SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ સમકાલીન [ દ્વિતીય છેલ્લા સમ્રાટ બહથને મારી નાંખી. અવંતિની ગાદી પોતાના હસ્તમાં લીધી હતી (મ.સં. ૨૩) તેણે પોતાના સમયે તથા આખા શુંગવંશી રાજકર્તાઓએ-પ્રથમના ભાગે પાંજલી મહાશયની દોરવણીથી અને પાછળથી-ધમ પ્રત્યેના પ્રેમને લીધે અથવા ધર્મપ્રચાર અર્થે બ્રાહ્મણધમ પ્રધાનોની (જેના વંશને-ઓલાદને ઇતિહાસકારોએ કરવવંશ તરીકે ઓળખાવ્યો છે) સલાડથી, જે જેનધર્મ સમ્રાટ પ્રિયદર્શનના રાજ્યઅમલે વિશ્વવ્યાપક બની ગયો હતો તેની અનુથાયી ગણાતી સમસ્ત જૈન પ્રજા તરફ-મુખ્યપણે ધમોપદેશક શ્રમણ વર્ગ તરફ-એટલે તે રાજદડનો કેર વીંઝવા માંડ્યો હતો કે ત ન ધર્મ આ શુગવંશી અમલ દરમ્યાન નહીંવત્ જેવો થઈ પડ્યો હતો ( વિશે આધ- કાર આગળ ઉપર). આ પ્રમાણે તે વંશની કાળી બાજૂ હોવા છતાં, જરૂર તેમને માટે ઉચ્ચારી શકીશું કે મૌર્યવંશી વૃષભસેનના અમલ દરમ્યાન, ભારત ઉપર વાયવ્ય હદના નાકેથી પરદેશી આક્રમણકારેનાં જે ટોળાં વારંવાર ઉતરી આવવાં લાગ્યાં હતાં તેમની હીલચાલ ઉપર તેમણે ઘટત અંકુશ મૂક્યો હતો. જો કે કાશ્મિર તથા પંજળવાળો ભાગ અને ઉત્તર હિંદમાં મયુરાને પ્રદેશ અવંતિની સત્તામાંથી ખસી જવા પામ્યા હતા. પણ તે તે વૃષભસેનના સમયના બનાવ તરીકે ખરી રીતે લખી શકાય તેવા છે. રાજકીય તાવ સાથે સંબંધ ધરાવતા તેના સમકાલીન પુરૂ તરીકે (૧) કલિંગાધિપતિ ખાવેલ રાવતી (૨) આંબો સમકાલીન ને સ્થાપક શા શ્રીમુખ (2) વ્યક્તિઓ યવન પ્રજાને સરદાર મિન્ટર તથા (6) મગધાધિપતિ કાઈક વંશ સમ્રાટ બહપતિમિત્રઃ આગ ચાર વ્યક્તિઆને જુદા જુદા વિદ્વાન લેખ છે. જ્યારે રાજકીય સંબંધ વિનાના સમકાલીન પુરૂ તરીકે પ્રખ્યાત વિકિરણ પતંજલી મહાશયને ગર છે. આ પાંચ પુરવામાં કયા કયા પુષ્યમિત્રના સમકાલીનપણે ખરેખરી રીતે વળી શકે, તે નણવાની ખાસ જરૂર છે. કારણ કે જે તે બીના - હાસિક લબિંદુથી સાબિત કરી શકાય તો, ઈતહાસવેત્તાઓએ જે ઇતિહાસ આtખનમાં કેટલીક ભૂલે ખાધી છે, તેને આખેઆપ નિકાલ થઈ જશે અને આપણે ખરા રાહ ઉપર આવી જઈશું. પ્રથમ આપણે ખારવેલ અને મગધ્રાટ હસ્પતિમિત્રનું પુષ્યમિત્ર સાયનું સમકાલનપણું વિચારી જોઈએ. પહેલાં તો કોઈ વિદ્વાન અમે પાકી ખાત્રોથી બહાર જ નથી કરતા કે, આ મગધસત્રાટ બહપતિમિત્ર તે કલા વંશની હતા, અને તેના સમય કયો હતો, પણ તકધા ને કે પુસ્તકીય પુરાવા કરતાં રિલાલખી પુરા હમેશાં વિશેષપણે માન્ય અને બળવત્તર તપા વજનદાર ગણાય છે; તેથી ચકર્તા ખારવેરાના સ્વહસ્તે જ કોતરાયેલા હાથ ગુફાના રિલા (૬) માલવિકાગ્નિમિત્ર નામના નાટકમાં પણ તેના કર્તાએ, રાજ અગ્નિમિત્રની ગાદી વિદિશામાં જ હેવાનું જણાવ્યું છે. ( જુઓ બુદ્ધિપ્રકારો પુ. ૭૧, પૂ. ૬૬. પંક્તિ ૧૬-૧૮) જૈનાચાર્યોને જે ઇતિહાસ ખાય છે તેમાં આય, સુહસ્તિછના મરણ બાદ દેઢ વર્ષ સુધીના ઈતિ હાસનું એક મોટું ગાબડું પડયું છે. તેનું કાર: આ શુંગવંશી રાજઅમલનું ધર્મ ઝનૂન જ હતું. (૮) સરખા નીચેની ટીક નં. ૨૪ (૭) શ્રી મહાવીરની પાટ પરંપરામાં આવેલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy