SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ - - -— — ૮૪ કલિક રાજા તૃતીય ઉપાધ્યાયજી ક્ષમાકલ્યાણકૃત દીપમાલા પુસ્તકમાંનું યશસે સમૃદ્ધ નંદરાજ બહુત સમય તક રાજ ટાંચણ લખ્યું છે જે નીચે ઉતારીએ છીએ – કર ગયા હૈ.” (જુઓ તે પુસ્તકમાં પૃ. ૬૨૧નું ટીપણુ) મુઝસે આ ઉપરથી સાબિત થયું કે (૧) પુષ્યમિત્રના (વીર નિર્વાણસે) ચારસી પચહતર (૪૭૫) શાસનતળે પાટલિપુત્ર આવ્યું હતું (૨) મહાનંદ વર્ષ ખીતને પર વિક્રમાદિત્ય નામક રાજા હોગા. ઉર્ફે નવમો નંદ-મગધપતિ-તે, બળમાં રૂપમાં, ઉસકે બાદ [બાદને સ્થાને અવલ જોઈએ]. ધનમાં અને યશમાં સમૃદ્ધ હતો (૩) તે મહાકરીબ ૨૪ વર્ષ કે ભીતર પાટલીપુર નામક નંદનું રાજ્ય “બહુત સમય ” લાંબા કાળ સુધી નગરમેં x x x ચતુર્મુખકા ( કલિક–તેનાં ત્રણ ચાલ્યું હતું (૪) રાજા પુષ્યમિત્રે તે સેનાના નામ કાલસપ્તતિકામાં અપાયાં છે -કલિક, રક, સ્તૂપ અખંડ સ્થિતિમાં ઊભેલા જોયેલ છે (૫) અને ચતુર્મુખ) જન્મ હેગા.” * તેમ તે સ્તૂપ-ટેકરીઓ, નંદરાજાએ ઊભી કરા તિગાલી પન્ના (પન્ના નામક ગ્રંથ, જૈન વેલ હતી–આપણે નવ કહી ગયા છીએ (જુઓ. તાંબરી ગ્રંથનાં આગમસૂત્રમાંનાં ગ્રંથે હેઈ, તે પુ. ૧, પૃ. ૬૦; પણ આમાં પાંચ હેવાનું પ્રમાણભૂત મનાય છે તેના આધારે પૃ. ૨૨ માં ટી. જણાવાય છે). આગળ જતાં લખે છે કે “તે ૦૧ માં લખેલ છે કે, “પાટલિપુત્રમે ૧ ચતુર્મુખ સ્તૂપ ખેદીને તેમાંનું બધું સુવર્ણ લઈ જશે.” નામકા રાજા હેગા x x x પાંચ સ્તૂપકુ (આગળ ઉપર પૃ. ૬૨૩ માં લખે છે કે) દેખેંગા xxx યહાં પર બલ, રૂપ, ધન, ઔર “યહાં પર (પાટલીપુત્રમાં) નિરંતર ઘેર વૃષ્ટિએ (૭) આ ટાંચણમાં, કસમાં જે શબ્દ લખ્યા છે તે મેં મૂક્યા છે, જેથી વાચક આગળપાછળને સંબંધ સમજી શકે, (૮) વિક્રમ સંવત અને મહાવીર સંવતની વચ્ચેનું અંતર-૪૭૦ વર્ષનું છે તે સાબિત થયેલી બીના છે, એટલે આ ટાંચણમાં જે પાંચ વર્ષને ફેર છે તેને આ ૧૨૪ ના અંકમાં ઉમેરવા એટલે ૧૨૯ ગણવા પડશે જેથી તેને ૪૭૦-૧૨૪=૩૪૬ અથવા ૪૭૫-૧૨૩૪૬ ગણવા રહે છે, (૯) “ બાદ” શબ્દ રાખીએ તો, પુષ્યમિત્રને સમય વિક્રમની પછીની બીજી શતાબ્દિમાં થાય. જ્યારે ખરી રીતે પુષ્પમિત્ર તે વિક્રમની પૂર્વે બીજી શતાબ્દિમાં થયું છે, એટલે “બાદ" ને બદલે “ અવલ= ” શબ્દ ગણવે. જૂના ગ્રંથમાં આવી ભલે તે લહી- એએ સામાન્ય રીતે ઘણી વખત કરી નાંખ્યાનું આપણે નાગીએ છીએ.. (૧૦) જન્મસ્થાન તે ગમે તે હશે, પણ બધું વૃત્તાંત પાટલિપુત્ર નગરને લગતું છે એટલે મૂળ લેખકે બહુ બારીક ખ્યાલ કર્યા વિના કે શેક્યા વિના જ “ પાટલીપુત્ર” લખી નાંખ્યું દેખાય છે. (૧૧) ઉપરમાં “ કાલસપ્તતિકા પુસ્તકમાં રાજ કલિકના ત્રણ નામનો ઉલ્લેખ છે તે સાથે સરખાવે-કટિક, રૂદ્ર અને ચતુર્મુખ, (૧૨) આ નંદરાજનું બધું વર્ણન મહાનંદ ઉ નવમા નંદના વર્ણન સાથે સરખાવે એટલે તે સત્ય હેવાની ખાત્રી થશે. (જુએ પુ. ૧ લું. પૃ. ૩૫૨ અને આગળ) (૧૩) આલૂ જ લખાણું મજકુર પત્રિકામાં ૫. ૧૦ કી. ર૪ માં લખ્યું છે “ કલિકાએ પાંચ રરૂપ જોયા જેન ધર્મનાં ગ્રંથમાં કલિકને જૈનમતદ્વેષી ચિતર્યો છે, તેણે દ્રવ્યપ્રાપ્તિના લોભથી પાટલિપુત્રને ખેદાવી નાંખ્યાનું આ ઉપરથી દેખાય છે. એટલે તે નગરને નાશ જેમ વિદ્વાનોએ માની લીધું છે તેમ આગ જેવા અકસ્માતથી નથી થયા, પણ જાણી જોઈને જ નાશ કરવામાં આવ્યો દેખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy