________________
પરિચ્છેદ ] સમજૂતિ
૧૩૩ બની ગયાં છે; અથવા તો નાની નાની સામુદ્રધુની- થવાથી વિશેષ ઊંચાઇને પામે પણ હેય. (૭) વડે જોડાઈ જઈને પિતાનું અસ્તિત્વ બતાવતા- વળી શાકkીપને સમાવેશ તેમણે ભલે જંબુદીભારમેરા અને કાળા સમુદ્રરૂપે દેખાતા થઈ પમાં કર્યો છે પણ તે એક સ્વતંત્ર અંશ હોઇને ગયા છે. (૫) બની રહેલાં સર્વે આ જળાશય- તેની સમજુતી જુદી જ આપવી ઠીક થઈ પડશે. માંથી માત્ર એરલ સરોવરનું જ પાણી મીઠું છે. ઉપર વર્ણવી ગયેલા જંબુકીપમાં જે એક વળી તેમાં એકસસ અથવા ઝરસીઝ નદી
મેટે અને અતિ વિસ્તૃત બેટ૧૮ પથરાયેલું હતું પિતાની બે શાખારૂપે-સામાન્ય નિયમથી ઊલટી
તેને શાકીપ કહેવામાં આવતા રીતે વહી, અપવાદ બની જઇને મળે છે; (કેમકે શાકીપ હતો. કહેવાય છે કે શાંકદીપ સાધારણ રીતે નદીઓનું મૂળ સરોવરમાંથી વિષેની પ્રાચીન સમયે જંબુંદીપની ઊભું થાય છે પણ તેને મેળવી લઈ તેનું મુખ તે સમજુતી પશ્ચિમે તથા દક્ષિણે પથરાબનતું નથી. ૧૮ એટલે એમ બનવા સંભવ છે
ય હતો. પણ કાળાંતરે કે, જૈન સાહિત્યમાં વર્ણવાયેલી અને મેરૂપર્વત તે શાકઠીપમાં કેટલોક ભાગ ઊંચ-નીચે થઈ માંથી નીકળે છે એમ જણાવેલી સિંધુ અને ગંગા જવાથી તથા કેટલાક ઉપર પાણી ફરી વળવાથી, નદીમાંથી છૂટાં પડી ગયેલી તેના અંશરૂપે આ બે તેના ઘણા નાના વિભાગે થઈ ગયા છે. જેમાં નદીઓ હશે. (૬) મર્વ શહેરની પૂર્વ તરફના આફ્રિકાખંડને તથા તેની અને હિંદના કિનારા પર્વતની હારમાળામાં કાંઈક ભાગ તદ્દન વચ્ચે આવેલા માડાગાસ્કર, સચીલીઝના ટાપુ નવીન પણે ઉપસી આવીને નજરે પડતો થયે અરબરતાનનો દ્વીપકલ્પ તથા લક્ષદ્વીપ અને ભાલ હેય, તેમજ કાંઈક પ્રથમથી હેય તેમાં ઉમેરે દ્વીપના ટાપુએ ઈ. ઈને ૨૦ સમાવેશ થઈ જતે
નથી થતું; છતાં તેને અતિ મોટા વિસ્તારને લઇને સમુદ્રનું નામ આપ્યું છે તે યોગ્ય જ લાગે છે.
(૧૮) આવા કુદરતી નિયમોથી વિરૂદ્ધ જઈને દેખાતાં સરેવર-જેને આપણે અપવાદરૂપ કહીશું તેવાં ત્રણ ચાર જ માત્ર નજરે પડે છે, જેવાં કે (૧) એરલ (૨) અફગાનિસ્તાનમાં આવેલ હામન (૩) અને ઉ. અમેરિકામાંનાં કેટલાંક સરોવર.
(૧૯) મૈ. સા. ઇ. પૃ. ૪-પ્રાચીન સાહિત્ય કે સપ્તમેં એક દ્વિીપકા નામ શદ્વીપ હૈ ઈસ શક. દ્વિીપસે સંપૂર્ણ પશ્ચિમીય એશિયામાં ગ્રહણ હેતા હે પ્રાચીન પશિયામેં એક પ્રાંતકા નામ સંકી (Sacae) ભી થા. શક શબ્દ ઈસ સંકી પ્રદેશમેં રહેનેવાલકે લિયે પ્રયુક્ત હતા થા મન કે અનુસાર શગેલેક, કબજ, પલવ, પારદ એર પવન ઈન ઉપવિભાગે મેં વિભક્ત થા ઈહી શગ લેક રાજ સાઇરસ શકનૃપતિકે નામસે કહ ગયા હૈ (વળ આગળ ઉપર જુઓ.)
ભગવાન પાર્શ્વનાથ, નામનું એક પુસ્તક (મુદ્રિત ૧૯૮૭ સુરત) પૃ. ૧૭૦માં લખ્યું છે:-“એક યુપીય વિદ્યાવિશારદ શંખદીપકે આજકાલકા મિશ્ર (મિસરEgypt) સિદ્ધ કરતે હૈ (જુઓ એશિ. રીસર્ચ પુ. ૩, પૃ. ૧૦૦) ઔર ઈસમે રાક્ષસસ્થાનું પ્રમાણિત કરતે હે સકું રખાસ્તન નામસે ઉલ્લેખિત કરતા હૈ યહ સ્થાન મૈનુદ અલકઝાંડ્રિયાકે હી સ્થળ થા (મજકુર પુસ્તક પૃ. ૧૮૯૫).
(આ બન્ને ટાંચણોને ભેગા કરીને વાંચીશું તે જણાશે કે, હાલના પર્શિયાના એક પ્રાંતથી માંડીને મિસર દેશ સુધી ને પ્રદેશ શાકદ્વિીપમાં જ ગણાત. એટલે મિસરની પશ્ચિમ બાકીને આફ્રિકા ખંડનો ભાગ પણ શાકછીપમાં જ આવી જતે ગણાય; કેમકે જંબુદ્વિીપમાં જ તેને પણ સમાવેશ થતો હતો એમ આપણે ઉપર જણાવી ગયા છીએ. ]
(૨૦) હિંદની દક્ષિણે આવેલા ઓસ્ટ્રેલિયા, નવા, સુમાત્રા વિગેરે દ્વીપના સમૂહને પણ કેટલાકના મત
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com