SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ શબ્દ જોડાયાનું જણાયું છે પણ તેમાં રૂષભદત્તને નિમયાનું જણાયું નથી. નહીં તેા, જ્યારે ભૂમક અને નહપાણને ખેલાવાયા છે ત્યારે તેના જમાઇ રૂષભદત્ત વિદ્યમાન પણ હતા એટલું જ નહીં પણ એક શક્તિવંત અને મહાન વ્યક્તિ તરીકે પ્રખ્યાત પણ થઇ ચૂકયા હતા, તે તેને કાં નિમંત્રણ ન મેકલ્યુ ? મતલબ ક્ષહરાટ જાતિના નહાતા. સભદત્ત એક સરખા ત્રણ ( ૩ ) આગળ આપણા વાંચવામાં-જાણુવામાં આવશે કે, જ્યારે અતિની ગાદીએ ગ ભીલ વંશના આદિપુરૂષ રાજા દણ હતા અને તેણે જૈનાચાર્ય કાલિકસૂરિની બહેનને સરસ્વતી સાધ્વીને-પેાતાના જનાનામાં ગાંધી રાખી, આખા જૈન સધર્નું અપમાન કર્યુ` હતુ` ત્યારે તેના પ્રતિકાર કરવા, મજકુર કાલિકસૂરિએ હિંદ બહારની જે શક પ્રજાને સહકાર મેળવ્યેા હતેા, તે સર્વે પ્રથમ સૌરાષ્ટ્ર રસ્તે ઉતર્યાં હતા. તેમ તે સમયે વર્ષારૂતુ બેસી ગઇ હતી, જેથી કેટલાક વખત સૌરાષ્ટ્રમાં જ સ્થિત થઈને રહ્યા હતા. પછીથી આ પ્રજાએ ગભીલ રાજા ઉપર ચડાઇ લઇ જઇ અવંતિ જીતી લીધું' હતું અને ત્યાંના ગાદીપતિ બની બેઠા હતા. આ પ્રમાણે એક સ્થિતિ થઇ. જ્યારે ખીજી સ્થિતિ કેમ હતી તે વિચારીએ, રાજા નહેપાણુ ક્ષહરાટના મરણુ બાદ અતિની ગાદીએ ગભીલ વંશ આવ્યા છે. એટલે કે ખરા હકદાર નઃપાણુના જમાઈ રૂષભદત્ત હતા છતાં તેણે ગાદી ખથાવી પાડી (૫૩) ઝુઓ ઉપરમાં “ તેમનું સરણ્ અને સ્થિતિ ” વાળા પારિગ્રાફ્ ( ૫૪ ) જીઓ નીચેની ટી, નં. ૭૩, (૫૫) જુએ ઉપરમાં પૃ. ૩૫૪ ની હકીકત. (૫૬) આ સ્થિતિ એમ સૂચવે છે કે, રાજ રૂષભદત્ત એક્દમ અતિ વૃદ્ધ થઈ ગયા. હરો અથવા મરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ ૧૪ હતી.૫૩ મતલબ કે, ત્યારથી રૂષભદત્ત અને ગભીલ બન્ને એક ખીજાના વૈરી બન્યા ગણાય. તા પછી જ્યારે રાજા ગભીલને ઠેકાણે લાવવાને જરૂર પડી ત્યારે, કાલિકસૂરિએ, ગબીલના જ વૈરી અને તેના જ પાડેાશીપપ (કારણ કે ગર્દભીલની અવતિની હદ અને રૂપભદત્તની ગુજરાતની હદ બન્ને અડીઅડીને હતી ) રૂષભદત્તને કાં આમંત્રણ ન કર્યું ?પ૬ વળી તે રૂષભદત્ત તે જૈન ધર્મી જ હતા. તેમ આ કાર્ય કાઇનું અંગત નહેતુ પણ સ્વધર્મની અવહેલના થતી બચાવવા માટે હતું. એટલે કાલકસૂરિને તે પેાતાથી બનતી સ મદદ કરત જ; છતાં કાલિકસૂરિએ રૂઞભદત્તતી મદદના પ્રયાસ, યાચના કે સ્વીકાર કાં પણ કર્યો વિના, ઠેઠ હિંદની બહારની કોઇ પ્રશ્ન ઉપર શા માટે ધ્યાન પહોંચાડયું ? અને તે પણ ભલે થાન પહોંચાડયું તે પહાંચાડયું પણ જયારે કાલિકસૂરિ તે સને લખતે પાછા ફર્યાં ત્યારે તેમના લાવલસ્કરને, પોતાના પ્રાંત સારાષ્ટ્રમાં રૂષભદત્તે શા માટે આશ્રય આપ્યા ? આ પ્રમાણેની તથા ઉપર વર્ણવાયેલી સ્થિતિને જો સાથે વિચાર કરીશુ તેા સહેજ માલૂમ પડશે કે કાલિકસૂરિએ આમંત્રિત પ્રજા અને આ રૂષભદત્ત એમ બને એક ખીજાના સંબંધી હાવા જોઇએ ( નહીં તો પેાતાના પ્રાંતમાં આશ્રય આપત નહીં.) તેમજ રૂષભદત્ત કરતાં આ મહારથી આવેલ પ્રજા વિશેષખળવાન હેાવી જોઇએ. એટલે જ્યારે રૂષભદત્તને-ડિસિથેિઅન્યહિંદી શક તરીકે આપણે ઓળખી રહ્યા છીએ ત્યારે પથારીએ હરશે. અને જે મરણ પામ્યો.ડાય તે તેના સ્થાને તેના યુવાન પુત્ર ગાદીએ બેઠા હાથ જેનામાં રાન ગભીલની સામે થવા જેવું સામર્થ્ય નહીં દેખાયું હોય. ઉપરની સધળી પરિસ્થિતિના વિચાર કરતાં તે વૃદ્ધ બની જઈ પથારીવશ હોવાનુ અનુમાન કરવું વધારે બંધ બેસતુ' ગણારો. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy