________________
૪
મા
માંડીને ચંદ્રગુપ્ત સમ્રાટના સમય સુધી તે “ગણુરાજ્ય” ની પદ્ધતિએજ રાજરાનું શક્ય સત્ર ચાલ્યે જતુ` હતુ`. પણ તેમાં ફેરફાર કરવામાં પ ચાણકયને સંપૂર્ણ સફળતા ન મળવાથી તે સભયથી અલ્પાંશે Centralization of power અને અલ્પાંશે Decentralizing of pover વાળું મિશ્રિત રાજ્યતંત્ર ચલાવવાનું' ધારણ અંગીકાર કરાયું હતું; કે જેવી રાજ્યત ત્રની પરિસ્થિતિ આપણે મહારાજા પ્રિયદર્શિતના શિક્ષાલેખામાંથી વારવાર તારવી પણ શકીએ છીએ.
k
ઉપર પ્રમાણે રાજકીય સ’ગર્દનની પરિસ્થિતિ કૌટષ્યના સમયસુધી ચાલી આવી હતી. પણ તે બાદ મહારાજા પ્રિયદર્શિને અમુક અંશે ફેરફાર કર્યાં હશે એમ સમજી શકાય છે. તે પછી શું થયું તે નીહાળીએ. તે માટે પણ તેને તેજ ગ્રંથકારના શબ્દો આપણને મુખ્યત્વે દોરવણીરૂપ થાય છે.૧૦ ઈસ પ્રથક પ્રજાતંત્ર રાજ્યેાંકી સત્તા મૌર્ય સામ્રાજ્યકે ખડી ભારી કમજોરી થી. હું ' ૧૧મૌય સામ્રાજ્યકે તનમેં યહ બાત વિશેષ રૂપસે ધ્યાન દેને યાગ્ય હૈ” ( નહીં કે સમ્રાટ પ્રિયદર્શિનની ધર્મ –ભાવના તેના કારણરૂપ હતી; જેમ અન્ય વિદ્વાને મનાવના પ્રયત્ન કરી રહ્યા છે તેમ ) ” ૧૨ યહ સમજના ભૂલ હૈ કિ, અÀાકી ( પ્રિયદર્શિન કહેવાનેા ભાવાર્થ
39
(૮) આંધ્ર, પાંડય, ચાલા ઇ. રાજ્યે રાખવાળાં રાજ્યતંત્ર ગણી રાકાય તેમ છે.
જ્યારે રાજ્યવિહિન રાજ્યતંત્રમાં સત્યપુત્ત, યાન ” ઈત્યાદિ સમજી રાકાય છે. ચદ્રગુપ્તના સમયે એકલુ આંધ્રરાય જ વાળુ` રાજતંત્ર હતું.
( ૯ ) આ કારણથી ચદ્રગુપ્તની સત્તા કેટલેક અરો મર્યાદિત બનાવી હતી અને તેથીજ તેને વૃક્ષન કહીને સોધ્યા છે (ઝુએ પુ. ૨, પૃ. ૧૭૧ ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
કેરલધુત્ત,
રાન્
સામ્રાજ્યની
[ ષષ્ટમ
છે) નીતિને મૌર્ય સામ્રાજ્યકે, ઇતના કમોર કર દિયા થા કિ, વે મગધકી સેનાસે ( જીન્હાંને સેલ્યુકસ}ા પરાસ્ત કીયા થા, ઔર સિકંદરો પંજાબસે હી લૌટ જાનેકે લિયે બાધિત કિયા થા ) અબ ઈન વિદેશીયોંકે આક્રમણમે સરળતાથે સાથ પરાજીત હે। ।। મગધકી સેનાએઁમે' અક્ષભી ઉસી તરહકી શક્તિ થી જાલૌકને ઈન સેનાનીસે હી શ્રીલાં પરાજીત ક્રિયા । મૌર્ય સામ્રાજયા દુર્ભાગ્ય થા કિ જાલૌકને પશ્ચિમેાત્તર પ્રદેશમે પૃથક રાજ્ય સ્થાપિત કર દિયા ।। ૧૩
કહેવાની મતલબ એ છે કે, મૌય સામ્રાજ્યની જે પડતી થઇ હતી તે, જેમ ઘણા વિદ્વાનોની ધારણા છે કે, સમ્રાટ પ્રિયદર્શિનની ધ– ભાવનાને લીધે, પ્રજામાંથી તેમજ સૈન્યમાંથી લડાયક જુસ્સો નાબુદ થઈ ગયા હતા ને તેથી પરદેશીઓએ આક્રમણ કરવા માંડયું હતું, તેને લીધે પડતી થઈ છે તે કારણ વસ્જીદ વિનાનુ છે.૧૪ કારણકે, જો તેજ કારણ સત્ય અને મેાજુદ હવે તે, પ્રિયદર્શિનનેાજ પુત્ર જાલૌક, તેજ સેનાનીઓની સહાયથી અને તેજ પરદેશી–ગ્રીક આક્રમણ કરનારાઓને શી રીતે હટાવી શકત અને પેાતાનું સ્વતંત્ર રાયકાશ્મિર દેશમાં સ્થાપી શકત ? સાર એ છે કે વિદ્વાનેાએ કલ્પેલ કારણ વજુદ વિનાનુ છે, અને મૌર્ય સામ્રાજ્યની
(૧૦) મા, સા. ઇ, પૃ. ૬૬૬ (૧૧) મજકુર પુસ્તક પૃ. ૬૬૭
(૧૨) મજકુર પુસ્તક પૃ. ૬૬૮
(૧૩) જીએ પુ. ૨ ના અંતે પરિશિષ્ટ ૩ જેમાં આ કાશ્મિરપતિ રાજા ખંલાકની કારકીર્દીને શેડે અંશે ખ્યાલ આપ્યો છે.
(૧૪) સરખાવે જૈન ધર્માંના સ્યાદ્વાદ વિષેનુ વિવેચન પુ. ૨ પૃ. ૩૪૨ થી ૩૪૪
(૧૫) આગળના પાને જુએ.
www.umaragyanbhandar.com