________________
હોદ્દાઓની
[ દ્વિતીય
હાલ તુરત આપણે એટલું જ જાણવા પૂરતું ગણાશે કે, યવનપતિઓને Great Kings; યોનપતિઓને Kings અને તેમના સૂબાઓને કાંઈ પણ ઇલકાબ લગાડવામાં આવતું નહીં. જે કે કેટલાક સૂબાને કાબ લગાડેલ હોવાનું મળી આવે છે, પણ તે માટે વધારે સંભવિત કારણ એ છે કે, તેમના રાજાની ગેરહાજરી થતાં, પિતે યવનપતિના કુળમાંથી ઉતરી નથી આવ્યા તેટલું દર્શાવવા ખાતર તે સગાઓએ પોતે જ ધારણ કર્યો હોય તે બનવાજોગ છે. અને તે પણ દેખાદેખીથી જ બનવા પામ્યું લાગે છે. (તે માટે આગળ જુઓ.)
(૨) પહલવાઝ અને પાર્થિઅસા-આ પ્રજાનું મૂળ વતન ઈરાન છે; અને ઇરાની રાજાઓ પિતાને શહેનશાહ૬૪_King of
Kings ના બિરૂદથી ઓળખાવતા એટલે એમ સમજવું પડે છે કે ઈરાનના મૂળ ગાદીપતિની આજ્ઞાને આધીન રહીને બીજા અનેક રાજવીઓ –રાજકુટુંબમાંથી જ ઉતરી આવેલા-નાના નાના ભાગો ઉપર રાજ્ય કરતા હોવા જોઈએ, પણ તેઓને (આવા નાના રાજાઓને ) દરજજો, વર્તમાનકાળે દેશી રાજાઓમાં ફટાયા-ભાયાત કુમારોના જેવો ગણાતો હશે; જ્યારે રાજકુટુંબની
(૬૪) ગ્રીક બાદશાહનું પદ-Great King હતું જ્યારે ઈરાની શહેનશાહનું King of Kings હતું : બે વરને આ પ્રમાણે ફેરફાર છે.
કે. હિ. ઈ. પૃ. ૫૬૭-Great king of kings a title which is distinctly Persian-Romanian મહારાજ’તે બિરૂદ ખાસ ઈરાની ભાષાનું જ ગણાય છે.
હિંદ ઉપર મોઝીસ રાજા જે થયે છે ( જુએ પાર્થિઅન પનાના વૃત્તાંતે) તે પિતાને King Mauses લખી શકત; પણ પાછળથી King of kings વાપર્યું લાગે છે તે માટે તેનું વૃત્તાંત જુએ.
(૬૫) અવંતિપતિ ગદભીલ રાજાના સમયે જે
સાથે લેહીસંબંધથી જોડાયેલ ન હોય, પણ માત્ર વહીવટ ચલાવવા પૂરતો જ સૂબા પદે નીમાયેલ હોય તેને સત્ર૫=Satarap નામથી ઓળખાવતા. એટલે કે ઈરાનની મૂળ ગાદી ઉપર બિરાજનાર King of Kings, નાના ભાયાત Kings અને વહીવટ કરનાર સૂબાઓ Sataraps કહેવાતા. આ સત્રપ શબ્દને અન્ય પરદેશીઓએ તેનેજ મળ શબદ “ક્ષત્રપ૬૬ જ છે; પણ આ સત્રપ અને ક્ષત્રપની મહત્વતામાં એક જબરદરત ફેરફાર એ જણાઈ આવે છે કે, ક્ષત્રપ નામની વ્યક્તિ અમુક અધિકાર પ્રાપ્ત થયે “મહાક્ષત્રપ એની પદવીએ ચઢી શકતા હતા જયારે સત્રપને બીજા કોઈ ઉચ્ચ સ્થાનની પ્રાપ્તિને અવકાશ જ નહોતો. પાર્થિઅને પ્રજા તે પલવાઝમાંથી ઉતરી આવેલી હોવાથી તેમના સરદારે પિતાને Kingણ ની ઉપાધિથી સંબોધતા તેમાંથી વળી જે હિંદમાં આવી વસ્યા હતા તેમને ઇતિહાસકારોએ Indo-Parthians કહ્યા છે. ઉપરના સર્વે અમલદારોએ પણ પિતાપિતાના નામે સિકકા પડાવ્યા છે. તેમનું ધોરણ પણ ન પ્રજાને જ મળતું હશે એમ સમજવું રહે છે.
(૩) ક્ષહરાટ અને શક (શિથિઅન્સસિથિઅન્સ) આ પ્રજા ઉપર વર્ણવાયેલી બને પ્રજા શકપ્રજાને જૈનાચાર્ય કાલિકસૂરિ હિંદમાં તેડી લાવ્યા હતા તેમનું સંસ્થાન, આવા પ્રકારના એક રાજાની હકમતમાં હતું અને તેવા રાજાઓને ઉ૫રી રાજાશહેનશાહ, તે ઇરાનને શહેનશાહ સમજવું અથવા બીજી રીતે પણ હોઈ શકે. તે માટે શક પ્રજાના વૃત્તાંતે આગળ ઉપરના નવમા પરિચ્છેદે જુઓ.
(૬૬) ક્ષહરાટ, કુશાન વિગેરે પ્રજાનાં વૃત્તાંત વાંચે ને સરખા.
ક્ષત્રપનો અર્થ શું થાય છે ને કેમ ફેર પડે છે તે આગળ ઉપર દરેક પ્રજાના વર્ણન લખતી વખતે સમજાવવામાં આવશે. ( જુઓ ઉપરની ટી. નં. ૮ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com