SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્કિ રાજા ८८ હાવાનુ ઉપર પૃ. ૫૪ માં સાબિત કરી ગયા છીએ તેા પછી તે બાદ ચૌદ વર્ષ જીવંત રહ્યો હતા એમ જણાવવું કેટલું બેહુદું ગણાય ? (૩) ત્રીજું અમરકોષ જેવા પ્રમાણભૂત ગ્ર ંથમાં અગ્નિમિત્રને જ સમ્રાટ્ર ગણાવ્યા છે, નહીં કે પુષ્યમિત્રને (૪) કાલિદાસ જેવા મહાકવિએ પણ અગ્નિમિત્રની ( નહીં કે પુષ્યમિત્રની ) યશગાથા ગાતું માલવિકાગ્નિમિત્ર નામક નાટક રચ્યું છે. આ ચારે અનુમાને। અને પુરાવાઓ ખુદ વૈદિક સંપ્રદાયના મનાતા એવા જ ગ્રંથકારાના આધારે આપણે રજૂ કરી રહ્યા છીએ (૫) ઉપરાંત જે રાજ્યવિસ્તાર અગ્નિમિત્રના રાજ્યના ક્રુતા તેના નકશે જોઇશું' તા સહજ ખ્યાલ આવી શકશે કે તેને જ કાંઈક પ્રભાવિક અને પરાક્રમી રાજકર્તા હજુ ગણી શકાય તેમ છે; તેમજ સ્વતંત્ર સમ્રાટ તરીકે પણ તેની જ રાજકાર્તિના પુરાવા મળી શકે છે ( ૬ ) વળી તેને (અગ્નિમિત્રને) તા પિતાની હૈયાતિમાં જ રાજપદવી ભાગવતા નીડાળીએ છીએ; જયારે પુષ્યમિત્રને તે જ્યાં સુધી અગ્નિમિત્ર ગાદીપતિ અને છે ત્યાં સુધી માત્ર શુગનૃત્ય તરીકે જ દેખી રહ્યા છીએ (૭) વળી યવન રાજાના પ્રતિહાસ ( જુઓ આગળ ઉપર તેમના જીવનચરિત્રે ) તથા તેમાંની સાથે તે પણ અગ્નિમિત્રના કાળની જ સાક્ષી પૂરે છે; નહીં કે પુષ્યમિત્રના કાળની ( ૮ ) જો કે પુષ્યમિત્ર કદી ગાદીએ જે ખેઠે નથી ( જુએ ઉપરમાં પૃ. ૬૪ થી આગળ) એમ સાબિત થઈ ગયું છે. છતાં દલીલની ખાતર માના કે તે ગાદીપતિ બન્યા હતા અને તે જ રાજા ફિલ્ડ છે અને તેનુ મરણ ૩૫૩ માં નીપજતાં ૧૦૨ વર્ષનું આયુષ્ય પણ તેણે જ ભાગથ્થુ હતુ, તા પશુ પાછા વાંધા આવી જાય છે; કેમકે તેના ખાતે વધારેમાં વધારે ૭૮ વર્ષના સત્તા અમલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ તૃતીય નોંધાયા છે. તેમાંયે ૨૨ વર્ષ સભ્યપતિ શુંગનૃત્ય તરીકેનાં હતાં જ; એટલે તેણે સ્વતંત્ર રીતે જો સત્તા ભાગવી હાય તા બાકીના સેાળ વ સુધી જ ગણાય; અને તે પછી તુરતજ મરણ પામ્યા હતા એમ કહેવું પડશે. તે હિસાબે ૧૦૨ ની ઉમરમાંથી ૧૬ વર્ષ બાદ કરતાં, તે ૮૬ વર્ષની ઉમરે ગાદીએ બેઠા હતા-એમ ગણાવુ રહે છે. હવે વિચાર। કે આટલી ઉમરે ગાદીએ બેસીને રાખ કલ્કિ તરીકે તે યવનાની સાથે લડવા જાય અને જીત મેળવે અને અશ્વમેધ યજ્ઞ પોતે કરે તે કોઇ રીતે બુદ્ધિમાં સમજાય તેમ છે ? ( ૯ ) પણ દલીલની ખાતર પુષ્પમિત્રને શૃંગભૃત્યને બદલે સ્વતંત્ર રાજા માની લ્યા અને અશ્વમેધ કરનાર તથા યવન ઉપર જીત મેળવનાર તરીકે તેને-પુષ્યમિત્રને અદલે તેના પુત્ર અગ્નિમિત્રને લેખા, તા તા સાબિત થઇ ગયું કે, અગ્નિમિત્રતા 'રાજ્યના વિસ્તાર ( કેમકે યવન સરદારને જીતવાથી વિશેષ નહીં તે ઘેાડાક મુલકની પણ પ્રાપ્તિ તો થઇ હશેજ ને? એટલે તેટલા વધારા થતાં ) પુષ્યમિત્રના કરતાં વિશેષ ગણવા જ પડે અને તેમ થયુ એટલે ઉપર જણાવેલું પાંચમું કારણુ અગ્નિમિત્રના પક્ષમાં અને પુષ્યમિત્રની વિરૂદ્ધમાં આવીને ઊભું રહ્યું ગણાય,૧૦, જે પ્રમાણે નથી બન્યું જ હતાં દલીલની ખાતર બીજી રીતે વિચારીએ. ધારા કે પુષ્યમિત્ર તે જ કલ્કિ છે, અને તે કલ્કિનું મરણુ ભ. સ. ૩૫૩ માં ૮૮ વર્ષની ઉમરે થયું છે, ( કારણ કે પુષ્યમિત્રનું આયુષ્ય ૮૮ વર્ષનું પુરવાર થયું છે ) તા તેનેા જન્મ મ. સ. ૨૬૫ માં લેખવા પડશે હું ભલે આપણે મ. સ. ૨૫૧ માં પૂરવાર થયાનું જણાવ્યું છે છતાં ) અને એટલું તે। ઈતિહાસ જ કહે છે કે મ. સ. ૩૦૧ માં શાતકરણી ખીજાએ અતિ ઉપર ચડી જને જીત મેળવ્યા બાદ પાતા તરફથી www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy