SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પર૦ ૫૦૫ ૪૮૩ ૪૫૦થી ૪૪૦ ૭૦-૮૦ ૩૭૨ 3 ૪૫૫ ૪૫૦ ૪૨૫ ४०० ૪૦૦ આશરે ૧૨૭ આશરે ૪૦૦ ૧૨૭ ચાથી સદી ૩૦૨ ૩૦૩ ૩૬૩ ૩૬૨ મ. ર્સ છ ર ૪૪ ૩૩૨-૧ ७० Gu ૧૦૨ મ. સ. ૧૨૭ ૧૫૦ ૧૫૪ ૧૫૫ .૧૬૪ ૧૬૫ સમયાવલી [ પ્રાચીન મેનજીરાના ખંડિયા હાલ જ્યાં છે તે ભાગમાં સિંધ–સૌવીરની રાજધાની વીતભયપટ્ટન દટાયાનું નાંધાયું છે. (૧૨૫) શ્રી બુદ્ધદેવના જન્મ. ૨૫૯ હિંદુપ્રજાના રાજનગર તરીકે તક્ષિલાનું બંધ થવું. (૨૭૧) શિશુનાગવંશના રાજા ઉદયને પેાતાના રાજ્યના ચેાથા વર્ષે પાટલિપુત્ર નગરની સ્થાપના કરી. ૧૦૧ શ્રી રત્નપ્રભસૂરિએ દાઢેક લાખને જૈન ખનાવ્યા. ૩૮૬ : ભિન્નમાલ–એશિયા નગરીની સ્થાપના. ૩૮૬–૩૯૨ ગૂર્જરપ્રજાની ઉત્પત્તિને સાચેા સમય. ૩૮૬ (૩૮૬) એક જૈનાચાર્યે લાખા મનુષ્યાને જૈનધર્મી બનાવ્યા. (૩૪૭) કલિંગપતિ રાજા ખારવેલને સમય (૨૮૬) કાત્યાયન વરરૂચિના સમય. ૨૨૪ ૫. ચાણુાકયના બાપદાદાએ હિંદમાં આવી વસ્યા. ૩૮૬ એક ખીજું નાનું શકપ્રજાનું ટાળું હિંદમાં આવી વસ્યું. ૩૮૬ કાત્યાયન વરરૂચિને સમય (૨૨૭) ચંદ્રગુપ્ત મગધના સમ્રાટ થયા ૨૫; કર્લિંગપતિ વક્રગીવનું મરણુ. ૨૬ ડાશીમાના ખાળ ગરમાગરમ ખીર ફુંકીને કિનારેથી પીવાને ખલે એકદમ વચ્ચેથી પીવાના પ્રયત્ન કર્યા જેથી તે દાઝી ગયા. ૨૪ કલિંગપતિ વક્રગ્રીવ સાથે, ચંદ્રગુપ્ત અને પં. ચાણકયે મળી જઈ, પેલી સુવર્ણ પ્રતિમાના વેર લેવાના બહાનાતળે મગધપતિ નવમાનંદ ઉપર ચડાઈ કરીને મગધ જીતી લીધું તથા નંદવંશના અંત આણ્યા. ૨૫ સુદર્શન તળાવ બંધાયાના અંદાજી સમય. ઉજૈનીનગરી જે નંદ પહેલાના રાજ્યે મગધ સામ્રાજ્યમાં ભળી જવાથી પાટનગર તરીકેનું ગૌરવ ગુમાવી બેઠી હતી તે રીતે જળહળવા લાગી. ૨૭. ચંદ્રસ સમસ્ત ભારતના સમ્રાટ થયા. ૨૭ ૩૫૮ ૧૬૯ ૩૫૦ ૧૭૭ પં. ચાણકયનું મરણ ૨૯; મુનિ ચંદ્રગુપ્તનું અવસાન. ૩૦ ૩૪ ૧૮૧ ૩૩૫ ૧૯૨ ૩૪૬-૪૮૫છી ૧૭૯-૮૧ દક્ષિણ હિંદ મગધ સામ્રાજ્યના એક ભાગ તરીકે લખાતા બંધ થયા. ૩૦ આખા પંજાબ પ્રાંતમાં નાના ક્ષત્રિય રાજાઓએ આપસઆપસમાં સ્પર્ધા કરવા માંડી અને ખળવા જગાડયા. તેને દાખી દેવા સમ્રાટ બિંદુસારે યુવરાજ સુષીમને મેાકલ્યા, તે વખતે સુષીને યશ મળ્યા. ૩૦ પંજાબમાં કરીને ઉગ્રપણે ખળવા જાગ્યાઃ બિંદુસારે યુવરાજ સુધીમને પાછા મેકક્લ્યા પણ આ સમયે ભંડારાએ દગા કરી તેને મારી નાંખ્યા ૩૧: સુષીમના મરણુબાદ તે ખળવા સમાવવા ઠુંઠ પાટલિપુત્રથી ખીજા ક્રાઈમ મેકલવાને બદલે, વચ્ચે જે અવંતિનો દેશ હતા ત્યાંના સૂખાપદે રહેલ કુમાર ૧૯૫-૬ બિંદુસારે રાજ્યની લગામ સ્વહસ્તે લીધી. ર૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat બાદ મહાઅમાત્યપદ મહામંત્રી સુબંધુને સોંપાયું. ર૯ www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy