________________
=
===
શિરેભાગે
[ nતીય તેનું ધન કોષાગારમાં ભર્યું, તથા અનેક રીતે લૂંટી કરીને તેમાંથી ઉત્પન્ન થયેલ દ્રવ્ય અગ્નિધર્મદેવથી પ્રજ્વલિત થઈને, પાખંડી (વેદિક મિત્ર પિતાના કેશાગારમાં લઈ ગયો હોવો ધર્મને ન માનનાર તેવા સર્વે) ધર્મના ઉપદેશકોને જોઈએ એમ પાક અનુમાન બંધાય છે. વળી રંજાડવા માંડ્યા. તેમના ધર્મસ્થાનો બાળી પાંખ્યાં. તેના અતિ પણ જ્યારે મર્યાદા મૂકી અને અને અધૂરામાં પૂરી તેમની કલ પણ ચલાવી. કર્મના પ્રાબલ્યથી ધનસંચય કરતાં છતાં પણ છેવટે જ્યારે તેને એમ ખાત્રી થઈ કે હવે કઈ સંતોષ ન થયો ત્યારે પૃચ્છા ચલાવી; અને બાકી રહ્યું નથી એટલે, પોતાના મતરિક સમાચાર મળ્યા કે, મગધદેશના પાટનગર પાટલિતિરસ્કારનો કેમ જાણે સાક્ષાત પડ આપવાને પુત્રમાં ૫૧ મહારાજા નંદના સમયનું, તેમણે બહાર પડ્યો ન હોય તેમ ઢોલ પીટાવી સંચિત કરેલું દ્રવ્ય પાંચ મોટા સ્તૂપરૂપે ઊભું ઉદઘોષણા કરાવી કે, જે કોઇ ભિક્ષુકનુ શ્રમણનું- કરી રાખેલું મોજુદ પડેલું છે. એટલે એક કાંકરે એક માથું પણ લાવી આપશે, તેને સે બે પક્ષી મારવાનો લાભ મળશે એવું વિચારી દિનારનું પારિતોષિક રાજય તરફથી મળશે. (એક તો મનભાવના પ્રમાણમાં ધનપ્રાપ્તિ થાય પર
જેમ અન્ય સ્થાનેથી જૈન મૂતિ એનું ખંડન અને બીજું તે પ્રદેશ જીતી લઈ પોતાની તથા ગળન કરી નાંખ્યું છે તેમ-મયુરામાંના સૂવર્ણ સમ્રાટ તરીકેની કીતિમાં વૃદ્ધિ પણ કરાય ). ય વડવા સૂપ-Vodva Tope પણ આ સમયે મગધ તરફ તેણે પ્રયાણ આદર્યું. ત્યાં જઈ
(૧૦) વિરોષ માટે જુએ ખંડ છઠ્ઠામાં મધુરા નગરીવાળા પરિશિષ્ટ
(૫૧ ) કે. શે. હિ. પૂ. ૫૫:- જે અમ લખ્યું છે કે) “ The wicked and valiaut Greeks occupied Saketa, Panchal and Mathura and advanced as far as Kusum- dhraj (Patliputra ) but Pushyamitra (Aguimitra ) ultimately drove them out of Magadha”=દર અને બહાદર ગ્રીકે. એ સાકેત, પાંચાલ અને મથુરાનો કબજો લીધો; અને તે બાલ કુસુમધજ (પાટલિપુત્ર) સુધી જઈ પહોંચ્યા, પણ પુષ્યમિત્રે (અગ્નિમિત્રે) તેમને મગધદેરામાંથી આખરે હાંકી કાઢયા હતા ” આ વાકયમાંને પાછો લાગ ખોટો ઠરે છે એમ હવે વાચકને રામજાશે.
ગ્રીકાએ પાંચાલ અને મધુરાનો જે કાંઈ પણ કબજો મેળવ્યું છે (અને તેની પૂર્વે મગધ તરફ વફા હોય ને કે તેમ બન્યું લાગતું નથી, તે તે અનિ. મિત્રના મરણ બાદ જ છે. (જુઓ મિનેન્ડરના તાલે જીવુલના વૃતાંતમાં)
( ૧૨ ) "જર, જમીન અને જો એ ત્રણે કલાનાં
છોરૂં ” આ કહેવત આપણે પ્રથમ વાર ઉપરમાં પૂ. ૭ ઉપર ટોકી ગમા છીએ. તે વખતે એમ પણ બતાવ્યું છે કે આ કળિયુગમાં પ્રથમ યુદ્ધ “ જર, જમીન અને નેરૂ” નામના ત્રણ તત્વમાંથી પ્રથમ કહે કે છેલ્લે કહો, પણ જેરૂ-સી–મેળવવાના લોભથી જે યુદ્ધ આદુરવામાં આવ્યું હોય તે કલિયુગ બેસતાં જ કરવું આવ્યું હતું. આ રિપતિ એમ ને એમ ચાલી આવતી હતીજ. પછી રાજ અજાતશત્રુના સમયમાં (એટલે જૈન ગ્રંથાનુસારે, પાંચમે આરો બેડો કે તુરત જ) કેવળ જમીન-ઉપરના ત્રણ તાવમાંનું બીજું તન-મેળવવાના આરાયથી જ યુદ્ધ કહ-અથવા મનુષસંહાર કહે ગમે તે નામ આપો, પણ તેવી-સ્થિતિ આદરવામાં આવી હતી. અને હવે જે તવું બાકી રહ્યું હતું તે જર– પસ-ક તે નિમિત્તે યુદ્ધ અથવા મનુષ્યસંહાર આદરવાનો પ્રસંગ આ કરિક રાજના સમયથી આરંભાયે છે.
અલબત્ત, ઉપરના ત્રણ યુદ્ધના બનાવોના આરંભે તે જે હેતુ બતાવાય છે તે મુખ્યપણે હેઈને જ ગણાગે છે. બીજા અનેક યુદ્ધો તે દરમ્યાન પણ થયાં જ હશે પણ આ ગણનામાં જે હેતુ પ્રબળપણે વતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com