________________
ને સમય
પરિચ્છેદ ] શુગવંશ, ( મ. સં. ૩૨૩=ઈ. સ.
( મ. સં. ૪૧૩=ઈ. સ. (૧) અગ્નિમિત્ર-શંગવંશના સ્થાપક–
પૂ. ૨૦૪ ) થી પૂ. ૧૧૪) સુધી
૯૦ વર્ષ
સમ્રાટ-પુષ્યમિત્રની
હૈયાતીમાં ૩૨૩ થી ૩૩૯ ૨૬સ્વતંત્ર સાદો ૩૩૯ થી ૩૪૬
સમ્રાટ કતિકરૂપે ૩૪૬ થી ૩૫૩
૨૦૪ થી ૧૮૮ ૧૮૮ થી ૧૮૧= ૧૮૧ થી ૧૭૪=
૧૬ ( ૭ ૭)
અંતર્ગત યુવરાજ
વસુમિત્ર
૩૩૯ થી ૩૪૬
૧૮૭ થી ૧૮૮ )
"
ર
(૧) અનેક પુરાણોના આધારે પાછુટર સાહેબે જે ગોઠવી છે તે જાઓ પા, ક. લિસ્ટ નામે પુસ્તકમાં પૃ. ૭૦) પુષ્યમિત્ર ૩૬
અગ્નિમિત્ર ૮ સુષ ૭.
વસુમિત્ર ૧૦ જુઓ ઉપર
ટીન ૧૯ અંધક ૨
પુલિંદિક ૩. ઘેષ ૩
વજમિત્ર ૯ ભાગવત ૩૨
દેવભૂતિ ૧૮
૧૨૦ (૨) મિ. વિલેંટ સ્મિથના મતે (જાએ અ.હિ. છે. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૪ ટી. નં. ૧ )
પુષ્યમિત્ર ૩૬ અગ્નિમિત્ર ૮ વસુમિત્ર ૧૦ અંધક ૨ પુકિંદિક ૩
ઘોષ ૩. વામિત્ર ૯
ભોગવત ૩૨ દેવભૂતિ ૧૦
(૩) કે. હિ. છે. પૃ. ૧૧૮ ઉપર લિસ્ટ આપ્યું છે તે ઉપરમાં નં (૧)ના પાટર સાહેબના લિસ્ટ પ્રમાણે જ છે.
(૪) બુદ્ધિપ્રકાશ પુ. ૭૬, પૃ. ૮૮ માં દિવાન બહાદર કેશવલાલ હર્ષદરાય ધ્રુવે વાયુપુરાણના સંશોધન બાદ પોતે તારવી કાઢયા પ્રમાણે પુષ્યમિત્ર ૩૭
અનિમિત્ર ૩૦ સુઝ ૭
વસુમિત્ર છે પુલિદિક ૩
ઘોષ ૩ વસુમિત્ર ૭
એદ્રક ૭ દેવભૂતિ ૧૦
(૫) જ. એ. સે. બેં. પુ. ૪૯ (૧૮૦)ભા. ૧ પૃ. ૨૧ થી ૨૯ ઉપર, હિંદના આંકીઓલોજીકલસવાળા મિ. એ. સી. કાર્બોઈલે જે સિક્કા પિતાને મળી આવ્યા હતા તે ઉપરથી “ મિત્રવંશ ” ના રાજ તરીકે આપ્યા છે. તેમણે તેમાં નામ કે તારીખને અનુક્રમ સાચ નથી એમ સમજવું. માત્ર સિક્કા જોયા છે તેટલું ચોક્કસ છે. વળી તે મિત્રવંશ કયો કહેવાય? શુંગવંશ સાથે શું સંબંધ છે? તે બને એક કે ભિન્ન છે, તેવું પણ કાંઈ સૂચન કર્યું નથી. ( એમ તે ઈરાનના રાજઓ જે પિતાને રધુવંશી દિલિપના ભાઈઓ કહેવરાવે છે તેઓના છે? પણ “મિત્ર” શબ્દ છેડાયલો લાગે છે.) ૧ પુષ્યમિત્ર
૮ મિમિત્ર ૨ ભદ્રષ
૯ ઇમિત્ર ૩ સૂર્યમિત્ર
૧૦ વિજયમિત્ર ૪ અનુમિત્ર
૧૧ સત્યમિત્ર ૫ ભાનુમિત્ર
૧૨ સયમિત્ર ૬ અનિમિત્ર
૧૩ આયુમિત્ર ૭ ફક્યુનિમિત્ર
૧૪ ધ્રુવમિત્ર ( આ પ્રવમિત્રને સિક્કો મિ. કાર્લાઈલે તેને નથી, પણ સર કનિંગહામે જોયો છે એમ નોંધ ઉમેરી છે.)
( ૧૬ ) જુએ ઉ૫રમાં ટી, નં. ૧૬ અને તેની સાથે સરખાવે. તેમાં પ્રથમના સાત વર્ષ સાદા સમ્રાટ તરીકેના અને બીજ સાત કલિક સમ્રાટ તરીકેના લેખવા, એકંદર ૧૪ વર્ષ સ્વતંત્ર સમ્રાટના.
T
ܕܕܕ
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com