________________
૩૦૮
હકુમત સ્થાપી દીધી હતી. આ ત્રીજો, વખત જતાં ખીજા વિભાગની પેઠે પાતે, પણ હિંદમાં સ્વતંત્ર થઇ જતા. તેમાં પહેલા વિભાગ વિશે કશી શકા પણ રહેતી નથી તેમ સ્પષ્ટ સમજી શકાય તેવી સ્થિતિવાળા છે; જ્યારે ત્રીજો વિભાગ શંકાસ્પદ લાગે છે. જે તેમના કહેવાની મતલબ એમ થતી હાય કે, ખીજો વિભાગ જેને આપણે ઈન્ડપાર્થીઅન તરીકે ઓળખાવ્યા છે, તેની જ પેઠે ઈન્ડસિચિ યનવાળા, શક પ્રજાવાળા ત્રીજો ભાગ, પણ હિંદમાં ઉતરીને સ્વતંત્ર રીતે બાદશાહી પદ ધારણ કર્યાં જતા હતા, તા તે સમીચીન નથી; કેમકે આપણે જે હવે પછીના પરિચ્છેદ તેમના વૃત્તાંત માટે છૂટા પાડયો છે તેમાંની હકીકતથી સાબિત કરીશુ` કે, તેઓના ઉતાર પાર્થીઅને પ્રજામાંથી થયા જ નથી: એટલે કે તે બન્ને પ્રજા ભિન્ન જ છે:૮ ખાકી જેમ હિંદ સાથે પહલ્વાઝના રાજ પ્રીય સંધાન વાળા પારાના અંતભાગે પૃ. ૩૦૩ ઉપર જણાવાયું છે તેમ, તેના ઉદ્ભવ પાર્થીઅન સમ્રાજ્યમાંથી થયા છે એટલું સત્ય છે. એટલે પાર્થી અન પ્રજા તરીકેના હિસાબ ગણતાં ખે વિભાગ પડયા કહેવાશે. જ્યારે પાથી અન સામ્રાજ્યના હિસામે ત્રણ ભાગ થયા કહેવાશે; પણ તેમણે તેા ખીજી રીતે તે વિભાગ પાડયા દેખાય છે. તેમનું કથન બાદશાહી દરજજાના ત્રણ રાજકર્તાઓ આશ્રયીને થાય છે તે તે પ્રમાણે પડતુ' નથી; કેમકે ઇન્ડાસિથિયન પ્રજાના રાજકર્તાઓએ ઇન્ડાપાર્થીઅનની પેઠે કદી પણ બાદશાહી પ્રકાભ ધારણ કર્યાં જ નથી. તે માત્ર
માલૂમ
(૭) એ પૃ. ૩૦૩ ટી. નં. ૫૪ ની ટીકા (૮) જુએ પૃ. ૩૦૩ ના છેડાની હકીકત. ( ૯ ) આ ઉપરથી સાબિત થશે કે ઇન્ડા સિથિયન અને પાર્થી અન્યને રાજકીય સંખ્ધ હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
માઝીઝ
[ મ
જ
'રાજા' કે તેવા સાદા બિરૂદથી જ સ ખાધાયા મારા કહેવાનો તાત્પ એ છે કે, જે હિંસાખે ગણે તે પ્રમાણે, પાથી અને પ્રજામાંથી કે સાત્રાનમાંથી એ વિભાગ જ ઊભા થયા હતા એમ કહી શકાશે; નહીં કે ત્રણ.૧૦ ત્યારે પ્રશ્ન એ થાય છે કે, તેમણે ત્રણ વિભાગ પાડયાનું અનુમાન દોર્યું કયા કારણે ? અને તે કારણ સાચું છે કે ખાટુ? તેમજ તે અનુમાને હિંદી ખ઼તિહાસને કાંઇ અન્યાય કર્યો છે કે કેમ ? તપાસ કરતાં તેમનું મંતવ્ય જે માલૂમ પડે છે, તે આ પ્રમાણે છે.૧૧ The first three Saka sovreigns who succeeded to the dominions of Yarana (Greek) Kings on the N. W. Frontier Provinces and the Punjab were Mauses, Azez I and Azilises... The assumption of the Imperial King of Kings" by these Saka and Pahalva sovereigns is most significant and testifying in a manner, which cannot be mis. taken (to the diminished power of Parthia at this period)=યવન રાજાઆના, વાયવ્ય ખૂણાના સરહદી પ્રાંતા તથા પંજાબ ઉપર જે ત્રણ શક બાદશાહેાની સત્તા જામી હતી તે મેઝીઝ, અઝીઝ પહેલા અને અઝીલીઝ હતા...આ શક અને પલ્લી મહારાજાએએ, ‘શહેનશાહ' નું ગૌરવ દર્શાવતા બાદશાડી ઇલ્કાબ જે ધારણ કર્યાં છે તે ધણા જ અર્થાસૂચક છે, અને તે સમયે પાર્થી આની સત્તાની ટ
title
་་
નહીં. ઈન્ડસિથિયનના રાજકર્તાએ સ્વતંત્ર જ છે: સરખાને ઉપરની ટીકા નં. ૧.
(૧૦) સરખાવા પૃ. ૩૦૨ ની ટીકા નં. પર તથા ૫૩ (૧૧) જીએ કે, હિ. છૅ. પૃ. ૫૬૯.
www.umaragyanbhandar.com