SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] રૂષભd ૩૫૩ હિંદી શક પ્રજા કોને કહેવી તથા તેનો વિકાસ કેમ થવા પામ્યો હતો તે ઉપરમાં પૃ.૩૪ર થી આગળનાં પૃષ્ઠ સમજાવ્યું છે તથા તે પ્રજામાંથી “શાહીવંશ' માં કયા રાજાઓની ગણના કરી શકાય તેની સમજૂતિ પૃ. ૩૩૯ માં આપી દીધી છે જેનો સાર એ છે કે, રૂષભદત્તનો વંશ તે જ શાહીવંશ અને તે જ હિંદીશક પ્રજા ગણવી રહે છે. એટલું અત્ર જણાવી, તેમના જીવનચરિત્ર સંબંધી જે કાંઈ જાણવામાં આવ્યું છે તે તથા તેમનો અંત કેવી રીતે આવ્યો કહેવાય તેની ચર્ચા હવે કરીશ. (૧) રૂષભદત્ત અવંતિપતિ નહપાણને કોઈ પુત્ર ન હોવાથી ગોમાં એમ ધારી શકાય છે કે, અરવલ્લીની તેની ગાદી ઉપર જે કોઈ પણ નિકટ સગાને પશ્ચિમને જે પ્રદેશ નહપાણને તાબે હતા અને હક પહોંચતો ગણી શકાતે હેય જેનું નામ આપણે મધ્યદેશ હોવાનું જણાવ્યું તેમનું સરણ તે તેની પુત્રી દક્ષમિત્રા અને છે ત્યાં તે હાકેમ તરીકે નિયત થયે હશે; અને સ્થિતિ અને જમાઈ રૂષભદત્તનેજ હતો; એટલે અવંતિમાં નીપજેલ નહપાણના મરણ તેમ જ સસરા જમાઈને ઘણું જ સમયે તે અતિ દૂર હતો. પણ જેવા તેને સમાસારાસારી પણ હતી; છતાં અવંતિની ગાદી ચાર મળ્યા કે તેણે અવંતિ તરફ પ્રયાણ આદર્યું તેને જે નથી મળી તે ઉપરથી અનુમાન કરી હશે. ત્યાં પહોંચવાને સૌથી ટૂક માર્ગ, અરવશકાય છે કે, તે પિતે નહપાણના મરણ સમયે લ્લીની દક્ષિણે શિરોહી અને આબુપર્વત પાસેથી અવંતિમાં હાજર નહીં હોય જેથી અન્ય સ- ગુજરાત રસ્તે માલવાની હદમાં પ્રવેશ કરવાને દારે ત્યાં જઈ, તે હસ્તમાં લઈ લીધી હશે. હતા. જ્યાં તે અડધે રસ્તેક પહોંચ્યો હશે ત્યાં અવંતિમાંથી રૂષભદત્તની ગેરહાજરીનું કારણ અવંતિની ગાદી તે બીજાએ બથાવી પાયાના કામપ્રસંગને લઈને માત્ર તાત્કાલિક બનાવરૂપે સમાચાર તેને મળ્યા લાગે છે. એટલે તેને માટે હોય કે તેની નિમણુંક જ અવંતિથી દૂર આવેલ પછી તે અવસર યોગ્ય એ જ રસ્તો રહ્યો હતો પ્રાંત ઉપર કરવામાં આવી હેવ એટલે વખત- કે, પોતાને સૈપાયલ પ્રદેશ ઉપર સ્વસત્તા સ્થાપી સર ત્યાં પહોંચી શક્યો ન હેય. બેમાંથી પાછલું સ્વતંત્ર રાજકર્તા તરીકે પોતાને જાહેર કરે. કારણ વિશે સંભવિત દેખાય છે. ગમે તેમ તેણે તેમ કર્યું અને ત્યારથી શાહી રાજવંશની બન્યું હોય પણ એટલું ચોક્કસ છે કે રૂષભદત્તને સ્થાપના થઈ કહેવાય. પણ અત્યાર સુધી મધ્યતેના સસરાની ગાદી મળી નથી જ. આવા સંજો- દેશની રાજધાની વર્તમાન શિરોહી શહેરની પાસેના (૧) આ સરદાર કોણ હતું, કયાંથી આવ્યો હતો? આવી શકતો હશે, તે વિષય કલ્પના કરતાં અનુભવને વિગેરે હકીકત માટે આગળ ઉપર ગર્દભીલ વંશની ગણાય; માટે તેની ચર્ચા અસ્થાને છે. હકીકત જુઓ. ૩) જુએ નહપાના વૃત્તાંતે તેનાં રાજગાદીના (૨) આ ઉપરાંત એક અન્ય કારણની પણ સંભા- સ્થાન વિશેની હકીકત. વના કલ્પી શકાય છે, તે સંભાવના તેની ઉમર અતિ વૃદ્ધ (૪) જે વ્યક્તિ ગાદીએ આવી છે તેને હક્ક પહેથઈ ગઈ હેવાની છે. પણ આવા રાજીપપ્રાપ્તિના પ્રસંગે તે ચતો નહતો, છતાં તેણે રાજલગામ હાથ કરી છે. એટલે સ્થિતિને વિચાર કેટલે અંશે તેના સૂત્રધારને આડે તેણે બથાવ પાડી હતી એમ લખવું પડયું છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy