________________
૩૪૦
પણ કાં નથી જ. (૩) રૂષભદત્તના સમય પણ બરાબર ખેસતા જ આવે છે; કેમકે મિનેન્ડરની પછી ભ્રમક થયા છે; તે બાદ તેને પુત્ર નહ પાણુ અને તેના સમસમયી તરીકે આ રૂષભદત્ત છે. વળી રૂષભદત્ત અને નહપાણુના જ્ઞાતિજના જે ઈ. સ. ૭૮ માં૧૨ સૌરાષ્ટ્રમાં હૈયાત હતા તે સર્વેને ગાતમીપુત્ર શાતકરણીએ હરાવીને કચર ધાણ કાઢી નાંખ્યા છે૨૭ તે હકીકત શિલાલેખ આધારે વિદિત છે. એટલે કે રૂષભદત્તના વંશના સમય જે આપણે ઇ. સ. પૂ. ૭૪ થી ૪ ઈ. સ. ૭૮ સુધીના દોઢસા વર્ષના ઠરાવીએ છીએ તે પણ મિ. થામાસના કથનને આધારભૂત થાય છે. વળી આ દાઢસા વના ગાળામાં તેરથી ચૌદ કે એક ખે એછાવધતા રાજાઓ૨૫ ગાદી ઉપર આવી શકે તે બનાવ પણ સ્વાભાવિક જ છે. આ પ્રમાણે દરેકે દરેક રીતે તપાસતાં અને સપ્રમાણ પુરાવાઓથી ચકાસી જોતાં, જો આપણને સતાષ મળે છે તો પછી, નિશ્ચયરૂપે તેમ માની લેવામાં, લેશ માત્ર પણ સદાચ ખાવાનું કારણ રહેતું નથી.
ઠરાવેલ
[ મારૂ' ટીપણ:—મિ. થામાસે શાહ રાજા તે હવે ચઋણુવંશના ક્ષત્રપેા હેવાનુ સિદ્ધ થઈ ચૂકયુ છે, પણ જેમ એક વખત તેમને ‘ શાહ ’ ને બદલે ‘ સિંહ ' વાંચીને આ બધાને ‘સિંહૅવંશી ' રાજા તરીકે ઓળખાવાતા તેમ કદાચ - શાહી રાજાએ ’તેવા
( ૧૨ ) મારી ગણત્રીમાં આ છે. પણ તેની ચર્ચાનું આ સ્થાન આંક જ અહીં ઉતાર્યો છે.
તે બન્ને પ્રજાની
સમય જુદો આવે નથી, એટલે તે
(૨૩ ) શિલાલેખમાં તેા માત્ર હકીકત જ છે: પણ તેના સમય ઈ. સ. ૭૮૯ વિદ્વાનાએ ગાઠવી બતાવ્યા છે, એટલે અહીં તેને ઉતાર્યો છે. બાકી તેમાં ફેરફાર કરવા પડે તેમ છે. તે વિષય આગળ ઉપર હાથ ધરવામાં આવરો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ
શબ્દપ્રયાગ મિ. થામાસને કણ્ગાચર થયે પણ હોય; અને તેની શોધમાં નીકળતાં આ શાહરાજાનેા વશ'૨૬ હાથ આવી ગયા હાય. એટલે એકને બદલે ખીજાને તે ધારી લઇ તે પ્રમાણે ગણાવવામાં તે લેાભાઈ ગયા પણ હાય. બાકી શાહી રાજા એટલે રૂષભદત્તના વંશવેલેા સમજવા. આ રૂષભદત્તને વશ ચાલ્યેા હતેા કે કેમ તેવા અભિપ્રાય હજુ સુધી ક્રાઇ પ્રતિહાસકારાએ દર્શાવ્યા કે નથી તેમ વિચા એ લાગતા નથી. એટલે તે ખાખતમાં આગળ વધવાને કાં પ્રયાસ સેવ્યા હોય તેમ તે અને જ ક્યાંથી ? આવાં અનેક કારણેાથી-નવીનતાની દષ્ટિએ-પણ આ વિષય જરા લંબાણુથી મેં ચર્ચી છે. એવી ઇચ્છાથી કે અન્ય કોઇ આ વિષયને ઉપાડી લઇ તે ઉપર વિશેષ પ્રકાશ ફેકે.]
અહીં જે ચાર પ્રજાની વિચારણા કરવાની હતી તેમાંથી ખેની-શાહવશીની અને શાહીવંશીની
સમજૂતિ કરી ચૂકયા. હવે બાકીની ખેની-સિધિઅન્સની
અને ઇન્ડ ફિશિઅન્સની કરવી રહી. પ્રથમની બે પ્રજા
ક્રાણુ હતી તે કા`
તેમનાં નામ ઉપરથી છૂટું
પાડવાનું પણ મુશ્કેલ હતુ. એટલે તેના વિશે ચર્ચાની જરૂર હતી. જ્યારે અહીં સિથિઅન્સ અને ઇન્ડા સિચિઅન્સ તે એ નામે
કોણ સિથિ
અન્સ અને
કાણ ઇન્ડી સિશિઅન્સ
( ૨૪) જીએ હવે પછીના પરિચ્છેદે તેનું જીવનવૃત્તાંત, (૨૫) મિ. થામાસના મતવ્ય પ્રમાણે શાહુરાજાએ તૈરની સંખ્યામાં થયા હાવાથી ( જુએ ઉપરમાં પૃ. ૩૩૭ ની હકીકત ) આ આંક દર્શાા છે.
(૨૬) શાહ ( ખરૂં નામ તેા સિંહ છે) રાજા તે ચઋણ ક્ષત્રપના વ'શ અને શાહી રાજ તે ઋષભદત્તના વંશ એમ સમજવું,
www.umaragyanbhandar.com