SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ બે અવંતિપતિઓની [ ચતુર્થ છે ખરો, પણ તાબેદાર તે ન જ ગણા. આ સ્થિતિની જાણ એક્લા શિલાલેખથી જ આપણને થાય છે એમ નથી, પણ તે પ્રદેશમાંથી મળી આવતા સિક્કાઓ સુદાં તે જ હકીકત બત વગાડીને પોકારે છે; કેમકે માંડળ કિનારાના પ્રદેશમાંના સિક્કાઓ ઉપર બે સઢવાળું વહાણ ચિતર્યું ૫૭ અને બીજી બાજુ પ્રિયદર્શિનનું એકતિક ચિહ્ન જે હાથી છે તે ચિતર્યો છે. મતલબ કે, હિંદી દ્વીપકલ્પના આખા પૂર્વ કિનારા ઉપર પણ પ્રિયદર્શિની સાથે સમભા દર્શાવતા મિત્ર રાજાઓને અમલ ચાલતો હતો. આ પ્રમાણે દીપકલ્પના બને કિનારા ઉપર સમ્રાટ સંપ્રતિ ઉફે પ્રિયદર્શિનનો-સીધી કે આડકતરો પર કાબૂ કતે હતો ને હતો જ. આ કારણને લીધે દરિયામાર્ગે હિંદનો સંબંધ સમ્રાટ પ્રિયદર્શિનના સમયે પૂર્વમાં અરબસ્તાન અને તેથી આગળ વધીને આફ્રિકા, મિસર અને ગ્રીક સુધી૯ તથા પશ્ચિમે સુમાત્રા, જાપા સુધીના દૂરદૂર પ્રદેશ સાથે જોડાયેલા રહે અને તેથી વેપારને ઘણું જ ઉત્તેજન મળતું હતું. તેમજ “ વારે વસતિ ની ” ની ૬૦ કહેવત અનુસાર દેશ સમૃદ્ધ પણ હતો. આ નીતિને અનુસરીને જ રાજા નહપાણ પણું સમુદ્રતટ પિતાની આશામાં (૫૭) જુઓ પુ. ૨, પૃ. ૧૧૮ સિક્કા નં. ૮૧ વર્ણન. વળી નીચેની ટી. ૫૮ જુઓ. (૫૮) આડકતરે એટલા માટે કે, પ્રિયદનિના પિતાના કૌટુંબિક જનની ત્યાં સત્તા ન હોય, પણ અન્ય રીતે સગું થતું હોય તેની સત્તા હોય. અહીં આંધ્રપતિ શાતરગી સાતમાનું રાજ્ય હતું જે સમ્રાટ પ્રિયદર્દીનને સાળ થતો હતો ( જુઓ પુ. ૨, પૃ. ૨૬. ટી. નં. ૪૩ તથા પુ. ૨, પૃ. ૩૧૦ તથા તેની ટીકામા ) (૫૯) પ્રિયદર્શિનના જે પાંચ સમકાલીન પરદેશી રાજાઓનાં નામે ખડકલેમાં આપ્યાં છે તે હકીકત મેળવવા અથાગ જહેમત ઉઠાવી હતી. તેની પ્રતીતિ આપણને જે લડાઇઓ તે વારંવાર નાસિક કાર્યા, એપારો જુને પ્રદેશમાં લડ્યા કરતો હતો તે ઉપરથી મળી આવે છે. ને ગાદીપતિ બને ત્યારે પિતાના તાબે, ભરૂચ અને સુરત જિલ્લા પળે એટલે કે નર્મદા અને તાપી નદીથી ફળદુ બને તપા ને બંદરવાળો ભાગ તથા સાબરમતી અને મહી નદીને મુખવાળો ખંભાતના અખાતવળે ભાગ ૨ તા તેને વારસામાં મળી ચૂક્યો હતો જ; પગ ગુજરાત પ્રાંતની દક્ષિણે આવેલ ભાગ-દક્ષિ | ગુજરાત તથા કટીવાળો અપરાંતને પ્રદેશનેને તાબે નહીં હોય એમ મજાય છે, કેમકે અવંતિપતિ શુંગવંશી નબળા રાજાઓના રાજ અમલે આખા દક્ષિણ દિ ઉપર-સમુદ્રતટને પ્રાંતે સહિતઆંધ્રપતિની સત્તા જમાવટ પામી હતી. એટલે જ તે પ્રદેશ પિતાને કરી લે વિશેષ લાભકારક છે એમ રાજા નપાની ચકોર અને દીર્ઘ રાજદષ્ટિએ જોઈ લીધું હોવું જોઈએ; અને તે કારણે જ ત્યાં ઉપરાઉપરી ચકાઓ લઈ જવાનું ધારણ તેણે અંગીકાર કરી લીધું હશે. આથી કરીને પિને રાજપદે આવ્યો તે પહેલાં પણ આ સમુદ્રતટના પ્રદેશ ઉપર હુમલા લઈ જઈને ત્યાં પર આ કથન છે એમ સમજવું. (૧૦) વર્તમાનકાળે પાશ્ચાત્ય પ્રજાએ આ સૂત્રને અનુસરીને જ પોતાની રાજનીતિ રચી રહ્યા છે તે સા કેઈની જાણમાં હશે. (૬૧) સરખાવે આ પુસ્તકમાં મિનેન્ડરના વૃત્તાંતમાં ઈતિહાસકાર મિ. વિન્સેટ સ્મિથનું કથન પૃ. ૧૫૬. (૬૨) આથી સાબિત થશે કે, બંદરની કિંમત અને તે દ્વારા વ્યાપાર ચલાવવાની કળા, આર્ય પ્રજાને ઈ. સ. પૂ. ના ત્રીજા સૈકાથી પણ જાણીતી છે ( પ્રિયદરિનના સમયથી) તે પૂર્વે પણ હશે જ; બ૯કે રાજા શ્રેણિકના સમયે પણ જાણીતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy