિંમત તથા તે દ્વારા વેપાર કરવાની કળા તે સમયે પણ જણાતી હતી. (૨૧૪) ત્રીજી સદી પલ્લવ જાતિને ઉદય વહેલામાં વહેલે થયો હોવો જોઈએ એવું અનુમાન ૨૮૭ બીજી સદી પતંજલીએ મહાભાષ્ય રચ્યું ૨૨૭. વડવાસ્તૂપની પુનસ્થાપના ૨૬૧ બીજી સદીના પ્રારંભમાં વડવાસ્તૂપને વિનાશ. ૨૬૧ ૧૯૯થી૯૭ ૭૨૮થી ૩૩૦ ડિમેટ્રીઅસના યોન સરદાર હિંદમાંથી પોતાના દેશ નાસી ગયા. ૯૨ ૧૯૭ ૩૭૦ અગ્નિમિત્ર રાજ્યે વસુમિત્રે યવનને પાંચાલ અને સુરસેનમાંથી હાંકી કાઢયા. ૧૦૦ યવન સાથે હિંદુપ્રજાનું પ્રથમ ગમખ્વાર યુદ્ધ. (૧૧૧) ૩૩૧ અગ્નિમિત્ર વૈદભ માલવિકાની સાથે પરણ્યો હશે. ૯૩ ૧૯૫ ૩૩૨ પ્રથમ અશ્વમેધ સંપૂર્ણ કર્યો હશે. ૯૩ ૧૯૪ заз પતંજલી મહાશય હવાની ગણત્રી (૨૨૭) રાજા રૂષભદત્તને સત્તાકાળ. ૩૫૬. ૧૯૨ ૩૩૫ ડિમેટ્રીઆસની સાથે ભૂમક ૨૧ વર્ષની ઉંમરે હિંદમાં આવ્યો. (૧૮૯) ૧૯થી ૧૮૨૦૩૦થી ૩૪૫ ડિમેટ્રીઅસને હિંદના રાજત્વનો કાળ ૧૫૧ ૩૩૮ અગ્નિમિત્ર રાજ્ય પુષ્પમિત્રે પ્રથમ અશ્વમેધ કર્યો. ૭૭ ૧૮૮ પુષ્યમિત્રનું મરણ ૯૪, ૧૫૩, ૫૪: કાશ્મિરપતિ દામોદર પાસેથી ડિમેટીઅસે પંજાબ લઈ લીધું. ૯૪. ૧૮૨ ૩૪૫ બીજા અશ્વમેધ સમયે અશ્વનાયક તરીકે યુવરાજ વસુમિત્ર પરિભ્રમણ કરવા લાગ્યોપણ અશ્વની અટકાયત થતાં, જે યુદ્ધ થયું તેમાં તે મરાય. (૭૭) વસુમિત્રનું મરણ ૨૨ વર્ષની ઉંમરે ૭૭: શુંગપતિ અને યવનપતિ વચ્ચે યુદ્ધ. ૯ ૧૬ ૩૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #452 -------------------------------------------------------------------------- ________________ સમયાવલી [ પ્રાચીન ૧૮૧ ૩૪૬ રાજા અગ્નિમિત્રે બીજે અશ્વમેધ સંપૂર્ણ કર્યો (૭૭): પિતાના રાજ્યાભિષેક બાદ ૨૩ વર્ષો અને સ્વતંત્ર સમ્રાટ તરીકે સાત વર્ષ બાદ, અગ્નિમિત્રે બીજે અશ્વમેધ કર્યો છ૭; વસુમિત્રનું મરણ ૫૮; રાજા ડિમેટ્રીઅસનું મરણ ૯૫, ૧૫૧. રાજા કટિક વિશેની પૌરાણિક તથા જૈનગ્રંથોમાં થયેલી આગાહી. ૫ર : અગ્નિમિત્રે બીજે અશ્વમેધ સંપૂર્ણ કર્યો ત્યારથી જેનગ્રંથમાં તે કલ્કિ તરીકે પ્રખ્યાત થયો. ૫૫ ૧૮૧-૭૯ ૩૪૬-૪૮ અગ્નિમિત્રે પાટલિપુત્રને નાશ કર્યો. ૧૦૧ ૧૮૦ ૩૪૭ પતંજલીનું મરણ (૯૦ વર્ષની ઉંમરે) ૭૭: રાજા મિનેન્ડરને સમય ચાલું ૨૫૯. મથુરા શહેરની પૂર્ણ જાહેરજલાલી. ૨૫૯ ૧૭૫ (પછી તુરતમાં જ) ડિમેટ્રીઆસની જીવનલીલાનો અંત આવ્યો ગણ્યો છે (અત્યારની માન્યતા) (૭૦): પતંજલી મહાશયને સમય એવું એક જૈનગ્રંથનું કથન છે. ૧૦૪ ૩૫૩ સમ્રાટ અગ્નિમિત્રનું મરણ ૯૯ઃ ૫૫, ૧૫૫ ૧૬૮-૭ ૭૬૯-૭૦ પંજાબના યવન સરદાર હેલીઆડોરાસે, શૃંગપતિ ભાગવત તરફ વફાદારી બતાવવા પિતાના પ્રતિનિધિ તરીકે એન્ટીસીઆલદાસને મોકલ્યો. ૧૧૨, ૧૬૨ ૩૬૭ યોનપતિ યુક્રેટાઈઝનો રાજસમય બેકટ્રીઆમાં હતા. ૭૦ ૧૫૯ ૩૬૮ રાજા ભાગવતે મથુરાના પ્રદેશની લડાઈમાં મિનેન્ડરનું તથા તેના સરદાર હગામ હગામાસનાં મરણ નીપજાવ્યાં ૧૮૨; ૨૩૧. ભૂમકે મહાક્ષત્રપ પદ ધારણ કર્યું ૧૮૭: ક્ષહરાટ સંવતની આદિ ૧૮૮ ૧૫૯ ૩૬૮ ડિમેટ્રીઅસના સરદાર મિનેન્ટરનું મરણ ૨૩૨, ૧૬૧, ૩૦૦. બેકટ્રીઆની હિંદીશાખાનો અંત ૩૧૨. ભાનુમિત્રનું ગાદીએ આવવું ૧૬૩; કાવાયન વંશી પ્રધાનોને કીર્તિ આરંભ ૧૬૩ ૧૫૮ ૩૬૯ ઈંગપતિ રાજા ઓદ્રક ઉર્ફે બળમિત્રનું મરણ. ૧૧૦ ૧૫૮-૬ ૩૬૯-૭૧ યવને સાથેનું હિંદુપ્રજાનું બીજું ગમખ્વાર યુદ્ધ. (૧૧૧) ૧૧૫૭ ૩૭૦ ક્ષહરાટ સંવતની સ્થાપના. ૧૬૨ ૧૫૬થી૧૧૪૩૭૧થી૪૧૩ કાન્હાયને પ્રધાનનો સત્તાકાળ. ૨૨૪ ૧૫૬ ૩૭૧ રાજા એદ્રકનું પશ્ચિમ રણક્ષેત્રે મરણ થવાથી, ભાગવતે અવંતિના ઉત્તરના ક્ષેત્રે યુદ્ધમાં ઝંપલાવ્યું, ત્યાં ક્ષત્રપ રાજુલુલે સામને કર્યો ? ગમે તે કારણે ખુદ મિનેન્ડરને યુદ્ધમાં ઉતરવું પડયું પણ તેનું મરણ નીપજ્યું ૧૧૧: રાજુલુલની સત્તાની શરૂઆત. ૧૮૨ ૧૫૫-૪ ૩૭૨–૭૩ મહાક્ષત્રપ રાજુવુલના અમલની શરૂઆત. ૨૩૨ ૧૫૪થી ૫૦ ૩૦૩–૭૭ આસપાસ; મિનેન્ડરને કેાઈ મુંગવંશી રાજા સાથે લડાઈમાં ઉતરવું પડયું હતું. ૬૦ ૧૫૫ ૩૭ર મહાક્ષત્રપ લીયકની સત્તાની આદિ તક્ષીલામાં થઈ. ૨૩૭. ૧૫૦ ૩૭૭ આસપાસ; બેકટ્રીઓ ઉપર હેલીકલ્સને રાજ અમલ તપાત થયો હતે. ૩૦૦. તેજ અરસામાં પાર્થિઆની ગાદીએ આરસેવશી મિગ્રેડેટસ પહેલો ગાદીએ આવ્યો. ૩૦૦ ૩૮૫ શુંગપતિ ભાનુમિત્રનું મરણ. ૧૯૦, ૧૧૭ ૧૩૦ ૨૯૭ નાપતિ હેલીઓકરાને અમલ બેકટ્રીઆમાં ચાલતા હતા. ૭૦ ૧૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #453 -------------------------------------------------------------------------- ________________ : ભારતવર્ષ ] ૧૨૩ ૧૨૦ ૧૧૭ ૪૦૩ ૩૦૭ ૪૧૦ ૧૧૫ ૪૧૨ ૧૧૪ ૪૧૩ ૪૧૭ ૧૧૦ પહેલી સદી સમયાવલી બેકટ્રીઆની મૂળશાખાનો અંત, (૧૨) કેટલાકની ગણત્રીએ મેઝીઝના રાજકીય જીવનની શરૂઆત. ૩૦૭ મહાક્ષત્રપ રાજુપુલને પુત્ર ડાસ મહાક્ષત્રપ બની મથુરાની ગાદીએ આવ્યો ૨૩૪ : તેજ વર્ષમાં તેણે આહીને આયાગપટ કરાવ્યું. ૨૩૫. ક્ષહરાટ સંવત ૪રમાં મહાક્ષત્રપ રાજુપુલનું મરણ ૨૩૩ : મહાક્ષત્રપ ભૂમકના પ્રતિનિધિ તરીકે તેને પુત્ર ક્ષત્રપ નહપાણ મથુરામાં રાજુપુલના મહેમાન તરીકે આવ્યો તથા તલિાપતિ મહાક્ષત્રપ લીક પણ પિતાના પુત્ર પાતિકને લઈને મહેમાન તરીકે આવ્યો ૨૩૩: મથુરાના સિહસ્તૂપની પ્રતિષ્ઠા તથા ઉપરના સરદારની હાજરી. ૨૩૯ મોઝીઝને પાર્શિયન શહેનશાહના ક્ષત્રપ તરીકેનો રસત્તાકાળ. ૩૦૭ પાતિક–પાલિકની મહાક્ષત્રપ તરીકેની શરૂઆત. ૨૩૭-૨૪૦ શુંગવંશની સમાપ્તિ થઈ ૧૧૪ : શુંગવંશના છેલ્લા રાજાને મારી નહપણ અવંતિ પતિ થયે ૧૮૭, ૧૯૫, ૧૯૭, ૨૦૧ : નહપાણ “રાજા” કહેવરાવવા લાગ્યો તથા તે પ્રમાણે પિતાના નામના સિક્કા કાઢયા ૨૦૨. નહપાણ મહાક્ષત્રપ થયો. (૨૩૪) રાજુલુલની પટરાણીએ વૅડવાસ્તૂપની પુનઃસ્થાપના કરી. ૨૬૧ હર્ષપુર નામનું મહાસમૃદ્ધિવાળું નગર વિદ્યમાન હતું. વર્તમાનકાળે તેનું સ્થાન અજમેર તથા પુષ્કરછ સરોવરવાળું ગણી શકાય. ૧૯૨. હાલના ચ9ણવેશને શાહવંશી તરીકે ઓળખવા માંડયો હતો. ૩૩૪ દક્ષિણના આભીરોની ઉત્પત્તિ ૩૮૯ઃ જેમાંથી આગળ જતાં ઈશ્વરસેન અને ઈશ્વરદત્ત થયા હતા. તેથીયે આગળ વૈકૂટકવંશ ઉદ્દભવ્યો હતો. પિોરવાડની ઉત્પત્તિ. ૩૮૭ મિગ્રેડેટસ પહેલાએ હિંદ ઉપર જીત મેળવી કહેવાય (૩૦૨) મોઝીઝની હિંદના ભૂપતિ તરીકેની શરૂઆત (મારી સમજ પ્રમાણે ૮૦ કે ૭૮ આવે છે ) ૩૦૭: રાજા મિગ્રેડેટસનું મરણ ૩૧૪, ૩૧૬. મિડેટસ ધી ગ્રેઈટ-બીજાનું મરણ. ૩૨૫ મહાક્ષત્રપ પાતિક તક્ષિલાની ગાદીએથી ઉતરી ગયો ૨૬૧. તે સમયે તક્ષિલામાં જૈનધર્મ મોટા સમુહને માન્ય હતા. ૨૬૨ પાતિક જ્યારે મથુરામાં હતું ત્યારે તેની ગેરહાજરીનો લાભ લઈમોઝી શિલા લઈ લીધું અને પોતે ગાદીએ બેઠે ૩૧૬ : ઝીઝે સુરસેન પ્રાંત છતી મથુરામાં ગાદી કરી. ૩૧૭. અઝીઝના રાજ્યની શરૂઆત ૩૨૨ : મહાક્ષત્રપ પાતિકે મથુરાની યાત્રા કરી ૨૩૯. શહેનશાહ મોઝીઝે તક્ષિલા બથાવી પાડયું ૨૩૯. મહાક્ષત્રપ પાતિકના રાજ્યનો અંત ૨૪૦: ઉત્તરહિંદના બે જબરજસ્ત ક્ષહરાટ રાયે (એક મયુરાનું અને બીજું તક્ષિલાનું) અદશ્ય થયાં. ૩૧૮ મેઝીઝના સંવતસરની આનુમાનિક કલ્પના. (૨૪) હિંદના શહેનશાહ તરીકે મોઝીઝના રાજઅમલની શરૂઆત (9) (કે. હિ. ઈ. આધારે) ૧૦૦ ૪ર૭ ૧૦૦ આશરે ૪૫ ૪૩૮ ४४८ ૪૪૯ ७८ ૭૫ ४४८ ૪૫૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #454 -------------------------------------------------------------------------- ________________ ૪૭૧ સમયાવલી [ પ્રાચીન ૫૨ સિથિઅએ સિંધુ નદીને દુઆબ લીધે શક પ્રજાને ઉદય. ૩૨૧. શહેનશાહ ઝીઝને હિંદની ભૂમિ ઉપર દેખાવ કર૨ઃ રૂષભદત્તના વંશની સ્થાપના ૩૬૧. ડિસના રાજ્યને અંત. ૨૩૫ ૪૫૩ મહાક્ષત્રપ નહપાનું અવંતિનું રાજ્ય, જે તે સમયે સર્વ પ્રકારે ચડિયાતું ગણાતું હતું તે પણ કાળના મોંમાં ઝડપાઈ ગયું ૩૧૯: અવંતિપતિ નહપાણનું મરણ. ૩૨૨ ૧૯૭, ૨૩૫ ૪૫૫ શહેનશાહ મેઝીઝનું રાજ્ય ખતમ થયું. ૨૪૨ ૪૫૭ આશરે; ઓશવાળે અને શ્રીમાળે રાજપૂતાનામાંથી સૌરાષ્ટ્રમાં કરેલ ઉતાર. ૩૮૭ ૪૭૧ ખરી શકપ્રજાને (શહેનશાહી પ્રજાનો) ઈરાની અખાત દ્વારા સારામાં થયેલ ઉતાર. ૪૬૩ ૩૮૮. ગર્દભીલ રાજાને અવંતિની ગાદી ખાલી કરવી પડી. ૩૭૦ અવંતિ પતિ ગર્દભીલનું મરણ ૩૨૨ : ગર્દભીલ હાર્યો. ૩૬૫ દરિયાસ્ત પરદેશી પ્રજાને હિંદમાં પ્રથમ પ્રવેશ. ૨૮૬ ४९८ અઝીઝના રાજ્ય અમલની શરૂઆત (૩૦૧) (કે. હિ. ઈ. આધારે) અઝીઝનું પહેલાનું મરણ ૩૨૫અઝીલીઝ ગાદીએ આવ્યો તથા મિડેટનું મરણ. ૩૨૫ રેડસ ઈરાનની ગાદીએ બેઠ. ૩૨૫ પર ૪૭૫ રૂષભદત્તના શાહીવંશનો અંત. ૩૬૧ શકારિ વિક્રમાદિત્યની નિગેબાની નીચે ગૌતમીપુત્ર શાતકરણીએ શક અને ક્ષહરાટ પ્રજાને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર હરાવીને કચ્ચરઘાણ કાઢી નાંખ્યો. ૩૭૨. રાજા દેવણનું મરણ સાથે સાથે શાહીવંશને અંત. ૩૭૨ અઝીલીઝનું મરણ ૩૨૫ઃ અઝીઝ બીજાના રાજ્યની શરૂઆત. ૩૨૮. મથુરાના સિંહસ્તૂપનું નિર્માણ (કે. હિં. ઈ. ના મતાનુસાર) ૨૫૫ જૈનાચાર્ય સ્વામીનું સ્વર્ગગમન. (૨૦) . સ. ર૧ ૫૪૮ શહેનશાહ ગફારનેસને પ્રીસ્તી દીક્ષા અપાયાનું મનાયું છે. (૩૮) ૫૬૭ ગડેફારનેસનું મરણ. (૩૨૯) શકસંવતસનં પ્રવર્તક ગૌતમીપુત્ર. ૩૬૯ ૭૮ ? ગૌતમીપુત્ર શાતકરણીએ રૂષભદત્ત તથા નહપાના જ્ઞાતિજનોને યુદ્ધમાં કાપી નાંખ્યા. (૨૩) ૨૦૪ ૧૫૭ ડ. બ્યુલરના મતે વડવાસ્તૂપ-મથુરાસિંહસ્તૂપને સમય. ર૬૦ ૨૨૨ ચકણવંશની પડતી. ૩૨૬ ૨૪૯ ઈશ્વરદત્તના સમયની ક૯૫ના. (૩૫૫) ૨૪૯થી ૧૧ ઈશ્વરસેન આભીરને રાજ્યકાળ. ૩૮૩ ૨૬૧થી૬૪ અને આગળ ઈશ્વરદત્ત આભીરને સમય ૩૮૩. ૪૫૫ ધરસેન સૈફૂટક ગાદીએ આવ્યો. ૩૮૪. છે. ૫૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #455 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ) સમયાવલી ૫૩૩ Yeo Kણ સરદાર તરમાણને સમય. ૩૯ કલથીપ૩૩ તરમાણ અને મિહિરલનો રાજઅમલ. ૩૮૯ ૪૯૩ વટવંશની ચાતી કળા ચાળે જતી હતી. ૩૮૪, રાજપૂતોના ચાર મુલાની ઉત્પત્તિ (૩૦) મદસર મુકામે હુણોનું અને રાજપૂતોનું ભીષણ યુદ્ધ ૩૯ માલવ સંવત્સરની સ્થાપના. ૩૧ ઇ. સ. ની છઠ્ઠી સદી પાશ્ચાત્ય વિદ્વાનોના મતે ગૂર્જર પ્રજાની ઉત્પત્તિ (૩૫) આઠમી સદી સુધી દક્ષિણદેશનાં પલવાઝ ક્ષત્રિયો જૈનધમાં હતા તે બાદ વર્ષમાં થયા છે. ર૯ આઠમી સદી પ્રખ્યાત સાહિત્યકાર વાકપતિરાજનો સમય તેનું વતન ગોપદેશની લક્ષણાવતીનગરી) ગાલિયરપતિ યોધર્મન રાખે. ઘર અંતિદૂત્રટો સમય. ૩૫૫ બારમી સદી ગૂર્જરપતિ રાજાણદેવનો લગાસંબંધ કદબવંશી રાજન્યા મીનળદેવી સાથે જોડાયો (ર૯૨) કદબવંશી રાજાઓ તે સમયે જૈનધર્મો હતા. ૧પ૦૨ વાડાગામાની કાલીકટ ઉપર ચડાઈ ૧૫૭ ૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #456 -------------------------------------------------------------------------- ________________ વિ ષ શે ધી કાઢવા ની ચાવી તેની સમજ –જે આંક લખ્યા છે તે પૃઇ સૂચક છે. કેસમાં જે આંક લખ્યા છે તે પૂછો ઉપરનું ટીકાનું લખાણ છે એમ સમજવું. આખા પુસ્તકમાં જે વિશેષ રસપ્રદ વિષયે લાગ્યા તેની જ ધ અહીં લીધી છે. બાકી કેટલીક માહિતી “શું અને કયાં” જેવાથી પણ મળી શકે તેમ છે. અહીં બતાવેલા વિષયના ત્રણ વિભાગ પાડયા છે: () વિદ્યાજ્ઞાનને સ્પર્શે તેવા સર્વ સામાન્ય વિષયોને (મા) સામાન્ય જ્ઞાન સંબંધી () મુખ્યભાગે જૈનધર્મને લાગે તેવા; જોકે આ વિભાગ તે માત્ર રેખાદર્શન જેવા જ છે તે સર્વની વચ્ચે મર્યાદાની લીટી દેરી શકાય તેવી સ્થિતિ નથી જ. () વિદ્યાને લગતા સર્વ સામાન્ય વિષયો અગ્નિમિત્રે વૈદભ-માલવિકા સાથે કરેલું લગ્ન. ૯૧ (૯૧) અંધ્રપતિએને રાજગાદી વરંગુળમાં લઈ જવી પડી હતી. ૩૭૦ અઝીઝ પહેલે બહુ પરાક્રમી નહેતા તેના ત્રણ પુરાવા ૩૭૦, ૩૭૧ (૩૧), ૩૨૨ અઝીઝ પહેલાના સમયને નિર્ણય. ૩૨૦ અતિ ઉપર ચડાઈ લઈ જવાને નહપાણને મળેલી સાનુકૂળતાનાં કારણો. ૨૦૧-૨ અગ્નિમિત્રે ગાદીએ આવીને રાજ્યને સંગીન કરવા ભરેલાં પગલાં. ૯૧ અગ્નિમિત્રે પોતાના સ્વામિનું ખૂન કર્યું તે વખતના સંગે. ૯૧, ૧૪ અગ્નિમિત્રે કરેલા અશ્વમેધની સંખ્યા અને સમય. ૯૩, ૯૪, ૯૫ તથા ટીકાઓ. અલેકઝાંડરે હિંદ ઉપર કરેલી ચડાઈને હેવાલ, કારણ તથા જિ. ૧૨૬-૭ બે અશ્વમેધ (શાતકરણી બીજાએ કરેલ)નું વર્ણન. ૧૨ અથૅશાસ્ત્રની રચના બબે હજાર વર્ષ ચ્યાં છતાં જેમની તેમ જળવાઈ રહી છે તેનાં કારણ. ૨૭ અશક અને સિરિયનપતિની વચ્ચેની સંધી અને સર. ૩૩ અશોક અને પ્રિયદર્શિન ભિન્ન છે તે માટે તેમના સત્તા પ્રદેશના માપની ઉપયોગીતા ૩૪ (તથા અન્ય પુરાવા માટે પુ. ૨ પૃ. ૨૮૫ ટી. નં. ૩૦ જુઓ) અશોકના રાજ્યવિસ્તારને અંગે તે સર્વશ્રેષ્ઠ હિંદી ભૂપતિ ગણી શકાય કે? ૩૨, ૩૫ અશોક પછી હિંદમાંથી બૌદ્ધધર્મનું અદશ્ય થવું (૨૪૪). આભીર (મહારાષ્ટ્રીય)નાં મૂળ અવશેષ. ૩૭૨ આભીર-આહિરનું શકપ્રજા સાથેનું જોડાણ તથા સરણ. ૩૫૫ આક્રમણ લઈ જવામાં તેના કર્તાની શું મુરાદ હોય છે તેનું વર્ણન. ૩થી ૪૧ આર્ય અને યવને વચ્ચે થયેલા યુદ્ધનું વાયુપુરાણનું વર્ણન તથા સમય. ૯૨ (૯૨)થી આગળ, (૧૧) આંધ્રભૂત્યાઃ શબ્દના અર્થને ભેદ ૭૪ (૭૪): શુંગભૂત્યાની સાથે સરખામણી. (૭૫) આર્યપ્રજાનું મૂળ મધ્ય એશિઆમાં હતું. ૨૧ આંધ્રભૂત્યાની ઉત્પત્તિ વિશે એક લેખકને ભ્રમ. (૩૫૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #457 -------------------------------------------------------------------------- ________________ ચાવી ભારતવર્ષ ] ઈશ્વરસેન આભીર, અને ઇશ્વરદત્ત મહાક્ષત્રપનું કેટલુંક વૃત્તાંત. ૩૭૫થી આગળ ઈશ્વરસેન અને રૂષભદત્તની કાળગણના એક જ પ્રકારની છે (૩૭૬) ઈશ્વરદત્તના અને ચઋણના સિક્કાનું મળતાપણું તથા તફાવત. ૩૭૯, ૩૮૦, ૩૩૮ (૩૩૮) ઇશ્વરદત્ત આભીર સંબંધી ડા. ભગવાનલાલે કરેલી બે સૂચનાએ ૩૮૧ ઇન્ડાપાઅન્સ અને ઈન્ડાસિથિઅન્સનાં સાભ્યાસામ્યપણાની સમજૂતિ ૩૩૩-૩૪૩ ઇન્ટરેગનમ સમયના દૃષ્ટાંતે ૩૪૩ (૩૪) ઈરાન ઉપરની રાજસત્તાના થયેલા હાંશ્બદલા. ૨૯૮ ઈરાનની મૂળ ગાદીમાંથી પડેલ ફાંટા ૩૦૨-૩૦૭ ઈન્ડોપાથીઅન્સ અને ઈન્ડાસીથીઅન્સ ઈરાનમાંથી છૂટાં પડયાં તેની હકીકત. ૩૦૨-૩, ૩૦૮ (૩૦૮) ઈરાને જે સત્તા પંજાબ અને સિંધ ઉપર મેળવી તે ક્રાના સમયે ? (૧૨૪–૫) ઇંદ્રપાલિત અને બંધુપાલિતની ચર્ચા. ૫૫ ઇશ્વરદત્ત નામના એ પુરૂષા થયા છે તેમની આપેલી સમજ, (૩૫૬) કાટિલ્ય એટલે કપટને ભંડાર એવું ચાણાકયનું ઉપનામ દેવાયું છે તેની બનાવી આપેલી અયેાગ્યતા (૨૬) કુમાર કુણાલને અશેકવર્ધને તક્ષિલાના સૂમે નીમ્યા હતા કે ? ૧૭૦ કુશાનવંશની સત્તા કાશ્મિરમાં થઇ છે તે દામેાદર પછી તુરત જ કે કુશાનવંશ અને દામેાદર વચ્ચેના સગપણની લીધેલ તપાસ. ૨૧ આંતરા પડયા છે. ? ૨૦-૨૧ દી. ખા. કેશવલાલ હર્ષદભાઈ ધ્રુવે વાયુપુરાણુના કથનનું કરેલું સંશાધન ૧૧૫ (૧૧૫) કાન્યાયનવંશ રાજપદે કે મહાઅમાત્યપદે ? ૧૧૫ વેટા શહેરના ભૂકંપને લીધે થયેલ વિનાશ. ૨૭૫ કલર્િ–ચેદિ અને આભીર સંવત; એકજ કે ભિન્ન ભિન્ન ? (૩૭૮) (૩૮૨) કાશ્મિરમાં અડ્ડો જમાવી પડેલ, મ્લેચ્છાનું વર્ણન ૧૯ થી આગળ ક્ષહરષ્ટ નામ પ્રજાનું છેકે ગોત્રનું? ૨૧૮ (૨૧૮) ક્ષહરાટ સંવત વપારાયાનું દૃષ્ટાંત (જીએ પાતિક શબ્દે તામ્રપત્ર: નહપાણ શબ્દે શિલાલેખા ) ૧૧ ક્ષહુરાય પ્રજાનાં વસતીસ્થાન તથા ભાષા વિશેની સમજ. ૧૭૪, ૧૭૫, ૧૪૪ ક્ષહરાટ અને શક વચ્ચેને તફાવત. ૧૭૪ ક્ષહરાટ પ્રજા પરાક્રમી હેાવા છતાં કાઇએ મહારાજા કે શહેનશાહને ઈલ્કાબ ધારણ કર્યા નથી તેનું કારણ, ૧૭૮ ક્ષત્રપના હાદ્દો જે જે પ્રજામાં અસ્તિત્વ ધરાવે છે તેનાં નામ તથા કારણ. (૧૮૧) ક્ષહરાટ સંવતની સ્થાપનાને સમય ૧૮૭થી ૮૯ ક્ષહરા શાંતિપ્રિયતા અને નિરભિમાનપૂર્ણ સેવતા તેનાં કારણ. ૧૯૧, ૨૩૪, ૨૪૦ ક્ષહરાટ પ્રશ્નના ધર્મપ્રેમ અને ભક્તિ માપવાના બનાવા. (૨૩૪) ક્ષહુરાષ્ટ્ર પ્રજાની સુજનતાનું વર્ણન. ૨૩૪: તેમની સંસ્કૃતિની વિચારણાના મુદ્દાએ।. ૨૩૬ ક્ષહરાટ સામ્રાજ્યના ત્રણે રાજ્યા એક સમયે અદૃશ્ય થયાનાં કારણ, ૨૪૦, ૩૧૮ ક્ષહરાટ, ચણુ અને આભીર સંવતમાંના સામાન્ય અંશેાની નોંધ. (૩૭૮) ખારવેલ, શ્રીમુખ, પુષ્યમિત્ર અને મિતેન્ડર : આ ચારેને વિદ્રાનાએ સમકાલીન ગણાવ્યા છે તેની સત્યાસત્યતાનો ઘટસ્ફાટ ૬૬થી ૭ર સુધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #458 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ચાવી [પ્રાચીન ખરેણી ભાષાના વિકાસને ઇતિહાસ. ૧૭૬-૭ ગ્રીક અને પહલ્દી ભાષાના કેટલાક શબ્દોની સરખામણી. (૨૯૭) ગેતમીપુત્ર શાતકરણની દાદીમાએ કોતરાવેલ શિલાલેખની મહત્તા. ૨૦૨થી ૩ તથા ટીકાઓ. ગેડફારનેસને ઇસાધર્મ સાથેનો સંબંધ. ૩૧૯ ગૌતમીપુત્ર શાતકરણી (રાણી બળીને પત્ર)ને સમય ઈ. સ. ૭૮ ગણાય છે તે ફેરવવાનાં કારણ ૩૬૯ (૩૭૨) : તેને શક પ્રવર્તક માનવાની ભ્રમણા (જુઓ શક શબ્દ ) તેણે નહપાણના સિક્કા ઉપર પોતાનું મારું પડાવ્યું છે તે બાબતના ખુલાસા. ૩૭૨ ગર્દભીલવંશના આદિપુરૂષને અને રૂષભદત્તને અંટસ બંધાવવાનું કારણ. ૩૭૦ ઘેરાઓ (સાકલ તથા માધ્યમિકાના) તથા શુંગવંશીઓએ કરેલ અશ્વમેધ યજ્ઞ તે બે વિશેની ગેરસમજૂતિ તથા તેના ખુલાસા. ૯૯-૧૦૦ તથા ટીકાઓ. ચાલુક્ય રાજપૂતને અગ્નિકુલિયામાં ન લેખવાનાં કારણ. ૩૯૧ (૩૯૧). ચીનાઈ દિવાલના નિર્માણ સાથે પ્રિયદર્શિનના જીવનને સંબંધ. ૩૬ ચાણક્ય અને મેગેથેનીઝ સમકાલીન ન હોવા વિશે એક વિદ્વાનની શંકા કરથી ૪૪ (એટલે જ સેકટસ તે ચંદ્રગુપ્ત નહીં.). ચંદ્રગુપ્તને ચાણક્ય જે “વૃષલ” કહીને સંબોધ્યો છે તેના કારણની તપાસ (૪) (૨૫) ૨૭ ચંદ્રગુપતે પોતાના રાજ્યનું મંગળાચરણ મગધની દક્ષિણે જ કર્યું તેનું કારણું. ૨૪-૨૫ ચમત્કાર તરીકે લેખાતા બનાવ વિજ્ઞાનથી સત્ય પુરવાર થયાનાં દૃષ્ટાંત. ૨૯૩ ચષણ સંવતની આદિ વિદ્વાનોએ ઈ. સ. ૭૮માં લેખી છે તેમાં કર જોઈ ફેરફાર (૩૭૯) (૩૮૧) ચEણુ સંવતમાં કાળગણનાની રીત. (૩૭૮) છત્રપ શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણે થતા અર્થની સમજૂતિ. (૧૭૮) જાક કાશ્મિરપતિએ કાન્યકુજ સુધી મુલક જીતી લીધાની બેંધ. ૨૭૬ ડિમેટીઅસ પ્રત્યેની હેલીકલ્સને વફાદારીને નમુને. (૧૫૧) ડિમેટીઅસ અને શૃંગો વચ્ચે સિંધુકાંઠે થયેલ યુદ્ધનું સ્થાન. ૯૫, ૧૫૧ ડિમેટ્રીઅસ હિંદમાં આવતાં કેટલાક સરદારોની કરેલ આયાત. ૧૭૭ (૧૭૭) તથા તે દરેકે ભજવેલો હિસ્સે. ડિમેટ્રીઅસે સાકલ-શિયાલકોટમાં રાજગાદી કરી તેનું કારણ? ૨૭૪ ડિમેટ્રીઅસે “યે દુર્વ પરિત્યજ્ય અક્વંપરિસંવતે 'વાળી ઉક્તિનું કરેલું પાલન અને તેથી બચાવી લીધેલ પિતાની અસહ્ય થતી પરિસ્થિતિ. ૧૫૦ તક્ષિલાપતિ લીઅક અને પાતિકનાં સંક્ષિપ્ત વૃત્તાંત. ૨૩થી ૨૪૧ તક્ષિલા તામ્રપટમાં કોતરાવેલ ૭૮ના આંકની ચર્ચા. ૨૩૮થી આગળ તક્ષિલા ઉપર તેના પરદેશી રાજકર્તાઓના કારભારથી થએલી અસર. ૨૭૧ ત્રિરમિ પર્વતનું સ્થાન તથા ઈશ્વરદત્ત-ઈશ્વરસેન આભીરને તે સાથે સંબંધ. ૩૭૭ ઐટિક સંવતને શિલાલેખોમાં થયેલ ઉલ્લેખ. ૩૭૭ ચેટક સંવતની કાળગણના અને આભીર સંવત વચ્ચેનો તફાવત. (૩૭૭) વૈકટક નામ પડવાનાં કારણની તપાસ. (૩૭૮) ત્રિકૂટક સંવતની સ્થાપના ઈ. ૨૪૯માં થઈ હતી. ૩૮૧ (૩૮૩) ત્રિક સંવતના સ્થાપકની ઓળખ. ૩૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #459 -------------------------------------------------------------------------- ________________ = ભારતવર્ષ] ચાવી તિરયાર પલ્લવીઝની પ્રાચીનતા વિશેની ચર્ચા. ૨૮૭થી આગળ દેવણુકને બે પક્ષ–અવંતિ અને અંધ્રપતિ–સાથે વેર બંધાયાનાં કારણ. ૩૭૧ નીતિ અનીતિ કે હૃદયને અવાજ: તેવા મુદાઓ રાજકારણમાં વિચારાય કે? ૩૧૮ નહપાણે “રાજા પદથી પડાવેલા સિક્કા ૧૯૫ નહપાણનાં વિવિધ નામ તથા તેને ધારણ કર્યાને સમય. ૧૯૫ (૧૯૭) નહપાણની ઉમર તથા સમય ૧૯૭-૮ : તેના ઉત્તરજીવન વિશે એક ગ્રંથકારનું કથન. (૧૯૯) ૨૦૦ નહપાના કુટુંબની પિછાન. ૧૯૮-૯ તથા ટીકાઓ નહપાણના અમાત્ય અમયે શિલાલેખમાં કેતરાવેલ ૭૬-૪૬નું વિવેચન. ૨૦૦ નહપાણ શક્તિશાળી છતાં, મથુરા કે તક્ષિલા પ્રત્યે મીટ સરખી કરી નથી તેનું કારણ, ર૦૫- ૬ નહપાણના પાટનગરના સ્થાનની ચર્ચા. ૨૦૬-૮ નહપાણના બે પ્રકારના સિક્કાની સમજ તથા વિવેચન. ૦૮-૧૦ નહપાણ તથા ચકણની નીતિ વિશે વિવાદ. ૨૧૭થી રરર નહપાને કે ચકણને શાહી તરીકે સંબોધાય કે? ૨૧૯ (૨૧૯) ૨૨૦ નવીન માર્યો-વખાર માર્ય–ની આયાત તથા સમય ૨૮ પહવાઝનું હિંદ સાથે રાજકીય સંધાણ ૨૯૭ પશ્ચિમ દિશાએથી હિંદમાં પ્રવેશ કરવાના માર્ગોનું વર્ણન ૩૧૦ પરદેશી પ્રજામાં સૌથી પ્રથમ ક્ષત્રપદ્વારા ચલાવેલ રાજવહીવટ કોણે ૧૧૦ પતંજલીના સમયની ચર્ચા ૭૩ પતંજલીએ કરેલા યોની સંખ્યા તથા તવારીખ ૭૬-૭૭ પાતિના શિલાલેખની વિચારણા ૩૨૧ પાથઆની બે શાખા–હિંદી અને ઈરાની-ને જોડાણની મંત્રણા ૩૨૫ પાર્થિઅન્સની ખાસિયતો, તથા બીજી પ્રજા સાથેની સરખામણી ૨૯૮ પારદ અને ચેન રાજ્ય ગ્રીકમાંથી છુટાં પડયાં તેની ભિન્નતા; ૨૯૯, (૨૯૯) પાર્થિઓએ રવતંત્રતા મેળવ્યા બાદ તેનો થયેલ વિકાસ ૩૦૧ પાર્થિઅન્નેએ હિંદમાં પ્રવેશ કર્યાને માર્ગ ૩૧૦-૧૭ પાશ્ચાત્ય વિદ્વાનોને પોતાના કદાગ્રહને પકડી રાખવા અને સત્ય ઠરાવવા કેટકેટલાં ફાંફાં મારવા પડ્યાં છે તેને કાંઈક ચિતાર ૩૧૦-થી ૩૧૩ તથા ટીકાઓ પુષ્યમિત્ર, શ્રીમુખ અને ખારવેલને સમસમયી માનવાથી વિદ્વાનોએ ભારતીય ઈતિહાસને વિકૃતિ આપી દીધાને એક દષ્ટાંત (૧૩૬). પુષ્યમિત્ર અને વસુમિત્રની શુંગવંશી રાજામાં ગણના કરાય છે ? ૫૯ પુષ્યમિત્ર (ગુંગભૂત્ય)ની ઓળખ અને જીવન વૃત્તાંત ૬૪ પુષ્યમિત્ર, પતંજલી અને શાતકરણી બીજેઃ આ ત્રણેના જન્મપ્રદેશ એક હોવાથી તેમની વચ્ચે જામેલી મૈત્રી ૬૫-૭૩ પતંજલીના આદેશથી, અગ્નિમિત્રના હાથે વર્તાલા જેનો ઉપરના ત્રાસનું વર્ણન ૭૯-૮૦ પુષ્યમિત્ર–અગ્નિમિત્રની ધર્મનીતિથી પરદેશીઓને મળેલું આકર્ષણ ૧૪ પહુલવાઝ અને પલ્લાવાઝના ભેદની સમજણ ૨૮૪ થી આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #460 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ચાવી [ પ્રાચીન પરદેશી પ્રજાએ હિંદમાં કરેલા પ્રવેશની ચર્ચા ૨૮૫ પલ્લવ પતિઓને હિંદના પૂર્વકિનારા સાથે રાજકીય સંબંધ (૨૮૧) ૨૯૧ પલવ પતિઓને મગધપતિ સાથે સગપણ સંબંધ (૨૯) ૨૯૧ પારદિયન અને ગ્રીકને આર્ય ગણાય છે ? તેમજ સગોત્રીય કહેવાય કે ? ૨૯૫ થી આગળ તથા ટીકાઓ પારસ–પારસકુલ દેશને લગતી સમજ (૨૯૫) પુષ્યમિત્રની દેરવણીમાં રહીને વસુમિત્રે મને ખવડાવેલી હાર. ૧૪૯ પ્રિયદર્શિનની તેલ પ્રદેશ પ્રત્યેની રાજનીતિ ઃ તેમાં ડહાપણું હતું કે નબળાઈઃ ૩૬ પરદેશીઓને હિંદમાં આવવાને બે તક મળી હતી તેનું વર્ણન. ૪૧ પાટલિપુત્રનું સ્થાન ગંગા અને શોણ નદીના સંગમ ઉપર હોવાથી તેને શેકવું પડેલું સંકટ ૮૫ તથા (સરખાવે પુ. ૧ પહેલા નંદનું વર્ણન પૃ. ૩૩૦ ઉપર). પાટલિપુત્રના વિનાશનું કારણ ૮૫, (૮૫) ૧૦૦ પુષ્યમિત્ર કેટલીયે સ્થિતિનું નિર્માતા ન હોવા છતાં તેનું નામ તે માટે કેમ ગવાયું છે. તેનાં કારણ તથા દષ્ટાંત ૯૯ થી આગળ પુષ્યમિત્ર મિનેન્ડર તથા ડિમેટ્રીઆસને હિંદની ભૂમિ ઉપર ખેલ ખેલતા વર્ણવ્યા છે તે મત કેટલે દરજજે વાસ્તવિક છે તેની ચર્ચા ૧૫૩ પૈઠણનગરી છોડીને અંધ્રપતિઓને વરંગુળમાં જવાની પહેલી ફરજ ૨૦૨ પરદેશી હુમલાની (હિંદ ઉપરના) સંખ્યા તથા ક્યા હુમલામાં તે પરદેશીના હાથમાં ગયો ? ૧૨૬-૨૭ પરદેશી આક્રમણકારો પાંચની સંખ્યામાં તેમનો ટૂંક હેવાલ (નામ તથા દેશ પરત્વે) ૧૨૭-: ૧૪૩-૪ પાર્થિઆના સૂબાઓએ હિંદ ઉપર મેળવેલે પકડ, અને ધારણ કરેલ મહારાજાધિરાજને ઈલકાબ પ્રાચીન સમયના સિકી' પ્રદેશમાં વર્તમાનકાળની કઈ ભૂમિને સમાવેશ થાય છે ૧૪૦ બેકીઆ છૂટું પડતાં તેને થયેલ રાજદ્વારી વિકાસ ૩૦૦-૧ બિંદુસારનું મરણ નીપજ્યું તે વખતના સંજોગોનું વર્ણન ૩૧ બિંદુસારના અમલમાં, પૂર્વાદ્ધ અને ઉત્તરાર્ધના મગધ સામ્રાજ્યના રાજ્ય વિસ્તારમાં પડેલ ફરક તથા તેનું કારણ ૩૦ બ્રાહ્મી અને ખરાછીનો ભેદ સમજવાનો કોઠે ૧૭૫ ભાનુમિત્ર અને ભાગ-કાશીપુત્ર તે બને એકજ કે ભિન્ન ભિન્ન ? ૧૯ (૧૧૨) ભૂમક મહાક્ષત્રપને શકને બદલે ક્ષહરાટ ઠરાવવાનાં કારણ (૯) ભૂમક નહપાણુ અને રૂષભદત્તની જાતિ તથા સગપણ વિષે લીધેલી તપાસ ૧૮૩ થી ૧૮૬ ભૂમક (ક્ષત્રપ તથા મહાક્ષત્રપ તરીકે) ના રાજઅમલનો સમય ૧૮૮ મક હિંદમાં આવ્યો ત્યારે તેની ઉમર (૧૮૯) ભૂમકના રાજપાટની ચર્ચા તથા તેનાં બતાવેલ ચારેક સ્થાને ૧૯૧ મોઝીઝને પંજાબ અને સુરસેન પ્રાંતે કેવા સંજોગમાં પ્રાપ્ત થયા તેની ચર્ચા ૩૧૭ મિનેન્ડરને ક્ષત્રપ એન્ટીરીઆવાડાસ વિશે કઈક ર૩૬, ૧૬૨, ૧૮૨ મિનેન્ડરે ખેલેલાં અનેક યુદ્ધનું વર્ણન ૧૫૩ થી આગળ ૧૧૦-૧ મિનેડરના સંસ્કૃતિમય જીવનને ખ્યાલ ૧૫૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #461 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ભારતવર્ષ ]. ચાવી મિનેન્ટરના જન્મસ્થાનની ચર્ચા ૧૫ર (વમ્બા) મેરિયારના (નવા) તથા જુના મર્યોના આગમનનો ઇતિહાસ ૨૮૯ (૨૮૯) મિરેન્ડરને ધર્મ બ્રાદ્ધ હોવાની પ્રો. રીઝ ડેવીઝની માન્યતા (૨૪૪) તે ઉપર પડતી શંકા (૨૪૪): શું તે જૈનધર્મ તરફ ઢળતા વલણનો હતો કે? (૨૫૯) માર્યની બે શાખાનાં નામ; તેમાંની એક કરિની શાખાનું વૃત્તાંત ૧૯ થી આગળ મેઝીઝને પ્રથમ સૂબાગીરી આપવામાં સમાયેલી નેમ ૩૦૫ મેઝીઝને ઈરાનના શાહીવટુંબ સાથે સંબંધ છેવાની કલ્પનાના પુરાવા ૩૦૬ (૩૦૬) ૩૧૪ ઝીઝે રાજકીય ક્ષેત્રે ઝંપલાવ્યું તેના સમયની ચર્ચા ૩ ૭ મેઝીઝે તથા તેના અનુગામીએ ઈરાનની ગાદી સાથે બનાવેલી વફાદારી ૩૧૪-૧૬ મઝી જુદા જુદા ઈલકાબ ધાણુ કર્યા છે તેને રાઝદ ઈતિહાસ ૩૧૫ મેઝી હિંદ ઉપર રાજસત્તા સ્થાપી તેને સંક્ષિપ્ત હેવાલ ૩૧૪ થી ૧૮ મંત્રીગુસ (કાશ્મિર ઉપર નિમાયલા) સૂબા સંબંધી વિચારણા ૩૨૭ ન પ્રજાને હિંદમાં તેમજ બેકટ્રીઆમાં એક વખતે આવેલ રાજકારણમાને અંત ૧૧૨ યુચી સરદાર કુજુલ કડફસીઝ અને ગાંડોફરનેસની વચ્ચે ઝરેલી ચકમક ૩૨૯ યુવરાજ વસુમિત્રની યુદ્ધ કૌશલ્યતાનું કેટલુંક વર્ણન. ૧૫૪ રાજ્યજપ્તિની, અથવા તે ખંડિયા બનાવવાની પદ્ધતિ; બેમાં કઈ સારી તથા તેના ફાયદા ગેરફાયદા ૪૧ રાજુલુલનું જન્મ સ્થાનઃ ત્યાંથી તેને હિંદમાં કેમ અને ક્યારે આવવું પડયું તેનું વૃત્તાંત ૨૨૯ રૂષભદત્તે પિતાના સૌરાષ્ટ્રમાં શકપ્રજાને ચાર માસ સ્થિરતા કરી જવાને આપેલી સગવડ ૩૭૧ રાજુલુલની જાતિ તથા કુટુંબની ઓળખ ૨૨૯ રાજુલુલ તે ક્ષત્રપ કે મહાક્ષત્રપઃ તેના અને મિનેન્ડરના સંબંધનો વિવાદ ૨૩૧ લાટદેશ ઉપર જીત મેળવનાર કોણ? મિનેન્ડર, બૂમક કે નહપાણ? ૧૯૧ વિક્રમાદિત્યના તથા હર્ષવર્ધનના સંવતની એકતાનતાનું કારણ. (૩૩૫) વાક્યતિરાજનું (ઈ. સ. ૮ સદી) અને પતંજલીનું સ્થાન ગડદેશઃ તે દેશ એક જ કે ભિન્ન? ૨ વસુમિત્ર, સુમિત્ર અને સુઇઃ એક કે ભિન્ન ભિન્ન? ૧૦૩ વસુમિત્રના કુટુંબનાં નામ તથા ઓળખ. ૧૦૯ (૧૧૩) વલ્લભીવંશ (અથવા મૈત્રકવંશ)ની સ્થાપનાનો ઇતિહાસ. ૩૮૯ વૈષ્ણવ અને વૈશ્નવ શબ્દના તફાવતનું રહસ્ય. (૮૬) વસુમિત્રને ફસાવવા યોનપતિએ બીછાવેલી જાળ. ૯૪ વસુમિત્રનું જીવનવૃત્તાંત. ૧૦૨ વર્તમાન બેકરીઆના પુરાણા નામની ચર્ચા (૨૯૮) વિજયી નીવડેલા રાજપૂત ક્ષત્રિયોએ પ્રદેશની કરેલી વહેંચણી (૩૯), ૩૯૧ શપ્રજા ઉપર પાર્થિઅન શહેનશાહની કાયમની પડેલી ઝૂંસરી. ૩૦૧ શુગવંશને કેટલાક વિદ્વાનોએ “મિત્રવંશ' તરીકે ઓળખાવ્યો છે તેનું કારણ. (૧૦) શકલેક તિરંદાજીની વિદ્યામાં પ્રવીણ હતા તેનાં દૃષ્ટાંતો. (૧૧૦) શુભ્રત્યા: શબ્દને અર્ચ, તેની વપરાશનું કારણ તથા સમય ઈ. આંબભત્યાર સાથે સરખામણુની સમજૂતિ. ૪૯, ૭૪ (૭૪) ૭૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #462 -------------------------------------------------------------------------- ________________ 1 ચાવી [ પ્રાચીન શુ ગતિ વીરોની કાળગણનામાં દૃષ્ટિફેર ૪૯: જેને લીધે નામાવલી તથા તથા સમયાવલીમાં દેખાઈ આવતા તફાવત. ૪૯થી આગળ શું મિનેન્ડર કે ડિમેટ્રીઅર્સ કનેાજની પૂર્વના પ્રાંતમાં પગ દીધા છે? ૧૫૫ શુગપતિ વિશેના એક જટિલ પ્રશ્નના કરેલ ઉકેલ. પર શુ'ગવંશની શાષિત નામાવળી અને વંશાવળી, ૬૦-૬૧ શક સંવતની સ્થાપ્ના સાથે, એ અઝીઝમાંથી કોઇને સંબંધ ન હેાવાનું કારણ. ૩૨૧, ૩૨૩ શાહ અને શાહીવંશની ઉપાડેલી ચર્ચા અને તેમાંથી કરેલું તારણ. ૩૩૪ શાહી અને શહેનશાહી પ્રજાનાં મૂળસ્થાનની તપાસ. ૩૪૨ શકપ્રજાના હિંદમાં થયેલ ઉતારના માર્ગ વિશેની ચર્ચા. ૩૧૦, ૩૧૭ શકપ્રજાનું એક નાનું ટળું ઉતરી આવ્યાને બનાવ. (૩૧૪ ટી. નં. ૨૯) શુંગાની રાજગાદી પાટલિપુત્રે કે વિદિશામાં? (૬૭) ૯૩ (૯૩) શાતકરણી બીન્નએ અત્યંત જીતી લઈ ત્યાંની તકેદારી માટે લીધેલાં પગલાં, ૧૨ શાહીવંશની સ્થાપનાના સંજોગા તથા તેના ગાદીસ્થાનની પસંદગી. ૩૫૩ શકપ્રવર્તક ગૈાતમીપુત્ર વિશેને કેટલાક ભ્રમ ૩૫૩ શાહીવંશની વંશાવળી. ૩૯૩ શક, આભીર અને ત્રૈકૂટકના સંબંધ, ૩૭૫થી આગળ: ૩૭૮થી ૮૪ સુધી શક કોને કહેવાય તે પાતે જ જાણતા ન હોવા છતાં, તેને દેષ બીજાને માથે ઢાળવાતા પ્રયાસ ૧૪૦, (૧૪૧ ટી. નં. ૪૭) ૩૫૦ (૩૫૦ ટી. નં. ૭૮) શુંગાના સમય જૈનગ્ર ંથા ૯૦ વર્ષના, અને વૈદિકગ્ર ંથા ૧૧૨ વર્ષને કહે છેઃ તે બન્નેનું સમાધાન. ૪૮ શુગપતિઓની કારકીર્દીની એક ઉજળી બાજુની લેવી જોઇતી નોંધ. ૯૭, ૧૧૦ સમજણ ન પડે તેવી બાબતમાં મૈાન સેવવાને બદલે વિદ્વાના એડનું ચાડ ભરડી નાંખે છે તેનું દૃષ્ટાંત. ૩૩૪ સાલ (સાકેત નામ ખાટું છે)માં ગાદી સ્થાપનાર, ડિમેટ્રીઅસ કે તેના પિતા યુથીડીમેાસ ? (૧૫૩) એ નામના વિદ્વાને કેટલીયે હકીકતાની ખેાટીજ નોંધ લીધેલી છે તેના એક નમુના (૧૫૨) (તેવાંતેા અનેક દૃષ્ટાંતે છે જેથી ઇતિહાસ વિકૃત ખની ગયા છે.) સવત્સરની આલેખન પદ્ધતિ હરાટ અને કુશાનમાં એક સરખી દેખાય છે. ૨૪૨ સુભાગસેન ( પ્રિયદર્શિન પુત્ર)નાં અન્ય નામેા તથા જીવન વૃત્તાંત. ૨ સડ્રેકેટસને ચંદ્રગુપ્ત ઠરાવવાથી થતી અનેક ભૂલેામાંની એક (૫) : (વિશેષમાટે પુ. ૨ પૃ. ૧૫૪ થી આગળ જુઓ.) સુભાગસેન જ્યેષ્ઠ પુત્ર ન હેાવા છતાં યુવરાજ કેમ નીમાયા? (૧૦) તે સ્થિતિથી તેના જીવન ઉપર થયેલી અસર. ૧૦-૧૧ સૂબાની નિમણુંક ( પાર્થીઅન્સ અને બ્રીટીશ પ્રજામાં ) કરવાની પદ્મત દેખીતી રીતે એક છતાં તેમાં રહેલ ફેરફાર. ૩૨૯ સમયાવલીની મદદથી કરેલ ઉકેલ સર્વશ્રેષ્ઠ અને અફર રહે. તેના દૃષ્ટાંત. પર (પ્રસ્તા. ૧૬) હુગામ અને હગામાસ એકજ કે જુદાઃ તેના સમય અને જીવન ઉપરના પ્રકાશ ૧૭૯-૮૦ હુગામ ક્ષહરાટ જાતિના ઢાવા વિશેનાં પ્રમાણે) ૧૮૦ હુણ પ્રજાની કેટલીક ખાસિયતાનું વૃત્તાંત (૩૯૦) હર્ષવર્ધન અને વિક્રમાદિત્યના સંવતસરનું સામ્ય તથા કારણે (૩૪૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #463 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ચાવી (મા) સામાન્ય જ્ઞાન સંબંધી અર્થશાસ ઘડવાને સમય તથા કારણ. ૨૭ અલેકઝાંડરે પંજાબ ઉપર ચડાઈ કરી તેનું કારણ, તે વખતે ત્યાં પ્રવર્તી રહેલી સ્થિતિ અને તેમાં તેને મળેલ અનુભવ ૩૧ અલેકઝાંડરના અને અશોકના રાજનીતિતપણાની સરખામણી ૩૨-૩૩ પાશ્ચાત્ય વિદ્વાનોએ અલેક ઝાંડરને નરકેશરી ગણી તેના અફાટ યશોગાન ગાયાં છે જયારે હિંદીગ્રંથ તે વિશે તદ્દન મિન છે તે સ્થિતિને ઘટસ્ફોટ ૩૭–૨૮-૩૯ ૧૫૮ અશોકવર્ધનને આખી જીંદગીમાં પગ વાળીને બેસવાને સમય મળે નથી તેને સંક્ષિણમાં ચિતાર. ૭૨થી૩૫ અશોકે ગૃહજીવનમાં ભગવેલ ઉકળાટનું ઝાંખુ ચિત્ર. ૩૪ અશેકને ઠરીઠામ બેસવાનો આરંભ અને કલુષિત છંદગીમાંથી થયેલ મુક્તિ ૩૫ અલેકઝાંડરના હુમલાનું નામનિશાન પણ દેખાતું નથી તેનાં કારણની તપાસ ૩૮-૩૯ (વિશેષ) અભ્યાસ (Post-graduate course) જેવું પ્રાચીન સમયે હતું કે કેમ? (૨૭૭) અરબસ્તાનમાં મુખ્ય ભાગે જ્યાં ને ત્યાં રેતી જ માલૂમ પડે છે તેનું કારણ ૧૩૬ અરવલ્લીની પશ્ચિમની હિંદીશક પ્રજાનું નિર્માણ ૩૫૧ અશ્વમેધના સ્મારક તરીકે કોતરાવાતાં અશ્લીલ ચિત્રોની સમાજ ઉપર થતી નૈતિક અસર ૯૬-૯૭ આભીર, શક અને વૈકુટકે સર્વ એક પ્રજામાંથી ઉદભવ્યા છે તેથી પરસ્પર લેહી સંબંધવાળી છે.. સિતારાષ્ટ્રની અને મહારાષ્ટ્રની આભીર પ્રજાના તફાવતનું લક્ષણ ૩૮૯ આભીર પ્રજાના વસતીસ્થાન અને તેમનાં પરસ્પર જોડાણ ૩૫૮ આભીર અને પારદપ્રજાના ગુણની સમતુલના ૨૯૯ (૨૯૯) આભીર અને સૌરાષ્ટ્રના રા"વંશીઓને સંબંધ ૩૮૮ આભીર પ્રજાની શાખાઓ અને તેને ઈતિહાસ ૩૮૯ આર્ય પ્રજાનું મૂળસ્થાન કોકેસસ કે એકસસ ? (૩૪૪) આયુર્વેદિક (આદિક) અને યુનાની વૈદિક શાસ્ત્રમાં અસલ કોણ તેની ચર્ચા ૨૭૮ આર્યો અને યવનો વચ્ચે જામેલાં અનેક યુદ્ધોની તવારીખ ૧૫૪ થી આગળ આર્ય પ્રજાને ક્રમિક વિકાસ, મધ્ય એશિયામાંથી થયો છે તેની ટૂંક માહિતી ૧૪૧ થી આગળ એકસસ નદીની બે શાખાની પ્રાચીન સ્થિતિ જૈનગ્રંથના કથનને મળતી ઘટાવી શકાય છે. ૧૩૨ - ઈશ્વરદત્ત આભીર, જુનાગઢના રા'વંશીઓને પૂર્વજ હોવાની માન્યતા ૩૩૮ કાત્યાયન અને કાન્હાયનના સામ્ય સંબંધી વિવાદઃ ૨૨૪ (૨૨૩-૨૪) ૨૨૬ કાત્યાયન વરરૂચિ અને કાત્યાયન પતંજલીના સંબંધ વિશેની ચર્ચા ૨૨૫–૨૮ તથા ટીકાઓ કાન્હાયન વંશી પ્રધાનોને આખો સત્તાકાળ શૃંગપતિઓની સેવામાં ૧૬૩ કાન્હાયન વંશી પ્રધાનને વિદ્વાનોએ પુષ્યમિત્રના સમય સાથે જોડયા છે તે વાસ્તિવિક છે? ર૨૨થી ૨૬ તથા ટીકાઓ. કાન્હાયન પ્રધાને પોતાના સ્વામીનું ખૂન કર્યું છે તે પ્રથમ નંબરવાળાએ કે છેલ્લાએ ! ૨૨૩ શ્રીકૃષ્ણ તથા તેમના અનુયાયીના ધર્મ વિશે પ્રકાશ ૨૫૮ કરછના રાવ અને સૈારાષ્ટ્રના રા"વંશીઓ વચ્ચે લોહી સંબંધની સંભાવના (૩૫૭) કુસણ મૂળના અર્થ અને સત્યાસત્ય હકીકત માટેનો પ્રકાશ (૩૬૮) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #464 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ચાવી [પ્રાચીન કલ્કિનું બિરૂદ, પુષ્ય મિત્રને બદલે અગ્નિમિત્રને આપવાનાં કારણે. ૮૭ કૃષ્ણકુમાર શાંબનું અને રામચંદ્રજી કુમારભવનું રાજ્ય શાક દ્વીપમાં હતું. તે કથનના મર્મનું રહસ્ય ૧૩૦, ૨૯૪ ક્ષત્રપ સરદારના સિક્કાથી ઉભી થતી ગુંચવણ ૧૬૩ ક્ષત્રપ અને મહાક્ષત્રના અધિકાર વિશે વિદ્વાનોએ અને મેં આપેલું વર્ણન તથા બેની વચ્ચે રહેલા ભેદનું તારતમ્ય ૧૬૯ થી ૭૨ બેંગાર નામના રાજાઓ (સૌરાષ્ટ્રના)ને હરાટ ગણવાની એક વિદ્વાનની કલ્પના (૩૫૮) ગૂર્જરની વ્યાખ્યાઃ પ્રાચીન તથા અર્વાચીન સમયની ૩૮૫ ગૂર્જર પ્રજાની ઉત્પત્તિનો ઈતિહાસ ૩૮૫ ૩૯૨ ગૂર્જરની ઉત્પત્તિ સાથે કેકેસસ અને એકસસના સ્થાનને સંબંધ ૩૮૫ (૩૮૫) ગૂર્જર પ્રજાના ઉત્પત્તિ સ્થાન સાથે ઝાંસી-વાલિયર પ્રદેશની પણ ગણત્રી ૩૯૧ ગુર્જર પ્રજાની ઉત્પત્તિ સ્થાન વિશે મારા વિચાર અને વિદ્વાનેથી હું ક્યાં જુદો પડું છું તેને આપેલ ટુંકે ખ્યાલ ૩૯૨ ગાજર અને શક બનેને ઉદ્દભવ એકજ પ્રજામાંથી ૩૯૩ (૩૯૩) ગુર્જર શક, આભીર અને સૈફૂટકે સર્વે જૈન ધર્મ પાળતા હતા તેના પુરાવા સાથે વર્ણન ૩૯૩ થી ૩૯૬ ગૂર્જરની ઉત્પત્તિ માટે છોછ અને ગેડ્રીઆનાના સ્થાન વિષેની કલ્પના (૧૩૯-૪૦) ગેડ નામના બે દેશે ઈ. સ. ની ૮ મી સદીમાં હતા; તે બન્નેનું વર્ણન કર ચડાઈ કરવામાં હુમલો કરનારને શું ઈરાદો હોય છે તથા તે કેટલે દરજજે ફળીભૂત થાય છે તેની ચર્ચા ૧૫૮ થી આગળ ૫. ચાણકયના બાપદાદાઓ હિંદમાં આવીને વસ્યા તેનો સમય ૩૮૬ ચંદ્રગુપ્ત મગધ જીતવામાં કલિંગપતિની મદદ માંગવાનું કારણ ૨૫ ચંદ્રગુપ્ત મહાન મગધ સમ્રાટ હોવા છતાં તેને નાણાની પડેલી તંગી ર૬ ચંદ્રગુપતે અવંતિને આપેલી રાજકીય મહત્તા અને તે માટે તેણે ભરેલાં પગલાં ૨૮ ચાણકયે રાજનીતિમાં અદ્રિત ભાવના પરિણામવા લીધેલાં પગલાં તથા દષ્ટાંત ૨૮ ચંદ્રગુપતે દીક્ષા લીધા પછી ગાળેલ જીવનના સ્થાન તથા સમયનું વર્ણન ૨૯ ચાણક્યની અતિ ભાવનાનો પ્રિયદર્શિન સમ્રાટે અમુક અંશે કરેલ અમલ ૩૬ ચાણક્ય પિતાની ઈચ્છા પ્રમાણે અદ્રિત ભાવના અમલમાં ન મૂકી શક્યો તેનાં કારણ૩. ૪, (૨૫) ૨૭ ચંદ્રગુપતે દક્ષિણના કેટલાક પ્રાંતે ઉપર પિતાના જ્ઞાતિજનોની કરેલી નિમણૂંક. ૨૮ જર, જમીન અને જેરૂ, એ ત્રણે કજીયાનાં છોરું' તે કહેવત અનુસાર થયેલા કજીયાનાં દૃષ્ટાંત તથા તેને આપેલ સમય (૯૮) ગ્રીક પ્રજાને આર્ય વસાહત ગણી શકાય કે કેમ? (૧૪૬) (૨૯૬-૭) ગણતંત્ર રાજ વ્યવસ્થાનું સ્વરૂપ ૩-૫ (મહારાષ્ટ્રના) શ્રક વંશને સૌરાષ્ટ્રની આભીર અને શક પ્રજા સાથે સંબંધ ૩૫૫ થી ૫૮ તથા ટીકાઓ ૩૯૩ (૩૯૭) (મહારાષ્ટ્રના) ત્રિકૂટક વંશને અને આભીર પ્રજાને પરસ્પર સંબંધ ૩૮૯ શૈકૂટક, ગૂર્જર, શક અને આભીર; ચારે પ્રજા જેનધર્મ પાળતી હતી તેના પુરાવા ૩૯૩ થી ૩૯૬ (હિંદના) તરી કિનારાનું સ્વામિત્વ કેટલું મહત્ત્વપૂર્ણ ગણાય તેની ચર્ચા ૧૫૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #465 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ] ચાવી તક્ષિલાનાં દાટ તથા સમય અને તેનાં કારણે ૨૭૪ તક્ષિલા અને નાલંદાની વિદ્યાપીઠની સરખામણી ૨૭૭ તક્ષિલાના તામ્રપત્રમાં વપરાયલ ૭૮ ના આંકને બતાવેલ ઉકેલ. ૨૪૦ તક્ષિાના નામકરણની ચર્ચા ૨૬૬ તલિલાની ઉત્પત્તિ સાથે ભારતનું નામ જોડાયેલું છે તે ભારત રાજા કયા સમજવા? (૨૭૦) ર૭૧ તલિાવાસીઓની કેટલીક રાહરસનું વર્ણન ૨૭: તેમાંની કેટલીકનું વર્તમાન પારસી સામાજીક સ્થિતિમાં થતું દર્શન ૨૭૨ (૨૨) દ્વીપ અને દુઆબના તફાવતનું વર્ણન (૩૪૬) દ્રાવિડ સાહિત્યના ત્રણ યુગની ચર્ચા ૨૮૭, ૨૮૮ (૨૮૮) ધર્મના વિષયને ઈતિહાસનું એક અંગ ગણાય કે કેમ તેની ચર્ચા અને રદિયા ૨૭૮ ધર્મ કે જાતિમાં કોઈ જાતનો વિધિ નિષેધ કે ક્રિયાકાંડને વળગાડ ખરી રીતે સંભવિત નથી. ૨૪૮ ધર્મ અને કોમઃ બને ક્ષેત્રોની સમજ : તેમાંથી વિપથ માર્ગે જવાથી નીપજતાં કડવાં પરિણામ (ર૭૮-૭૯) (રાજાઓને) ધર્મ જાણવા માટે સાધનોની અગત્યતા તથા તેને અનુક્રમ ૨૪૩ ધર્મઝનુન, એક વખતે જ મધ્ય અને દક્ષિણ હિંદમાં એક સમયે ચાલી રહ્યું હતું તેનું દષ્ટાંત ૭૫ ધર્મ સહિષ્ણુતા અને ધર્મધપણાની સરખામણી, દષ્ટાંત અને રાજ ઉપર થતી અસર ૫-૮ તથા ટીકાઓ (પ્રજાના) ધર્મમાં રાજસત્તા હસ્તક્ષેપ કરે તે કેવાં પરિણામ આવે તેના નમુના. ૧૧ ધર્મ અને સંસ્કૃતિની વ્યાખ્યા ૨૪૭ ધર્મ શબ્દને તેના અનુયાયીઓએ બજારૂ વસ્તુ તરીકે ઉતારી નાંખ્યાની હકીક્ત ૨૪૭ (૨૪૭) (જેમ) ધર્મમાં તેમજ કોમ શબ્દના અર્થમાં પ્રવેશ પામેલી સંકુચિતતા ૨૪૭ (૨૪૭) નહપાણની રાજનીતિ લોકકલ્યાણકારી અને દીર્ધદષ્ટિવાળી હતી તેની સાબિતી નાત, જાતના વાડા વધારે મજબુતપણે બંધાવા લાગ્યાના સમયની કલ્પના (૨૦૧૨) નદીઓ સામાન્ય રીતે સરોવરમાંથી નીકળે છે પણ તેને મળતી નથી. આ નિયમના અપવાદ રૂ૫ દૃષ્ટાંત (૧૩૩). પતંજલી અને પુષ્યમિત્રના જીવનની સરખામણું ૭૭ - પતંજલી મહાશયના ગાત્ર ઉપર વિચાર કરવા માટે રજુ કરેલ કેટલાક મુદ્દાઓ ૨૨૬-૨૭. પારૂષિમાંના ઋષિ શબ્દનું અપભ્રંશ થઈ “પારસી’ શબ્દ થયેલ દેખાય છે. તેનું તથા તેના અધિકારનું વર્ણન ૨૯૫ પાણિનિ ચાણક્ય અને વરરૂચિની ત્રિપુટિમાંના દરેકે જુદા જુદા ક્ષેત્રે નામ કાઢયાની વિગતે રર૪, (૨૨૪) ૨૨૫ પાણિનિને ઉદ્દભવ અને ખરાબ્દી ભાષાનો સંબંધ ૩૪૬ પ્રિયદર્શિને ચલાવેલી અને ૫. ચાણક્ય જેલી રાજનીતિ સાથેની સરખામણી ૪ પ્રાચીન ગ્રંથોમાં “પ્રમાણુ” શબ્દ કેવા રૂપમાં વપરાતો હતો તેની સમજ ૧૩૦ પ્રજાની ઓળખ માટે, કાળનિર્દેશની પદ્ધતિનો કરવામાં આવતા ઉપયોગ ૧૬૯ પાંડુરાજાની રાણીમાદ્રિના પિયરવાળા પ્રદેશનું વર્ણન ૧૫૧ પ્રિયદર્શિનના શિલાલેખમાં ભેજક નો થયેલ નિર્દેશ અને તેના સ્થાનની ક૯૫ના ૩૯૨ પ્રિયદર્શિને અને અગ્નિમિત્રે પિતાના વડીલો પ્રત્યે બતાવેલી કાળજીની એક સરખામણી ૫૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #466 -------------------------------------------------------------------------- ________________ ચાવી [પ્રાચીન પુષ્યમિત્ર, અગ્નિમિત્ર તથા વસુમિત્ર તે ત્રણેના રાજકીય સમયની વહેંચણી પરથી ૫૭ બ્રાહ્મણ શબ્દના જુદાજુદા અર્થની સમજૂતિ ૨૪૮ (૨૪૮) બ્રાહ્મણ શબ્દ કોની સાથે જોડી શકાય તેને ખુલાસો ૨૨૫ બ્રહ્મટીપના આર્યો અને પ. ચાણક્યને શક પ્રજા સાથેનો સંબંધ (૪૭) બ્રહ્મચારીને પરણવવામાં પ્રાચીન સમયે મનાતું પુણ્ય (૬૭) જકને પ્રિયદર્શિને કરેલ નિર્દેશઃ તેના સ્થાન વિશે એક કલ્પના. ૩૯૨ (રાજા) ભાનુમિત્રે પિતાના અમાત્ય તરીકે કાન્હાયનોની કરેલી પસંદગી ૧૧૧ (રાજા) ભાગવતને તશિલાના યેન ક્ષત્રપે સમર્પણ કરેલ સ્તૂપને પ્રસંગ ૧૧૨ મથુરા વિશે “ગૌડવ' પુસ્તમાંનું એક કથન ૬૨ મથુરને લગતી પ્રાચીન ભૂગોળનું વર્ણન ૨૬૩ મેહનજાડેરોની સંસ્કૃતિ અને મહાભારતના સમયને સંબંધ (૧૩૭-૮) માંગેલિયનની પીત પ્રજા સાથે લિચ્છવીના શરીરવર્ણન સંબંધ ૧૪૧ (૧૪૧) (૨૭૨) àરછ શબ્દનો રાજતરંગિણિકારે ન તરીકે કરેલ ઉપગ (જુઓ યેન શબ્દ) માર્ય સામ્રાજ્ય તુટી પડતાં તેની સંકેચાયેલી હદ ૯ મિર્થ સામ્રાજ્યની પડતીનાં કારણઃ વિદ્વાનો માની રહ્યાં છે તે યથાર્થ છે કે કેમ ? ૪ થી આગળ યુ-ચી પ્રજાનું અસલની આર્યપ્રજા સાથેનું સંધાણ. ૧૪૨ યુ-ચીને ઉદ્દભવ આર્યમાંથી તેમ કુરાણને ઉદ્દભવ પણ આર્યમાંથીઃ તે પછી કુશાનને પણ આર્યમાંથી ઉદ્દભવેલા ગણાય કે કેમ ? ન અને યવન જુદા છે છતાં લેહી સંબંધવાળા છે. ૧૪૨, ૧૪૩, ૧૪૬ (૧૪૬) ૧૪૮ યવન, (à૭) અને જવન શબ્દનો તફાવત (૧૪૬) (૧૪૮) ૮૩, ૧૧૯, (૧૧૯) યાન પ્રજાનાં સરણ, વિકાસ અને આક્રમણ વિશે કાંઈક ૧૪૭-૯ ન માટે રાજતરંગિણિકારે પ્લેચ્છ શબ્દને કરેલું ઉપયોગ ૧૪૮ (૧૪૬) રામચંદ્રજીના કુમાર લવ-કુશ અને કૃષ્ણકુમાર શાંબનું આધિપત્ય ઈરાનમાં હતું તે સંબંધી વિચારો ૨૯૪, ૧૩૭ ભદત્તના બાપદાદાઓને હિંદમાં આવવાને સમય ૩૮૬ (કરછના) રાવ અને સૌરાષ્ટ્રવંશી રા'ની વચ્ચેને લેહી સંબંધ (જુઓ કચ્છ શબ્દ) (૩૫૭) રાશી રાજાઓમાં જે સદગુણો ઉતરી આવ્યા છે તેના મૂળની તપાસ ૩૫૭ લિચ્છવી તરીકેજ, તિબેટ, ચિનાઓ અને માંગોલિયને ૨૧ વણે તે વ્યવહારની સમાનતાના વર્ગીકરણ માટે છે તેને ધર્મ (આત્મીય સાધન) સાથે લેવા દેવા નથી. ૨૨૬ વાર્તિકકારે કાત્યાયન અને મહાભાષ્યકાર પતંજલી એક જ કે ભિન્ન ભિન્ન ? (૨૭) વિક્રમાદિત્ય શકારિને અધિકાર કાશ્મિર સુધી લંબાયો હતો કે કેમ? ૩૨૭ વણે (ચાર)ને કર્મ સાથે સંબંધ કે જન્મ સાથે ? (૯૯૦) (૩૬૦). વ્યક્તિઓ એક જ વંશની હોવા છતાં તેમનામાં ધર્મપલટાનું દર્શન, દૃષ્ટાંત સાથે (૩૯૩, ૩૯૪) વેપાર, હિંદ અને ઈરાન વચ્ચેને, ઈ. સ. પૂ. ૭મી સદીનો. ૨૯૭ વિદ્વાનમાં શક અને પહબ્રાઝની ઓળખ માટે પડેલો ગૂંચઃ તેને કરેલ ઉકેલ ૧૪૩, ૪૪. ૧૬૪થી૭૦ ૩૦૭ થી ૧૦:૩૧૦ થી ૧૩ તથા ટીકાઓ, ૩૦૫ (૪૦૫) ૩૧૭, ૨૯૯ થી ૩૦૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #467 -------------------------------------------------------------------------- ________________ = ' ભારતવર્ષ) ચાવી વસુમિત્રે કરેલ અશ્વમેધના અશ્વની દોરવણી. ૫૭ વિક્રમ સંવતસરના સ્થાપન માટે શક પ્રજાના ત્રાસમાંથી મુક્તિ જ કારણરૂપ છે કે બીજું ખરું. ૯૭ વિષ્ણવ અને વૈશ્નવ એક જ કે ભિન્ન ? (૨૫૩) શાક અને હિંદી શકની ઓળખનું વર્ણન ૩૬૪ શાહીવેશનું બિરૂદ સાચું ઠરાવતી સ્થિતિ ૩૬૫ શાહી અને શહેનશાહી વચ્ચેનો તફાવત તથા સ્વરૂપ ૩૬૫ શક પ્રજાએ હિંદમાં કરેલ પ્રવેશના માર્ગોનું વર્ણન. ૩૬૩ શાહી અને ક્ષહરાટ પ્રજાની ઓળખનાં ચિહેનું વર્ણન. ૩૬૩ શક પ્રજા તરીકે વિદ્વાની માન્યતાને ઉલ્લેખ (૨૨૧) શાહી રાજાને વંશ તેજ રૂષભદત્તનો વંશ તેની સાબિતી ૩૩૯-૪૦ શ્રતિકાર, ઉપનિષદૂકાર અને શક પ્રજાનો સંબંધ ૩૪૪ (૩૪૫) શક પ્રજાની વ્યાખ્યા તથા ભેદ (પૌત્ય અને પાશ્ચાત્યની નજરે) ૩૫૦ શાકઢીપનું (પ્રાચીન) સ્થાન વર્તમાનકાળની કઈ ભૂમિ ઉપર લેખાય. ૧૩૩ તથા ટીકાઓ શિસ્તાન પ્રાંતના હામન, ગેડીસરાહ અને હામનમાર્શ નામનાં ત્રણ સરેવર વિશેની સમજૂતિ (૧૩૫) શાકઢીય, શકીપ અને શાસ્થાનઃ આ ત્રણ શબ્દના અર્થ અને તેને તફાવત. ૧૩૩ ૧૩૫થી આગળ શક પ્રજાના આગમન કાળનો સમય (૧૩૮-ટી. નં. ૩૫ સાથે આપણી માન્યતા સરખાવો) શક, આભીર અને સૈફૂટકો ને સંબંધ (જુઓ આભીર શબ્દ) (૩૫૫ થી ૫૮ તથા ટીકાઓ) ક, આભીર, ગૂર્જર અને વૈકૂટકો જેનધર્મ પાળતી હતી (જુઓ આભીર શબ્દ) શુંગવંશી રાજાઓનાં ધર્મ તથા ધમધપણું વિશે ૧૧૭ શંગવંશના પાછલા રાજાઓમાં જામેલે વ્યભિચાર અને પ્રજા ઉપર થયેલ તેની અસર ૯૬-૯૭ શકપ્રજાનું પ્રથમ હિંદીશક અને પછી શુદ્ધ આર્યપ્રજામાં થયેલું પરિવર્તન ૩૫૩-૬૦ (જેના) સિક્કા જે પ્રદેશમાંથી નીકળે ત્યાં તેનો રાજ્યાધિકાર હોય વા ન પણ હોય તેની ચર્ચા ૧૯૦-૧ (૧૯૦) સિક્કા ચિત્રો પણ સંસ્કૃતિદર્શક છે તેને કરેલે ઉષ ૧૬૦ સિકા લેખ વિશેની સમજૂતિ ૩૨૪ સિક્કા પાડવાનો અધિકાર કેટલાક ક્ષત્રપોએ ભોગવેલ છે, જેથી ગુંચવણ ઉભી થવા પામી છે ૩૧૧ (૩૧૩) સુદર્શન તળાવ પ્રથમ બંધાવનાર કોણ તથા તેનાં કારણ ૨૯ સંસ્કૃતિનો કાળગણનાની રીત સાથે સંબંધ તથા પ્રમાણ ૨૪૩ (૨૪૩) સંવતસરની સ્થાપના પ્રજા કરે કે રાજા તેની ચર્ચા ૩૨૨ સાંચી સૂપનો સમય પ્રિયદર્શિનના કાળનો છે તેની સાબિતી (૩૩૬) સંસ્કૃતિના સ્તંભ કે વિધ્વંસકરૂપ કયા પુરૂષો ગણી શકાય તેનાં કારણ. ૨૫૧ સંસ્કૃતિના પલટામાં કયા પક્ષના અતિરેકનું કારગતપણું નીવડે છે. ૨૫૧ હિંદમાં કેન્દ્રિત અને અદ્રિત ભાવના ચાલી રહી હતી તેનાં દૃષ્ટાંતે ૩-૪ હિંદી આબાદીને મિનેન્ડરના સમયને ચિતાર ૧૫૯ થી આગળ હેદ્દાઓના અધિકાર (પરદેશી પ્રજાઓના) તથા ખાસિયતોની સમજ ૧૬૪ થી ૭૦, ૩૧૪ થી આગળ હિંદ અને ઈટલી ઉપર ઠલવાયેલી કુદરતી બક્ષીસે માંગી લીધેલ ભગ ૩૩૦ હિંદી શકને શાહી રાજાના નામે ઓળખતા હતા ૩૪૧ હિંદમાં સ્વતંત્રતાયુદ્ધ નિષ્ફળ જવાનું કારણ (૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #468 -------------------------------------------------------------------------- ________________ ચાવી [ પ્રાચીન (૬) મુખ્ય ભાગે જૈનધર્મને સ્પશે તેવા અહિંસાવાદીએ પણ ક્ષત્રિયોચિત લડાઈ કરી શકે છે, તેનાં અનેક દૃષ્ટાંત (૩૯૪) અરવલ્લી પર્વતની પશ્ચિમે જૈન મંદિરો હજુ મળી આવે છે પણ તેની પૂર્વમાં કોઈ જ નથી દેખાતું તેનાં કારણુની તપાસ (૩૮૭) ઉજૈનીની અગત્યતાનું વર્ણન, ભિન્નભિન્ન દષ્ટિએ ૧૯૯૫ ઓશવાળ અને શ્રીમાળને સૌરાષ્ટ્રમાં થયેલ ઉતાર ૩૮૭ ઓશવાળ અને શ્રીમાળ બન્ને એક જ નગરના વતની કે જુદા જુદાના, તેની મિમાંસા (૩૮૭) ઓશવાળ, શ્રીમાળ અને પોરવાડને ક્ષત્રિયો સાથે લેહી સંબંધ હોઈ શકે તેનાં કારણ ૩૯૦ અધપતિઓએ પિતાના ૪૭૫ વર્ષના કારભારમાં ક્યા ધર્મનું શરણું લીધું હતું ? (૩૯૩) કચ્છના રાવ અને સૌરાષ્ટ્રના રા” વંશી રાજાઓને લોહી સંબંધ ખરે કે? ૩૮૯, (૫૭) કચ્છના ઓશવાળ અને શ્રીમાળીઓ ખેતીવાડીમાં પડયા રહ્યા દેખાય છે તેનું કારણ ૩૮૭ (૩૮૭ ૩૫૪ (૩૫૪) કરછમાં અને કાઠિયાવાડમાં પોરવાડની વસ્તી બહુ નથી તેનું કારણ ૩૮૮. (૩૮૭) કાલિકસૂરિએ અંધ્રપતિને ઉપદેશી પુનઃ જૈનધર્મમાં દઢ કર્યો, તથા બીજા કેટલાક ફેરફાર કર્યા (૧૧૪) કલિક રાજાનાં અનેક બિરૂદે.૮૪ રાજા કલ્કિનાં ઉદ્દભવ તથા વૃત્તાંતને ઇતિહાસઃ પુરાણ અને જેનગ્રંથના આધારે ૮૩ થી આગળ શ્રીકૃષ્ણ પણ જેનમતાનુયાયી સંભવે છે તેને એક વિશેષ પુરાવો. ૮૬ (૮૬). (મુનિથી) કલ્યાણવિજયજીએ પુષ્યમિત્રને રાજા કલ્કિ ઠરાવ્યાના પુરાવા. ૮૨ ક્ષહરાટ પ્રજા અતિ ધાર્મિક વૃત્તિવાળી ગણાય છે તેના આપેલા પુરાવા ૨૫૭ (સર્વ) હરાટ ક્ષત્રપ બડબડા કરવાની કે હુમલા લઈ જવાની વૃત્તિથી વેગળા રહેતા હતા તેનું કારણ. ૨૪૩ (સર્વે) ક્ષહરાટ ક્ષત્ર જેનધમાં હતા તેનું વર્ણન ૨૪૩ (વિશેષ માટે જુઓ શક શબ્દ) ચંદ્રગુપ્તનું મન સંસાર ઉપરથી વિરક્ત થવાનાં કારણ. ૨૮ ચણણ વંશી રાજાઓ પણ નમતાનુયાયી હતા તેનું વર્ણન, ૩૮૯ (૩૮૯), ૩૯૪: તે હકીકત શિલાલેખ તથા સિક્કાથી પુરવાર થતી બતાવી શકાય છે ૩૯૫ (૩૯૫) ૫. ચાણક્ય જન્મે બ્રાહ્મણ હેવા છતાં ધર્મ જૈન હતો તેની દલીલ ૨૨૬ (કંદબ જ્ઞાતિય) જેન નરેશને ગૂર્જર સોલંકી નરેશો સાથેનો લેહી સંબંધ (૨૨) જૈનાચાર્યનો ઈતિહાસ ઈ. સ. પૂર્વે ત્રીજી સદીમાં લગભગ દેઢસો વર્ષને મળતું નથી તથા અનેક શાખા પ્રશાખાઓ તે અરસામાં ઉદ્દભવી છે તેનાં કારણે (૮૩૮ (૬૬) જેને લોકો વેદને માનતા હોવાથી એક દષ્ટિએ તેમને પણ વૈદિકનું વિશેષણ લાગુ પાડી શકાય (૨૪૮) જૈન તીર્થંકરના શરીરનો વર્ણ મોટા ભાગે પીત ગણાય છે. તે સાથે લિચ્છવી ક્ષત્રિયના શરીરવર્ણની ઘટાવલી (જુઓ લિચ્છવી શબ્દ) સામ્યતા (૧૪૧). જેનેનું જોર મધ્ય એશિયામાં પ્રબળ હતું તેના પુરાવા (૩૯૪) ૩૪ જૈનાચાર્ય કાલિસૂરિ અને રાજા બળમિત્રના સંબંધનું વર્ણન ૧૦૯ જેનપ્રજા અને શૃંગપતિ ભાનુમિત્ર સાથે થયેલું સંધર્ષણ ૧૧૩ જૈનાચાર્ય કેલિસૂરિ ઉપર તેના ભાણેજ રાજાએ વર્તાવેલ ત્રારા ૧૧૩-૧૧૭ (અવંતિની) જેન પ્રજાએ રાજાના જુલ્મથી ત્રાસી, દક્ષિણમાં કરેલી હીજરત ૧૧૪ જેનધર્મની થઈ પડેલી સ્થિતિની સરખામણીઃ અવંતિ અને પિઠણના ૧૧૪ જૈન સાહિત્યમાં તાપસ ધર્મની ઘણી કથાઓ પ્રવેશ થવા પામી છે તેના સમયની ચર્ચા (૮૩) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #469 -------------------------------------------------------------------------- ________________ ર ભારતવર્ષ] ચાવી જૈન પ્રતિમાને સોનાની હોય તેને ગાળી નાંખી વિનાશ કરવામાં રાજા અગ્નિમિત્રને આશય ૯૭, ૯૮ જૈન પ્રજા ઉપર રમ્રાટ અગ્નિમિત્ર વરસાવેલા ત્રાસનું વર્ણન ૯૭થી આગળ જૈનાચાર્યે લાખ ઉપરાંત માણસને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું તેની હકીકત (૩૪૭) જૈનમંદિર (પ્રિયદર્શિને બંધાવેલાનો નાશ અવંતિના પ્રદેશમાં થયો છે છતાં રાજપૂતાનામાં તે જળવાઈ રહ્યાં છે તેને લગતા ઈતહાસ (૩૪૮) (વર્તમાન) જેને શક પ્રજાની સાથે લોહી સંબધ ૩૫૯ (વિશેષ માટે જુઓ ગૂર્જર શબ્દ) જૈનધર્મ ઈ. સ. પૂ. ૮ની સદીમાં અફગાનિસ્તાનમાં પણ હતો તેના શિલાલેખી અને સિક્કાઈ પુરાવા, - ૨૭૩, ૨૭૪ (૨૭૩) ૨૮૧ જેનતીર્થ તરીકે તક્ષિલા નગરીને મહિમા ર૬૫ થી ૨૮૨ જૈનાચાર્ય (વેતાંબર પક્ષી) વજીસ્વામિનું સ્વર્ગગમન ૨૦૦) જંબુદ્વીપની કેટલીક ભૂગોળ (ક્ષેત્ર પરની) તથા ટૂંક સમજૂતિ. ૧૨૮ વર્તમાનકાળના હિંદને પ્રાચીન સમયને જંબુકીપ માની લેનાં વિરોધમાં ઉઘાં થતાં તો (૧૨૮)૧૩૦ જંબદ્વીપના અનેક અંશોના ક્ષેત્રફળના આપેલ આંકડા (૧૩૧) તશિલા નગરીનો જૈનતીર્થ તરીકે મહીમા ૨૬૫ થી ૨૮૨, ૨૪૪ તક્ષિલાનું અસ્તિત્વ, જેન અને વૈદિક મત પ્રમાણે ર૭૦ શૈકૂટકવંશી રાજાઓએ કયા ધર્મ પાળેલ હતો? ૩૯૪ દેવદ્રવ્યના અધિકાર વિશે (૬૭) જંબુદ્વીપ ઉપર બનેલ અનેક દૈવિક ચમત્કારોનો આપેલ કાંઈક ચિતાર ૧૩૨-૩૩ તથા ટીકાઓ જબુદ્વીપ અને શાકઠીપના સંધાણથી મહાભારતનો સમય શોધી કાઢવાની થયેલ સરળતા ૧૬૭(૧૩૭) જેન અને વેદ સંસ્કૃતિનું સાદશપણું ૨૪૯ જૈનધર્મનાં અનેક ચિહેની થઈ પડેલી અવદશા તથા તેનાં દષ્ટાંત ૨૫૭ જેનધર્મી તરીકે ગુજરાતના સોલંકી નરેશને કદબવાતિય જનરેશો સાથે સગપણ સબંધ (૨૨) નહપાણે જૈનધર્મ સ્વીકાર્યો હતો તેના પુરાવા ૧૯૬ નહપાણને તથા પ્રિયદર્શિનને દરિયા કિનારાના પ્રદેશની અગત્યતાનું ભાન તથા તે પ્રમાણે તેમણે ઘડેલી રાજનીતિ ૨૧૩ થી ૧૬ તથા ટીકા પર્યુષણાપર્વ (જેનાં)ની ઉઘાપના ભાદ્રપદ શુદ ૪ ના દિને રાજા કલ્કિના સમયે પણ થતી હતી એવું સાહિત્ય ગ્રંથમાંથી નીકળતું નિવેદન (૮૫) પલ્લવ ક્ષત્રિયો પિતાના જૈનધર્મને કરેલા પલટ ૨૯૨ પૃથ્વીને પ્રદક્ષિણું દેતાં, જ્યાંથી પ્રારંભ કરીએ ત્યાંજ પાછી આવી ઉભા રહેવાય છે; મતલબ કે તે ગોળાકારે છે. તે પછી તેની સિવાય અન્ય પૃથ્વીની કલ્પના શી રીતે? તેવી શંકા ઉઠાવનારના મનનું સમાધાન ૧૨૯-૧૩૦ પોરવાડ, ઓશવાળ અને શ્રીમાળ કેમ નામ પડયાં તેનો ઈતિહાસ ૩૮૫ પ્રિયદરિન અને નહપાની તરીપ્રદેશ પ્રત્યેની રાજનીતિમાં સમાયેલાં ડહાપણુ તથા દીર્ધદષ્ટિ ૨૧૩થી૧૬ પ્રિયદર્શિને પેલાં બીજોની અસર તથા યવનદેશ, નદેશ, કાશ્મિર, ગાંધાર, તિબેટ, મિસર, સિરિયા આદિ દેશોમાં ધમ્મમહામાત્રા મોકલવાથી તે તે પ્રજાના નૃપતિઓ, મહાક્ષત્રપ તેમના ઉપદેશથી લિપ્ત થયા હતા તેનું વિવેચન ૨૪૬, ૨૫૮ વર્તમાન હિંદને પ્રાચીન સમયનો ભરતખંડ કહેવો યુક્ત કે અયુક્ત? (૧૨૮) (૧૨૯) ૧૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #470 -------------------------------------------------------------------------- ________________ = = २४ ચાવી [ પ્રાચીન બળમિત્ર–ભાનુમિત્ર નામે રાજાનાં બે યુગ્ય થયાં હોય તે તેને પારખવાની રીત (૧૦૭) (૧૦૮) બળમિત્રભાનુમિત્ર માટે કરાયેલાં મન કલ્પિત અનુમાને ઉપરથી ઉભી થતી ગૂચે ૧૦૮ (૧૦૮) બળમિત્રને તેનાજ પુરોગામી અગ્નિમિત્ર સાથે સંબંધ ૧૦૮-૯ મથુરાનગરીનું કંકાલિતિલા નામના પરાને જૈન ધર્મના કેદ્ર તરીકેની ઓળખ-આખું પરિશિષ્ટ ૨૪૫, ૨૫૪ મથુરાનગરીના અવશેષોમાંથી મળી આવતાં સિંહ, ચક્ર, સ્વસ્તિક આદિ ચિહ્નો જેનધર્મનાં હોવાની સાબિતીઓ ૨૪૫ (૨૪૫) ૨૪૬ (૨૪૬) ૨૫૪ મથુરાના સિંહસ્તૂપને તથા આખાયે તીર્થને રાજા અગ્નિમિત્રના હાથે થયેલ ભંગ (૨૨૫) (૨૬૧) ૨૬૪ (૨૬૪) ૯૮ મથુરાના સિંહસ્તૂપની પુનઃ પ્રતિકાનું વર્ણન ૨૩૩ (વિશેષ માટે જુઓ તંભ શબ્દ) મથુરાનગરી ઈ. સ. પૂ. ની બીજી સદીમાં એક જૈન તીર્થધામ તરીકે પંકાયેલું હતું તેના પુરાવા ૮૬ (૮૬) મથુરાના સિંહસ્તૂપ તથા માંચી અને ભારહુતસ્તૂપનાં તારણે દેખાવમાં એકજ જાતનાં હોવા છતાં વિદ્વાનોએ તે સર્વેને ભિન્ન ભિન્ન ધામ તરીકે લેખવ્યાં છે તેમાં થયેલ અન્યાય. ૨૪૫ મિન્નનગર (નહપાની રાજધાની) અને ભિન્નમાલ (ભિન્નનગર)ની સાદશતા (૧૯૩) (પ્રાચીન) મેરૂ પર્વત (Meru) અને વર્તમાન મર્વ (Merv) શહેર તે બેની સામ્યતા વિશેની કલ્પના ૧૩૨ મેરૂ પર્વત સાથે સૂર્ય ચંદ્રની ગતિને સંબંધ હોવાનું જૈન મત પ્રમાણે કથન (૩૯૫) લિઅક અને પાતિકનાં નામે મથુરાના સિંહસ્તૂપ ઉપર છે છતાં તેમને સત્તા પ્રદેશ તણિલામાં છે તેનું કારણ (૨૫૭) (૨૬૧) લિચ્છવીએ, માંગોલિયને અને તિબેટનેને પીત પ્રજા કહેવાય છે તેનાં કારણ (૧૪૧) (૨૨) (જુઓ જૈન તીર્થકર શબ્દો વિમળાચળગિરિની યાત્રા સમ્રાટ ચંદ્રગુપ્ત કરેલી તેનું વર્ણન ૨૮ વિમળાચળગિરિની તળાટી ચંદ્રગુપ્તના સમયે, અત્યારની માફક પાલીતાણે હતી કે અન્ય સ્થાને ? ૨૮ વડવારતૂપન થયેલ વિનાશ ૯૮ (વિશેષ માટે જુઓ મથુરા સિંહસ્તૂપ શબ્દ) વોડવાનૂપ જૈનધર્મનું સ્મારક છે તેની સાબિતીઓ ર૬: તેનું અસ્તિત્વ ૨૭૦૦ વર્ષ પહેલાનું ગણું શકાય છે. ૨૬-૨ શકપ્રજા, હિંદીશક તથા ક્ષહરાટોઃ ત્રણે પ્રજા જેનધમાં હતી તેની સાબિતીનું વર્ણન (૩૮૭) ૩૮૮, ૨૪૬, ૨૫૮, ૨૪૩ શ્રાવક અને માહણ (બ્રાહ્મણ) શબ્દની એકાર્યતા વિશે ૨૪૯, ૨૫: તેઓને આસ્તિક કહેવાય કે - નાસ્તિક ૨૫૦ : આવો ભેદ પડવાનું કારણ અને સમય ૨૫૦-૨૫૧ સુદર્શન તળાવની (જુનાગઢની તળેટીમાં આવેલા) પ્રશસ્તિમાં રૂદ્રદામન તથા તેના શિલાલેખોમાં અન્ય અનુજેએ પિતાના હિસ્સા પુરાવ્યા છે તેનાં કારણ (૩૫) સિંહ અને ચક્રનાં ધાર્મિક ચિહ્નોને બૌદ્ધધર્મી તરીકે ઓળખાવાય છે તેની ખાત્રી છે કે? ૨૪૪ (જુઓ સ્તંભ શબ્દ) સરાક પ્રજાનાં સ્થાનઃ તથા તેમના જીવન નિર્વાહની રીત (૩૬૭) સ્ત ઉપર મૂકવામાં આવતાં સિંહની સમજૂતિ. ૨૫૬, ૨૪૪, (વિશેષ માટે જુઓ મથુરા સિંહસ્તૂપ શબ્દ) સારનાથસ્તંભના બે સિંહના ઘડતર વિશે ખુલાસો (૨૫૭) ૨૬૫ હર્ષપુર નગરની જાહેરજલાલીનું વર્ણન ૧૯૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #471 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક . આમાં પુના દોષને કે જોડણીની અશુદ્ધિને સમાવેશ કર્યો નથી. પૃ. કો. ૫. અશુદ્ધ ૧૨ ૨ ૨ ઈ. સ. પૂ. ર૯૦ મ. સ. ર૯૦=ઈ. સ. પૂ. ૨૩ ૧૫ ૧ ૧૧ શું? કઈ ૨૭ ૨ ૩૨ પૃ. ૨ ૫૬ ૧ ૧૧ જુઓ. પૃ. ૪૫૮ પૃ. ૫૪ ૫૬ ૧ ૧૩ જુઓ પૃ. ૪૫૯ પૃ. ૫૪ ૫૬ ૧ ૧૫ જુઓ પૃ. ૪૫૯ પૃ. ૫૪ ૫૮ ૨ ૧ પૃ. ૪૬૦ ઉપર પૃ. ૫૬ ઉપર ૧૮૭ થી ૧૮૮ ૧૮૮ થી ૧૮૧ ૬૫ ૧ ૧૨ પાછલી ઘેાડી પાતળી થોડી ૭૦ ૧ ૨૮ પુ. ૧૩૭ પુ. ૧૩. ૮૮ ૧ ૨૬ ગાદીએ જે ગાદીએ જ ૮૮ ૨ ૨૩ ગણાય.........ઈ. ગણાય .(૧૦) ઈ. કે સમ્રાટ સમ્રાટ ૯૦ ૨ ૨૪ અને પિતાના વળી પિતાના એન્ટીસીએલડાસ એન્ટીઆલસીદાસ ૧૧૦ ૨ ૨ એન્ટીઆલસીદાસ ૧૨૭ ૧ ર૯ XXXVXII XXXVII ૧૨૬ ૨ ૨૦ બની રહ્યા છે માટે પાછું વળવું બની રહ્યા હતા. તેમને સ્વદેશ પાછું જોઈએ એવું બહાનું મળવાથી વળવું છે એવું બહાનું કાઢયું તેથી ૧૨૮ ૧ ૨૧ પ્રજા જેને પ્રજાને ૧૩૨ ૧ ૬ કરતાં પિતાની કરતાં તેમની પોતાની ૫. ૧૪૫ કઠે ત્રીજું આસન અઝીલીઝ ૧૮ વર્ષ ૨૮ વર્ષ ૧૫૧ ૨ ૨૬ ૩:૩: ૧, ૭૧ ૩ : ૩ : ૧, ૭:૧ ૧૫૧ ૨ ૩૧ ચપલ નદી ચંબલ નદી ૧૫ર ૧ ૧૯ યુક્રેટાઈઝને યુક્રેટાઈઝના ૧૮૨ ૧ ૨૯ તષિલાને તશિલાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #472 -------------------------------------------------------------------------- ________________ ૬ પૃ. ફા. પ્ ૨૦૨ ૨ ૨૯ ૨૨૩ ૧ ૨૯ સરક ૧ ૨૧ ૨૨૦ ૧ ૧૩ ૨૩૧ ૧ ફર ૨૩૩ ર ૨૩૮ ૨૬૦ ૨૮૫ ૨ 33 ૨૮} ૧ ૧૩ ૩૩૧ ૨૧૨ ૩૪૮ ર ર ર ૧ છેલ્લી .. ૧ ૩૬૧ ૧ ૪ ૩૯ ૧ ૧૨ ૩૦૨ ૧ ૧૪ ૩૧૪ ૧ ૩ર ૧૧ ૧ ૧ ૬૪ ૨ ૧૧ ૮૫ ૧ R} શુદ્ધિપત્રક અશુદ્ધ હકીકતની, પક્તિ સમય પહેલેથી છેલ્લે સુધી તે સમના કાત્યાયન Kharaosta, અને of તે ખેની રહ્યા છે પણ તેમા ગુજરાતી અનુવાદ બરાબર સ્પષ્ટ લખાયા છે શાલામાં વધારા થશે (છે જુએ નહીં હાય ? ઇ. સ. પૂ. ૩૨૫ ૩૨૫ ૩ પ્રાએ પ્રજાને મળી શકતા નથી પેાતાના પુત્ર તે ( પૃ. ૫૬૯) ભૂપકના રાજ્યે સુમર્શન कल्किकरूप પ્રતિબદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શુદ્ધ હકીકતની પંક્તિ [ પ્રાચીન સમય-પહેલેથી છેલ્લે સુધી તે સમયના કાત્યાયન વચ્ચે ધણા અક્ષરા ઇંગ્રેજીમાં પડી શાભામાં વધારા થશે એમ ધરાતું હતું છે. ( જીએ નહીં હેાય ? ] ઈ. સ. પૂ. ૩૨૯ ૩૨૯ કુશાન પ્રજાએ પ્રજાનું મેળવી શકતા નથી પોતાના પાત્ર તે ભ્રમકના રાજ્યે સુશર્મન कल्कि स्वरुप સુપ્રતિબદ્ધ www.umaragyanbhandar.com Page #473 -------------------------------------------------------------------------- ________________ શું ! અને કાં ! આમાં આંક સંખ્યા પૃષ્ટ સૂચક છે. પરંતુ ટીપણા અંતર્ગત નામે, શબ્દો છે. છે તેમનાં પૃષ્ઠ સંખ્યાના આંક ફ્રેંસમાં મૂકયા છે. અ અકખર : (૭) ૧૧, ૮૦. કેન્દ્રિભાવ: ૩, ૬, (૭) ૧૦. અગ્નિકુલ: ૩૭૪ (૨૯૦) (૩૯૧) અગ્નિમિત્ર: (૧૦) ૧૩, ૧૪, ૪૯, ૫૦, ૫૧, (૫૨) ૫૩, ૫૪, (૫૫) ૫૬, ૫૭, ૫૮, ૫૯, ૬૦, ૬૧, ૬૪, ૬૫, (૬) ૬૮, ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૭૮, ૭૯, ૮૦, ૮૨, (૮૫), ૮૭, ૮૮, ૮૯, ૯૧, ૯૩, ૯૪, ૯૫,. (૯૬) ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૧૦૩, ૧૦૬, ૧૦૯, ૧૧૭, ૧૧૯, ૧૨૦, ૧૪૯, ૧૧૧, (૧૫૩) ૧૫૪, (૧૮૯) ૨૦૫, ૨૨૬, (૨૫૫) ૨૬૦, ૨૬૩. અગ્નિવર્મન ઃ ૩૭૬, અજાતશત્રુઃ (૯૮) ૧૦૧ અઝીઝ : ૩૦૪, ૩૦૭, ૩૦૮, ૩૦૯, ૩૧૭, ૩૧૯, ૩૨૧, ૩૨૨, ૩૨૫, ૩૨૬, અઝીઝ ખીજે ૩૨૮, ૩૭૦, ૩૭૧. અઝીલીઝ : ૩૦૪, ૩૦૮, ૩૦૯, ૩૨૪, ૩૨૫, ૩૨૬, ૩૨૭, ૩૨૮. અતિવૃષ્ટિ ૧૦૨. અત્રિદામ : (૩૩૮) દ્રક (જીએ એદ્રક) : અધિકાર ઃ (શાસકના) ૧૬૯. અનમિત્ર (૨૯૬) અનાર્ય : ૧૪૧. અનુમિત્ર : (૧) અનુરૂ૬ : ૨૯૦ અજઃ (૨૯૬) અજમેર : ૧૯૨, ૧૯૩, ૨૦૧, (૨૭૩) ૩૬૨, (૩૯૦) અર્થશાસ્ત્ર : ૨૭, ૩૬. અલાસંદા (દ્વીપ) : ૧૫૨. અલેકઝાંડર : ૩૯૧ અનુરૂદ્ધપુર : ૨૯૦. અનંતપુર : ૧૪૪. અપરાંત (પ્રદેશ): ૨૧૪, ૨૯૨, અધાનિસ્તાન : .: ૭૩, (૧૪૩), ૧૩૧, ૧૩૬, ૧૪૭, ૧૫૨, ૧૬૧, (૧૬૮) ૨૮૫, ૩૦૧, ૩૧૦, ૩૧૧, ૩૧૬, ૩૧૭, ૩૨૫, ૩૩૧, ૩૮૫. અખૂલા : ૨૩૦. અભય : ૨૦૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અમરાષઃ ૫૪, ૬૮. અમેરિકા : ૨૯૩. અયમ ઃ ૧૮૭, ૨૧૫, ૨૨૩. અયેાધ્યા : (૫૯), શિલાલેખ (૯૫) (૯૯) ૧૫૪. અરબસ્તાનઃ ૧૩૩, ૧૩૬, ૨૧૪. અરબી સમુદ્ર : ૨૮૫. અરવલ્લી: ૧૫૫, ૧૮૯, ૧૯૨, ૧૯૩, ૨૦૧, ૩૫૩, ૩૫૪, ૩૮૭ (૩૮૭) ૩૮૯, ૩૯૧. : ૩૧, ૩૨, ૩૩, ૩૮, (૩૮) ૧૨૬, ૧૨૭, ૧૪૨, ૧૪૩, ૧૪૭, ૧૫૮, ૧૫૯, ૧૬૧, (૧૬૫) ૧૭૭, ૨૭૨, ૨૭૩, ૨૮૦, ૨૮૫, અલેકઝાંડ્રિયા : (૧૩૩) અલ્વરઃ ૧૯૨. અવર્તસક ઃ ૨૬૨. અવંતિ ઃ ૬૬, ૬૭, ૭૨, ૭૫, ૭૬, ૯૦, ૧૯૩, ૨૦૦, ૨૦૧, ૨૦૨, ૨૦૭, ૨૦૯, ૨૨૫, ૨૪૩, ૨૭૫, ૨૭૬, ૩૨૦, ૩૨૨, ૩૨૩, ૩૨૯, ૩૪૨, ૩૪૩, (૩૬૪) ૩૬૪, ૩૬૫, ૩૬૯, ૩૦૦, ૩૮૭, ૩૮૯, ૩૯૦, ૩૯૧. અવંતિપતિ : ૯ (૫) ૧૨, ૧૩, ૬૭, ૨૮૬, ૩૧૮, ૩૧૯, ૩૨૨, ૩૨૭, ૩૨૮, ૩૩૪, (૩૩૯) ૩૪૩, ૩૧૩, ૩૬૧, ૩૬૨, ૩૬૫, ૩૦૦, ૩૮૭, ૩૮૮. અવિસાર : ૨૯૬. www.umaragyanbhandar.com Page #474 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શું! અને ક્યાં! [પ્રાચીન અલંગ : ૩૯૨. આયસિકે ભુસાઃ ૨૩૦. અશોકઃ (જુઓ અશોકવર્ધન) આયાગપટ્ટ: (૨૩૨) ૨૩૫, ૨૪૫. અશોકવર્ધનઃ ૩, (૫) ૧૧, ૩૦, ૩૧, ૩, ૩૩, આરકોટઃ ૧૪૪, ૨૯ર. ૩૪, ૩૫, ૫૩, ૧૨, ૧૧૭, ૧૨૬, ૧૨૭, આરબન્સઃ ૩૪૮, ૧૫ર, ૧૬૧, ૨૦૫, ૨૪૪, ૨૫૧, ૨૬૬, ૨૬૭, આરસેકસઃ ૨૯૮, ૩૦૦, ૩૦૫. ૨૭૩, ૨૮૫, ૨૮૬, ૩૨૭. આર્યઃ ૨૮૮, ૩૪૪, (૩૫૯-સંસ્કૃતિ (૭) ૨૧, અશ્વવર્મનઃ ૩૨૪. ૩૯, ૪૦, ૧૪૧, ૧૫૪, (૧૬૦) ૩૮૬. અશ્વસેન : ૩૭૬. આયર્વેદક: ૨૭૮. અશ્વમેધ: ૫૪, ૫૫, ૫૭, ૫૮, ૭૧,૭૩, ૪, ૫, આર્યાવર્ત (૨૫૬), ૨૯૫, ૭૬, ૭૭, ૮, ૮૮, ૯૩, ૯૪, ૫, ૬, ૯૭, આસદામનઃ (૩૩૭). (૧૦૦) ૧૦૦, ૧૧૭, ૧૧૮, ૧૫૧, ૧૫૩, ૧૫૪, આહાર (સાધુ) (૭૮) ૩૯૪. આંધ્રપતિઃ ૯, ૩૦, (૩૫૭)૩૬૧, (૩૭૬) ૩૭૭, ૩૮૦, અસહિષ્ણુતા (ધર્મની): (૫) આંધ્રભુત્વઃ (૪૯), ૧૪, ૭૫ (૩૫૫). અહિ છત્ર: ૬૮. આંધવંશી: ૧૯૪, ૩૩૯. અહિંસાઃ ૨૯૪. અભિ (તક્ષિલાની રાજા): ૨૭૩. અંધકઃ (૧) ૩ આ ઈજીપ્ત : ૨૫૬. આગમ સૂત્રેઃ ૮૪. ઈટલી: ૩૩૧. આતિરાઈનાર : (૨૮૮). ઈન્ડીયન એન્ટીકવીટીઝ ૨૫૪. આદિનાથઃ ૩૫૯. ઈન્ફોગ્રીક: ૧૯. આદિપુરુષ: ૩૭ર. ઇન્ડે પાથયન: ૧૪૩, ૧૬૬, ૨૩૫, ૨૮૪, ૩૦૨, અદીશારઃ ૩૩૯. ૩૦૩, ૩૦૫, ૩૭, ૩૦૮, ૩૧૦, ૩૨૭, આફ્રિકા: ૧૩૩, ૧૩૬. ૨૧૪, ૩૨૮, ૩૨૯, ૩૩૧, ૩૩૩, ૩૪૩. આબાદીઃ ૧૬૦. ઇસિથિયનઃ ૩૦૨, ૩૦૩, ૩૦૫, ૩૦૮, ૩૧૦, આબૂ પર્વતઃ ૩૫૩, ૩૫૪, ૩૮૬, ૩૮૭, ૩૯૦, ૩૧૩, ૩૩૨, ૩૩૩, ૩૩૬, ૩૩૯, ૩૪૦, ૩૪૧, (૩૯૦) ૩૪૨, ૩૪૩, ૩૪૪, ૩૪૭, ૩૬૪, ૩૭૦ (૩૭૧) આભીરપતિઃ ૩૮૦, (૩૮૨) ઈન્ડસિથિયાઃ ૧૩૮. (૩૧૧) આભીરઃ ૩૩૮, ૩૫૧, ૩૫૫, ૩૫૬, ૩૫૭, ૩૫૮, ઈબા: ૩૬૭. ૩૭૪, ૩૭૫, ૩૮૦. ૩૮૧, ૩૮૨, ૩૮૩, ૩૮૮, ઈરાન : ૧૩૫ ૧૩૬, ૧૪૭ (૧૪) ૨૫૬, ૩૮૯, (૩૯૭) ૩૯૬. ર૭૧, ૨૭૨, ૨૮, ૨૮૪, ૨૮૫, ૨૯૪, ૨૯૫, આભીરપતિ : ૩૯૫. ૨૯૬, (૨૯૭) ૨૯૮, ૩૦૦, ૩૦૧, ૩૦૪, આમુદરિયા : ૧૩૨. ૩૦૫, ૩૦૭, ૩૧૦, ૩૧૩, ૩૧૫, ૩૧૬, ૩૨૫, આહીઃ ૨૩૨, ૨૩૫. ૩૨૬, ૩૨૮, ૩૨૯, ૩૩૧, ૩૩૩, (૩૩૯) આયુમિત્ર: (૬૧) ૩૪૫, ૩૪૭, ૩૫૦, ૩૬૫, ૩૮૫, ૩૮૯, ૩૯૪, આયનીયા: ૧૪૨. ૩૯૫. આયનીયનઃ ૧૩૬, ૧૪૩, ૧૪૬, (૧૪) ઇરાની (અખાત) ૩૮૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #475 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] ઈશ્વરદત્ત : (૩૩૭) ૩૩૮, ૩૫૫, ૩૫૬, (૩૫૭) (૩૬૧) ૩૬૩, ૩૬૯, ૩૭૨, ૩૭૩, ૩૭૪, ૩૭૯, ૩૮૦, ૩૮૧, ૩૮૨, ૩૮૩, ૩૮૪. ઈશ્વરસેનઃ ૩૭૪, ૩૭૫, ૩૭૬, ૩૭૭, ૩૭૮, ૩૮૦, ૩૮૧, ૩૮૨, ૨૮૩, ૩૮૪, ૩૨૯. ઈસુ (ભગવાન): ૩૯૫. ઈસ્પષ્ઠાન : ૧૪૩, ઈસ્લામી (૧૪૬) ઈશ્વાકુ (૨૯૭) ઇંગ્લેન્ડ : : ૨૯૩, ૩૨૯. ઈંદ્રપાલિત ઃ ૧૫, ૧૬, ૧૭. દ્ધિમિત્ર : (૬૧) ઉ-ઊ ઉજ્જૈની : ૨૮, ૧૯૧, (૨૦૩), ૨૦૫, ૨૦૬, ૨૦૦, ૨૦૯, ૩૬૧. ઉત્તમભદ્ર : ૩૬૮. ઉત્તર હિંદઃ ૩૬૩ ઉદયન ઃ ૧૦૧, ૧૨૫, ૨૯૦, ૩૪૦, ઉપનિષદ્ : ૧૩૭, ૨૫૦ ઉપનિષદ્કાર : : ૩૪૫, ૩૭૨, ઉષભદાત્ત : ૩૩૨૯, ૩૫૯. ઉષવદાત્ત ઃ (૧૯૮) (૧૯૯). ઉષવદત્ત : ૨૧૧, (૩૬૩) ઉષ્કર સ્તૂપઃ ૨૦૩. ઋષભદેવઃ ૨૦૦, ૨૭૧. એ એગેથાકલ્સ : ૧૧૪. એંટીસીઆલડાસ : જીએ એટીઆલસીડાસ એપ્રીગ્રાફ્રિકા ઈન્ડીકા : (૨૫૪) એપેાલેડેંટિસ: ૧૬૪, ૩૩૬. એરણપુરા (૩૮૬) એરલા: ૧૩૨, (૧૩૨) ૧૩૩, (૧૩૫) એરીથ્રોયન: ૩૩૬ શુ...! અને કયાં ! એશિયા : ૩૪૧, ૩૪૪. એશિયા (મધ્ય) (૩૯૪) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૯ એશિયાઈ તુર્કી (સ્તાન) : ૨૭૩, ૩૪૪, ૩૮૫. (પ્રે॰) એસ. કૃષ્ણસ્વામી : ૨૮૭, એટીઆલસીડાસ ૧૧૦, ૧૧૧, (૧૧૫), ૧૬૨, ૧૬૩, ૧૮૨, ૨૩૬. એંટીએક્સ પહેલા : ૧૪૭, (૧૫૨) એંટીએસ બીજો : ૧૪૭, ૧૪૮, (૧૫૨) (૧૫૫). એટીએસ ત્રીજો ૫, (૫), ૬, ૧૪૮. એંટીમેસ : ૧૬૪. આ એકસસઃ ૧૩૨, ૧૩૩, ૧૪૩, ૧૪૩, ૧૬૧, ૭૪૪, ૩૮૫, (૩૮૫) એરાડાસ : ૩૨૫. એરિસા : (૩૬૭) એશિયાઃ જી એશ્યાનગરી એમ્યાનગરી : ૩૪૮, ૩૮૬, (૩૮૭) ૩૯૧, ૩૯૨. માશવાળઃ ૩૨૪, ૩૭૪, ૩૭૫, ૩૮૫, ૩૮૬, ૩૮૭ (૩૮૭), ૩૮૮, ૩૮૯, (૩૮૯) ૩૯૦, (૩૯૦) (૩૯૧) (૩૯૩), ૩૯૬. આદ્રકઃ ૫૧, ૫૯, ૬૦, (૬૧), ૬૨, (૯૦), ૯૭, ૧૦૬, ૧૦૭, ૧૦૮, ૧૦૯, ૧૧૦, ૧૧૨, (૧૧૩) ૧૧૫, ૧૬૨, ૧૮૭. ઓસ્ટ્રેલિઆ : (૧૧૩) ઔર ગજેબઃ (૫), ૧૧, (૧૧), ૮૦. આધઃ ૯૦ કચ્છ : ૯૦, ૩૫૪, (૩૫૭) ૩૮૧, ૩૮૮, કડપ્પા: ૧૪૩. કથાસરિત્સાગર : ૨૬૬. કદંબ (લિચ્છવી) : ૨૯૦, ૨૯૨. જીએ કાન્તાયન : કુવંશ : ૨૨૨, ૨૨૩, ૨૨૪. કન્હેરી : ૩૭૭. કનિંગહામ ૨૦૫, (૨૫૪) ૨૬૮, ૩૩૫, ૩૩૭, કવ કન્વ } કનિષ્ક : ૨૦, ૩૩૦, કનેાજ: (૨૬૨) ૩૩૮. www.umaragyanbhandar.com Page #476 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નેાજપતિ : ૩૩૫. કરમાન ઃ ૧૪૪. કરખેણા : ૩૬૭. + : 2. કર્ણદેવ : ૨૯૨. કલાસી (ગામ) : ૧૫૨. કલિંગ : : ૨૦૯, કલ્યાણુવિજયજી : ૮૨ (૧૦૮). કલ્કિ : ૫૨, ૫૪, ૫૫, ૫૬, ૫૮, ૬૧, ૬૪, (૭૮) ૮૦, ૮૩, ૮૪, ૨૫, ૨૬, ૮૭, ૮૯, ૯૯, ૨૫૮. કલાટ : ૧૪૪. કશ્યપ : (૨૯૭) કંકાલિ ટીલા : (૮૬) ૨૪૫, ૨૪૬. કુંતાનઃ ૧૩૨. કંદહારઃ ૨૪૨, ૩૧૧, ૩૧૬, ૩૧૭. કંખેાજ : જીએ। કાંખેાજ શકાતિલા : : ૨૬૪. કાઠિયાવાડઃ ૨૦૫, (૨૫૦), ૩૬૩. કાત્યાયન : ૨૨૪, ૨૨૭. (૫) કાનડ : ૩૬૭. કાન્યકુબ્જ ઃ ૫, ૬, ૮, ૧૪૯, ૨૭૬. કાન્યાયન ઃ ૬૬, ૬૯, ૧૧૪, ૧૧૫, ૧૧૬, ૧૬૩, ૧૯૪, ૨૨૨, ૨૨૩, ૨૨૪, ૨૨૫, ૨૨૬, ૨૨૭. કાફ્રિસ્તાન : ૧૪૪. શું! અને કર્યાં ! કાચુલ ઃ ૧૪૪, ૩૧૨, કાબુલ નદી : ૧૫૨, ૧૪૪, (૨૬૫) ૩૧૩. કાજીલની ખીણુ : (૧૨૪) (૧૫૫) ૩૧૭, કારનુલ ઃ ૧૪૪. કાર્લોઈઃ ૨૦૭, ૩૬૨. કાલિકસૂરિ : ૧૦૭, (૧૦૮) ૧૦૯, (૧૧૩), (૧૧૪) ૧૧૩, ૧૧૭, (૧૬૬) (૧૯૦) ૨૯૫, (૩૩૯) (૩૪૨) ૩૬૪, ૩૬૫, ૩૬, ૩૭૦, કાલિકટ : કાર્લો : ૨૩. કાલિદાસ ઃ ૮૮. કાળા સમુદ્ર : ૧૩૨, ૧૩૬, : ૧૫૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat કાળી સિંધુ : (૯૫) (૧૫૧). કાળી (૨૧૫) કાળગણના (જૈન) (૧૦૮) : કશ્મિર : ૩૪૪ કાશીપુત્ર : જીએ। ભાગ કાસ્પીયન : ૧૩૨, ૧૩૪, ૧૩૫ ૧૩૬, ૨૯૮. કાશ્મીર : ૪ (૪), ૫, ૬, ૭, ૮, ૬૬, ૭૨, ૧૪૮, ૨૪૬, (૨૭૩) ૨૭૫, ૨૭૬, ૩૨૬. ૩૨૭, ૩૨૮, ૩૩ ૦, કાંચી : ૨૯૧. [ પ્રાચીન કાંજીવરમ ઃ ૨૯૧. કાંખેાજ : (૧૩૩) ૧૩૯, ૧૪૩, ૧૪૪, ૧૭૪, ૧૭૭, ૨૦૦, ૨૬૯, ૨૭૧, (૩૪૫) (૩૪૭) કુઝુલકડસીઝ : ૩૨૯. કુણાલ : ૧૭, ૧૮, ૩નાર : ૨૬૫. કુબ્જકુવા : ૨૬૪ કુંભલનેર (૩૮૬) કુમારપાળ : ૨૬૨ કુરમ પાસ ઃ ૩૧૦ કુશ : ૨૯૫ કુશાનઃ ૨૦, ૨૧, ૧૨, ૧૪૦, ૧૪૪, ૧૬૭, (૧૬૮), ૨૪૨, ૩૨૯, ૩૩૦, ૩૩૧. કુશીનગર : ૨૬૮ કુસુમધ્વજ : જીએ પાટલિપુત્ર કુમુલપાતિક : (૨૩૬) કુમુલક લીઅક : જીએ લિક ક્રીટ : ૧૩૬ ક્રેટસ : ૩૫૮ કૃષ્ણ : (૮૬) ૧૧૨, ૧૩૪, ૧૩૭, ૨૯૫, (૨૯૭) કૃષ્ણાનદી : ૬૫, ૨૯૩, ૩૫૬, કેરલપુત : (૪), ૯, ૨૧૩, (દી. ખા.) કેશવલાલ હર્ષદભાઈ : (૬૧) ૯૭, ૩૪૨. કેશિ કુમાર : ૩૪૭ કાસમ-ભાસા : ૬૮ કૈકેસસ : ૩૪૪, ૩૮૫ (૩૮૫) ૩૯૨ www.umaragyanbhandar.com Page #477 -------------------------------------------------------------------------- ________________ શ કોડિનર (૮૦) ભારતવર્ષ ] શું! અને ક્યાં! કેટિઃ (૧૩૦) ખરેણી: રર૯, ૨૩૦, ૨૫૭, ૨૭૧, ૨૮૦, ૩૨૪, કેરે માંડલઃ ૨૯૧ ૩૪૬. કંકિતભાવના : ૩ ખલાસ કુમારઃ ૨૩૦ કાંકણપટ્ટી : ૨૯૨, ૩૬૨ ખહરાટ: (૩૫૮),જુઓ ક્ષહરાટ. કૌટલઃ ૩, ૪, (૪), ૨૭, (૨૧) ૨૨૪. ખારવેલ: (રપ) ર૯, ૬૬, ૬૭, ૬૮, ૬૯, ૭૦, કેટિન-જુઓ કોડિન ૭૧, ૭૨, (૭૫) (૧૧૬) ૧૫૬, રરર, રર૩, ૨૮૬. કેડિ -જુઓ કૌડિન્ય ખ્રિસ્તી ૩ર૯ કૌશિકી-૬૪, (૬૫) (રા') ખેંગારઃ ૩૫૭, (૩૫૮) કૌશાંબી-પ્રભાસ (શિલાલેખ) (૫૯) ૧૦૬ ખોટાન : ૧૪૨ કૌડિન્યઃ ૮૦ ૮૦), ૮૫ ખોરાસાન : ૨૯૮, (૧૩૪) ૧૪૩, ૧૪૩ ખેબરપાસ (પાટ): ૩૧૦, (૩૧૧) ૩૧૭, ૩૪૬. ખંભાત : ૨૧૪, ૨૧૫. ક્ષત્રપઃ ૧૨૭, ૧૩૫, ૧૬૬, (૧૬૫) ૧૬૬, ૧૬૭, ગ ૧૭૦, ૧૭૧, ૧૭૮, ૧૮૧, ૧૮૩, ૧૯૪, ૧૯૮, ગણપકઃ ૩૭૬, ૧૯૯, ૨૧૩, ૨૧૭, ૨૨૧, ૨૨૨, ૨૩૦, ગણરાજ્યઃ ૩, ૪ ૨૩૧, ૨૩૪, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪, ૨૫૩, ગઈભીલ: ૯૭, ૧૬૬, ૨૦૩, ૨૪૬, ૨૮૬, (૨૯૫) ૨૫૪, ૨૫૫, (૨૫૬) ૩૦૬, ૩૦૭, ૩૧૩, ૩૧૪ ૩રર, ૩૩૯, ૩૪૨, ૩૪૩, (૩૫૩) (૩૫૬) (૩૧૪), ૩૩૪, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૬૪, ૩૬૫, ૩૬૯, ૩૭૦, ૩૭૧, ૩૮૭ (૩૮૭) ૩૪૨, ૩૪૯, ૩૫૫, ૩૬૦, ૩૬૨, ૩૬૩, ૩૬૫, ૩૮૮, ૩૮૯, (૩૯૪) ૩૭૪, ૩૭૮, ૩૭૯, ૩૮૦, ગર્દભ ઃ (૧૭૬) ક્ષપ્રપાવનઃ (૧૭૮). ગર્દભી વિદ્યાઃ (૧૧૦). ક્ષમા કલ્યાણઃ ૮૪. ગયાજી : ૨૬૮ ક્ષહરાટ: ૧૨૭, ૧૪૭, ૧૪૩, ૧૪૪, ૧૬૨, ગ્રીકઃ ૪, ૫, (૧૪) (૧૯૬) (૨૫૬) ૨૬૪, ૨૬૫ ૧૬૬, ૧૬૭, (૧૬૮) (૧૭૧) ૧૭૪, ૧૭૬, ૨૬૫, ર૭૨, ૨૯૬, ૩૪૧, ૩૪૯. ૧૭૮, ૧૮૪, (૧૮૧) ૧૮૮, ૧૯૫, ૨૦૦, ૨૦૧, ૨૦૭, ૨૦૩ ૨૦૬, ૨૦૫ ૨૧૭ ગ્રીક લિપિ : ૩૨૪ ૨૧૮, ૨૧૯, ૨૨૧, ૨૨૨, ૨૨૯, ૨૩૦, ગ્રીકસંસ્કૃતિઃ ર૯૯ ગ્રીસઃ રર૪, ૨૯૭ ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૬, ૨૩૯, ૨૪૦, ૨૪૧, ગિજની: ૧૪૪ ૨૪૨, ૨૪૩, ૨૪૬, ૨૫૩, ૨૫૪, ૨૫૫, ૨૫૭, ગિરિનગર (૩૫૭) ૩૫૯, ૩૮૭ ૨૬૭, ૨૬૧, ૨૮૦, ૨૮૪, ૩૧૬, ૩૧૮, ૩૧૯, ૩૩૧, ૩૩૩, ૩૩૯, ૩૪૫, ૩૪૬, ૩૪૯, ૩૫૦, ગાંધારઃ ૨, ૧૨૪, ૨૪૬, (૨૬૫) ૨૭૬ ગાંધાર-પુષ્કળાવતી: ૩૧૬, ૩૧૭, (૩૪૬) ૩૫૪, (૩૫૮) ૩૫૯, (૬૧) ૩૬૩, ૩૬૩, ૩૬૪, ૩૬૬, ૩૬૯, (૩૭૭) (૩૮) ગાંધારપતિઃ ૩૧૬ ગુજરાતઃ ૨૪૩, ૩૨૩, ૩૬૩, ૩૬૪, ૧૯૦, ૩૮૫ ૩૮૮, ૩૯૩. ખટ્ટાંગઃ ર૯૬ ખરઓસ્ટ: ૧૪૩, (૧૪૪) ૧૬૭, ૧૪, ૧૫, ગુપ્તવંશ (ર૮૮) ર૭, (૩૩૬) ૩૭ ૩૮, ૩૮૯ ૧૮૪, ૨૩૦, ૨૩૧. ૩૯૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #478 -------------------------------------------------------------------------- ________________ શું! અને કયાં! [ પ્રાચીન ગૂર્જરઃ ૩૭૫, (૩૯), (૧૯૨) ૩૮૫, (૩૮૬), ૩૯૧, ૩૯૨, ૩૯૩ (૩૯૩) ૩૯૬. ચક્ર : ૨૮૧ ગેણિકાપુત્રઃ રર૭ ચક્રભવતઃ (ભારત) ૨૪૯. ગડવાલ-જુઓ ગોલવાડ ચતુર્મુખઃ ૮૪. ગોદાવરી: ૨૦૨, (૩૫૬) ૩૦૨, ૬૫ ૭૨, ૭૩, ૧૯૦ ચMણઃ ૧૭૧, ૧૭૬, ૧૮૦, ૧૮૬, ૧૯૪, ૨૧૭, ગે. હ. લદઃ રર૭ ૨૧૮, ૨૧૯, ૨૨૦, ૨૨૧, ૨૨૨, ૩૩૩, ગેનંદવંશઃ ૧૯ (૧) (૩૪૦) ૩૪૧, ૩૪૨, (૩૬) ૩૬૫, ૩૭૪, ગોદય: રર૭ (૩૭૭) ૩૭૦, (૩૮૧) ૩૩૪, ૩૩૮, ૩૪૦, ગેના (દેશ) : ૭ર ૩૩૦, ૩૫૫, ૩૬૯, ૩૭૯, (૩૮૦), (૩૮૧). ગોવરધન : ૨૨, ૩૬૭, ૩૭૫, ૩૭૬. ૩૭૭, ૬૫, ૩૮૯, ૩૯૪ (૩૯૪) (૩૯૫) ૩૯૫ ૭૩, ૧૯૦. ચાણક્ય : ૩, ૪, ૨૪, ૨૫, (૨૫) ર૦, ૭૨, ૮૦ ગેડકારસ : ૩૨૮ (૧૪૪) ૨૨૪, ૨૨૫, ૨૨૬ (૩૪૭) ૩૮૬. ગેડફારનેસ: ૩૦૪, ૩૦૯, ૩૫, ૩૨૬, ૩૨૭, ચહુઆણ વંશ (૩૯૦) ૩૯૧. ૩૨૮, ૩૨૯. ચાતુર્માસઃ ૧૧૩. ગૌડ (દેશ) : ૭ર ચિડિઃ ૧૯૧, ૧૯૨. ગૌડવ : ૨૬૨ ચીનઃ ૨૬૯, ૩૪૪, ૧૪૧, ૧૪, ૧૬૧. ગૌડવહે : ઠેર ચિનાબ (નદી) (૧૫૧) (૧૫૩) ૌતમબુદ્ધ : ૨૪૧, ૨૬૫, ૩૪૫. ચિત્રાલઃ ૧૪૪. ૌતમીપુત્રઃ ૧૯૧, ૨૦૪, ૨૧૮, ૨૧૯, ૩૩૪, ચેદિવંશ-(૩૯૪) ૩૪૦. ૩૫, ૩૬૧, ૩૬૯, (૩૭૧) ૩છેર, (૩૬) ચત્યઃ ૨૪૪ (૩૮૮) ૩૮૮. ચેલા: ૨૧૩, ૨૯૦, ૨૯૨, ૧૪૩, ગંગાઃ ૮૫, ૧૨, (૧૧૧) (૧ર) ૧૦૩ ચૌલુક્ય વંશ-(૩૯૦) ૩૯૧. ગંધર્વસેન ૩૮૭ ચંદ્રગિરિ ઃ ૧૪, ગબોજ : રર૯ ચંદ્રગુપ્તઃ ૨૪, ૨૫, (૨૫) ૨૬, ૨૭, ૨૮, ૨૯, ૩૦, ગ્રહ : ૧૩૦ (૭૫) (૮૩) ૧૦૨, ૧૬૧, ૨૮૬, (૨૮૯) ૨૯૦, ઝરસીઝ: ૧૪૩, ૧૮૬. (૨૯૦) ૨૯૧. વાલિયર (૨૫૬) ર૬ર, (૩૮૫), ૩૯૧, (૩૯૧) ૯૨ ચંદ્રગુક્ષઃ રર૪, ૨૭૨, ૨૮૪, ૩ર૩, ૩૪૭. ગ્વાલિયરપતિ (૩૯૧) ચંપા (નગરી) ૧૦૧. ગ્વાદર (બંદર) ૧૩૫, ૧૪૪ ચંબલઃ (નદી) (૯૫), (૧૫૧). ગેંડ્રીઆના (૧૯) ૩૮૫ ગેબજીયાઃ ૧૪ છત્રપતિઃ (૧૮) ગોડીસરાહ: ૧૩૫. ગેલવાડઃ ૧૯૨, (૩૮૬, ૩૯૨. જગન્નાથપુરી (૨૬) ગોળાર્ટ (પૃથ્વીના) ૧૩૧, જન્મેજય : (૬) ઘેરીસાહન : ૨૬૬ જમના (નદી): ૧૧૧ છેષ: ૫૦(૬૧) ૬૨, ૧૧૫, ૧૧૬. જયસ્વાલ : ૧૯૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #479 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] જરટીઝ : ૩૪૪, ૩૫૦ જરથાત : (૧૩૪) (૧૭૫) ૨૪૧, ૨૪૫ જવન (૧૪૬) જાન્હવી : (૨૯૭) જાલેાર (૩૮૬) જાલૌક : : ૪, ૫, ૬, ૭, ૮, ૧૪, ૧૯, ૨૦. ૯૦, ૯૪, ૧૪૯, ૨૭૬, જાવા : (૧૩૩) ૨૧૪ (સર) જીવણજી મેાદી : ૧૩૪ (૩૯૨) જુનાગઢ: ૩૩૮, ૩૮૭, ૩૯૫ (૩૯૫) જીš : ૨૦ જીભેર : (૧૭૪) (૧૯૦) ૨૦૬, ૨૦૭, ૩૫૬, ૩૬૨. જેસલમીર : ૧૨૫, ૩૪૭, (૩૪૮) ૩૮૬. જોધપુર : ૧૯૨, ૩૪૭, (૩૮૬) (૩૯૦) ૩૯૨. જૈનમંદિર ૮૦ : જૈન યુવક .િ પરિષદ: ૨૫૦ શું! અને કાં ! જંબૂઠ્ઠીપ : ૧૨૮, ૧૨૯, (૧૨૯) ૧૩૦, ૧૩૧, ૧૩૨, ૧૩૩, ૧૩૧, ૧૩૬, ૧૩૭, ૧૪૦, ૧૪૧, (૧૬૮) ૧૭૪, (૧૭૮) ૨૧૦, ૨૬૫, ૨૯૪, ૨૯૫, ૩૪૪, (૩૯૫). ઝેલમ (નદી) (૧૫૩) ૨૬૬ એસ્ટર (૧૩૪) ઝાંસી : (૩૮૫), ૩૯૧, ૩૯૨. ટ રાષ્ટિ : : ૩૬૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ડ ડિમેટ્રીયસ : (૮) (૯) (૨૦) ૨૦, ૭૦, ૯૨, ૯૪, ૯૫, (૧૦૧) ૧૧૦, ૧૪૫, ૧૪૯, (૧૪૮), ૧૪૯, ૧૧૦, ૧૫૧, ૧૫૩, ૧૫૫, (૧૫૫) ૧૬૦, ૧૬૩, ૧૬૪, (૧૯૬૫) ૧૭૭, ૧૭૮, ૧૮૧, ૧૮૮, ૧૮૯, ૨૧૦, ૨૨૯, ૨૭૪, ૨૭૫, ૩૦૦, ૩૨૪, (૩૩૫) (૩૩૭) ડીડેટસ (પહેલા) (૫) ૧૪૭. ડીમેડેટસ (બીજો): ૧૪૮ ડેરીયન : ૨૯૮, ૩૧૩, (૩૪૪), ૩૪૭. ડેરીઅસ : ૧૨૪, ૧૨૫, ૧૭, ૧૮૧, ૩૦૭, (૩૪૫), ૩૮૬. તખશિર : ૨૬૬. તખશિલ ઃ ૨૬૬ તત્ત્વાવખેાધ વેદ : (૨૪૮) જૈનકાળ ગણના જુએ કાળ ગણના જર, જમીન અને જોરૂ (ની ઉક્તિ) (૯૮) જરાશસ્ત ઃ (૧૩૪) જરાશખદ : (૧૩૪) જન્મ : ૧૪૪. જલાલાબાદઃ ૧૪૪. જળપ્રલય, ૮૧, ૧૦૨, ૧૩૭. જ્યાર્જ ટાઉનઃ (૧૩૯) ૩૮૫ જૈનધર્મ (ના આચાર્ય) ૬૬ (૬૬), ૩૮૮ (૩૮૭) ત્રિરાષ્ટ્રિકવ’શ-જીએ ત્રૈકૂકટ. યેશયા ૩૮૫, ૩૯૨, તથાગત : ૨૬૭, ૨૬૮. તક્ષ ઃ ૨૭૦ તક્ષકઃ ૨૭૦ તક્ષશિર : ૨૬૬, ૨૬૭, ૩૩ તક્ષશિલ : ૨૬૬ તક્ષશિલા : ૨૨૯, ૨૬૫, ૨૬૭, ૨૬૮, ૨૬૯, ૨૭૪. તક્ષિલા : (૧૪૪) ૧૬૨, ૧૭૭, ૧૭૯, ૧૮૩, ૨૨૨, ૨૨૮, ૨૩૪, ૨૩૬, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૨૪૪, ૨૫ર, ૨૫૩, ૨૬૧, ૨૬૫, ૨૬૮, ૨૭૦, ૨૭૨, ૨૭૩, ૨૭૫, ૨૭૬, ૨૭૭, ૨૮૦, ૨૮૧, ૩૧૧, ૩૧૬, ૩૧૭, ૩૧૯, ૩૨૦, ૩૨૨. ત૫: ૧૪૪. ત્રિરશ્મિ : ૩૭૪, ૩૭૫, ૩૭૬, ૩૭૭, ૩૮૪. ત્રૈકૂટકઃ ૩૫૫, ૩૫૮, ૩૭૪, ૩૭૫, ૩૭૭, (૩૭૮) ૩૮૧, ૩૮૨, ૩૮૩, ૩૮૯, ૩૯૩, (૩૯૩) ૩૯૪, ૩૯૬. તિષ્યરક્ષિતા : ૩૪. તાપી: (૧૨૯) ૧૯૦, ૨૧૪, (૨૧૫). તામિલ : ૨૮૮, ૨૮૯. તામ્રપત્ર : ૩૧૯ www.umaragyanbhandar.com Page #480 -------------------------------------------------------------------------- ________________ ૩૪ તાસ્કંદ : ૩૪૪, (૩૯૪) તિથૅાગાલી : ૮૩ તિખેટ : (૨) ૧૪૧, ૧૪૨, ૨૪૬, ૨૭૨, (લાકમાન્ય) તિલક : (૧૩૭) તિરપરઃ ૨૮૭ તિર’દાજી : (૧૧૦) તિલાયસાર : : ૮૩ તીર્થંકર : (૧૪૧) ૩૫૯ તીરહુટ : ૨૬૩. તુર્કસ્તાન ઃ ૧૩૨, ૧૪૨. તુ : ૨૦૭૩ તુર્કીમાન ઃ ૨૯૮ તેજંતુરી : ૧૨૪, (૧૨૫) તેહરાન : ૧૪૩ તારમાણુ : ૩૮૯ તખાવટી : ૧૯૨ તાંબાવટી : (જી) તખાવટી) ત્રાંબાવટી (જીએ તખાવટી) ત્રિપુટી : (વિદ્રાનાની) ૧૭૭ ત્ર્યંખક : ૭૩ થરપારકર : ૧૨૫ થીએસ : ૧૪૭ દધિવાહન : ૧૦૧ દમયંતી : (૯૧) દર્પણ: ૩૬૪, ૩૮૭, ૩૮૯. દર્ભવિસાર : ૨૯૬ દશરથઃ ૧૬, ૧૦૨, ૨૦૫, (૨૯૬) દહેણુકા : ૩૬૭ દક્ષમિત્રાઃ ૧૮૪, ૧૮૬, (૧૯૦) (૧૯૮) ૧૯૮, (૧૯૯) ૨૧૫, ૩૪૯, ૩૫૩ દક્ષિણાપથ : ૭૨, ૭૩, દક્ષિણ હિંદ : ૨૦૨, ૩૫૪, ૩૫૬. દાનપત્ર ઃ ૧૬૯ દ્રાવિડ : ૨૮૩ શુ! અને કર્યાં ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat દતિદૂર્ગઃ ૩૫૫ દામજશ્રી : ૩૮૯ દામજાતશ્રિયા : (૩૩૭) દામનઃ ૩૩૮ દામશાહ : (૩૩૭) દામસેન ૩૭૯ દામે દર : ૧૪, ૨૦, ૯૦, ૯૧, ૯૪, ૧૪૯. દિગંખર : (૮૩) દિનિકઃ ૧૯૮, ૩૭૨, ૩૮૪ દિલિપ (૬૧) ૨૯૬ દિલ્લિપ: જીએ દિલિપ દિવ્યાવદાન : (૫૪) દિન : ૩૭૨ દિત્રિક: ૩૭૨ દિનાર : ૮૯ દુશ્મનઃ ૧૩૮, (૧૩૯) ૨૮૫, દીપમાલા : ૮૩, ૮૪ [ પ્રાચીન દેવકણુ : (૩૪૨) ૩૫૨, ૩૬૯, ૩૭૩. દેવગઢ : (૨૫૬) દેવણુક : ૩૬૮, ૩૦૦, ૩૭૧, ૩૭૨, ૩૮૮. દેવદત્ત : ૮૩ દેવપુત્ત : ૨૨૦ દેવભૂતિ ઃ ૫૦, ૫૧, (૬૧) ૬૨, ૬૯, ૯૦, ૧૧૫ ૧૧૬, ૧૧૭, ૧૯૫. દેવભૂમિ : (૧૧૫) દેવસ્તૂપ : (જીએ વેડવાસ્તૂપ) દ્વીપ : (અઢી) ૧૨૮, ૧૩૮. ધ ધનકટક : ૨૨૨, ૨૨૪, ધનદેવ : ૬૪, (૬૫) ધનપ્રસાદ ચંદાલાલ મુનશી : ૨૨૧. ધમ્મ મહામાત્રા : ૨૪૬, ૨૭૩, (૩૪૯) ધમ્મલિપિ : ૨૪૫. ધરસેન : ૩૭૪, ૩૭૭, ૩૮૪, ૩૮૫, ૩૯૪, ૩૯૫. ધરસેનાચાર્ય : (૧૯૯) ધર્મ ધેલછા : ૧૧૮ www.umaragyanbhandar.com Page #481 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભારતવર્ષ ] શું! અને કયાં! ધર્મ ઝનુનઃ ૭૪, ૭૫, ૮૦. નાસિક: ૭૩, ૧૭૬, ૧૮૪, ૧૮૭, (૧૦૦), ૧૯૧, ધર્મચક્ર : ૨૪૪. ૧૯૭, ૧૯૯, ૨૦૫, ૨૦૭, ૨૧૮, ૨૨૩, ૨૪૪, ધર્મ પાળ : ૨ (૩૩૪), ૩૩૯, ૩૫૬, ૩૬૨, ૩૬૭, ૩૬૯, ધર્મશાકઃ ૩૨૭ ૩૭૨, ૩૭૫, (૩૭૬) ૩૭૭, ૩૮૦, ૩૮૧, ૩૮૯, ધ્ધમેતિક: ૨૧૯, (૩૭૮) નિગમ સભા : ૨૧૧ લેરા : (૨૧૫) નિઝામ: ૨૯૪ ધ્રુવમિત્ર : (૬૧) નિર્વાણઃ ૨૬૮ ધ્રુવસેનઃ (જુઓ ધરસેન) નેમિનાથઃ (૮૬), ૧૩૭, ૨૫૮ નંદ)નવ)ઃ ૮૪, ૧૭૭. નક્ષભાઃ (૧૩૪) નિંદ (આઠમ) : (૬૭) નભવાહન: ૧૯૬, ૩૭૨ નિંદઃ ૨૨૪, ૨૭૧, ૨૭૭, ૨૮૦, ૨૯૧, ૩૪૩. નવાહન : ૧૯૬, ૩૭ર નંદ વંશ (૩૯૪) નરવર : ૨૦૪ નંદસીઆએ : ૨૩૪ નરવાહનઃ ૧૯૬, (૨૦૦૦), ૩૭ર. નંદિસીએકસાઃ ૨૩૦, ૨૪૪. નર્મદાઃ (૧૨૯), ૨૦૫, (૨૧૫) નંદિવર્ધનઃ ૧૯૨ નળ (રાજા): (૯૧) નવનગરઃ ૨૦૪ પતંજલિઃ ૫૪, ૬૫, ૬૬, (૭૧), ૭૨, ૭૩, ૭૪, નવરૂ નખોદ વાળે (ની ઉક્તિ): ૧૧૩ ૭૫, ૭૬, ૭૦, ૭૮, ૮૭, ૯૩, (૯૫) ૧૦૦, ૧૧૭, ૧૫૩, ૨૨૬, ૨૭. નવીનગરી : ૨૦૪ પરદેશી (ની ખાસિયત)ઃ (૧૬૪) નહપાણ: (૯) (૭૩), ૧૦૮, ૧૧૭, (૧૭૯), ૧૮૦, પરમાર વંશઃ (૩૯૦) ૩૯૧ (૩૯૧) ૧૮૩, ૧૮૫, ૧૮૬, ૧૪૭, ૧૪૮, ૧૯૦, ૧૯૧, પસિઅન્સઃ ૨૮૩, ૨૮૪. ૧૯૨, ૧૯૩, ૧૯૪, ૧૯૫, ૧૯૬, (૧૯૭), પન્ના: ૮૪ ૧૯૮, ૧૯, ૨૦, (૨૧) ૨૦૩ ૨૦૬, પર્સિયાઃ ૨૮૮ ૨૦૭, ૨૦૮, ૨૯, ૨૧૦, ૨૧૧, ૨૧૨, ૨૧૩, પરિશિષ્ટ : ૫૧-(કાર) ૪૯ ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૧૭, ૨૧૮, ૧૯, ૨૦, પરિહારવંશઃ ૨૬ર (૩૯૧) ૨૨૧, ૨૨૨, ૨૩, ૨૨૯, ૨૩૩, ૨૩૪, ૨૩૫, પર્યુષણ પર્વ: (૮૫) (૨૫), (૨૫૭), (૩૧૪), ૩૧૮, ૩૧૯, ૨૦, પલવઃ ૨૧૩, ૨૮૨, ૨૮૪, ૨૮૬, ૨૮૭, ૨૯૦, ૩૨૨, ૩૩૪, ૩૩૮, ૩૩૯, ૩૪૦, ૩૪૧, (૩૪૮), ૨૯૧, ૨૯૩. ૩૪૯, ૩૫૧, ૩૫૩, (૩૫૬), (૩૫૭), ૬૦, ૩૬૧, ૫ત્વાઝ: જુઓ પલ્લવ ૩૬૨, ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૬, ૩૬૯, ૩૭૦, ૫હવાઝ? જુઓ પહબ્રાઝ ૩૭૨, ૩૭૩, (૩૭૫), ૩૭૬, ૩૭૭, ૩૭૮, ૩૮૪, પહલવાઝઃ ૧૨૭, (૧૩૩) ૧૪૦, ૧૪૩, ૧૬૬,(૧૬૮). ૩૮૬, ૩૮૭, (૩૮૭) ૩૮૯ (૩૯૭). (૧૭૧) (૧૭૫) ૧૮૧, ૨૮૪, ૨૮૫, ૨૮૬, ૨૯૨, નાગરાજા: ૨૭૦, ૨૭૧, ૨૯૧. ૨૯૩, ૨૯૬, ૨૯૮, ૨૯૯, ૩૦૫, ૩૦૮, ૩૧૧, નાગસેન : ૧૫૮ ૩૧૫, (૩૪૨) (૩૪૫) નાલંદા : ૧૭૭, ૨૭૬, ૨૭૭. પહલવીઃ ૧૭૪, (૧૭૫) ૧૮૪, ૨૮૪, ૨૮૫, ૨૯૬, ૨૯૮, ૩૦૮, ૩૨૯, નારાયણઃ ૧૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #482 -------------------------------------------------------------------------- ________________ શું! અને કયાં! [પ્રાચીન પહ૦ : જુઓ પહલવાઝ પાંચાલ ૯૧ (૬૮) ૧૫૫, પંજશીર: ૧૫ર પિસપસીઃ ૨૩૦ પંડયાઝ: (૨૦) પિંગળા (રાણી) : ૯૭ પાઋષિઃ ૨૯૫ પીત (પ્રજા): (૨૨) (૧૪૧) પાટલિપુત્રઃ ૬૭, ૬, ૮૪, ૮૫, ૮૭, (૯૩) (૯૮) પીળા-માનવી: જુઓ પીત પ્રજા ૯૮, ૧૦૦, ૧૦૧, ૧૦૨, ૨૦૫, ૨૬૬. પુદુકોટાઃ ૨૯૧ પાટલિપુર : જુઓ પાટલિપુત્ર પુના : ૨૦૬, ૨૦૭, ૩૬૨ પાણિનિઃ ૭૨, ૮૦, (૧૧૪) ૧૭૬, ૧૭૭, ૨૨૪, પુરાતત્ત્વઃ (૨૫૪) ૨૨૫, ૨૨૬, ૩૪૬. પુરૂષપુરઃ (૨૬૫) પાતાલ (નગર): ૧૩૮ પુલુમાવી: ૨૦૪ પાતિક : ૨૫, ૨૨૮, ૨૨૯ ૨૩૪, ૨૩૭ ૨૩૮, પુલિદિક: ૫૦, (૬૧) ૧૧૫, ૧૧૬ ૨૪૧, (૨૫૫), (૨૫૭) ૨૬૧, ૩૧૯, ૩૨૦. પુલુસાકી: ૧૨૪, ૧૭૬. ૨૬૯, ૨૭૧, ૨૮૦, પાતિકવાળો તામ્રપત્રઃ ૩૨૧, પુષ્કર: ૧૯૨, ૨૦૧, (૨૭૩), ૩૬૧, ૩૬૩, ૩૬૮. પારડી : ૩૭૭. પુષ્ય નક્ષત્ર): ૬૭, ૨૨૨ પારદ ઃ (૧૩૩). ૧૪૦, ૩૪૫ પુષ્યમિત્ર: ૧૩, ૪૯, ૫૧, પર, ૫૩, ૫૪, (૫૪) પાવિત ઃ ૮૫ (૫૫) ૫૬, ૫૭, ૫૮, ૧૯, ૬૦, ૬૧, (૬૧) પાખંડીઃ ૮૩ ૬૪, ૬૫, ૬૭, ૬૮. ૬૯, ૭૦, ૭૧, ૭૨,૭૭, પારદા: ૩૬૭ ૭૪, ૭૫, ૭૬, ૭૭, ૭૦, ૮૨, ૮૪, (૮૫) પારદની : ર૯૬, ૨૯૯ ૮૬, ૮૭, ૮૭, ૮૯, ૯૧, ૯૨, ૯૩, (૫) પારસ : ૨૯૫ ૯૯, ૧૦૦, ૧૦૧, ૧૦૩, ૧૦૬, (૧૧૬) ૧૧૭, પારસકુલ : ૩૪૨ ૧૧૯, ૧૪૫, ૧૪૯, ૧૫૧, ૧૫૪, ૨૨૨. પારસદેશઃ ૨૯૫ પૃથ્વી (રચના): ૧૨૯, (૧૩૧). પારસીઃ ૨૪૧, ૨૯૫ પુષ્યધર્મા: ૬૪ પાર્શ્વનાથઃ (૮૬) ૧૩૭ (૩૯૪) પુષ્યપુર : ૨૬૬ પાડયન: ૨૬, ૩૨૭ પેલીઅનઃ ૧૬૪ પારધીઃ ૨૮૩ પિટરકુંડ: ૨૬૪ પાર્થિઅન્સઃ (૨૧૮), (૨૪૧), ૨૪૨, ૨૭૪, ૨૮૧, પિરવાડ: ૩૭૪ ૨૮૩, ૨૮૪, ૨૯૮, ૨૯૯, ૩૦૦, ૩૦૧, ૩૨, પિરસઃ ૩૨, ૩૩, ૨૭૩, (૨૮૦). ૩૦૩, ૩૦૪, ૩૧૦, ૩૨૩, ૩૪૫, ૩૪૯, ૩૬૩, પેશાવર: ૧૪૪. ૨૬૪, (૨૬૫) ૩૧૦, (તથા જુઓ પહુલ્લીઝ). પૈઠણઃ ૭૬, ૧૧૪૨૨, ૨૦૪, (૧૫) પાથિયાઃ (૧૪૭). ૩૦૫, (પાથયન્સ) ૩૦૭, ૩૦૮, પંજાબ : ૬૬. ૨૦૫, (૨૧૮) ૨૩૩, ૨૩૬, ૩૧૩, ૩૧૪, ૩૧૬, ૩૪૮, ૨૬૬, ૨૭૧, ૨૭૩, ૨૭૪, ૨૭૬, ૨૮૦, ૨૮૫, પાલીઃ (૩૮૬). ૨૯૬, ૩૦૮, ૩૧૦, ૩૧૩, ૩૧૭, ૧૮, ૩૧૯, પાર્લામેન્ટઃ ૩૨૯ ૩૨૬, ૩૩૦, ૩૩૧, પાસિફિક (૧૩૧) પિરવાડઃ ૩૮૫ (૩૮૫) ૩૮૭ (૩૮૭) ૩૮૮, પાંડ (રાજા) ૧૫૧ * ૩૮૯, ૨૦, ૩૬૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #483 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] પ્રતિહારવંશ : (૩૯૦) ૩૯૧. પ્રતિબદ્ધ : (જીએ સુપ્રતિબદ્ધ) પ્રતિમા (સુવર્ણ) : ૭૯, ૯૭. પ્રદ્યોત (વંશી): ૨૮ પ્રતિષ્ઠાનપુર (જીએ પૈઠણુ) પ્રભાસ : ૧૦૬ ૨૦૫, ૩૬૧, ૩૬૨, ૩૬૭. પ્રમાણ : ૧૩૦ પ્રિયદર્શિન : ૨, ૩, (૩), ૪, ૫, ૬, ૭, ૮, ૧૦, (૧૦), ૧૨, ૩૬, ૫૩, ૬૬, ૭૩, ૭૫, ૭૮, ૧૯, ૮૦, ૯૦, (૯૩), ૯૭, ૧૦૧, ૧૦૨, (૧૪૬) ૧૪૭, ૧૫૨, ૧૬૧, ૧૭૮, ૧૯૨, ૨૦૫, ૨૧૧, ૨૧૩, ૨૧૪, ૨૧૫, ૨૧૬, ૨૪૬, ૨૫૧, ૨૫૬, ૨૫૭, ૨૬૨, ૨૬૭, ૨૬૫, ૨૬૭, ૨૭૪, ૨૭૬, (૨૮૯) ૨૯૦, (૨૯૨) (૩૩૬) ૩૩૭, ૩૪૮, ૩૪૯, ૩૮૬, ૩૮૭, ૩૯૨. ફ્ ક્લ્બુદેવ : ૬૪ ફારસ : ૨૯૫ ફારસી : ૨૯૫ કાલ્ગુનિમિત્ર : (૧) પ્રીલે પેટર : ૩૩૬ ક્રેટસ ઃ ૩૪૮ અમપુર : ૧૪૪ ખપ્પભટ્ટસૂરિ : ૨૬૨ મ શું! અને ક્યાં ! ખળદેવ : ૮૬ ખળમિત્ર : ૪૯, ૫૧, ૫૯, ૬૦, ૬૨, ૧૦૬, ૧૦૭, (૧૦૮), ૧૦૯, ૧૧૦, (૧૧૩), ૧૧૯, ૧૨૦, (૧૫૪) ૧૬૨, ૧૮૭, ૧૯૦, (૩૫૬). ખળભાનુ : (૧૧૩) અળરામ : (૨૯૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૭ ખળશ્રી : ૧૯૧, ૨૦૨, ૨૦૪, ૨૧૫, ૨૧૮. (૩૩૪) (૩૬૧), ૩૬૯, ૩૭૨, (૩૮૮). બિ ંદુસાર : ૨૯, ૩૦, ૩૧, (૭૫) ૧૦૨, ૧૨૬, ૧૭૭, બૃહસ્પતિ : ૬૭, ૬૯, (૨૯૭). બૃહદ્થઃ ૬૬, ૭૬, ૭૭, ૮૯, ૯૧, (૯૧), ૧૦૦, ૧૪૯. બૃહસ્પતિમિત્ર : ૧૨, ૧૩, ૧૪, ૬૪, (૬૫) ૬૬, ૬૭, ૬૮. ૭૦, ૭૧, ૭૨, (૧૧૬) ૧૫૬, ૨૨૨. ખાણ (કવિ) : (૭૬) બાલ્કન્સ : (૨૯૭) બાબ્રા-વૈરાટ : : ૧૯૨ ખાલ્ડ્રીક : (૨૯૭) ખાલેાતરા : (૩૮૬) ખાહુબલી : ૨૭૦ ખિકાનેર : (૩૪૮) બિંદુસાર : ૨૧૧ મુખ્ય : ૨૯૭ યુદ્ધદેવ : ૨૪૪, ૨૫૪, ૨૫૯, ૨૬૬, ૨૬૭, ૨૬૯, બુદ્ધેશાકય : ૨૪૪ બુદ્ધિપ્રકાશ (૨૧) (૩૪૨). બુદ્ધિસ્ટીક ઈન્ડીઆ (૨૫૯) એકટ્રી ઃ ૧૪૫, ૧૪૭, (૧૪૭) ૧૪૯, ૧૫૦, ૩૦૦, (૩૧૨) ૩૧૩, ૧૫૧, ૧૫૨, ૧૬૧ ૩૧૪, ૩૧૬, ૩૪૯. એકટ્રીઅન્સ : ૫ (૫) ૬, બંધુપાલિત ઃ ૧૪, ૧૫, ૧૬, ૧૭. બલ્ખ : ૧૪૩, (૧૫૪) (૨૯૭). ખલિક પુત્રસ : (૨૯૭) અલિક રાજા : (૨૯૭) લુચિસ્તાન : ૧૨૫, ૧૩૬, ૧૩૯, ૧૪૪, (૧૬૮) એન્નાટક : (૩૫૬) ૨૮૫, ૨૮૬, ૩૦૧, ૩૧૦. એખીલેાન : ૨૯૮ એરીગાઝા : ૩૩૬ એસનગર : ૧૧૧, (૧૧૨) ૧૮૨. ખેાલન પાસ : ૧૩૯ ૩૧૦, ૩૧૧, ૩૧૭, ૩૪૬. ખાખારા : ૧૪૩, ૧૫૨. બૌદ્ધ ૨ ૨૪૪, (૨૪૮) ૨૬૬. (૮) (૯), ૧૪, ૧૨૭ (૧૪) ૧૪૨, ૧૪૩, ૧૪૫ ૧૪૬, ૧૪૭, ૧૬૩, ૧૬૫, (૧૭૧) ૧૭૮, ૧૮૧ (૧૮૧) (૨૧૮) ૨૭૪, ૨૭૫, ૨૯૯, (૩૨૪) ૩૪૧ ૩૪૫, ૩૬૫. www.umaragyanbhandar.com Page #484 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શું! અને કયાં! [પ્રાચીન બૌદ્ધધર્મઃ ર૪૬ ભારહતત્ત્વપઃ ૨૪૫ બૌદ્ધધામ : ૨૪૧, ૨૪૫. ભાવલપુર : ૩૪૭ બ્રહ્મદી૫: ૧૩૯, ૩૪૬. ભાંડારકર : (૧૪૬) ૨૦૬ બ્રહ્મપુત્રા : (૧૨) ભિન્નમાલ: (૧૧૦) ૧૯૨, ૧૯૩, ૩૪૮, ૩૫૪, ૩૮૬, બ્રાહ્મણ: ૨૫૦, ૨૪૯. ૩૮૭, (૩૮૭) ૩૯૧, ૩૯૨, (૩૯૩). બ્રાઃિ ૧૬૭, ૧૭૪, ૧૭૫, ૧૮૪. ભિલ્સા ઃ (૧૧૨) બ્રેગેઝા (ભરૂચ): ૨૦૫ ભૂપાળા (ના સિક્કા) ૧૬૫. ભૂમકઃ (૮) (૯) (૮૩) ૧૧૦, ૧૨, ૧૫૫, ૧૬૧, ભગવાનલાલ ઇજિત ૨૫૫, () (૨૫૮) ૧૬૨, ૧૭૭, ૧૭૮, ૧૪૩, ૧૮૪, ૧૮૫, ૧૮૬, (૩૫૫) ૩૮૦, ૩૮૧. ૧૪૭, ૧૪૮, ૧૪૯, (૧૮૯) ૧૯૦, ૧૯૧, ૧૯૨, ભટ્ટારક: (૩૮૯) (૩૯૦) ૧૯૩, ૧૯૫, ૧૯૬, ૧૯૭, ૧૪૮, ૨૦૧, (૨૫), ભરત : (૧૨૮) ૨૭૦, ૨૭૧, ૨૦૬, ૨૭, (૨૮) (૨૧૨,) ૨૧૩, ૨૨૯, ભદ્રબાહુ : ૨૯ ૨૩૨. ૨૩૩, ૨૩૪, (ર૪૫), (૨૫૭), ૩૪૦, ભદ્રષ: (૬૧) ૩૪૧, (૩૪૮, ૩૪૯, ૩૫૧, ૩૫૬, (૩૫) ભરતખંડઃ ૧૨૮, (૧૨૮) (૧૨૯), ૧૩૬, ૧૬૮, ૩૬૦, ૩૬૧, ૩૬૨. ૨૭૬, (૩૪૪) ભૂમધ્યઃ ૧૩૨, ૧૪૩, ૧૪૬. ભરત ક્ષેત્ર: (૧૯૯) ભૂમિમિત્રઃ (૬૧) ૧૧૬ ભરૂચ: ૨૧૪, ૨૧૫, ૩૬૨. ભેજકઃ (૧૩૪) ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૭૩, ૩૮૬ ભસ્મગ્રહ: (૮૫) ૩૮૭, (૩૮૭) ભર્તુહરી: ૯૭ ભોજદેવઃ (૨૬૨) (૩૯૦) (i.) ભાઉ દાજીઃ (૩૫૮) ભોજક (લેકે) ૩૯૨ ભાગવત (જુઓ ભાગ) ભાગ (રાજા) ૫૧, ૬૦, (૬૧) ૬૨, ૧૦૬, ૧૦૭, ૧૧૨, ૧૧૪, ૧૮૨. મગધઃ ૫, (૫) ૬, ૮, ૧૦, ૧૨, ૩૪, ૩૬, (૧૨૮) ભાગભદ્ર: (૧૧૨) ૨૦૫, ૨૨૨, ૨૨૪, ૨૬૬, ૨૭૧, ૨૭૬, ૨૮૦. ભાનુમતી : (૧૯) ૧૧૩. મગધપતિ : ૫, ૨૫, ૨૮૯, ૩૪૩. ભાનમિત્ર: ૪૯, ૫૧. ૬૦, ૧૨૧૦, ૧૦૭ મજ: ૨૩૦ (૧૦૮) ૧૦૯, ૧૧૦, ૧૧૨, ૧૧૩, (૧૧૩) મજમુદારઃ ૨૧૨ ૧૧૪, ૧૧૬, ૧૧૯, ૧૨૦, ૧૫૪, (૧૫૫) મિસ્ય: ૧૯૧, ૩૩૮. ૧૬૨, ૧૬૩, ૧૪૭, ૧૯૦, ૨૨૩, ૨૨૯, ૨૩૧, મત્સ્ય પુરાણ : ૨૯૬, (૩૫૫). ૨૩૨, ૨૩૬, મથુરા: ૬૬, (૮૬) ૯૮, ૧૫૬, (૧૫૭) ૧૬૨, ભાનુશ્રી : ૧૧૩ ૧૬૪, ૧૮૩, રર૧, રરર, રર૯, ૨૩૨, ૨૩૩, ભારતકા પ્રાચીન રાજવંશ (૨૫૪) ૨૩૪, ૨૩૫, ૨૩૭, ૨૩૯, ૨૪૦, ૨૪૩, ૨૪૪, ભારતીય (સમૃદ્ધિ) ૧૬૧ ૨૪૫, ૨પર, ૨૫૩, ૨૫૫, (૨૫૭) ૨૫૮, ૨૫૯, ભારત વર્ષ (૨૯૭) ર૬૦, ૨૬૧, ૨૬૨, ૨૬૭, ૨૬૫, ૩૦૯, ૩૧૨, ભારદજ: ૬૪ ૩૧૭, ૩૧૯, ૩ર૦, ૩ર૩, ૩૨૭, ૩૩૦, ૩૬, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #485 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શું ! અને કયાં! મથુરા એન્ડ ઈટસ એન્ટીકવીટીઝઃ (૩૨) ૨૪ર. મથુરાપતિ : ૩૧૭, ૩૭૦, ૩૭૧. મથુરાનો સ્તૂપઃ ૨૪૦, ૨૬૨, ૨૬૩. મથુરા સિંહસ્તૂપઃ ૨૨૮, ૨૩૨, ૨૩૩, ૨૩૯, (૩૧૮) મદુરા: ૨૮૮ મક (દેશ) : ૧૫૧, ૧૫૩. મદ્ર (પ્રજા): (૧૫૧) મદ્રાસઃ ૩૩૦ મધુપુરી : ૨૬૩ મધુરા : ૨૬૩ મધ્ય (દેશ) : (૮૩), ૧૫૫, ૧૬૨, ૧૭૮, ૧૭૯, ૧૮૩. ૧૯૧. મધ્યમિકા (નગરી) (૮૩) ૯૯, (૧૦૦) ૧૫૪, ૧૯૧, ૧૯૨, ૨૦૬, ૨૦૭, ૩૪૮. મનુ (ભગવાન): ૧૩૯, ૧૪૦, (૨૯૭), ૩૯૨. મરાઠા : ૩૬૨ મર્વ: ૧૩૨, ૧૩૩, ૩૮૫. મલ : ૨૯૦ મલ્લપુરા: ૨૬૪ મશદ: ૧૪૩ મહમદ સાહેબ: ૨૪૧ મહાનદઃ ૮૪, રર૬ ભારત : ૧૩૪, ૧૩૭, ૨૫૮. મહાભાષ્ય: ૭૨ મહારાષ્ટ્ર ઃ ૩૫૨, ૩૫૫. મહાસભા (બૌદ્ધ) (૭) મહેન્દ્રકુમારઃ ૩૪ મહાવીર સ્વામી (૬૬) ૮૦, ૨૪૧, ૨૫૬, ૨૬૩, ૩૪૫ મહાપ્રલય (જુઓ જળપ્રલય) મહાક્ષત્રપ ૧૬૨, ૧૬૬, ૧૬૭, ૧૭૦, ૧૭૧, ૧૭ર ૧૭૮, (૧૮૫) ૧૮૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૯૫, ૨૦૧, ૨૦૫, ર૦૭, ૨૦૮, ૨૦૯, ૨૧૭, રર૧, ૨૨૮, ૨૩૧, ૨૩૩, ૨૩૪, ૨૩૫, ૨૩૭, ૨૩૮, ૨૩૯, ૨૪૪, ૨૪૬, ૨૫૭, ૨૬૧, ૨૬૨, ૩૧૬, ૩૧૭, ૩૧૮, ૩૪૯, ૩૬૩, ૩૬૫, ૩૭૪, ૩૭૯, ૩૮૦, (૩૮૨) ૩૮૩, મહી (નદી): (૧૨૯) ૨૧૪, ૨૧૫. મહેરઃ (૧૩૪) મહેલી ઃ ૨૬૩ મંગળ ગ્રહઃ ૧૩૦, (૨૯૭) મંચુરીયા : ૧૪૧ મંચેરી : ૧૯૨ મંત્રિગુપ્ત ઃ ૩૨૬, ૩૨૭, ૩૨૮. મંદસર : ૨૦૬ મશેરા : ૧૭૭ માઈનર : (એશિયા) ૧૩૬ માગધી (ભાષા) ૧૬૭, ૩૫૮. માંગેલિયા: ૧૪૧ માડાગાસ્કરઃ ૧૩૩ માઢરીપુત્ર: ૩૭૬ માઢરીગોત્ર: ૩૭૭ માણિકતેલા: ૨૭૩ માણિકમાલ: ૨૮૧ માતૃગોત્ર: ૩૭૬ માદ્રી (રાણી): ૧૫૧ મામુલનાર : ૨૮૮, ૨૮૯ ૨૯૦. માલ (૮૫): ૧૩૩ માલવિકા : ૯૧, (૯૨) ૯૩, માલવા: ૩૫૩, ૩૫૪, ૩૬૩, ૩૯૦, ૩૯૧, (૩૯૩) માલવ સંવતઃ ૩૯૧ માહણ: ૨૪૯. માલવિકાગ્નિમિત્રઃ ૫૦, (૬૬) ૮૮, ૯૨. મિગ્રેડેટસ (ધી ગ્રેટ): ૧૮૧, ૨૪૧, ૩૦૦, ૩૦૧, * ૩૦૨, ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૧૩, ૩૧૪, ૩૧૬, ૩૨૫, ૩૪૮. મિત્રદેવ (૧૯૮) મિત્ર (વંશ) (૬૧) (૧૦૪) મિનનગરઃ (૧૫૫) (૧૯૩). મિરિઃ ૧૪૪ મિનેન્ડર: ૬૦, ૬૬, ૭૦, ૭૧, ૭૨, ૧૧૦, ૧૧૧, ૧૧૨, ૧૪૫, ૧૫૧, ૧૫૨, (૧૫૩) ૧૫૪, ૧૫૬, (૧૫૭), ૧૫૮, ૧૬૧, ૧૩, ૧૬૪, (૧૬૫). Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #486 -------------------------------------------------------------------------- ________________ શું! અને ક્યાં! [પ્રાચીન ૧૭૭, ૧૮૧, ૧૮૨, ૧૪૭, ૧૪૮, ૧૪૯, (૧૮૯) મૌર્યપ્રજા: ૨૮૭, ૨૯૦. ૧૯૦, ૧૯૧, ૨૧૦, ૨૧૪, ર૨૯૨૩૧, ૨૩૨, મૈર્યવંશ : ૩૨૭ ૨૩૩, ૨૩૬, (૨૪૪) ૨૫૪, (૫૯) ૩૦૧, મૈર્ય સામ્રાજ્ય : ૨૭૫ (૩૯), (૨૪) (૩૩૫) ૩૩૭, ૩૩૮, ૩૪૦, મૈર્ય સમ્રાટ : ૨૭૫ ૩૪૯, (૩૮૭) પ્લેછઃ ૮૩, ૮૭, ૧૧૯ (૧૧૯) (૧૪૬) ૧૪૮. મિરેઝર. જુઓ મિનેન્ડર શબ્દ મિલિના (જુઓ મિનેન્ડર) યમઃ (૨૯૭) મિલિન્દ: ૧૫૩, ૧૫૮ યવનઃ (૧૦) ૫૭, ૯૧, ૧૨૬, (૧૩૩), ૧૪૦, મિલિન્ડ પહે: ૧૫૩, (૧૫૪) (૧૫૫) ૧૪૩, ૧૪૬ (૧૪૬) ૧૪૯, (૧૪૯) ૧૫૪ મિશ્રદેશ: ૨૬૪, ૨૬૫, (૧૫૭) (૧૬૮) ૨૦૩, ૨૧૯, ૨૭૩, ૨૮૪, મિસર (દેશ): (૧૩૩) ૧૬૧, ૨૧૪, ૨૪૬, ૨૬૫. ૩૦૯, ૩૧૨, ૩૩૧, ૩૪૫, ૩૬૯. મીગ્રેડેટ્સઃ (બીજો) (જુઓ મિડેટ્સ ધી ગ્રેઈટ ) યવનદેશઃ ૨૪૬ મીનલદેવીઃ ૨૯૨. યવનધી ૫: ર૯૬ મિહિરકુલઃ ૩૮૯ (૩૯૦). વનબાદશાહ : ૩૬૫ મિહિરગુલઃ (જુઓ મિહિરલ). યવનસાગર : ૨૯૬ મિહિરઃ (૧૩૪). મુલાપાસઃ ૩૧૦. યવન સુંદરીઃ ૫૭ (૯૪) (૧૫૩). મેકડોનલ્ડઃ (૧૫૦). યશોદામનઃ ૩૭૯ મેગેસ્થેનીસઃ ૪૨, ૪૩, ૪૪. ૨૬૬, યશોધર્મનઃ કર મેરૂ પર્વત ૧૨૮, ૧૨૯, ૧૩૨, ૧૩૩, ૧૪૧. (૩૫), યારકંડ : ૩૪૪, ૩૪૯, મેવાડઃ ૧૯૨. યુકતપ્રાન્તઃ ૩૩૦ મેસીડેનિયન: ૧૪૨, ૨૭૩, યુક્રેડાઈઝ ૭૦, ૧૫૦, ૧૫૧, ૧૫૨, (૧૭૭). ૩૦૦, મૈત્રક(વંશ): ૩૮૯, (૩૮૯). ૩૧૨, ૩૧૩, મૈસુર : ૨૮૯. યુ-ચી (પ્રજા): ૧૪૩, ૧૪૪, મેગઃ (જુઓ મઝીઝ) યુડીમેસ (૨૮૦). મોઝ: (જુઓ મઝીઝ) યુથીમેિસ: ૮, (૨૦) ૯૪, ૯૯, (૧૦૧) ૧૧૦, બેઝીઝ: ૧૬૬, ૨૩૫, ૨૩૮, ૨૩૯ ૨૪૦, ૨૪૧, ૧૪૮, ૧૪૯, ૧૫ર, (૧૫૩) (૧૫૪) ૧૬૪, ૨૪૨, ૩૦૪, ૩૦૫, ૩૦૬, ૩૦૭, ૩૧૦, ૩૧૧, - ૧૮૧, ૨૭૫, ૨૭૬, ૩૧૨, ૩૧૩. (૩૧૨), ૩૧૪, ૩૧૫, ૩૧૬, ૩૧૭, ૩૧૮, ૩૧૯, યુથીડીમીઆ : ૧૪૯, ૧૫૦. ૩૨૦, ૩૨૧, ૩૨૩, ૩૨૪, ૩૨૫, ૩૨૭, ૩૪૧, યુનાની વૈદક: ૨૭૮. ૩૪૬, ૩૬૩, યુરેપ : ૩૩૧, ૩૫૦ મોહન જાડેઃ (૧૫) (૧૩૭) (૧૩૮). યુધિષ્ઠિર : (૨૯૭). મેહુરઃ ૨૮૮ મન : ૨૯૬ મૌખરીઃ ૩૯૧ (૯૧) પોઉન : ર૯૬ મૌર્ય : ૨૦૫, ૨૮, ૨૮૮, ૨૮૯, (૯૪) યોન : (૭) ૭, ૮, ૧૪૩, ૧૪૬, (૧૪૬) ૧૪૭, મૌર્ય સામ્રાજય : ૨, ૪, ૬, ૭, ૮, ૧૨, ૧૩, ૧૫૭, (૧૫૭) ૧૫૮, (૧૬૮) રર૯, ૨૪૩, ૧૪ (૧૪) ૧૮. ૨૭૩, ૨૮૦, ૨૮૪, ૩૦૯, ૩૩, ૩૩૩, ૩૬૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #487 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શું અને કયાં! નદેશ : ૨૪૬ રૂષવદત્તઃ (૧૦૮) ૧૮૩, ૧૮૪, (૧૮૪) ૧૦૬, નપ્રજા: ર૯૦, ૨૯૮, ૨૯૯ ૧૮૮, ૧૯૦, ૧૯૨, ૩૮૬, ૩૮૭, (૩૮૭) યોન-બેકટ્રીયા: (૧૪૬) ૨૯૮. ૩૮૮, ૩૮૯. ન (સરદારો) ૮, ૧૪. રેભીલ ગણુપક: ૩૭૬. રેખાતેનઃ (૧૩૩) રધુઃ ૨૯૬ રોમઃ (૨૯) રંજુવુલ (જુઓ રાજુપુલ) રેમન : (૨૯૭) રત્નપ્રભસૂરિઃ ૩૮૬, ૩૯૬. રાજકોટ : (૨૫૦) લક્ષદ્વીપ ઃ ૧૩૩ રાજતરંગિણીઃ ૧૪૮, ૩૨૬. લક્ષણાવતી: ૭૨ રાજપુતાના: ૮૦, ૯૦, ૧૨૫, ૨૦૧, ૨-૫, ૩૪૬, લિવીઃ ૧૪૧, ૨૧૩, ૨૭૨, ૨૯૦, ૨૯૧, ૩૪૮, ૩૭૦, (૩૮૬) ૩૯૨. લવ (કુમાર): ૧૩૪, ૧૩૭, ૨૯૪. રાજવર્ધનઃ ૨૨૯ લંછનઃ ૨૫૬ રાજાવંશ: ૧૯૫ લંડન : ૩૨૭. રાજુલઃ (જુઓ રાજુલુલ) લાશ : ૧૪૪ રાજુવક: ૨૨૯ લાદેશ : ૧૯૦, (૩૮૫). રાજુવુલ: ૧૧૦, ૧૧૧, (૧૧૧) ૧૧૨, ૧૫૫, લિઅક: ૧૧૨, ૨૦૫, ૨૨૮, ૨૨૮, ૨૩૩, ૨૩૬, (૧૭૭) ૧૭૯, ૧૮૦, ૧૮૨, ૧૮૬, ૨૦૫, ૨૩૭, ૨૩૯, ૨૫૭, ૨૨૮, ૨૨૯, ૨૩૦, ૨૩૧, ૨૩૨, ૨૩૩, ૨૩૪ લીએક કુસુલક: ૨૩૮ ૨૩૭, ૨૪૪, ૨૫૭, ૨૬૧, ૩૬૩, ૩૬૫. વક્રગ્રીવ : ૨૫, ૨૬. રાણકદેવીઃ ૩૫૮ વમિત્ર: (૬૧) રામ (ચઢ): ૧૩૪, ૧૩૭, ૨૭૦, ૨૭૧, ૨૯૪, વદેશ: ૨૬૩ (૨૯૬). વજસ્વામી (૨૦૦૦) રામરભૂજ: ૨૯૬ વપુષ્ઠમા ઃ (૯૬) રામાયણ: ૨૯૪ વખ્ખા મોરીઆરઃ ૨૮૯ રાવલપીંડી : ૨૬૬, વરચિઃ ૭૨, (૧૪૪) ૧૭૭, ૨૨૪, ૨૨૫ (૨૩). રાવંશી: ૩૩૮, ૩૫૭, ૩૮૮, વરંગુળ: ૨૦૨, ૨૦૪, (૨૧૫) ૩૭૦. રાવી (નદી): ૯૪, (૧૫૧) વરાહ મંદિર : ૨૬૨. રાષ્ટ્રિક વંશ : જુઓ ત્રિકૂટક શબ્દ વરૂણ (૨૯૭). રૂદ્રઃ ૮૪. વધુ (નદી)= (૯૨) રદામનઃ (૭૪) વસુદેવઃ ૨૨૨, ૨૨૩. વસુમિત્ર : ૫૧ જુર્વ: (૧૩૪) રૂદશાહ (સિંહ): ૩૩૭, (૩૯૫) વસુધા: (૧૯૯૯) રૂદ્રશાહ (બીજો): ૩૩૭ વલ્લભી (વંશ) (૩૮૯) રૂદ્રશાહ (ત્રીજ): ૩૩૮ વલ્લભાચાર્યજી: (૮૬) ૨૫૩. રૂદ્રસેન : (૩૮૪). વશિષ્ઠ : ૨૯૬. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #488 -------------------------------------------------------------------------- ________________ શું! અને કયાં! [પ્રાચીન વશિષ્ઠપુત્રઃ (૩૦૬). વીતભય પટ્ટણઃ (૧૫) ૩૮૬, ૩૯૨. વસુમિત્રઃ ૪૯, ૫૦, ૫૬, ૫૭, ૫૮, ૧૯, ૬૧, ૭૭, વીરદામઃ (૩૩૭) ૮૨, ૯૧, ૯૨, ૯૩, ૯૪, ૯૫, ૯૭, ૧૦૦, વીરદામન : ૩૭૯ ૧૨, ૧૦૩, (૧૦૬) (૧૦૭) ૧૮, ૧૦૯, વીરસેન : ૨ ૧૧૦, (૧૧૩) ૧૧૫, ૧૧૭, ૧૧૯, ૧૪૫, વૃષભસેનઃ ૬૫, ૬, ૭૩, ૪, ૮૭, ૨૭૬, ૩૪૯, ૧૪૯, ૧૫૧, ૧૫૩, (૧૫૪). વૃષલ : ૩ (૪) વસુમિત્ર બીજોઃ ૫૦, ૫૧, ૬૨, ૧૧૬. વૃષલત્વ : ૨૯૬ વાપતિરાજ : ૭૨, ૨૬૨. વિદ: (૨૪૮) ૨૫૦. વાણારસી નદી : ૩૬૬, (૩૬૭). वेदोंकी उत्पत्ति : २४८ વામતીર્થઃ ૩૬૭. વૈદકશાસ્ત્રઃ ૨૭૭ વામિદેશઃ (૧૯૯) વૈદર્ભો : ૯૧, (૯૧) વાસુદેવઃ ૧૧૧, ૧૧૬, ૧૧૭, ૧૬૩. વૈદિકઃ ૨૨૬, ૨૪૪, (૨૪૮), (૩૪૭). વાસ્કાડાગામ : ૧૫૭ વૈદિક ધર્મ : ૨૫૪ વાયુ પુરાણ (૬૧) ૨૪૬. વૈરાટ (નગર): ૧૯૨. વિકટોરીયા : ૧૧, ૮૫. વૈષ્ણવઃ (૮૬) વિક્રમાદિત્ય : ૮૪, ૯૭, ૧૦૭, (૧૩૮), ૨૩, ૩૨૪, વૈશાલી : ૨૭૨ - ૩૨૭, ૩૨૮, (૩૩૫), ૩૫ર, ૩૭૧, ૩૭૨, ૩૮૯. વિશ્રવાઃ (૮૬) ૨૫૩ વિજયમિત્રઃ (૬૧) વોડવા (તૂપ) (૮૬) ૯૮, ૨૬૯, ૨૬. વિજયસેનઃ ૩૮૯, (૩૮૯) નેનીસઃ ૩૨૮. વિજયાનંદસૂરિઃ ૨૪૯ વ્યાધસેન : ૩૯૪, ૩૯૫. વિજયવલ્લભરિઃ ૨૪૦ શકઃ ૯૭, ૧૧૦, (૧૧૦) ૧૨૭, (૧૩૩), ૧૩૫, વિજયસેનઃ ૩૭૯ ૧૩૮, ૧૩૯, ૧૪૭, ૧૪૪, (૧૭૧), ૧૭૪ વિદર્ભ : ૯૦, (૯૨) ૯૩. (૧૯૮) ૧૯૮, ૨૦૭, ૨૧૮, ૨૧૯, ૨૨૧, વિતસ્તાઃ જુઓ ઝેલમ. (૨૫૫) ૨૫૭, ૨૮૩, (૨૯૫) ૩૦૧, ૩૦૪, | વિદિશા ઃ (૧૬) (૬૦) ૦૪, ૭૮, (૭૯), (૯૨), ૩૦૫, ૩૦, ૩૧૨, ૩૧૩, ૩૧૫, ૩૨૩, ૩૨૨, (૯૩), ૧૦૧, ૧૧૧, ૧૦૨, ૨૦૯. ૩૩૯, ૩૪, ૩૪૨, ૩૪૩, ૩૪૪, ૩૪૫, ૩૪૮, વિંધ્યાચળ ઃ (૧૨૯) ૩૪૯, ૩૫૦, ૩૫૧, ૩૫૬, ૩૫૭, ૩૫૮, વિદ્યાપ્રબોધ વેદઃ (૨૪૮) (૩૬૧), ૩૬૩, ૩૬૪, ૩૬૫, ૩૬૯ ૩૭૦, ૩૭૪, વિલાસ પ્રિયતા : ૧૧૯ ૩૭૫, ૩૭૬, ૩૭૯, ૩૮૪, ૩૮૮, ૩૮૯, વિશ્વવર્મન : ૩૭૬. ૩૯૩ (૩૯૩) ૩૯૬. વિશ્વસિંહઃ (૩૩૭) શકડાળ : ૨૨૪, ૨૨૬. વિષ્ણુઃ ૬૪, ૮૩, (૮૬). શકઠીપ: જુઓ શાકદીપ વિષ્ણુદામિત્ર: (૨૯૭) શપ્રવર્તક: ૩૨૩, ૩૬૯. વિષ્ણુદાઃ ૩૭૬, ૩૭૮. શકસ્થાનઃ ૧૩૫, ૨૫૮, ૩૫૦, ૩૯૨. વિષ્ણુયશા: ૬૪, ૮૩. શિક સિથીયન્સઃ ૩૩૨, ૩૩૩. વિન્ઝટ સ્મિથ (૨૧૪) ૨૨૧, (૨૩૨) ૨૭૨, ૨૭, શક સંવત : ૨૧, ૨૨ ૨૭૭, ૨૯૧, ૨૯૨, ૩૧૯, ૩૨૧, ૩૨૨, ૩૪૪. શક સંવત્સર : ૩૬૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #489 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] શનિઃ ૩૭૮ શારિ: ૩૨૭, ૩૨૮, ૩૧૭, ૩૫૨. શુ'! અને કયાં ! શિકારપુર : ૧૩૯ શિથિઅન્સ : જીએ સિથિયન્સ. શકુંતલા ઃ ૨૨૩ શિયાલકાટ : (૯૯) (૧૪૯) (૧૫૩) ૧૫૮ ૨૭૪. શિરેાહી: ૧૯૨, ૩૫૩, (૩૮૬) ૩૯૨. શતવહન : (જીએ શતવાહન) શતવાહન : ૯, ૧૨, ૭૫, ૨૦૨, ૨૦૩, ૨૩૪ (૩૯૩) શિલાલેખઃ ૭૧, ૧૬૯, (૩૩૪) ૩૩૯, ૩૬૯, શતવાહનવંશી : ૩૬૯, ૩૭૧. શતાનિક : ૧૦૧ શત્રુજય': ૧૩૦ : શિન (૨૯૦) શનિયા : (૨૯૭) શહેનશાહેશાહી : (૩૩૯) ૩૪૨, ૩૬૫. શંકરાચાર્ય : ૨૯૨ શંભલઃ ૬૪, ૬૫, ૮૩. શાક: ૨૨૦ શાકદ્દીપ: ૧૩૦, ૧૩૩, ૧૩૪, ૧૩૫, ૧૩૬, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૭૪, ૨૧૦, ૨૬૫, ૨૯૫, (૩૫૦) ૩૯૨. શાકલ : (૯૨) (૯૯) ૧૪૯, (૧૧૧) ૧૫૩, (૧૧૪) ૧૫૮, ૨૭૪. શાયસિંહઃ ૨૪૪ શાંતધર્મનઃ ૮૯ શાતકરણી : ૧૧, ૧૨, ૧૩, ૧૮, ૪૯, ૬૫, ૭૩, ૭૪, ૭૫, ૭૬, (૮૭) ૮૮, ૮૯, ૧૯૪, (૨૦૨) ૨૦૩, ૨૦૦, ૩૩૪, ૩૩૯, ૩૪૦, ૩૧૨, (૩૫૭) (૩૭૧) ૩૭૨ શાતવાહન : જીએ। શતવાહન શાપુર: (૨૯૬) શારદામઠ : ૨૯૨ શાલિશક : : ૧૭, ૯૦, ૨૦૫. શાહ: ૩૩૪, ૩૩૫, ૩૩૬, ૩૩૭, ૩૩૮, ૩૩૯, ૩૪૨, ૩૫૫, શાહબાઝગીં : ૧૭૭ શાહી: ૨૨૦ શાહબેરી : ૨૬૬ શાહવંશ : ૩૩૨, ૩૪૧, ૩૫૩, ૩૫૪, ૩૬૯, ૩૭૧. શાંખકુમાર : ૧૩૪, ૧૩૭, ૨૯૫. શાંધાઈ : ૧૩૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat શિવ (૨૯૭) શિવદત્તઃ ૩૭૫, ૩૮૦, ૩૮૩. શિશુનાગ : ૨૯૦, ૨૯૧, (૩૯૪). શિસ્તાન : ૭૪, (૧૩૪) ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૪, ૨૪૧, ૨૪૨, ૩૧૬, ૩૮૫, ૩૮૮, ૩૯૨. શીતળા :૨૫૬, ૨૫૭. ગપતિ : ૨૨૯, ૨૦૬, (૩૪૮). શુંગવંશી : ૪૯, ૫૫, ૬૪, ૭૦ ૧૯૫, ૨૦૨, ૨૦૫, ૨૧૨, ૨૧૪, ૨૨૩, ૨૨૫, ૨૨૬, ૨૩૧, ૨૩૨, ૨૫૧. ૪૭ શૃંગનૃત્ય : ૪૯, (૪૯) ૫૦, ૫૪, ૫૯, ૬૪, ૬૫, (૭૫) ૨૮. શાણુ (નદી) : ૯૫, ૧૦૨. શૌણુ : જુઓ શાણુ. શાદાસ : (જીએ સાડાસ.) શ્રવણ એલગાલ: ૨૯૪ • શ્રીધર : (૧૯૯) શ્રીમાળ (નગર) : જીએ ભિન્નમાલ. શ્રીમાળ: ૩૫૪, ૩૭૪, ૩૭૫, ૩૮૫, ૩૮૬, ૩૮૯, (૩૮૭)૩૮૮, ૩૮૯, (૩૯૦) ૩૯૦ (૩૯૩) ૩૯૬. શ્રીમુખઃ ૬૬, ૬૯, ૭૦, ૭૧, ૭૨, (૧૧૬) ૨૨૨. ૨૨૩, શ્રુતાવતાર ઃ (૧૯૯) શ્રુતિ : ૧૩૭, ૨૫૦ શ્રુતિકારઃ ૧૪૧, ૩૪૫, ૩૮૫. શ્રેણિક : (૭૪) ૧૨૪, ૨૧૪. શ્રુતકેવળી : ૨૯ શ્વેતાંબર : (૮૩) ૨૪. સ સત્ર૫: જીએ ક્ષત્રપ સતલજ નદી) : ૫૭, ૯૧, ૯૪, ૯૫, (૧૧૧) ૧૫૪, ૧૫૫, ૧૮૧, ૧૮૯, ૨૦૫, ૨૩૭. www.umaragyanbhandar.com Page #490 -------------------------------------------------------------------------- ________________ ૪૪ સતધન્વા : ૮૯ (૯૧) સતી (૨૯૭) સત્યમિત્રઃ (૧) સત્યયુગ (૨૯૭) સત્રપી: ૩૧૩ સમરકંદઃ ૩૪૪, ૩૪૯, (૩૯૪). સમુદ્રગુપ્ત ઃ ૨૮૯, ૩૩૬, સમુદ્ર (ની રાણી) : (૧૫૭) સમુદ્ર (અઢી) : ૧૨૮ સમુદ્રવાળા પેરીપ્લસ : ૩૩૬ સયમિત્ર : (૧) સરદી (પ્રાતા) : (૩૦૮) સરસ્વતિ : ૩૪૬, ૩૬૪. સરાક (૩૬૭) સલંક ઃ ૧૯૨ સંગ પાસ ઃ ૩૧૯ સંઘમિત્રા : ૩૪ સંપ્રતિ : ૨૫, ૧૭૭, (૩૪૮). સંવત્સર ઃ ૨૪૧ સંવત્સરી (પર્યુષણ) : (૮૫) સંવત્સર પ્રવર્તક: ૩૦૪ સંનિજી : ૨૯૦, ૨૯૨. સંસારદર્શન : (૨૪૮) સંસ્કૃતિ ઃ ૧૬૦ સંસ્થાપન પરામર્શન : ૨૪૮ સ્કંદગુપ્ત : (૩૯૦) સ્તૂપ: (૦૯) (૨૪) ૨૬૧. સ્પાર્ટા : (૨૯૭) સ્પેલ ગેમ્સ: ૩૨૪ શું ! અને કર્યાં ! સ્પેલીરીઝ : ૩૨૪ સ્પેલેહારસ : : ૩૨૪ સ્મીથ : જીએ વિન્સેન્ટ સ્મિથ. સ્ટ્રા (૧૫૨) સાઈરસ ધી ગ્રેઈટ : ૧૨૪, ૧૨૫, (૧૩૩) ૨૮૫, ૨૯૮, ૩૪૧, ૩૪૭, સાકેત : (૯૮) (૯૯) ૯૯, (૧૧૪) સાબરમતિ ઃ ૨૧૪, (૨૧૫) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સાકલઃ જીએ શાકલ. સાગલ : જુઓ શાકલ સામ્રાજ્ય ઃ ૩૧૮, સારનાથઃ ૨૬૫ સારનાથ સ્તૂપ : (૨૫૬) સાર્વાણું : (૨૯૭) સાંચી : (૫૪), (૭૯) ૧૧૧ ૩૩૬, ૩૩૭, સિક્કા : ૦૧ સિકંદરશાહ : જીએ અલેકઝાંડર સિથિયન : ૩ ૧૨૭, ૧૩૮, ૧૪૧, ૧૪૪, ૧૬૭, (૧૬૮) ૨૦૦, ૨૯૯, ૩૦૦, ૩૨૧, ૩૩૯, ૩૪૦, ૩૪૧, ૩૪૩, ૩૪૪, ૩૪૯, ૩૫૦, ૩૬૫, ૩૦૯. સિદ્ધરાજ જયસિંહઃ ૨૯૨ સિરકહઃ ૨૬૬ સિરદરિયાઃ ૧૩૨ સિરિયન પ્રજા ઃ ૧૪૮ સિરિયા : ૧૪૮, ૨૪૬, ૨૭૩. [ પ્રાચીન સિલેાનવંશી : (૩૪૩) સિંધ : : ૯૦, ૧૨૫, ૧૩૮, ૧૫૫, ૧૮૯, ૨૦૫, ૨૧૭, ૩૧, ૩૪૫, ૩૪, ૩૪૭, ૩૮. સિંધુ : (૯૪) (૯૫), ૧૨૬, (૧૨૯) ૧૩૩, ૧૩૪, ૧૩૮, ૧૩૯, ૧૪૪, (૧૯૩) (૨૬૫) ૨૮૫, ૩૧૧, ૩૨૧, ૩૪૬, ૩૪૭, ૩૮૬, ૧૮૮. સિંહ : ૧૮૫, ૨૪૪. સિદ્ધ સ્તંભ : ૨૫૭ સિંહ સ્તૂપ: ૨૩૦, ૨૩૭, ૨૫૨, ૨૫૫, ૨૬૩. (રેવરંડ) સીલ : ૨૭૦ સીજીસ્તાન: ૩૫૦ સુજ્યેષ્ઠ : ૫૦, (૫૯), (૬૧) ૬૨, ૧૦૨, ૧૦૩. સુદર્શન (તળાવ) : (૭૪), ૨૮૬, (૩૯૫). સુપ્રતિબદ્ધ : ૮૦ (૮૫). સુભટપાલ : ૧૯૩ સુભાગસેન જી સેાભાગસેન. સુમાત્રા : (૧૩૩) ૨૧૪. સુમિત્ર: ૫૯, ૬૨, ૧૦૨, ૧૦૩, ૧૩૫. સુરત : ૨૧૪, (૩૧૭). સુરસેન જુએ સૂરસેન. www.umaragyanbhandar.com Page #491 -------------------------------------------------------------------------- ________________ ભારતવર્ષ ] સુલેમાન ઃ ૩૧૦ સુષીમ : ૩૦, ૩૧. સુવર્ણમુખ : ૩૬૭ સુવિશાખઃ ૨૮૬ સુશર્મન ૬૯, ૭૦, ૧૧૬, ૨૨૨. સુસ્થિત (આચાર્ય) : ૮૦, (૮૫). સુહસ્તિછ . (૬) (૮૩) સૂરસંગ : (મથુરાવાળા) ૩૧૦ હર્ષ સંવત : ૩૩૫ સૂરસેનઃ ૯૧, ૧૫૫, ૧૭૯, ૨૦૫, (૨૧૮) ૨૬૩, હરિકુળ : (૨૯૭) હયુઅરા : ૨૩૦ શુ...! અને કાં ! ૩૧૮. સૂર્યના પુત્ર : (૨૯૭) સૂર્ય : (૧૩૪), (૨૯૭). સૂર્યમિત્ર : (૬૧) સૂર્યવંશી: ૨૯૬, (૨૯૭). સેન : ૩૩૨. સેલ્યુકસ : ૪, (૧૦) ૩૩, ૧૨૭, ૧૪૭, ૧૫૨, ૧૬૧, ૧૭૭, ૨૭૩. ઃ સેંડ્રેકેાટસ : (૫) ૪૨, ૧૬૧, ૨૨૪, ૨૮૪, ૨૮૯. સૈકી : (૧૩૩), ૧૪૦. સૈચિલિઝ : ૧૩૩ સૈનિક (રાજનીતિ) : (૧૫૭) સેટર : ૧૪૭ સાડાસ : ૧૮૬, ૨૦૫, ૨૩૦, ૨૩૧, ૨૩૨, ૨૩૪, ૨૩૫, ૨૬૧, ૩૧૭, ૩૨૦. સાદાસ : જીએ સાડાસ. સેાન : (નદી) જુએ શેાણુ, સેાપારગ ૩૬૭. સેાપારાઃ ૨૦૭, ૨૧૩, (૨૧૫), ૩૬૨. સેાભાગસેન : ૨, (ર), (૫), ૬, ૭, ૮, ૧૦, ૧૧, ૧૪૭, ૧૫૨. સાલકી : ૩૫૭ સૌરાષ્ટ્ર : ૮૦, ૯૦, ૧૧૧, ૧૩૦, ૧૫૫, ૧૯૦, ૨૦૫, ૨૮૫, ૩૩૨, ૩૩૮, ૩૫૨, ૩૫૪, ૩૫૭, ૩૫૮, ૩૫૯, ૩૬૨, ૩૬૪, ૩૬૫, ૩૦૦, ૩૦૧, ૩૭૨, ૩૮૭, ૩૮૮, ૩૮૯. સૌવીર (દેશ) જીએ સિંધ. સૌવીરપતિ : ૩૪૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હુગામ હંગામાસ : ૧૬૨, ૧૬૪, ૧૭૯, ૧૮૦, ૧૮૧, ૧૮૨, ૧૮૩, (૧૮૪), ૨૨૯, ૩૩૧. હંગામાય : જુઓ. હગામ હંગામાસ. હન : ૨૩૦, ૨૩૧. હર્ષપુર : ૧૯૨, ૧૯૩, હર્ષવર્ધન : ૩૩૫, (૩૯૧) યુએસ્તાંગ : ૨૬૪, ૨૬૭, ૨૬૯, ૨૭૦. હાથીગુફા : ૬૮, ૬૯, ૭૨, (૧૧૬) ૧૫૫, ૨૨૨, હામન: (સરાવર) (૧૩૩) (૧૩૫), ૧૩૬, ૧૩૯, ૩૪૫. હામન માર્શ : (૧૩૫) હાલ : ૩૧૦ ૫ હિમાલય : ૧૪૨, ૩૧૦, ૩૯૨. હિંદ: ૨૦૦, ૨૮૬, ૨૯૮, ૩૨૬, ૩૨૯, ૩૩૦, ૩૪૮. હિંદુ : ૩૨૩ હિંદુકુશઃ (૧૨૪), ૧૪૪, ૧૬૧, ૩૧૦, ૩૨૯. હિંદીશક: ૩૪૧, ૩૪૩, ૩૪૪, ૩૪૭, ૩૪૯, ૩૫૧, ૩૫૩, ૩૫૪, ૩૫૮, ૩૫૯, ૩૬૪, ૩૭૧. હિંદુસ્તાન : (૧૨૮) (૧૨૯), ૩૪૬. હુર્ભુજઃ ૨૯૬ ! (પ્રજા) : ૩૮૯, (૩૯૦) ૩૯૨. &Y: ૨૦ હેનરી ક્રુઝેન્સ : (૩૪૭) હેમંડ : ૧૩૯ હેમચંદ્રાચાય` : ૨૬૨ (૨૬૨). હેરાત ઃ ૧૩૫, ૧૩૯, ૧૪૩, ૩૧૧, ૩૧૭, હેડેટસ: ૩૪૯, (૩૫૦). હેલમંડ : ૩૫૦ ડેલીએકસ : ૭૦, ૧૧૨, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૭૭, ૩૦૦, ૩૦૧, ૩૧૪. હેલીઓડારાસ : ૧૧૧, (૧૧૨) ૧૬૨, ૧૮૨. હેલીનીક : (૩૫૯) (।૦) હૅાલ: ૨૬૨ હૈદ્દાઓ (નીસમજ) : ૧૬૪, ૧૬૭, www.umaragyanbhandar.com Page #492 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી પત્ર અભિપ્રાય છે. ત્રિભુવનદાસના આ ગ્રંથમાં ઈસ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. પછી ૧૦૦ સુધીના એક હજાર વર્ષને જૈન દષ્ટિએ વિચારાયેલો પ્રાચીન ભારતવર્ષને ઈતિહાસ આલેખાયેલે છે. જેને માટે ઘણું અભિમાન લેવા જે આ ગ્રંથ છે. લેખકના મત પ્રમાણે જે શિલાલેખ બૌદ્ધધમી મહારાજા અશોકના ચોક્કસ રીતે મનાયા છે, અને તેમાં અપાયેલ ઉપદેશ બૌદ્ધધર્મને છે એમ જે અત્યાર સુધી મનાતું આવ્યું છે, તે ખડકલેખ વગેરે અશાક મહારાજાના નથી, પણ એના પછી ગાદીએ બેસનાર તેના પૌત્ર જૈન મહારાજા પ્રિયદર્શી ઉર્ફે સંપ્રતિને છે, એમ તેમણે સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. ચંદ્રગુપ્ત, અશોક, કુણાલ, પ્રિયદર્શી અને તેની રાણીઓ નક્કી કરવા માટે તેમણે પ્રાચીન સિક્કાઓને પણ અભ્યાસ કર્યો છે, અને તેના બે મોટાં પ્રકરણે, સિક્કાઓનાં ચિત્રો સાથે આપ્યાં છે. આ સિક્કાઓને અભ્યાસપૂર્ણ લેખ ગુજરાતી ભાષામાં પહેલવહેલે છે. ખરેખર એક ગુજરાતી વિદ્વાનને હાથે લખાયેલે સાધાર ઐતિહાસિક શોધળને આ એક અદ્દભૂત ગ્રંથ છે, અને રીસર્ચ કરનારા વિદ્વાનોને મુંઝવણમાં નાંખનારે છે. ડો. શાહે એક વરસમાં બે મોટા ગ્રંથો બહાર પાડયા છે, અને તેટલી જ ઝડપથી બાકીના બહાર પાડશે એવી આશા છે. આ ગ્રંથ ગુજરાતની દરેક લાયબ્રેરીએ રાખવા જે છે. આના સારરૂપ જે એક અંગ્રેજી ગ્રંથ તૈયાર કરાવાય છે તેની ચર્ચા આખા ભારતખંડમાં થવા પામે. આ આ ગ્રંથ વાંચતાં અને આંખ ચોળતાં આપણને ચમત્કાર, જાદુ, ઇંદ્રજાળ, માયાને વિસ્તાર જેવું જ લાગે છે, અને પ્રશ્ન થાય છે કે શું અત્યાર સુધીમાં બધા જ દેશી વિદેશી વિદ્વાને પેટે માર્ગે જ ચઢી ગયા અને પ્રાચીન ઈતિહાસ એટેજ ચીતરી ગયા? અમે તે અમારા મત પ્રમાણે કિંચિત દિગ્દર્શન કરાવ્યું છે. વિશેષ તે બૌદ્ધ મતના અનુયાયીઓ અને ઈતર વિદ્વાને જ કરી શકે. ગત તા. ૨૭-૯-૩૬ ૨૭ તા. ૪-૧૦-૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #493 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથ વિષે મળેલા અભિપ્રાયા (૧) હમા અતીવ સંતેષ હુઆ. મહેાત સમયસે હમ જીસ ચીજ કે ચાહતે થે આજ વહી હમારી દૃષ્ટિમેં આઈ. ઇસમે જો જો વર્ણન દીયા હૈ, યદી વિસ્તૃત ગ્રંથમેં પ્રકાશિત હાવે તેા, હમારી માન્યતા હૈ કી જૈનસાહિત્યમેં એક અપૂર્વ પ્રાથમિક આર માલિક ઇતિહાસકા આવિર્ભાવ ડેગા. ઈસકે પઢનેસે જૈન ધર્મકી પ્રાચીનતા કે વિષયમેં જો કુછ ભ્રમ જનતામે' પડા રહા હૈ, વહ દૂર હા જાયગા, ઈસ લિયે ચહુ અપૂર્વ ગ્રંથ જિતની જલદી પ્રકાશિત હાવે ઉતનાહી અચ્છા હૈ; સાથમેં હમ જૈન આર જૈનેતર કુલ સજ્જનાકા યહ સલાહ દેતે હૈ કિ ઈસ ગ્રંથકી એક એક નકલ આપ અપને પુસ્તક સંગ્રહમેં અવસ્યમેવ સંગ્રહિત કરે. કાંકિ યહ ગ્રંથ કેવળ જૈન કિ પ્રાચીનતાકા સિદ્ધ કરતા હિ, ઇતનાહી નહીં, સામે ભારતવર્ષ કી પ્રાચીનતાકા ભી સિદ્ધ કરતાહૈ, ઈસ લીએ ઈસ ગ્રંથકા જો નામ રખા ગયા હૈ વહ બીલકુલ સાથે હું. પાલણપુર વલ્લભવિજય ન્યાયાલાનિધિ જૈનાચાર્ય શ્રીમદ્રિયાનંદસૂરિજીકા પટ્ટધર (૨) ભારતવના ઇતિહાસના સંક્ષિપ્તસારની પુસ્તિકા ૪૪ પ્રકરણવાલી વાંચતાં એમ મને લાગે છે કે અત્યારની જૈન માળપ્રજા તે વિષયમાં પેાતાની ક્રૂજ સમજતી થાય તેમ આ પુસ્તક ઉપયેગી થશે. અમદાવાદ વિજયનીતિસૂરિ (૩) પુસ્તકની રૂપરેખા દર્શાવતું પેલેટ મળ્યું છે. તેની રૂપરેખા જોતાં પુસ્તક અતિ મહત્ત્વનું થશે અને એ સત્વર પ્રકાશ પામે એ વધારે ઈચ્છવા યોગ્ય છે. પાટણ પ્રવર્તક કાંતિવિજયજી (૪) તમેાએ ઇતિહાસ માટે ઘણા ઘણા સંગ્રહ કર્યાં છે. તમેા તમારા હાથે સમાજને જે કાંઈ આપી જશે। તે ખીજાથી મળવું દુઃશકય છે; એટલે આ કામ તમામે જે ઉપાડયું છે તેજ સર્વથા સમૂચિત છે... આવા ગ્રંથની અતીવ અગત્ય છે, આ ગ્રંથ જેમ જલદી બહાર પડે તેમ કેાશિષ કરવા સપ્રેમ સૂચન છે. દિલ્હી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat મુનિ દČનવિજયજી ( જૈન સાહિત્યના એક સમીક્ષક) www.umaragyanbhandar.com Page #494 -------------------------------------------------------------------------- ________________ k (૫) પ્રયાસ સ્તુત્ય છે અને ઐતિહાસિક શેાધક બુદ્ધિ તથા ઉહાપાહ કરવાની પદ્ધતિ સુંદર છે. આ પુસ્તકથી ઘણીક ખાખતાના ભ્રમ દૂર થઈ શકશે, અને નવીન પ્રકાશની હુંક પ્રાપ્ત થાય તેવું ઘણું સચાટ પુરાવાઓવાળું લખાણ છે, એટલું જ નહી પણ અનેક શિલાલેખા, સિક્કાઓ અને પ્રશસ્તિની મદદ લઈ વિવેચન થયેલું દેખાય છે. કચ્છ-પુત્રી સુનિ લક્ષ્મીચંદ (૬) શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ બન્ને સમકાલીન હતા તે બાબત જૈન લેખકે અને ઈતર પરદેશી વિદ્વાના સહમત છે. અહિંસા તત્ત્વના પ્રચાર પણ તેઓએ લગભગ એકજ ક્ષેત્રમાં કર્યો છે. છતાં દિલગીરી જેવું એ છે કે કેટલાંક સ્થાનામાં જે અવશેષ મળી આવ્યાં છે તે મહાત્મા બુદ્ધનાંજ કહેવાય છે, જ્યારે મહાવીરનાં અવશેષો વિશે આપણે તદ્દન અંધકારમાંજ છીએ. સદ્ભાગ્યે ડા. ત્રિ. લ. શાહે આં ખાખત વર્ષો થયાં હાથ ધરી છે અને શ્રી પાર્શ્વનાથના સમયથી આરભીને એક હજાર વર્ષના ઇતિહાસ સંશોધિત કરવા માંડયો છે. તે જાહેર કરે છે કે શ્રી મહાવીર સમર્પિત થયેલ ઘણાં અવશેષ આપણી યાત્રાનાં સ્થળ માર્ગે માજીદ પડેલ છે. જેની ભાળ હજી સુધી આપણુ કાઇને નથી. એમનું કહેવું એમ થાય છે કે શ્રી મહાવીરના જીવન માંહેના કેટલાયે મનાવાનાં સ્થાન, વર્તમાનકાળે જે મનાતાં આવ્યાં છે તેના કરતાં અન્ય સ્થળે હોવાનું સાખિત થઈ શકે છે. જો તેમજ હાય તેા અને ડૉ. શાહ સંપૂર્ણ ખાત્રી ધરાવે છે કે તેમજ છે; તે તે જરૂર જૈન ઇતિહાસમાં એક ક્રાન્તિકાર યુગ ઉભા થશે અને વિશારદો અને અન્ય કાર્યકર્તાઓને તે ક્ષેત્રમાં વિશેષ અભ્યાસ કરવાને પૂરતી સામગ્રી મળી કહેવાશે. પુસ્તક તદ્ન નવું દૃષ્ટિબિંદુ ખાલે કરવામાં ઘણા શ્રમ લીધેા લાગે છે. મુંબઇ ગુલાબચંદજી તી. એમ.એ. શ્રી. જે. કે. ના જનરલ સેક્રેટરી અને ઉમેદપુર પાર્શ્વ, આશ્રમના વ્યવસ્થાપક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( ૭ ) છે એમ સમર્જાય છે. તમે એ પુસ્તક તૈયાર કૃષ્ણલાલ માહનલાલ ઝવેરી દીવાન બહાદુર; એમ. એ. એલ એલ ખી.. (ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ) (<) હાલમાં તેમણે એ ગ્રંથની સંપૂર્ણ હકીકતનું હસ્તપત્ર બહાર પાડયું છે. તે ઉપરથી તેના મહત્ત્વના સારા ખ્યાલ મળ્યો છે. ગ્રંથના ચુમાલીસ રિચ્છેદ્દા કરેલા છે. અને www.umaragyanbhandar.com Page #495 -------------------------------------------------------------------------- ________________ [૩] તેમાં એક હજાર વર્ષને ઈતિહાસ, સાદી, સરળ અને રસમય ભાષામાં આપેલે છે. ભારતવર્ષના પ્રાચીન ઈતિહાસને આ માટે ગ્રંથ કેઈપણ ભાષામાં નથી પ્રાચીન સમયમાં પ્રવર્તી રહેલા વૈદિક, બૌદ્ધ અને જૈન ધર્મ સંબંધી તે વખતે ચાલતી રાજા, અમાત્ય અથવા પ્રધાન મંડળની વ્યવસ્થા અને બંદીખાનાં, ગ્રામ્ય સુધારણા, પંચાયત, વિદ્યાલય, વ્યાપાર, ખેતી વિગેરે સંસ્થાએ સંબંધી હકીકત વિસ્તારપૂર્વક આપેલી છે. અને તે ઘણી બોધક છે. એટલે આ ગ્રંથ ઘણે શ્રમ લઈ તથા ઘણું પુસ્તકોના અસલ આધારે, શિલા અને તામ્રલેખ, સિક્કા વગેરે જઈ આધારભૂત ગણી શકાય તેવું બનાવ્યું છે. તે સર્વ રીતે ઉત્તેજનાને પાત્ર છે એમ મને લાગે છે. જૈન સમાજના વિદ્વાને ના, વિદ્યાલયના અને રાજા મહારાજાઓના આશ્રય વગર આ માટે ગ્રંથ પ્રસિદ્ધિમાં મૂકો અશક્ય છે. તેથી તેની સારી સંખ્યામાં નકલે લેવાનું આશ્વાસન આપી તેમના તરફથી ગ્રંથકર્તાને ઉત્સાહ અને ઉત્તેજન મળશે એવી આશા છે. વડોદરા ગોવિંદભાઈ હા. દેસાઈ બી. એ. એલ. એલ. બી, નાયબ દીવાન ડો. ત્રિ. લ. શાહે અનેક નવાં દૃષ્ટિબિંદુઓ આધાર સાથે આ પુસ્તકમાં રજુ કર્યા હોય એમ જણાય છે. અશોક અને ચંદ્રગુપ્ત સંબંધી તેમના મંતવ્ય ઈતિહાસની દુનીઆમાં વિપ્લવ કરાવે એવાં છે. પુસ્તકને વિસ્તાર પણ ખૂબ છે. આશા રહે છે કે આધારસ્થળોને નિર્દેશ પણ તેમાં થશે જ. સંપૂર્ણ અનુક્રમણિકાની એટલી જ આવશ્યકતા ગણાય. આ પુસ્તક પ્રગટ થતાં એક અગત્યની જરૂરિયાત પૂરી પાડવાનું ધારી શકાય છે. ઈતિહાસને શોખ વધતું જાય છે, એવા સમયમાં આ પુસ્તક ગુજરાતી સાહિત્યમાં મોટી ખોટ પૂરી પાડશે એવાં ચિહ્નો સદર હસ્તપત્રમાં સ્પષ્ટ જણાય છે. લહાર સ્ટ્રીટ, મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ મનહર બિલ્ડીંગ, મુંબઈ બી. એ. એલ. એલ. બી. સોલીસીટર ( ૧૦ ) ઈતિહાસના અનભિજ્ઞને પણ પ્રથમ દષ્ટિએ જ વધાવી લેવા યોગ્ય લાગે એવું આ ગ્રંથ પ્રકાશનનું સાહસ છે. ઈતિહાસ પ્રત્યેની લોકરૂચી અણખીલી અને વિદ્યાવિકાસ કરતી સંસ્થાઓ પ્રમાદ, પક્ષપાત અથવા નિર્ધનતાને ભેગા થઈ પડી છે, તેવા સંજોગોની વચ્ચે આવા ગ્રંથનું જોખમ લેનાર પ્રથમ ક્ષણેજ સહુના અભિનંદન માંગી ચે છે. આ સાહસ પાછળ ગ્રંથકારના જીવનની પચીસ વર્ષની પ્રખર સાધના છે. ટીપણે, સમયાવળી, વંશાવળી વિષય શોધવાની ચાવી વિગેરે આપીને એક બાજુએ લેખકે આખા વિષયને વિદ્વદભોગ્ય બનાવ્યો છે ને બીજી બાજુ ભાષાશૈલી સરળ, ઘરગથ્થુ, કંઈક વાર્તા કથનને મળતી રાખવાથી ગ્રંથ વિદ્વતાને એક ખૂણે જ ન પડી જાય તે બન્યો છે. મુંબઈ જન્મભૂમિ (દૈનિક પત્ર), Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #496 -------------------------------------------------------------------------- ________________ [ ૪ ] ( ૧૧ ) આજે જ્યારે દેશના સાચા ઇતિહાસ પણ દેશજના માટે દુર્લભ થઈ પડયા છે, હિંદના જાજ્વલ્યમાન ભૂતકાળ ઉપર જાણી જોઈને પર્દા પાડી, રાષ્ટ્રના સંતાન સમક્ષ હિંદની પરાધીનતાના અને પામરતાના દિવસેાના જ ઉલ્લેખ કરનારા વિદેશીઓએ લખેલા કે પ્રેરેલા ઇતિહાસ ધરવામાં આવેલા છે, તેવે સમયે પચીસ પચીસ વર્ષના તપને પરિણામે ગ્રંથકારે ઉપલબ્ધ સાધનાના બની શકે તેટલે અભ્યાસ કરીને ઈ. સ. પૂર્વે ૯૦૦ થી ઈ. સ. ૧૦૦ સુધીના હજાર વર્ષના ઇતિહાસ આપવાના કરેલા પ્રયાસ જેમ અપૂર્વ છે તેમ આ દિશામાં પ્રકાશ ફેંકનારો છે. આ ઉપયેગી ગ્રંથને ઇતિહાસના અભ્યાસીએ જ નહીં પણ તમામ ગુજરાતીએ વાંચવા પ્રેરાય તેવા આગ્રહ કરીએ છીએ, અને એક ગુજરાતી સંશોધક વિદ્વાનની કદર કરી પેાતાને શીરેથી એકદરપણાને દોષ દૂર કરવાના પ્રયાસ માટે ગુજરાતને આ પુસ્તક સત્કારવા ચેાગ્ય હાવાની ખાત્રી આપીએ છીએ. મુંબઈ હિંદુસ્તાન અને પ્રજામિત્ર (દૈનિક પત્ર) ( ૧૨ ) દાક્તર ત્રિભુવનદાસ શાહે ભારતવર્ષના પ્રાચીન ઇતિહાસપર જે નવા પ્રકાશ પાડવા તત્પરતા બતાવી છે એ ભારતવર્ષીય દરેક વ્યક્તિ તેમજ સંસ્થાએ અભિનંઢવા ચેાગ્ય છે. પાતે લખેલા ઇતિહાસનાં પ્રકરણેાની ટૂંક પીછાન પત્રિકારૂપે આપીને આપણને ખૂબ ઉત્કંઠિત બનાવ્યા છે. આવા શ્રમપૂર્વક અને આટલી વિગતવાળા પુસ્તકને દરેક વ્યક્તિએ પેાતાથી મને તેટલી મદદ કરવી જોઈએ. દેશભાષામાં આવા પુસ્તકની અત્યંત જરૂર વર્ષો થયાં લાગ્યા કરતી હતી. દાક્તર ત્રિભુવનદાસે વર્ષો સુધી મહેનત કરી તેવું એક પુસ્તક તૈયાર કર્યું છે, એ ખરેખર બહુ ખુશી થવા જેવું છે. દરેક શાળા, દરેક લાઇબ્રેરી અને બની શકે તેવી દરેક વ્યક્તિએ એ પુસ્તક અવશ્ય વસાવવા જેવું છે. મુંબઈ હિંમતલાલ ગણેશજી અંજારીઆ એમ. એ. [માજી] એજયુ. ઈન્સ્પેકર મ્યુનીસીપલ સ્કુલ્સ મુંબઈ પ્રીન્સીપાલ, વિમેન્સ યુનીવરસીટી, મુંબઈ ( ૧૩ ) આ બધી સાધનસંપત્તિથી ઉત્તેજીત થઈને ડા. ત્રિભાવનદાસ લહેરચંદ શાહે હિંદના પ્રાચીન યુગના ઇતિહાસ ઉપજાવી કાઢવાના જે પ્રયાસ કરેલ છે તે ખરેખર સ્તુત્ય છે. જૈન એન્સાઈકલાપીડીઆને અંગે ભેળી કરેલ પ્રમાણભૂત ઇતિહાસીક સામગ્રીના આ ઇતિ ુાસ ઘડવામાં તેમણે વિવેકપૂર્વક ઉપયાગ કરેલ છે. ખંખગાળા જેવા તેમાં દેખાતા કેટલાક નવા નિર્ણયાથી ભડકીને ભાગવાને બદલે, હરેક ઇતિહાસપ્રેમી વિદ્યાર્થી તેમજ અભ્યાસી, પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક આ ગ્રંથને અભ્યાસ કરશે તે મારી ખાત્રી છે કે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #497 -------------------------------------------------------------------------- ________________ [૫] યુગના ઇતિહાસના કલિષ્ટ અને શંકાસ્પદ પ્રશ્નો ઉપર ઘણું નવું અજવાળું પડશે. અને આપણે વિદ્યાર્થીઓને કેવે આડે રસ્તે દોરતા હતા તેનું સહજ ભાન થશે. કેળવણીખાતાં તેમજ પુસ્તકાલય વિગેરેના અધિકારીએ આ પ્રયાસ તરફ સહાનુભૂતિ દર્શાવશે એવી આશા છે. પ્રીન્સ એફ વેલ્સ મ્યુઝીઅમ આચાર્ય ગિરિજાશકર વલ્લભજી એમ. એ. મુંબઈ યુરેટર, આાલાજીકલ સેકશન (૧૪) (ઇંગ્રેજી ઉપરથી અનુવાદ) ડા. શાહના પ્રાચીન ભારતવર્ષ નામના જંગી પુસ્તકની સંક્ષિપ્ત નાંધ હું રસપૂર્વક વાંચી ગયા છું, અને મને ખાત્રી થાય છે કે, તે ગ્રંથ અતીવ ઉપયાગી અને રસદાયી નીવડશે. તેમણે ઘણા નવા મુદ્દા ચર્ચા છે અને તે સાથે ભલે આપણે સર્વથા સંમત ન પણ થઈ એ, છતાં કર્તાના જબ્બર ખંત અને મહેાળાં વાંચનના પુરાવા તા આપણને મળે છે જ. મને સંપૂર્ણ ખાત્રી છે કે પ્રાચ્યવિદ્યાના અભ્યાસીએ તેના સર્વશ્રેષ્ઠ સત્કાર કરશે. એચ. ડી. વેલીન્કર એમ. એ. મુંબઈ યુનીવરસીટીમાં જૈન સાહિત્યના પરીક્ષક મુંબઈ વિલ્સન કાલેજ વડાદરા (૧૫) (ઇંગ્રેજી ઉપરથી અનુવાદ ) જૈન સાહિત્યના પ્રમાણિક ગ્રંથામાંથી હકીકતની સંભાળ પૂર્ણાંક જે ગવેષણા તેમણે કરી છે, તેમાંજ આ પુસ્તકની ખરી ખૂખી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તત્ત્વા ચાળી કાઢવામાં તેમણે અત્યંત પરિશ્રમ ઉઠાવ્યેા દેખાય છે. અને વર્તમાન સન્માનીત મંતવ્યેાથી તેમનાં અનુમાનેા જો કે લગભગ ઉલટી જ દીશાનાં છે, છતાં કબૂલ કરવું પડે છે કે, તેમના નિર્ણચેાથી રસભરી ચર્ચા અને વિવાદો ઉભા થશે અને તેમાંથી કંઈ અનેરા લાભ પ્રાપ્ત થશે. •મી. ભટ્ટાચાર્ય. એમ. એ. પી. એચ. ડી. ડીરેકટર, ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ (૧૬) હિંન્દની કાઈ એ ભાષામાં તે શું પણ ઈંગ્રેજીમાં પણ જેની તાલ આવે એવાં ગણતર પુસ્તકાજ હશે; એ બધી વસ્તુએ ખ્યાલમાં લેતાં, અને ઇતિહાસના અભ્યાસીએ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલા છે તે જોતાં, ડૉ. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સંશાધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રંથમાંનાં સંશાધના અને વિધાના એક યા બીજી રીતે માર્ગદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહેાંચાડનારાં થઈ પડશે એમ માનવું વધારે પડતું નથી. અમદાવાદ પ્રજાબંધુ (સાપ્તાહિક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat . www.umaragyanbhandar.com Page #498 -------------------------------------------------------------------------- ________________ [૬]. (૧૭) 3. શ્રી. ત્રિભોવનદાસ લહેરચદે હિંદુસ્તાનને પ્રાચીન ઈતિહાસ ગુજરાતીમાં લખે છે, જે હું અથથી ઇતિ સુધી વાંચી ગયેલ છું. ત્રિભુવનદાસ ભાઈએ આ ઈતિહાસ જૈન, બૌદ્ધ અને હિંદુ સાહિત્ય ઉપર રચ્યો છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખ ઈત્યાદિ બહુ વિગતવાર જોયાં છે. ઈતિહાસકારોએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જૈન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસભાઈએ કરી નથી, તેથી તેમના લખાણમાં સમગ્રતાને ગુણ આવી જાય છે. અને અત્યાર સુધી નહીં જાણવામાં આવેલું સાહિત્ય એમની કૃતિમાં જોવામાં આવે છે. તેમને પ્રયાસ જૈન સમાજે તે ખાસ વધાવી લેવું જોઈએ, કારણ તેમનું સાહિત્ય તે તેમણે પૂરેપૂરું આ કૃતિમાં ઉપયોગમાં લીધું છે. કામદાર કેશવલાલ હિંમતરામ એમ. એ. વડેદરા ઈતિહાસના પ્રોફેસર, વડોદરા કોલેજ ઈતિહાસના એકઝામીનર, મુંબઈ યુનીવરસીટી (૧૮). એન્સાઈકલે પીડીઆ જૈનીકા જે ગ્રંથ લખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે જાણું આનંદ થાય છે અને તેમાંથી થોડેક ભાગ જુદો કાઢી ભારતવર્ષને પ્રાચીન ઈતિહાસ એ નામનું પુસ્તક જલદીથી બહાર પાડવા માંગે છે તથા તેની શરૂઆતના ભાગના ફેમ મને જેવા તમે મોકલ્યાં છે તે માટે આપને ઉપકાર માનું છું. જૈન સાહિત્યને વળગી રહી તે ઉપરથી ઉપસ્થિત થતાં ઈતિહાસનાં તો બરાબર ગોઠવી એક કાળને ઈતિહાસ લખવાની તમારી તૈયારી સ્તુત્ય છે, એવું બને પણ ખરું કે બ્રાહ્મણ સાહિત્ય અને બૌદ્ધ સાહિત્યમાં જે રીતે વિષે ચર્ચા છે, તેથી જેમ થોડે થોડો ફેર પડે છે તેમ તેને અને જૈન સાહિત્યના ગ્રંથોમાં ફેર પડે તો એમાં કંઈ અસ્વભાવિક નથી. બધા વિષયોને મેળવી જતાં એમાંથી કંઈક પણ તાત્પર્ય સારું નીકળશે અને આપના એ પ્રયાસને હું ખરેખર સ્તુત્ય ગણું છું. વિશ્વનાથ પ્રભુરામ બાર એટલે મુંબઈ ભાંડારકર ઓરીએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટયુટના કાર્યવાહક ઓલ ઈન્ડીઆ ઓરીએન્ટલ સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય (૧૯) ગુજરાતી ભાષામાં ઈતિહાસના વિષય પર અને તેય સંશોધન તરીકે લખાયેલાં પુસ્તકે આંગળીને વેઢે ગણાય એટલાં જ છે. તેમાં ૉ. ત્રિભુવનદાસભાઈના આ બહદુ ગ્રંથથી ગૌરવભર્યો ઉમેરે થાય છે. એટલું જ નહીં પણ એ ક્ષેત્રમાં એને નંબર પ્રથમ ગણાય તે નવાઈ નહીં. અભ્યાસ પૂર્ણ આવી ઉપયોગી કૃતિ, સતત પરિશ્રમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #499 -------------------------------------------------------------------------- ________________ [ ♦ 1 પૂર્વક તૈયાર કર્યા બદલ ડૉ. ત્રિભુવનદાસને અભિનંદીએ છીએ, અને ઈચ્છીએ છીએ કે, ગુજરાત, આ ગુજરાતી પ્રકાશનના ઉમળકાભેર ઉઠાવ કરી લેખકન તેમ કરવાનું પ્રાત્સાહન આપશે. અધ્યયન વિભાગની શાભારૂપ આ ઉપયોગી કૃતિને ગુજરાત તથા તથા બૃહદ્ ગુજરાતનાં એકેએક સાધનસંપન્ન પુસ્તકાલયની અભરાઈ પર સ્થાન મળે જ મળે. પ્રાચીન ઇતિહાસના શેાખીને તથા અભ્યાસીએ આ ગ્રંથ એકવાર નજર તળે કાઢી જવાને તેા ન જ ચૂકે. વડાદરા પુસ્તકાલય (માસિક ) (20) આખું પુસ્તક હિંદના પ્રાચીન ઇતિહાસ ઉપર તદ્ન નવાજ પ્રકાશ પાડે છે. જ્યાં જયાં લેખક પોતે પુરોગામી લેખાના મતથી વિરૂદ્ધ જાય છે ત્યાં ત્યાં બધે તે મજબૂત પુરાવાએ આપે છે. આખું પુસ્તક વાંચવા જેવું છે અને અભ્યાસીઓએ મનન કરવા ચેાગ્ય છે. ભાષા સરળ છે અને વિષયની વસ્તુની ગહનતાને એકદમ સ્પષ્ટ કરે તેવી છે. લેખક ધંધે ડાકટર હાઈ, પુરાતત્ત્વના વિષયના આટલેા બધા પરિચય ધરાવે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર તથા શેાભાસ્પદ છે. તેમની કૃતિ દરેક વાંચનાલયમાં જવી જોઈએ. વડાદરા સાહિત્યકાર” (સરદ અંક) ( ૨૧ ) (ઇંગ્રેજીના અનુવાદ) પ્રાચીન ભારતવર્ષ ભાગ બીજો: કર્તા ડા. ત્રિભુવનદાસ લ. શાહ, વડોદરાઃ પ્રકાશક શશિકાન્ત એન્ડ કુા. રાવપુરા રોડ, વડાદરા. પૃષ્ઠો ૪૧૨+૧૧+૧૫+૧૬+૮ : કલાથ માઉન્ડ રૂા. ૭-૮-૦ આ નામાંકિત——નામાંકિત એટલા માટે કે વૈદક વિદ્યાના પુરૂષ ભારતના પ્રાચીન ઇતિહાસમાં ઉંડા ઉતરતા દેખાય છે—ગ્રંથના પહેલા ભાગના પરિચય ક્યારના અપાઈ ગયા છે. રસમય પૃષ્ઠોવાળા આ અનુપમ પુસ્તકમાં સિક્કાઓનું—પ્રાચીન સિક્કાઓનું, એટલે કે પ્રાચીન ભારતમાં તે વખતે વપરાતા સિક્કાઓનું—વર્ણન આપેલું છે. તે ઉપરાંત મૌર્ય વંશના રાજઅમલનું તેમજ પરદેશીઓએ-યવનાએ ગુજારેલ જુલ્માનું મ્યાન એક વૈજ્ઞાનિકની પેઠે ચાકસાઈથી આપ્યું છે. સાથે જોડેલાં અનુક્રમે-સૂચી અતિ ઉપયોગી છે. કેમકે પુસ્તકની અંદરના વિધવિધ વિષયે। શેાધી કાઢવાને તે ચાવી રૂપ થઈ પડે છે. મોડર્ન રીવ્યુ (માસિક પત્ર) લકત્તા તા. ૭-૯-૧૯૩૬ ( ૧૨ ) પ્રાચીન ભારત વર્ષ ( ભાગ ખીન્ને) લેખકઃ ડૅા. ત્રી. લ. શાહ, ગાયાગેટ રેડ વડાદરા, પ્રકાશકઃ શશીકાન્ત એન્ડ કુા. રાવપુરા, ટાવર સામે વડાદરા; પાકું પૂંઠું સચિત્ર કિંમત રૂ. ૭-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #500 -------------------------------------------------------------------------- ________________ k - 1 માર્ય વંશના પ્રથમ ચાર રાજા ચંદ્રગુપ્ત, બિંદુસાર, અશેાક અને પ્રિયદશિનનાં જીવન-ચરિત્રા આ પુસ્તકમાં આલેખાયાં છે. પ્રાચીન શિલાલેખા, સિક્કા અને પ્રમાણભૂત ઇતિહાસવેત્તાઓના આધાર આપી લેખકે પ્રાચીન ઇતિહાસનું તદ્દન નવીજ દૃષ્ટિબિન્દુ રજી કર્યું છે. દાખલા તરીકે અશેાક અને પ્રિયદર્શિન બન્ને એક નહિ પણ જુદી વ્યક્તિએ હતી. અોકના શિલાલેખા બૌદ્ધ ધર્મના નહિં પણ જૈન ધર્મના હતા. મૈર્યવંશના આ ચારેય રાજાઓનાં જીવન ઉપર લેખકે નવીન પ્રકાશ ફેકયેા છે. ચંદ્રગુપ્ત (સેફૂંકેાટસ) તથા પં. ચાણકય ઉર્ફે કૌટલ્ય વિષેનો હકીકત પણ જુદીજ રીતે આલેખાઈ છે. એ વખતે જૈનધર્મ કેટલે વિશ્વવ્યાપી હતા તે પ્રમાણભૂત આધારાથી લેખકે સાબિત કર્યું છે. લેખકે આ ઇતિહાસ એટલેા તે ઉથલાવી નાંખ્યો છે કે વાંચકને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે. માહિતી રસપૂર્ણ છે. લેખકે રજુ કરેલી હકીકત વિષે કદાચ મતભેદ પડે . તેપણુ આ પુસ્તકની ઉપયોગીતા વિષે તેા એ મત છેજ નહિ. જુદા જુઢા ચિત્રા, તેના પરિચય સાથે આપવામાં આવ્યા છે. પ્રાચીન યુગના સિક્કાઓના ચિત્રપટ તથા તેના વિષે આપવામાં આવેલી માહીતિનું પ્રકરણ ઘણું મહત્ત્વનું છે. ગુજરાતી ભાષામાં આવું સુંદર ઉપયોગી પુસ્તક તૈયાર કરવા માટે લેખકને ધન્યવાદ ઘટે છે. વડાદરા નવગુજરાત ( સાપ્તાહિક ) (૨૩) આ પુસ્તકનું ખરેખરૂં આકષણુ પ્રાચીન મૌર્યવંશના સિક્કા ચિત્રાનું છે. આ ચિત્રોની એકંદર સંખ્યા ૫ ની છે. એ સિક્કા કેવા પ્રકારના છે, તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તે ઉપર આવેલાં ચિહ્નો ધાર્મિક કે રાજદ્વારી છે, ચિહ્નો કાતરવાના હેતુ શું છે, વગેરે માહિતી આપવામાં આવી છે, અને તે વાંચ્યાબાદ કહેવાની જરૂર છે કે સિક્કાઓ વિષેની આવી માહિતી એકજ પુસ્તકમાં બહુ થારુ ઠેકાણે મળી શકશે....પુસ્તકની ભાષા, સાદી અને સરળ હોવાથી, સામાન્ય અભ્યાસી પણ તે સમજી શકે એવું છે અને તેમાં આવેલી ઐતિહાસિક ઘટનાઓ એવી તે રસિક છે કે તે કાઈ કહાણી →કિસ્સાને ભુલાવે તેવા આનંદ આપે છે........ખાદ્ધ ધર્મ ભારતવર્ષીમાં કેમ ટકી ન શકયા, તેનાં કારણેા સબંધમાં લબાણથી વિવેચન કરે છે અને ભારાભાર પુરાવા આપે છે....આ પુસ્તકમાં જે ખાસ મહત્ત્વની ખાખત લેખક મહાશયે અસાધારણ લંબાઈથી ચર્ચી છે તે અશાક અને પ્રિયદર્શિન મહારાજા સાથે સંબંધ ધરાવે છે....આ ખાખત મહુ લખાણથી ચર્ચા કરીને અને સંખ્યાબંધ પુરાવા આપીને એવા નિર્દેશ કરવામાં આવ્યે છે કે પ્રિયદર્શિન અને અશેક બન્ને જુદીજ વ્યક્તિએ હતી. ઉપલા શિલાલેખા અશેાકે નહિ પણ પ્રિયદર્શિને કાતરાવ્યા હતા, કેમકે તે પાતે જૈન ધર્મના હતા અને તેથી તેણે જૈન ધર્મના મૂળ તત્ત્વરૂપ એ આજ્ઞાએ કાતરાવી તેના ફેલાવા કર્યાં હતા. મહાશજા પ્રિયદર્શિનનું જે ચરિત્ર આ પુસ્તકમાં રજુ થયું છેતે ચરિત્ર તદ્ન નવીનજ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #501 -------------------------------------------------------------------------- ________________ [[૯ અને તે માટે અનેક પુરાવાઓ આ પુસ્તકમાં મોજૂદ છે. પ્રાચીન ઈતિહાસ-અભ્યાસીઓએ આ પ્રકરણે ખાસ વાંચવા જેવાં છે. સેંડ્રેકેટસ ચંદ્રગુપ્ત નહિ પણ તેને પિત્ર અશોકવર્ધન હતું એ માટે લેખક મહાશયે જે અસલ લખાણને આધારે સંડે કોટસને ચંદ્રગુપ્ત તરીકે કરાવવામાં આવ્યું છે તે અસલ લખાણ રજુ કર્યું છે અને તેને જ આધાર લઈ સેં કોટસ અશેકવર્ધન હતું એમ શબ્દના અર્થ કરી અને બીજા પુરાવા આપી સાબિત કર્યું છે...ચંદ્રગુપ્તના રાજપુરોહિત ચાણક્ય અથવા કૌટિલ્યને જન્મકાળથી ન જ ઈતિહાસ પુરાવા સાથે રજુ કરી તેના જન્મ-મરણના સ્થાન તેમજ જીવન ઉપર અનેરે પ્રકાશ ઐતિહાસિક પુરાવા રજુ કરી પાડવામાં આવ્યું છે... આ પુસ્તક વાંચતાં એક બાબત ખાસ તરી આવે છે તે એ કે પ્રાચીન ભારતવર્ષના રાજ્યકર્તાઓ “ધર્મ”ના સિદ્ધાનો ઉપર ખાસ ધ્યાન આપતા હતા અને વારંવાર વૈદિક અને જૈન દર્શન વચ્ચે ઘર્ષણ થતું હતું. આવા એક સંશોધક અને નવ પ્રકાશ પાડનાર પુસ્તક પ્રગટ કરવા માટે તેના લેખક ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહને મુબારકબાદી ઘટે છે. તા. ૩૦-૫-૩૬ મુંબઈ સમાચાર (૨૪) લેખકે પુસ્તક તૈયાર કરવામાં લીધેલ શ્રમ અને નવાં વિધાને બાંધવા માટેની તેમની પર્યષક વૃત્તિ આ પુસ્તકમાં પણ પાને પાને જણાઈ આવે છે, અને અમને લાગે છે કે પ્રાચીન ભારતને ઈતિહાસ બને તેટલા સુસંબદ્ધ તેમજ વિસ્તૃત સ્વરૂપમાં, અંગ્રેજીમાં પણ ઓકસફર્ડ અને કેમ્બ્રીજ યુનિવર્સિટી તરફથી અનેક ગ્રંથોમાં બહાર પડેલા હિંદના ઈતિહાસ અને બીજા કેટલાક ગણુતર ગ્રંથે બાદ કરીએ તે, આટલાં સાધનને શ્રમશીલતાપૂર્વક અભ્યાસ કરીને લખાયેલાં પુસ્તકરૂપ ભાગ્યેજ જોવામાં આવશે... “પ્રાચીન ભારતવર્ષના લેખકે બને ત્યાં સુધી છેલ્લામાં છેલ્લી માહિતીઓને ઉપયોગ કર્યો છે એ જણાઈ આવે છે અને તેમની એ ચીવટ ગૂજરાતમાં તો શોધખોળના ક્ષેત્રમાં કામ કરતા ઘણાકે ધડો લેવા જેવી છે....આ પુસ્તક દ્વારા ખાસ કરીને જૈન ઈતિહાસને ઉદ્ધાર થઈ રહ્યો છે, એમાં તો શક નથી. જેના સાધનો ઉપયોગ પણ વિશેષ પ્રમાણમાં થએલે છે પરંતુ જૈન ઈતિહાસ સાથે સર્વ સામાન્ય ઈતિહાસને પણ પૂરતું મહત્ત્વ અપાશે તે તેને ઐતિહાસિક દષ્ટિએ લખાયલા પુસ્તક તરીકેનું મહત્વ મળશે. તા. ૨૪-૧-૩૭ પ્રજાબંધુ (૨૫) સિક્કાને લગતી સચિત્ર માહિતી અને તે પરથી લેખકે તારવેલાં અનુમાન એ આ ભાગની વિશેષતા છે. તેમજ જૈનધર્મને બૌદ્ધધર્મને અનુગામી બકે તેના એક ફાંટારૂપ લેખવામાં આવે છે તે યથાર્થ નથી પણ એથી ઉલટુંજ છેઃ ગ્રીક ઈતિહાસમાં વર્ણવાયેલા ને પ્રચલિત ઈતિહાસમાં ચંદ્રગુપ્ત તરીકે મનાયલો “સે ડ્રેકેટસ” એ ચંદ્રગુપ્ત નહી પણ તેનાં પૌત્ર અશોકવર્ધન છે, ચાણક્ય અથવા કૌટિલ્યના નામથી ઓળખાતી અભુત વ્યક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #502 -------------------------------------------------------------------------- ________________ [10] વિષેની પ્રચલિત માન્યતા ભૂલ ભરેલી છે. અને એ મહાપુરૂષ બ્રાહ્મણધર્મો નહિ પણ જેનધમાં હતા, અશોક અને પ્રિયદર્શિન એકજ વ્યક્તિ નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હતી અને બાદ્ધધર્મી અશકને નામે ચઢેલી શિલાલેખેને સ્તંભલેખોની કીતિને માલીક જૈનધર્મી સમ્રાટ પ્રિયદર્શિન છે. એવી એવી પ્રચલિત ઐતિહાસિક માન્યતાઓને જડમૂળથી ઉથલાવી નાંખનારી કંઈ કંઈ નવીન બાબતો અને કુતુહલ ઉપજાવનારાં અનુમાન લેખકે આ ગ્રંથમાં દાખલા દલીલ અને પ્રમાણે સહિત રજુ કર્યા છે. તે હિંદના પ્રાચીન ઇતિહાસ પર અવનો પ્રકાશ પાડવામાં અને એ વિષયના સંશોધનકારને અણઉકેલાયેલા વિવિધ ઐતિહાસિક કેયડા ઉકેલવામાં થોડેઘણે અંશે પણ સહાયભૂત થશે એમાં તે જરાય શકે નહિ. જુલાઈ 1936 પુસ્તકાલય માસિક (26) ગ્રંથની શરૂઆતથી ઈ. સ. પૂર્વેના ૯૦૦થી શૃંખલાબદ્ધ-કડીબદ્ધ ઈતિહાસની રચના એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. લેખક પોતાની માન્યતા અને નિર્ણય માટે સપ્રમાણ હકીકતે, શિલાલેખ, કથને વિગેરે ટાંકી બતાવે છે. પ્રાચીન શોધખોળની દષ્ટિએ આ ગ્રંથ મહત્વને છે–આ ગ્રંથમાંના ઘણા મુદ્દાઓ હજુ ચર્ચાસ્પદ છે. અને જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે. છતાંયે પ્રાચીન શોધખોળ માટે લેખકને અનુભવ અને પ્રયાસ પ્રશંસાને પાત્ર છે. મુંબઈ તા. 1-6-36 (27) ડે. ત્રિભુવનદાસે જે કે વૈદકનો અભ્યાસ કરી મુંબઈ યુનિવર્સિટિની એલ. એમ. એન્ડ એસ. ની પદવી મેળવેલી છે, પરંતુ તેમના મનનું વલણ જૈન પ્રાચીન સાહિત્ય ઈતિહાસ અને સંસ્કૃતિના અભ્યાસ અને સંશોધન પ્રતિ વિશેષ ચૅટયું રહે છે, અને તે વિષયમાં તેઓ ઉંડા ઉતરેલા છે. એટલું જ નહિ પણ વિદ્વદુવર્ગમાં પ્રાચીન હિન્દુસ્તાનના ઈતિહાસ વિષે જે કેટલાંક અનુમાન સ્થાપિત થઈ ચૂકયાં છે, તે ભૂલ ભરેલાં છે એ એમણે પ્રસ્તુત પુસ્તકમાં, જૈન ઈતિહાસ અને સાહિત્યના આધારે બતાવવાને પ્રયાસ કરેલ છે. ડો. ત્રિભુવનદાસનાં અનુમાન સાચાં પડે તે આપણે જુને ઈતિહાસ ઘણે સ્થળે સુધાર પડે. તેથી જ પ્રાચીન હિન્દના ઈતિહાસના અભ્યાસીઓને અમે સદરહુ પુસ્તક ધ્યાનપૂર્વક તપાસી જવા વિનંતિ કરીએ છીએ, એવી આશાથી કે તેઓ oN. ત્રિભુવનદાસના પ્રમાણે બારીકાઈથી તપાસે અને તેમાં રહેલી ખામીઓ, દેશે વિગેરે આધારપૂર્વક બતાવે. બુદ્ધિ પ્રકાશ જૈન પ્રકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com