________________
૩૮૨
આભીર, શક અને
[ એકાદશમ
નથી થતી? જે તે બન્ને આંક મળતા થઈ જાય તે તેમની ગૂંચ ઉકેલ આવી જાય ખરે.
આ ગૂંચનું સમાધાન આપણે આપણી દલોલથી તેમને કરી બતાવીએ તેના કરતાં તેમના જ મંત- વ્યને આધારે સમજાવીએ તે તેમને જદી સ્વી- કાર્ય થઈ પડશે. તેથી તેમના જ કથનને આગળ ધરીને જણાવીશું-આભીર અને ગ્રેટકાઝની ચર્ચા કરતાં તેમણે આગળ જતાં ઉચ્ચાયું છે કેBut whatever may have been the relationshipbetween these two kings, it must remain doubtful, whether either of them could have been the founder of the era in question. They both apparently use regnal years, the one in his inscription and the other on his coins; and such slight evidence as there is, may perhaps in dicate that Ishwarsena reigned before Ishwardatta (p. cxxxvi )=24 બે રાજાઓ૪૮ વચ્ચે ગમે તે સગપણ સંબંધ હેય, છતાં એ હકીકત તે શંકાસ્પદ જ છે કે, તે બેમાંથી એકેયે પ્રસ્તુત સંવતની સ્થાપના કરી હેય. તે બન્નેએ સ્પષ્ટ રીતે–પોતાના રાજ્ય
અમલે આટલાભા વર્ષે-એવા શબ્દો (તેમાંના ) એક શિલાલેખમાં અને બીજાએ સિક્કાઓ ઉપર-વાપર્યા છે જ; અને જે આ કિંચિત પુરાવો છે તેમાંથી એમ સૂચન મેળવાય છે કે, ઈશ્વરદત્તની પૂર્વે જ ઇવરસેન પર રાજ્ય કરી ગયે છે; (જુઓ પ્રસ્તાવના. પૃ.૧૩૬). ” એટલે એમ કહેવા માંગે છે કે, આભીર સંવતની સ્થાપના ઈશ્વરસેને કેઈશ્વરદત્ત કરી છે–એમાંથી કોણે કરી તે ભલે શંકામાં હેય છતાં ઈશ્વરસેન પહેલો થયો છે અને ઈશ્વરદત્ત પછીથી આવ્યો છે એમ તે ચોક્કસ છે જ. આટલી હકીકત જાણ્યા પછી પણ તેમણે પ્રસ્તાવના પૃ. ૧૭૬ ની જે સાક્ષી આપી છે ત્યાં તેમણે જે વિચાર દર્શાવ્યા છે તે નિહાળવા યોગ્ય છે. ત્યાં તેમણે લખ્યું છે કે 3 It may be noticed, however that his father, the Abhira Shivadatta, bears no royal title and this would seem to indicate that he himself was the founder of the Abhira Dynasty and presumably the predecessor of Ishwarlatta. The precise connection between these early Abhiras and the later Traikutakas cannot be proved; but
(૪૭) જુએ છે. આ. રે. પ્ર. પૃ. ૧૬૨. પારિ. ૧૩૫ પંક્તિ. ૯ થી ૧૫
(૪૮) ઈસેન આભીરપતિ અને મહાક્ષત્રપ ઈશ્વરદત્તઃ આ બંનેનાં નામ મિ. રેસને પોતે જ આગળની પંક્તિમાં જણાવ્યા છે એટલે કંઈ શંકા જેવું રહેતું જ નથી.
( ૪ ) સૈફટકસંવ-જેને વિદ્વાનોએ કચેરી અથવા ચેટી સંવત કહ્યો છે તેની ચર્ચા મિ. રેસને આ ઠેકાણે ઉપાડી છે. એટલે તેને પ્રસ્તુત સંવતસર (era in question) ગણવાને છે. જેની આદિ ઈ. સ. ૨૯
થી ગણવામાં આવે છે ( જુઓ નીચે ટી. નં. ૫૫)
(૫૦) એકે, એટલે ઈશ્વરસેને સમજવું અને શિલાલેખ માટે પૃ. ૩૭૭ ઉપર ટકેલ શિલાલેખ નં. ૪૫ ની હકીક્ત જુઓ.
(૫૧) બીજએ એટલે ઈશ્વરદતે સમજવું તેના સિક્કા ઉપરના શબ્દો માટે, આ પુસ્તકને અને તેને લગતી હકીક્ત જુઓ.
() ઉપરની ટી. નં. ૪૮ જુઓ.
(૫૩) જુઓ કે. આ. કે. પ્રસ્તાવના પ્ર. ૧૩૬ ૫. ૧૩૬, પંકિત ૧૪-રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com