SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] સાથે સંબંધ પણ નથી; પરંતુ તેના અધિ કાર તળે અગાનિસ્તાનના જે ભાગ હતા તે હેલીએકસના મરણ બાદ ઉપરના મિશ્રેડેટસના બન્ને આવ્યા હાય એમ માનવાને કારણ મળે છે. એટલે અત્યારસુધી અગાનિસ્તાનના પશ્ચિમ અને દક્ષિણ પ્રદેશ કે જેમાં શક પ્રજાના (Scythians=સિથિઅન્સ જ વસવાટ હતા અને જે મિથેડેટસના તાખે હતા, તેમાં ઉપર પ્રમાણે અક્ગાનિસ્તાનના ઉત્તર ભાગ ઉમેરાતાં, મિથેડેટસના કબજામાં (પાર્થીઓના રાજ્યમાં) હવે ખારાસાનપશ્ચિમ ઇરાન, અગાનિસ્તાન તથા બહુચિસ્તાન પણ આવી પડ્યાં. આ પ્રમાણે પાથીઅન સામ્રાજ્યના વિસ્તાર વધી ગયા અને શક પ્રજા ઉપર તેના કાબૂ વધારે મજબૂત થવા પામ્યા. મિથ્રેડેટસના મરણબાદ વળી એ રાજા નબળા થયા તેમના સમયમાં શક પ્રજાએ સ્વતંત્ર થવાને માથું ઉંચકયું—અળવા કર્યાં, પણ તેવામાં પાર્થીઆની રાજ લગામ મિથ્રેડેટસ ખીજો ઊર્ફે આરસેકસ નવમાના હાથમાં આવી પડી; તેના સમયે જબરૂં યુદ્ધ થયુ' અને પરિણામે પાર્થીઅન શહે નશાહની તાખેદારી હંમેશને માટે શક પ્રજાને માથે ઠોકી બેસારા. આ માટે કે. હિ, ઈ, માં લખાયું છે૪૪ કે:-It was in his reign that the struggle between the kings of Parthia & their Scythian subjects in Eastern Eran was brought to a close & the suzerainty of Parthia over the ruling powers of Sei રાજકીય સધાણ (૪૪) જીએ કે. હિ. ઇં, પૃ. ૫૬૮. (૪૫ ) જીઓ કે. હિ. ઇ. પૃ. ૫૬૭. (૪૬) મિથ્રેડેટસ પહેલાના સમય સુધી (૧૭૪– ૧૩૬=૩૮) હિં'દના વાયવ્ય ખૂણા ઉપર ઇરાનની સત્તાનું નામનિશાન પણ નહેતુ, એટલે મિગ્રેડેટસ પહેલા નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩૦૧ stan & Jandahar confirmed=પાર્થિ આના રાજા અને પૂર્વ ઇરાનમાંની તેનીશક પ્રજા વચ્ચેના ઝગડાના અંત તેના જ (મિથ્રેડેટસ ખીજાના ) રાજ્યે આવ્યા હતા તથા સિસ્તાન તથા કંદહારના વહીવટકર્તા ઉપર પાર્થિઆનુ સાર્વભૌમત્વ પણ વધારે નિશ્ચિત કરવામાં આવ્યુ હતું. આ પ્રમાણે એક વખત અભિપ્રાય આપ્યા છે. જ્યારે ખીજે ઠેકાણે પાછુ એમ લખ્યું છેપ કે:Persian and Parthian title "Great King of Kings" was the result of an actual conquest of N. W. India by Mithradates I. But the invasion of India must be ascribed not to the reign of Mithradates I, but to a period after the reign of Mithradates II, when the power of Parthia had declined and kingdoms once subordinate had :become independent. There were normally three contemporary rulers of royal rank-a king of kings associated with some junior member of his family in Eran, and a king of kings in India and the subordinate ruler in Eran, usually became in due course, king of kings in India (P. 569) મિથેડેટસ પહેલાએ ૬ હિંદના વાયવ્ય ખૂણુા ઉપર ખરેખર જીત મેળવી ત્યારથી જ મહારાજાપણ ખીને લખવુ” જોઇએ. જે અભિપ્રાય તેમણે ( ઉપરનું ઈંગ્રેજી અવતરણવાળું વાકય જીએ) કહ્યો છે તે સાચે સમજવા. આ પ્રમાણે પાછળથી પણ તેજ અભિપ્રાય તેમણે દર્શાવ્યા છે (જીએ ટી. ન. ૪૮) www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy