SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ મૌર્ય સામ્રાજ્યની [ ષષમ સામર્થ વિધિએ અર્પણ કર્યું નહોતું. એટલે પરિણામ વિપરીત આવ્યું હતું અને જે રહ્યાસહા નાના પ્રદેશ ઉપર તેની રાજ્યસત્તા ટકી રહી હતી, તેની પ્રજામાં પણ તેના નિત્ય જીવનમાં ઉગ જ તરવર્યા કરતો હતો. દક્ષિણાપથમાં પણ લગભગ તેવી જ સ્થિતિપ્રજાધર્મને અંગે કહે તે ચાલે-પરિવર્તી-રહી હતી. ત્યાંને સમ્રાટ શતવહનવંશી સાતમે પુરૂષ જેને શાતકરણી બીજે કહેવાય છે તે પણ અવંતિપતિ સુભાગસેન જે જ ઘમંડી રાજવી હતું. તે તે ગાદીએ આવ્યું ત્યારે સુભાગસેનની પેઠે આધેડ ઉમરને નહીં, પણ બીલકુલ ઉછરતી વયને યુવક હતું, એટલે સોટો ફેરવવાની જ રાજયનીતિ ચલાવવાની વૃત્તિવાળો હતો, પણ તે સમયે તેના સુભાગે અવંતિપતિ તરીકે મહારાજા પ્રિયદર્શિનને તેના ઉપર અંકુશ હતો; કે જે ખૂદ પ્રિયદર્શિનના કલિંગદેશના ખડક ઉપર પિતે જ કોતરાવાયેલા શિલાલેખથી આપણે જાણી શકીએ છીએ; કેમકે તેમણે કલિંગપતિ શાત- કરણીને જબરજસ્ત હાર ખવરાવીને પિતાના આધિપત્ય નીચે આપ્યો હતો.૪૦ એટલે જ્યાં સુધી પ્રિયદર્શિન જીવતો રહ્યો, ત્યાં સુધી તે બહુ ભયંકર પરિણામ આવતું અટકી પડયું હતું; પણ પ્રિયદર્શિન રણું ઈ. સ. પૂ. ૨૯૦ માં થતાં જ તે નિરંકુશ બની ગયે. વળી તેમાં અવંતિપતિ સુભાગસેનને રાજ્યકારભાર નબળો જે, એટલે અવંતિપતિના સ્વામિત્વની ઝુંસરી ફેંકી દઈ તેણે પિને જે વૈદિક ધર્મ અંગિકાર કર્યો હતો તેને જ પ્રચાર કરવા મંડી પડ્યા. અને આનંદમાં ને આનંદમાં તેણે એક અશ્વમેધ પણ કરી વાળ્યો. પછી અવંતિને સર કરવા નજર દોડાવી. ખૂબ લાવલશ્કર સાથે વિદિશાઉજની પર ચડાઈ લઈ ગયો અને રાજ સુભા સેનને હરાવી ( કદાચ તે લડાઈમાં સુભાગસેન ભરાયે પણ હશે) એક વખત માટે પોતે અવંતિપતિ બની પણ બેઠે અને તેની ખુશાલીમાં ત્યાં એક બીજો અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો. ઉપરાંત તે સ્થળે મોટે વિજયસ્તંભ રોપીને તેનું સઘળું ખર્ચ ત્યાંની પ્રજા પાસેથી વસુલ કર્યું. અને સુભાગસેનની ગાદી ઉપર તેના જ પુત્ર કે બંધુ બૃહપતિમિત્રને૪૩ બેસારીનેએટલે કે પોતે જે ઉજૈનપતિને ખંડિયે હતો તે જ ઉજનપતિને સામો પોતાનો ખંડિયો બનાવિને, પોતાના દેશ-દક્ષિણાપથમાં પાછો ફર્યો. -- ---- ----- (૪૦) સુદર્શન તળાવની પ્રશસ્તિમાં પણ આ જ બનાવનો પડઘા પડાય છે, કે બે વખત તેણે પોતાને હાથ દક્ષિણાપથના સ્વામિને બતાવી આપે હતો. (૪૧) તેના પૂર્વજોને જનધર્મ હતે પડ્યું તેને રાજ્ય પુરોહિત પતંજલી મહાશયના ધર્મોપદેથી તેણે વેદિક ધર્મ અંગિકાર કર્યો હશે એમ સમજાય છે અથવા એમ પણ હોય કે, Action અને Reaction ના સિદ્ધાંત મુજબ, જે જૈનધર્મ મહારાજ પ્રિયદરિનના સમયે એકદમ શિરાભાગે પહેર્યો હતો તેનું પતન સરવું જ હતું એટલે આવાં કારણે ઊભાં થવાં પામ્યાં હતાં. (કેમકે એક વસ્તુની ઉન્નતિ થતાં થતાં એક દિવસે-Zenith-ઉદુષ્ટ અવસ્થાએ પહોંચે જ, અને Zenith આવી એટલે તેનાથી ઉંચું તે જવાનું હોય જ નહીં, પછી તે સ્થિર રહે કે પડવા માંડે : બેમાંથી એક થવું જ જોઈએ.) જેમ સૂર્યોદય થયા બાદ તે મધ્યાન્હ ઉપરી ભાગે આકાશમાં આવે છે અને તે પછી કમે કમે તે નીચે ઉતરતે જાય છે તેમ. (૪૨) જુએ વિહિરને વિજયસ્તંભ તથા તે ઉપરના શિલાલેખ (૪૩) આ માન્યતામાં કેટલાક ફેરફાર પાછળથી કર્યો છે, પણ ખરે શું હેઈ શકે તે વિચારી નક્કી કરવા જેવી સામગ્રી મળી શકી નથી; તેથી એમને એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy