SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ પાટલિપુત્ર [ તૃતીય સમયે બનવા પામ્યા હતા. (જુઓ પુષ્યમિત્રના વૃત્તતિ.) (૨) મૌર્યવંશી બૃહદ્રથને મારી નાંખી અગ્નિમિત્રે જે ગાદી પિતાના હાથમાં લીધી છે તેમાં પણ, તે સિંઘ કાર્ય કરવામાં ભલે અગ્નિ. મિનો હાથ હતો, છતાં તે સમયે પુષ્યમિત્રનું જ અમાત્યપદ હેવાથી તે કાર્યના પ્રણેતા તરીકે પણ તેનું જ નામ લેવાયું છે. આ બનાવ મ. સં. ૩૨૩-ઈ. સ. પૂ. ૨૦૪ માં બને છે. (૩) યવન સરદાર સાથે ખૂનખાર યુદ્ધ કરીને પાંચાલ તથા સરસેન પ્રાંતમાંથી તેમને જે હાંકી કઢાયા છે તે યુવરાજ વસુમિત્રના હાથથી જ; તેમ બનાવ બન્યું છે પણ રાજા અગ્નિમિત્રના રાજઅમલ દરમ્યાન જ; છતાંયે પુષ્યમિત્ર ભલે તે સમયે રાજદ્વારી જીવનમાંથી તદ્દન નિવૃત્ત થઈ ગયા હતા અને લડાઈ કેવી રીતે દોરવાય છે તેનું નિરીક્ષણ કરવા અથવા બહુ તે જ્યારે જરૂર પડે ત્યારે કેવળ સલાહ આપવા જેટલો જ ઉપયોગી થઈ શકે તેવી સ્થિતિમાં જ હતો તથા તે હેતુથી જ તેને લડાઈમાં સાથે મોક્લવામાં આવ્યો હતો; છતાં તે સમયે તેનું કેવળ સાનિધ્ય ( ઉપરની ટીકા નં. ૫૫ જુઓ) અને મધ્યમિકાને છે તે પુષ્યમિત્રે કરેલ અશ્વમેધના સમયમ હોઈ શકે નહી, પણ તેની પહેલાં થઈ ગયા હોવા જોઈએ (એટલે કે, ઘેર . સ. ૧, ૨૨૦ માં છે. જ્યારે અશ્વમેધ ઈ. સ. પૂ. ૧૮૭ માં છે. આ માટે નીચે પારિગ્રાફ નં. ૪ જુએ. મતલબ કે બને બનાવની વચ્ચે ૧ર-૧૫ વર્ષનું અંતર છે. તેમાં અશ્વમેધ પ્રથમ છે અને ઘર પછીથી થયા છે) અને તેથી જ તેના લેખકે (પંડિત જયસ્વાલજીએ) પૃ. ૩૯૬ ના ટીપણુમાં લખ્યું છે કે, the siege of Saket (સાકેત અને સાકલના અમે માટે ઉપરની ટી. નં. ૫૫ જુઓ ) aust have been earlier than the horse-szcrifice. વળી ટ્રગસ પિપીઅસ જે પુણે ગ્રીક પણું હે વાને લીધે તે લડાઈ જીતાયાને યશઃ. કલશ પણ પુરાણકારોએ તેના શારે જ ચડાવ્યો છે. આ બનાવ મ. સં. ૩૩૦=ઈ. સ. પૂ. ૧૯૭ માં બને છે. (૪) તેવી જ રીતે પ્રથમ અશ્વમેધ જે કરે છે તે પણ અગ્નિમિત્ર સમ્રાટના રાજ્યકાળે જ. તેમાંયે પણ પુષ્યમિત્રની હૈયાતિ હતી એટલે પતંજલી મહાશયે તેમજ પુરાણિક ગ્રંથકર્તાઓએ તેને પુષ્યમિત્રો સાનિધ્યમાં જ સંપૂર્ણ થયો હોવાનું લેખાવ્યું છે. તેને સમય મ. સં. ૩૩૨ ઈ. સ. પૂ. ૧૯૫ માં છે. હવે સમજાશે કે વસ્તુ સ્થતિ ખરી રીતે ભિન્ન હોવા છતાં યે શા માટે પૌરાણિક ગ્રંથમાં કેટલાયે બનાવો પુષ્યમિત્રના નામે નોંધાઈ જવાયાં છે. અત્યાર સુધીમાં વર્ણવાઈ ગયેલા અનેક સામ્રાજ્યના અનેક પાટનગર પાટલિપુત્રનું થઈ ગયાં. છતાં કોઈને માટે આયુષ્ય સ્વતંત્ર પારીગ્રાફ લખીને તેનું મહત્ત દર્શાવવા પ્રયત્ન આદર્યો નથી જ્યારે કેવળ પાટલિપુત્રને જ તેના અપવાદરૂપ શા માટે બનાવાય તેવો પ્રશ્ન ગ્રંથકર્તા પણ તે હકીક્તને ટેકો આપે છે (કે ડો. ન કોની જુદો પડે છે ખરે છે કે. હિ. ઇ. પૂ૪૦૪ માં જણાવ્યું છે કે " Dr. Sten Korow ignores the statement of Trogus Pompeius, and holds without any hesitation that the Yaraua king, who laid siege to Sakal" (ઉપરની મારી ટીકા નં. ૫૫ સરખાવો) and Madhyamika contemporaneously with Pushyamitra's horse-sacrifice was Demetrius, son of Euthydeinos (Acta Orientalia. I P. 53)-કટર સ્ટેન કેનાઉ એ ડ્રગસ પિમ્પીઅસના ધન પ્રત્યે આંખમિંચામણા કર્યા છે. અને નિરસંકચપણે એમ માને છે કે, પુષ્પમિત્રના અશ્વમેધ યજ્ઞના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy