SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] અને તે ઉજૈનપતિ પાતાના સામું માથું ઉંચકી ન શકે તેની તકેદારી રાખવા પોતાના જ વૈદિકધર્મી એક અમલદારને-નામે પુષ્યમિત્રને-તે રાજ્યના મુખ્ય સેનાધિપતિ તરીકે મૂકતા ગયા. આ પ્રમાણે દક્ષિણાપથના સ્વામી શતકરણી ખીજાનું ધર્માંધપણું' પણ, જો કે ચાવે ચડયુ હતું, છતાંયે તે બહુ પરાક્રમી હોવાને લીધે ચેડા વખત તે। નભી રહ્યું હતુ; જ્યારે રાજા સુભાગસેના નબળા પડી જવાથી—નાના પ્રદેશના જ સ્વામી થઇ જવાથી–કેમકે તેના રાજ્ય કુટુબના નખીરાએ જ ભાગલા પાડી નાંખ્યા હતા; એટલે તેના ધર્મો ધપણાનું ટહુ તેા ચાલી શકયું જ નહેતુ. આ બનાવ મ. સ, ૨૯૯=. સ. પૂ. ૨૨૮ માં બન્યા હતા. રાજા સુભાગસેનની જગ્યાએ બૃહસ્પતિમિત્ર અવતિપતિ તરીકે આવ્યા અને આપણે જોઈ ગયા છીએ કે જે મૌર્ય સામ્રાજ્યની કીતિ એક વખત દિગ ંતવ્યાપી બની રહી હતી તે જ મૌય સામ્રાજ્ય માત્ર એક દશકા જેટલા ટૂંકા કાળમાં જ ( દશ વર્ષોંની અંદર જ ) એ મુખ્ય કુસુપરૂપી દૈત્યનાકુટુબ કલેશ અને ધર્મદેધના—ખપ્પરમાં સપડાઈ ધરાશાયી થઈ જવા પામ્યું હતું. (૬ થી૯) બૃહસ્પતિમિત્ર આદિચાર રાજાઓ. r સુભાગસેનના અમલને કેવા સવ્હેગામાં અંત આવ્યો અને તેની જગ્યાએ કેમ બૃહસ્પતિમિત્ર ગાદીપતિ થવા પામ્યા તે સ આપણે ઉપરમાં જોઈ ગયા છીએ. તેમ તેના પછી કેણુ કાણ રાજા થવા પામ્યા છે તથા તેમના અમલ પડતીનાં કારણેા લખાણ તેવીને તેવી હાલતે રાખી મૂકયુ છે. સભવ છે કે બૃહસ્પતિમિત્રનુ નામ જ રદ કરવુ પડરો અને સુભાગસેનનેા અમલ ઇ. સ. પૂ. ૩૦૧ માં સમાપ્ત થયા હતા એમ ગણવુ પડશે, ( ૪૪ ) પુરાણકારોએ આ સમયથી પુષ્પમિત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૩ કૈટલેા કેટલેા કાળ ચાલી શકયા છે તે વિષેના વિચારા પણ આપણે પુ. ખીજામાં મૌયવશતા પ્રારંભ કરતાં તાવી ગયા છીએ તથા તેની કંઇક અંશે ચર્ચા પણ કરી ચૂકયા છીએ એટલે પિષ્ટપેષણ કરવા અત્રે જરૂર નથી. પણ તેમના અમલ દરમ્યાન જે કાંઇ ઐતિહાસિક ઘટનાએ બની ગયાનુ જણાયુ છે તે જ તે ચારે રાજાએના સમૂહના એકત્ર રાજ્યકાળ છે એમ ગણીને સમગ્રપણે જ વિવેચન કરીશું. cr વૈદિક ધર્માનુયાયી સૈન્યપતિ પુષ્યમિત્રના હાથમાં રાજ્યના મુખ્ય સંચાલક તરીકેની લગામ આવવાથી, તેમજ પેાતાને શાતકરણી જેવા પ્રભાવવંતા અને શક્તિશાળી ભૂપતિનું પીઠબળ હોવાથી, તે પણ પોતાના ધર્માધપણાના તાર નીચે પડવા દે તેમ નહાતા જ. તે અવંતિના પ્રદેશમાં એક લાકડીએ હાંક્યે રાખવા મંડ્યો. તેટલામાં શાતકરણી દક્ષિણપતિનું ભરણુ ઇ. સ. પૂ ૨૨૬=મ, સ ૯૦૧ માં થયુ, એટલે પોતે હવે તદ્દન નિરંકુશ થતાં, બૃહસ્પતિમિત્રને ઉડાડી મૂકી–કે ભારી નાંખીને–રાય લગામ હાથમાં લેવાની ધારણા ધરતા હતા. પણ શાતકરણીના જે પુત્ર તેના મરણ બાદ દક્ષિણપતિ થયા તેનું રાજ્યશકટ ક્રમ ચાલે છે તે નિહાળ્યા બાદ કોઇપણ પગલું ભરવુ હોય તેા ભરવું તે ડીક ગણાશે. એમ ધારી પોતે મહાઅમાત્યપદ ધારણ કયુ ૪૪ અને પેાતાના પુત્રને ( જે સમય જતાં અગ્નિમિત્ર તરીકે ધૃતિહાસમાં પ્રસિદ્ધ થયા છે) પેાતાના સ્થાને સૈન્યપતિ બનાવ્યા; પણ દક્ષિણાપથપતિ કઈક અંશે જોરાવર રાન માની લીધે છે અને તેને રાજ્યત્વ સમય ગણવા માંડયો છે. જો કે સત્તામાં તે તે રાખ જેવા જ હતા, છતાં દેખાવમાં તે તે રાજ્યના કર્મચારી-નૃત્ય જ હતા. માત્ર શને પણ ભૃત્ય ગણાય તેમ શાતત્રહનવંશને પણ નૃત્ય ગણાય. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy