SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] ત્યાંના રાજકર્તાને જીતી લીધેાપ અને પછી સગ્રહીત ધન એકઠું કરવા અહૈારાત્રિ મહેનત કરી, આખા નગરને ખાદાવી ખેાદાવી, જેટલુ જેટલું અને જ્યાં જ્યાંથી દ્રવ્ય મળ્યુ, તેટલું તેટલું' સ્વાધીન કરી લીધું; અને નગરના પણ નાશ કરવા માંડયા. અંતે દૈવની અવકૃપા થવાથી તેના જીવને કેવી રીતે નાશ થયા તે આપણે કલ્કિ રાજાની આખ્યાયિકા લખતી વેળાએ પુસ્તકાના કુકરા ઉતારી ટાંકી બતાવ્યું છે. આ પ્રમાણે એકદરે ત્રીસ વર્ષનું રાજ્ય ભાગવી ( ૧૬ વર્ષી પિતાની હૈયાતીમાં સંયુક્ત અમલથી, અને ૧૪ વર્ષી સ્વતંત્રપણે; પણ તેમાંયે સ્વતંત્ર સમ્રાટ એટલે કલ્કિ તરીકે તેા તેના રાજ્યઅમલના છેલ્લ ૭-૮ વ જ ) છયાસી વર્ષની (૮૬) ઉમરે તે મ. સ. ૩૫૨=૪. સ. પૂ. ૧૭૪ માં મરણ પામ્યા. જેમ કાઈ પણ વિગ્રહમાં વર્તમાન સમયે હમેશાં ખનતુ આવે છે તેમ તે સમયે પણુ મેાખરે રહેનાર સૈનિકને જ તેને મારે। સહન કરવા પડતા હતા, પછી તે મારા ફાવે તે તાપતા૫૪ હાય, દૂકા હોય કે અન્ય પ્રકારના હાય. છતાંયે વિગ્રહના પરિણામને યશ યા અપયશ રહ્યો હતા તેવી પ્રબળતા અન્ય સમયે નડ્ડી' હોય એમ સહજ અનુમાન કરવાનું કારણ રહે છે, ( ૫૩) આ સમરે મગધ ઉપર, જે માવંશી શાખાનુ રાજ્ય ચાલતુ` હતુ` તેને નમાવીને અવ'તિ પતિના ખડિયા તરીકે બનાવી દીધે હરો એમ સમ નય છે. પુરાણકાર પણ સાચુ જ કહે છે. (૫૪) તે વખતે તેપ, બંદુક વિગેરે કે કેમ તે મુદ્દો જણાવવાને અહીં આરાય માત્ર જુદા જુદા પ્ર!નાં યુદ્ધે બતાવવા આ શબ્દો લખાયા છે, શુંગ સામ્રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સ` હતુ` નથી જ; પૂરતા જ (૫૫) સાકેત બધા વિદ્વાનો લખ્તે ગયા છે, પણ તે। જેમ સૈનિકના શીરે ન પડતાં તેને દોરવનાર સૈન્યપતિને લલાટે જ ધરવામાં આવે છે, તેમ અહીં પણ ભલે પુષ્પમિત્ર રાજપદે હતા વા ન હતા, તેા પણ તે સમયના રાજકારણમાં તે મુખ્ય નેતા હાવાને લીધે, જે જે સઘળા નાંધાવા ચાગ્ય બનાવા બનવા પામ્યા છે મ. સ. ૨૯૮ થી માંડીને મ. સ. ૩૨૩ સુધીમાં, એટલે કે ગૌવંશની પડતીથી માંડીને અંત સુધીના ૨૫ વર્ષના ગાળામાં-તે સર્વેમાં પુરાણકારેએ તો તેવુ જ નામ આગળ ધર્યું છે. બાકી ખરી રીતે તે ઉપરનાં વણુને જોઇ ગયા છીએ તેમ તે પ્રત્યેક બનાવના ઉત્તરદાતા-મુખ્ય કર્તા--પુરૂષ તરીકે તેા નિરનિરાળીજ વ્યક્તિએ ડરે છે; જેમકે ( ૧ ) સાકેતને ૫૫ (ઈ. સ. પૂ. ૨૧૦ પહેલાં ) અને મધ્યમિકાના (ઇ. સ. પૂ. ૨૦૪ પહેલાં ) ધેરા. આ બન્ને ધેરા જે યવન સરદાર યુીડીમેાસે ધાળ્યા હતા તેના સમય મ. સ. ૩૧૭ થી ૩૨૩ સુધીના છ સાત વર્ષના ગાળાના કહેવાય; અને તે સમયે જો કે મૌય વશના રાજઅમલ જ હતા, છતાં રાજ્યની લગામ અમાત્ય તરીકે તો પુષ્યમિત્રના હાથમાં જ હતી એટલે તેનું જ નામ૧૬ આગળ ધરીને પુરાણકારાએ લખી વાળ્યું છે કે તે બન્ને બનાવા પુષ્પમિત્રા ખરો શબ્દ રાકલ નેઇએ. શાલ તે વર્તમાન કાળના શિયાળકાટનું' તે સમયે નામ હતું, જ્યારે સાકેત તે તા અયેાધ્યાનું. બીજી' નામ છે. સાકેત અને સાકલ અને જુદાં જ નગરી છે. ( જુએ નીચેનુ' ટી. ન. ૫૬) ( ૫૬ ) આ ઉપસ્થી સમજાશે કે ઇં. હિ, કા, ના લેખકનુ` કથન કેટલું સત્ય છે. તેમણે પુ. ૫, પૃ. ૩૪૬ માં જણાખ્યું છે કે so the slege of Saket and Madhyamika by Yavanas coulds not have with Pushya. been contemporaneous nmitra's horse-sacrifice but must have taken place before-યયાએ પાલેલ સાટ www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy