SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ અન્સ અને શક લોકેાનાં વતન, વિકાસ, રીતરિવાજો વિગેરે ઘણી ધણી બાબતેા અંધારામાં રહેલ હાઇને તે એ પ્રજાનાં નામ વિગેરેને છૂટા પાડવાનુ` કા` અતિ કઠિન છે. જેમ આ વિદ્વાન લેખકના અભિપ્રાય અને મુશ્કેલી છે તે જ પ્રમાણે, ખીજા તેવા જ પ્રખ્યાત ગ્રંથકાર મિ. રેપ્સનને પણ અનુભવ થયે। દેખાય છે. તેમનુ` કથન એ છે ૩૪૩- The difficulty of distinguishing between the Scythian (Sakas) and Parthian (Pahlavas) dynasties in India is well known. The proper names afford the only means of making a distinction between them and a consideration of these, supplies no certain guide, since names derived from both sources are applied to members of the same family—હિંદમાંના સિથીઅન્સ (શક) અને પાથી અન (પહલ્વાઝ) વશ વચ્ચેની ઓળખ કરવાની મુશ્કેલી સારી રીતે જાણીતી છે. તેમની ઓળખ માટે (તેમનાં) વિશેષ નામેા જ માત્ર સાધનરૂપ છે; અને તેના વિચારથી પણ ચોક્કસ દારવણી તે। નથી જ થતી, કેમકે તે બન્નેનાં (પ્રજાનાં) હાય તેવાં નામેા એક જ કુટુંબનાં અનેક સભ્યાએ ધારણ કરેલાં હાય છે.'' અહી બન્ને વિદ્વાનેાનાં કથન જે ટાંકયાં છે તે એક જ વાત સિદ્ધ કરે છે કે, પલ્લ્લાઝ અને સિથીઅન્સ પ્રજા વચ્ચેની ખાતરીપૂર્વક મેળખ મેળવવાનુ` કા` અતિ મુશ્કેલ છે. તેમ આપણી મુરાદ તે વાકયા ઉતારવાની પણ એ જ છે કે વિદ્વાનાની મુશ્કેલીઓના ખ્યાલ વાંચકવગતે આવે; નહીં કે તેમને દોષ (૪૩) તુઓ કે. આં. રે. પ્રસ્તાવના પૃ. ૯૯ ટી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પવાઝનુ [ સક્ષમ રજૂ કરવાના હેતુ છે. ખીજી એક વાત કહી દઇએ કે, જ્યારે તેમનાં નામ છૂટાં પાડવાનું કાય મુશ્કેલ છે ત્યારે તે બંનેના રાજદ્વારી ઇતિહાસ એક ખીજાથી છૂટા પાડવાનું કાર્ય તે। તેથી પશુ વિશેષ દુઢ થાય જ ને ! છતાં મનુષ્ય ધારે તે શું નથી કરી શકતા ? તે ઉક્તિ અનુસાર આપણે પણ આપણા પ્રયત્ન સેવવા જ રહે છે. પૃ. ૨૯૮ માં જણાવી ગયા છીએ કે ઇ. સ. પૂ. ૨૫૦ ની આસપાસ પ્રથમ ઈરાન (પાર્થીઆ) સ્વતંત્ર થયું અને પછી થેાડી જ અવિધમાં એકટ્રીઆએ પણ તે જ માગ ગ્રહણ કર્યાં હતા. એકટ્રીઆની ગાદી ઉપર આવ્યા બાદ જ્યારે ડિમેટ્રીઅસ હિંદ તરફ્ જીત મેળવવામાં ખૂબ રોકાયા હતા, ત્યારે તેની ખેકટ્રીઆની ગાદી કાઇ યુક્રેટાઇડઝ નામના સરદારે પડાવી લીધી હતી; પણુ ઉપરાકત ડિમેટ્રીઅસ અને તેના સરદાર મિનેન્ડરના મરણ બાદ (ઇ. સ. પૂ. ૧૫૯) તેમની જ સાથે 'િદમાંના રાજકાર્યમાં જોડાયલા અને પેલા બળવાખાર યુક્રેટાઈડઝના પુત્ર હેલીકસે, હિંદ છેડી દઇ એકટ્રીઆ પાછા ફરતાં, પેાતાના ખેવફાદાર પિતાના અગાનિસ્તાનમાં બેટા થતાં મારી નાંખ્યા હતા. તે હકીકત સુધી આપણે માહિતગાર થઈ ચૂકયા છીએ; એટલે કે હવે (ઇ. સ. પૂ. ૧૫૦ આસપાસ) એકટ્રીઆ ઉપર આ ડેલીએકસના રાજઅમલ તપતા થયા હતા. જ્યારે તે સમયે પાર્થીઆમાં આરસેકસવંશી પાંચેક રાજા થઈ ગયા હતા અને છઠ્ઠો આરસેકસ ઊર્ફે મિથેડેટસ પહેલે ગાદી ઉપર હતા. તેના સમય (જીએ પૃ. ૧૪૫ ની વંશાવળી ) ઇ. સ. પૂ. ૧૭૪ થી ૧૩૬=૩૮ વર્ષના ગણાય છે. હેલીએકસના રાજ્યના અંત કયારે આવ્યા તે જણાયું નથી, તેમ આપણે તે ન', ૧. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy