SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] રાજ્ય છે. સ. પૂ. ૧૫૯ થી ૧૧૪=૪૫ વર્ષ જ ચાલ્યુ' છે. એટલે તેણે ૪૫ વરસ તે મહાક્ષત્રપ તરીકે રાજ્ય ચલાવ્યું હતું અને તે પૂર્વે મિનેન્ડર બાદશાહના ક્ષત્રપ તરીકે મહા જવાબદારીપૂર્ણ હાદ્દા ઉપર તે ભૂમનુ આયુષ્ય ભૂમકા જન્મ ક્ષત્રપ મહાક્ષત્રપ "" .. સરની ઉત્પત્તિ મ. સ. ૩૧૪ = ઇ. મ. સ’. ૩૪૫ = ઇ. મ. સ. ૩૬૮ = ઇ. મ. સ'. ૪૧૩ = ઇ. તે ,, ભરણુ આપણે સાબિત કરી ગયા છીએ કે મિનેન્ડર બાદશાહના પ્રથમ ક્ષત્રપ હતા અને બાદશાહના મરણ પછી મહાતેના શજ્ય ક્ષત્રપ પદ ધારણ કરી, વિસ્તાર પેાતાના પ્રાંત ઉપર જ રાજ ચલાવવા મ`ડી પડયા હતા. એટલે પાતે ગમે તેવા મહાપરાક્રમી હોય અને ગમે તેટલી મહેાટી છતા મેળવવા પામ્યા હાય, પણ જ્યાંસુધી તે તાબેદારી દશામાં-એટલે કે ક્ષત્રપ દરો હતા ત્યાંસુધીની સર્વે છતા તેના નામે ચડાવવાને બદલે તેના શિરામણી મિનેન્ડરને નામે જ નાંધવી રહે છે. બાકી ન્યાયને ખાતર એટલું જરૂર કહી શકાય કે અમુક પ્રાંતા છતી આપવામાં તેના હાથ હતા. આ પ્રમાણે જે મુલકા તેણે પોતાના સ્વામી ( ૩૩ ) જ્યારે ડિમેટ્રીઅસની સાથે તે હિંદમાં ઈ. સ. ૧. ૧૯૨માં આવ્યો ત્યારે તેની ઉમર ૨૧ વર્ષની એટલે કે ભર યુવાનીમાં હતા એમ આ ઉપરથી કહી શકારો, ( જી ઉપરમાં ડિમેટ્રીઅસના વૃત્તાંતે ) (૩૪) જ્યારે મિનેન્ડર બાદશાહ થયા ત્યારથી જ ભૂમને ક્ષત્રપ નીમ્યા હતા, ( જીએ મિનેન્ડરના વૃત્તાંત, ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૨૯ નીમાયા હતા; તે સમયે પણ ક્રમમાં કમ તેની ઉમર ૪૦ થી ૪૫ વર્ષની તા હશે જ. વળી આગળ ઉપર સાબિત થશે કે તે મહાક્ષત્રપ બન્યો ત્યારે તેની ઉમર ૫૦ વર્ષની થઈ ગઈ હતી. તે ડિસામે સહેજે તેનુ આયુષ્ય ૫૫+૫=૧૦૦ વર્ષનું જે આપણે આંકીએ તે વારતવિક લેખાશે. એટલે પાતાની ઉમર સ. પૂ. ૨૧૩૭૩ = ૩૧ ૫૪ સ. પૂ. ૧૮૨૭૪ = સ. પૂ. ૧૫૯૩૫ = સ. પૂ. ૧૧૪ મિનેન્ડરને જીતી આપ્યા હતા તેને કાંઈક નિર્દેશ અત્ર કરી લઈએ. ૯૯ મિનેન્ડર જ્યારે ડિમેટ્રીઅસની ગાદીએ બેઠા ત્યારે તા તેને વારસામાં માત્ર પંજાબ તથા તેની પશ્ચિમના થોડાક પહાડી પ્રદેશ જ મળ્યા હતા; પણ પાછળથી પંજાબમાં આવેલ સતલજની દક્ષિણના પ્રદેશ તથા સિધ ઇ. જે તેણે મેળવ્યા હતા તે તેના આ યુદ્ધકુશળ અને શુરવીર યાહ્ના ભ્રમકને લીધે જ પ્રાપ્ત થયા હતા. તે દેશ જીત્યા બાદ તેના ઉપર વહીવટ કરવાને પણ તેને જ નીમ્યા હતા. પછી તેા તેણે એક પછી એક પ્રદેશ જતીને મિનેન્ડરના રાજ્યમાં વધારા કર્યો રાખ્યા હતા એટલે સુધી કે જ્યારે બાદશાહનું મરણ થયું ત્યારે તેને હવાલે રાજપુતાનામાંના અરવલ્લી ડુંગરના પશ્ચિમે આવેલા સધળા ભાગ, સિંધ,૭૭ = . ( ૩૫) સરખાવેા ઉપરની ટી. નં. ૩૨, (૩૬) પુરવાર કરાયું છે કે, ડિમેટ્રીઅસ સતલજ નદીને કાંઠે અગ્નિમિત્રની સાથે યુદ્ધ કરતાં મરણ પામ્યા છે. મતલબ કે તેના રાજ્યની હદ ત્યાં આવીને અટકી જતી હતી. ( જુએ ડિમેટ્રીઅસના વૃત્તાંતે, ) (૬૭) અહીં ભ્રમના તથા મિનેન્ડરના સિક્કાઓ મળી આવે છે તેથી આ અનુમાન ઉપર વિદ્વાના ગયા www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy