________________
પરિચ્છેદ ]
ભારીને, એક અવીરતપણે કા કર્તા તરીકે
ઉદ્યાગી જિંદગી ગાળી અનેક પ્રદેશો જીતી લીધા હતા તેમ રાજા મહુવાના સમય દરમ્યાન તેના જમાઈ રૂપમદત્તની જિંદગી પણ હોવી જોઇએ.
આ પ્રમાણેની-પાતે રાજપદે મેટી ઉંમરે આવ્યા છે એટલે પેાતાની યુવાનવયે બીનની કારકીર્દીના અશમાં રહીને કામ કરવું પડયું' છે-વસ્તુસ્થિતિ ધ્યાનમાં રાખીને જો ક્ષત્રપ ભૂભક અને ક્ષત્રપ નહુષાણના સિકકા તેમજ શિલાલેખામાં આળેખાયલ વન અને શબ્દો ઉપર વિચાર કરીશું તે સર્વ સ્થિતિ આપોઆપ તદ્દન સત્ય સ્વરૂપમાં આપણને તુરત જણાઇ આવશે.
મહારાજા પ્રિયદર્શિનના સમયમાં તેના રાજ્યના જે કેટલાક પ્રાંતીય વિભાગેા પાડવામાં આવ્યા હતા તેમાં એક અપ કેટલીક રાંતના પ્રાંત પણ હતેા, તથા ઐતિહાસિક તેનું રાજનગર સેાપારા નગરે ઘટનાનું હતુ' એમ આપણે જણાવી પુનરાવર્તન ગયા છીએ ( જુએ પુ. ૨, પૃ. ૩૫૮ ) વળી ત્યાં પોતાના
તરફથો એક ખડકલેખ ઊભા કરાયા છે. આવા લેખા ઊભા કરવાના હેતુમાં જણાવ્યુ છે કે તે સ્થળે તેના રાજકુટુંબના કોઈકનુ લેહી રેડાયુ હાય અથવા કુદરતી રીતે ભરણ થયુ હોવું જોઇએ; પણ તે સ્થળે કા સાથે પ્રિયાનને લડાઈ થઇ હોય કે તેના પુત્રને અથવા કૌટુબિકતે ત્યાં કોઇ કારણસર યુદ્ધમાં ઉતરવું પડયું. હાય એમ અદ્યાપિ પર્યંત જણાયુ નથી. એટલે એમ અનુમાન કરવું રહે છે કે, ત્યાંના સૂબાનું જ તે સ્થળે મરણ નીપજ્યું હશે અને તે સૂર્યો પેાતાને કાઇ નજીકના ખેશી જન જ હશે. જ્યારે ખેશી જનને સૂક્ષ્માપદે નીમ્યા રે ત્યારે એ પણ
(૫૬) ત્રુએ પુ, ૨, પૃ. કપરી થી આગળનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
સતાષાતી હતી
૨૧૩
નક્કી જ થયું ગણવુ` કે તે વિભાગની ઉપયે।ગિતા રાજદ્વારી નજરે તેને વિશેષપણે લાગી હતી. દક્ષિણ હિંદના પશ્ચિમ કિનારા ઉપર ઉત્તરભાગે આવેલા એક પ્રાંતની આ પ્રમાણે સ્થિતિ થઈ : તેજ પ્રમાણે તેની દક્ષિણે આવેલા બીજે પ્રાંત, જેને તેણે કેરલપુત નામ આપ્યું છે. ત્યાં પણ પાતાના એક કુટુ ખીજનને નીમ્યા હૉ પ્રેમ ત્યાં ઊલા કરેલા ત્રણ શિલાલેખમાં આળેખાયેલી હકીકત ઉપરથી આપણે સમ શકીએ છીએ. જેમ હિંદી દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની સ્થિતિ હતી તેવી જ પૂર્વ કિનારાની પણ હતી. તે કિનારાનું નામ કારામાંડળ કહેવાતું હતું, અથવા કહે કે આપણે તે નામે તેને અત્યારે ઓળખી રહ્યા છીએ, તે કિનારા ઉપર પણ પ્રિયદર્શિ`ને તે જ સ્થિતિ ઊભી કરી હતી. અલબત્ત, તેમાં ફેર એટલો રાખવા પડયા હતા કે તે સ્થાને પોતાના કાઈ કુટુડંખીને નવા સૂબા તરીકે નીમ્યા હેતા, પણ તે કિનારે ઉત્તરના ભાગમાં પલ્લવ જાતિના ચાલાવંશી અને દક્ષિના ભાગમાં પાંડયવ'શી રાજાઓને અમલ ચાલુ રખાવ્યા હતા. વળી આપણે પુ. ૧, પૃ. ૩૧૩, ૩૭૭ તથા પુ. ૨, પૃ. ૩૫૭ ટી. ન. ૨૩-૨૪-૨૫ માં જણાવી ગયા છીએ કે આ અન્તે રાજવંશીઓ મૂળે લચ્છિીં ક્ષત્રિયા જ હતા. તેમાંયે પલ્લવજાતિ ક્ષત્રિયા મૌશના એક પલ્લવ-એક શાખા-જેવા જ હતા. મતલબ કે, મા બન્ને રાજકર્તા ખરી રીતે તે પ્રિય. દર્શિન સમ્રાટના ભાયાતા જ હતા. તેથી જ તેણે પેતાના શિલાલેખામાં આ એ રાજવીઓને Bordering Lands≠સરહદ ઉપર આવેલા પ્રદેશોના રાજા તરીકે સખાખ્યા છે. એટલે કે તેણે તેમને પેાતાના આજ્ઞાંકિત જના તરીકે ગણ્યા વર્ણીન, ખાસ કરીને રૃ. ૩૫૮ તુ' પહેલું આસન,
www.umaragyanbhandar.com