SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] મનનું સમાધાન ૫ -- -- * -- -- - - --- - - ------ ---— આ ત્રણે વ્યક્તિઓએ જુદા જુદા પદે રહી જે અધિકાર ભોગવે છે, તે સર્વના સમય વિષે તપાસ કરીશું તે માલૂમ પડશે, કે ત્રણે જણાએ અમુક અમુક વખત તે એક બીજાની પડખે ઊભા રહીને રાજ્ય વહીવટ ચલાવવામાં મદદ કરી છે જ. અને તે માટે તેટલા પ્રમાણમાં તેમને પૅ. ભાંડારકરે છે તેમને Contemporary rulers-સહયોગી રાજકર્તાઓ-કથા છે તેમ પણ કહી શકાય. જો કે વાસ્તવિક રીતે તે એક સમયે એક જ રાજકર્તા ગણી શકાય, કેમકે જેને રાજ્યાભિષેક થયા હોય, તેને એકલાને જ તે સમયને માટે રાજાભૂપતિ કે ભૂપાળ કહી શકાય; બીજાને નહીં જ. એટલે તે દષ્ટિએ વિચારતાં તે, પુષ્યમિત્રને પણ ભૂપાળ કહી ન શકાય તેમ વસુમિત્રને પણ ભૂપતિ ન કહી શકાય. માત્ર અગ્નિમિત્રને એકલાને જ સમ્રાટ કહે, રાજા કહે, જે કહેવું હોય તે કહે, તે તેને એકલાને જ કહી શકાય. અને તેને જ શુંગવંશના સ્થાપક તરીકે લેખી, તેનું એકલાનું રાજય જ ૩૦ વર્ષ પર્યત ચાલ્યું હતું એમ ગણવું પડશે. તે પછી તુરત ઓદ્રક ઉર્ફે બળમિત્ર આવ્યો છે. તેને શુંગવંશને બીજે રાજા કહેવો પડશે અને તે પછી અન્ય પાંચ રાજા થયા છે એટલ કુલ રાજની સંખ્યા સાત જથયાનું ગણી શકાશે. અને અગ્નિમિત્રને શુંગવંશના સ્થાપક તરીકે ગણાવતાં, તે વંશનો આદિ પણ, તેના જ રાજ્યના પ્રારંભકાળથી એટલે ઈ. સ. પૂ. ર૦૪ થી જ ગણ પડશે; જ્યારે પુષ્યમિત્રને-અને તે એકલાને જ-શુંગાય કહે પડશે. હવે આપણે બાકી રહેતા રાજાના સમયની વિચારણા કરીએ. ઉપરમાં જણાવાયું છે કે પુષ્યમિત્ર-અનિમિત્ર બાકીના પછી જે રાજાઓ થયા છે જાઓ તેમની કુલ સંખ્યા છની છે. અને તે સર્વેને સમગ્ર રાજ્યકાળ ૬૦ વર્ષ છે. તેમાંના કેઈના રાજ્ય બહુ મહત્વતા ધરાવનારે ઐતિહાસિક પ્રસંગ બન્યા હેવાનું નેંધાયું નથી. છતાં કોઈ કોઈ ઠેકાણેથી જે શિલાલેખે જેવું મળી આવ્યું છે તે અન્વયે જણાય છે કે, આ બધા અલ્પસમથી રાજાઓમાં એક (૨૦) Jo. B. R. S. Vol. XX No. 3 & 4 P. 301:-“ Senapatiga titayo" means "the third from its Senapati " like the expreg. sion " senapateh Pushyamitrasya shashthena " of the Ayodhya inscription= જ. એ. બી. રી. સે. પુ. ૨૦ અંક ૩-૪ પૃ. ૩૦૧:જેમ અપાયાના લેખમાં લેnતે પુમિત્રા વન (એટલે કે સેનાપતિ પુષ્યમિત્રથી છઠ્ઠા પુરૂષ ) એમ શબ્દ વાપર્યો છે તે જ પ્રમાણે સેનાપતિ તિતો ( એટલે સેનાપતિથી ત્રીજો) એવા ભાવામાં વાપર્યું સમજાય છે. મારૂં ટીપ-એ કે ઉપરનું લખાણ વિદ્વાન મહાશકે (પંડિત જયસ્વાલ સાહેબે ) સુમિત્રના સિક્કા સંબંધી બતાવ્યું છે અને તેમાં મિત્રે “ સેનાપતિથી ત્રીને ' પિતાને ઓળખાવ્યો છે. પણ તેનું તાત્પર્ય એ છે કે, સેનાપતિ પુષ્યમિત્રથી તેના વંશમાં પિતે ત્રીને પુરૂષ હોવાનું જણાવે છે. આ ઉપરથી એ પણ સાબિત થાય છે કે પુષ્યમિત્રને તે વંશને એક અગણી પુરૂષ તે ગણો જ છે. પણ તે હમેશાં સેનાપતિ તરીકે જ ઓળખાવો છે. તેણે કોઈ દિવસ સમ્રાટ તરીકે, રાજની લગામ હાથ ધરી નહતી, એમ તેના વંશજ સુમિત્રનું કહેવું થાય છે. [ સુમિત્રને આપણે પણ શંગવંશની વંશાવળીમાં કયાંક ગોઠવો પડશે જ.સુષનું નામ-અંત્યાક્ષર મિત્ર નેડવાથી-સુમિત્ર કરાવવું વ્યાજબી ગણાશે.] જુઓ આગળ ઉ૫૨. (૨૧) જાએ કૈલાંબી-પ્રભાસના શિલાલેખ તથા નીચેની ટીક નં. ૨૨ જુએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy