________________
પરિચ્છેદ ]
નું વૃત્તાંત જળપ્રલય હેનેવાળા હૈ * * * સાંવત્સરિક ત્યાંથી જોઈ લેવું.) પારણકે દિન૧૪ ભયંકર ઉપદ્રવ હેનેવાલા હૈ (પૃ. ૬૨૪ ) “પાડિવત૭ આચાય x x ૪ તબ સત્રહ૫ રાતદિન (૭૦ રાત્રિ- ઈદ્રકા ધ્યાન ધરસે x x x ઉગ્નકર્મી કલિક ઉગ્રદિવસ) તક નિરંતર વૃષ્ટિ હોગા, છાણસે ગંગા નીતિ સે રાજ કરકે, ૮૬ વર્ષકી ઉમરમેં ઔર શૌણમેં બાઢ આયેગી. " (પૃ. ૨૨, નિર્વાણસે ૨૦૦૦૯ વતનપર ઈદ્ધિક હાથસે કર૩ ઉપર આ પાટલિપુત્ર શહેરને નાશ કેમ મૃત્યુ પાયેગા.” x x x ભાદ્રપદ શુદ ૫ કર૧ થયે તે વિશેષ સ્પષ્ટપણે વર્ણવેલ છે. ઇરછકવર્ગે દિન ઇદ્રકે ૨૨ચપટે પ્રહારસે ૮૪ વર્ષાકી ઉમર
(૧૪) એટલે ભાદ્રપદ શુકલપક્ષની પંચમી. જેમાં પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૨ થી માંડીને ભાદ્રપદ શુદ ૪ સુધી ગણાય છે અને ભાદ્રપદ શુદતે સંવત્સરીને દિવસ ગણાય છે. તેનું પારણું એટલે ભાદ્રપદ શુદ ૫ સમજવી. આગળનું ટી. નં. ૨૧ જુઓ.
(૧૫) મુળ ગ્રંથકારને ઉદેશ કદાચ સસરસાત, રાત્રિદિવસ સુધી વૃષ્ટિ થવાનું કહેવાને પણ હેય.
(૧૬) શૈણુણ નામની નદી છે જ્યાં શેણ નદી ગંગા નદીને મળે છે, તે સંગમસ્થાન ઉપર, બને નદીની વચ્ચેના સ્થળ ઉપર આ પાટલિપુત્ર વસેલું હતું; એટલે પાણીનું પુર ચડી આવતાં, શહેરને નાશ થયો એમ કહેવાનો આશય છે. ઉપરની ટીક નં. ૧૩ ની સાથે જે વાંચીએ તે એમ સાર ઉપર આવવું પડે છે કે શહેરને કેટલોક ભાગ કકિએ દ્રવ્યલોભના અથે ધન મળવાની ઉમેદે ખોદાવી નાંખ્યું હતું અને પછી દેવગે જળપ્રલય થતાં શહેરને વિનાશ થયો હે જોઈએ.
(૧૭) “પાડિવત” લીઆની ભૂલ લાગે છે. તે વખતના જૈનાચાર્ય આર્યસસ્થિત અને આર્ય પ્રતિબદ્ધ બંને જણાયે કાતિવાર મંત્ર ગણ્યો હતો તેથી કેડિન્ય કહેવાતા. કદાચ તે કેડિન્ય શબ્દને આ પાવિત શબ્દ અપભ્રંશ હવા સંભવ છે.
(૧૮) ઉપરમાં જુઓ પૃ. ૫૫ તથા ૮૨ : તથા જુઓ નીચેની ટી, નં. ૨૦ માં કલ્પસૂત્રની હકીકત,
(૧૯) ઉ૫ર પૃ. ૮૩ માં આપણે જણાવ્યું છે કે “આદિ પુસ્તકમાં રાજ કલિક વિષે ભિન્ન ભિન્ન સમય દર્શાવ્યાનું જાહેર કર્યું છે.” તેવી જ રીતે આ પણ એક તેવું જ કથન છે, પણ પચત્નાકારે જે ૧૨૪ વર્ષ લખ્યા છે તે વધારે પ્રમાણભૂત ગણાય.
(૨૦) (ક. ૨. સુ. ટીકા પૂ. ૧૦૩) નામક જન ગ્રંથમાં લખ્યું છે કે “ પણ ૮૬ વર્ષના આયુષ્યવાળા કકિન નામે દુષ્ટ રાજને તું (ઇદ્રી મારીશ અને તે વખતે, બે હજાર વર્ષો વીત્યાબાદ મારા જન્મનક્ષત્રથી ભસ્મગ્રહ ઉતરી જશે. (આમાં “ તે વખત” ને બદલે “તે બાદ '' શબ્દ કહેવાને તાત્પર્ય હોય એમ લાગે છે) એટલે કે કકિનના મરણ પછી બે હજાર વર્ષે, મહાવીરના જન્મનક્ષત્રમાં જે ભસ્મગ્રહ પડયો છે તેની સત્તા ઉતરી જશે. મતલબ કે તે સમય પછી જૈન ધર્મ ઉપરથી કરડી નજર ઓછી થવા માંડશે. જે તે સત્ય જ હોય તે મ. સ. ૩૪૬ર૦૦૦= ૨૩૪૬ વીર સંવત એટલે ૨૩૪૬-૫૨=ઈ. સ. ૧૮૧૯ આવે અને તે સાલમાં રાણી વિકટેરીયાને જન્મ થયો છે. તેણીએ હિંદની પ્રજાજોગે એમ સંદેશ બહાર પાડયું હતું કે “કોઈને પણ પિતાને ધર્મ પાળવામાં રાજ્ય તરફથી કે કેદની અટકાયત કરવામાં આવશે નહીં.” ને તે પ્રમાણે સાચું કરે છે તે સમયથી ભસ્મગૃહ ઉતરી ગમે એમ કહેવાય.
દિવ્યાવદાન અ, ૨૯ ને આધાર આપીને છે. હિ. કવૈ. પુ. ૫ ના પૃ. ૩૯૮ માં જણાવેલું છે કે “ But ultimately Pushyamitra (જેમ બધાએ અગ્નિમિત્રને બદલે પુષ્યમિત્ર લખે છે તેમ આ કથન પણ સમજવું-જુઓ ઉપરની ટી. નં. ૩) was killed by a yaksha named Krimisena, who vowed to protect the religion of Buddha (મતલબ કે રાન કલ્કિ પિતાના નૈસર્ગિક મોતે મર્યો નથી એમ ગ્રંથનું પણ માનવું થયું છે.)
(૨૧) ઉપરની ટી. ૧૪ સરખા. (૨૨) સરખા ઉપરની ટી. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com