SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ } ( યાન અને પાર્થિઅન્સ) કરતાં ભારતની વિશેષ નિકટમાં વસનારી હાવાથી તેમના આચારવિચાર ભારતીય પ્રજાને જ મળતા થઇ ગયેલ નજરે પડે છે. આથી કરીને ક્ષહરાટ પ્રજાની ભાષા જેને ખરાડીના નામથી ઓળખવામાં આવે છે અને સિથિઅસના ભાષા જે બ્રાહ્મિ હેાવા સ ંભવ છે, તે અને, હિંદની તે વખતની માગધી ભાષા સાથે વધારે મળતી આવે છે. ક્ષઙરાટ અને સિથિઅન્સ પ્રજા કાઈ સ્વતંત્ર રીતે રાજમલ ઉપર સ્થાપિત થયેલી નહી. હાવાથી, તેમનામાં ( King), મહા( રાજા (Great King) કે શહેનશાહ ( King of kings ) જેવાં કાઇ બિરૂદ જ નહાતાં. અલબત્ત, એટલું ખરૂ છે કે તે રાજપદે આવ્યા છે જ, પણ મૂળમાં કાષ્ટ પ્રદેશ ઉપર આધિપત્ય ભાગવતા નહાતાજ એમ કહેવાને હેતુ છે. અને તેથી તેઓ પોતાને ક્ષત્રપ (પેાતાની પાડોશી પ્રજા-પદ્ધવાઝ અને પાર્થિ અન્સના ક્ષેત્રપને લગતા શબ્દ ) કહેવરાવતા, જ્યાંસુધી તેમના માથે અન્ય કાઇ ઉપરી સત્તાની ધુંસરી પથરાયલી હાય ત્યાં સુધી જ; પણ જેવા તે ઉપરી સત્તાના અભાવ થતા ( પછી તે સત્તાશાળી વ્યક્તિ મરણ પામે ત્યારે કે, પોતે માથું ઊંચકી સત્તા ભોગવતી વ્યક્તિની ધુંસરી ફેંકી દે ત્યારે : આ પ્રમાણે ગમે તે પ્રસંગ બનતો ) કે તુરત જ તે પેાતાને “ મહાક્ષત્રપ '' તરીકે ઓળખાવતા અને પોતાના ક્ષત્રપ તરીકે ( મદદનીશ તરીકે પોતાના જ યુવરાજને કે ગાદીવારસને તે સ્થાને સ્થાપતા, આ ઉપરથી સમજાશે કે “ મહાક્ષત્રપ '' શબ્દની વપરાશ, ક્ષહરાટમાં કે બીનસ્વતંત્ર પ્રજામાં જ છે; જ્યારે સત્રપ અને ક્ષત્રપ તા દરેક પ્રશ્નમાં છે; છતાં પહલવાઝના સત્રપમાં અને ક્ષહરાટના ક્ષેત્ર૫માં ઉપર બતાવ્યા પ્રમાણે અંતર રહેલુ છે. પલ્લવાઝના સત્રપ કાપ મહાક્ષત્રપ થવા પામત નથી જ; જ્યારે ક્ષહરાટના ક્ષત્રપ બનતા સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સમજ ૧૬૭ યુવરાજ કે ગાદીવારસ જ હોય છે અને કાળ ગમે તે મહાક્ષત્રપ બની શકે છે. આ ક્ષત્રપ અને મહાક્ષત્રા પણ સિક્કા પડાવતા હતા જ. ( ૪ ) કુશાન.—આ પ્રજાની સધળી રીતભાત તેના નિકટના સબંધમાં આવેલી ક્ષહરાટ પ્રજાને મળતી છે. તેમનામાં પણ ક્ષત્રપ અને મહા ક્ષત્રપ જેવા જ હાદ્દાઓ હતા. વળી તેઓ સિક્કાઓ પણ પડાવતા હતા જ. તેમ ક્ષહરાટ પ્રજાની પેઠે જ તેમના હેાદ્દાનુ ચડઉતર ધારણ પણ હતું; પણ તેમ નામાં ક્ષહરાટ પ્રશ્ન કરતાં એક વિશેષતા એ હતી કે, તે મૂળ ગાદીના હકદાર હૈાવાથી તેમના વંશના પુરૂષો જે મૂળ ગાદીએ બિરાજતા તે મહારાજાધિરાજ કે તેવા જ અધિકારવાળી ઉપાધિ પેાતાના નામ સાથે જોડતા; જ્યારે ભાયાત જેવા કે સરદાર જેવા હતા તે ક્ષઙરાટ પ્રજાની માફક પેાતાને સાદા ક્ષત્રપ અને મહાક્ષત્રપની પદવીથી જ ઓળખાવતા. આ પ્રજાના અધિકારનું વર્ણન પુ. ૪ માં આવવાનું છે . એટલે ત્યાંસુધી વિશેષ લખવુ મુલતવી રાખવુ ઉચિત ગણાશે. ΟΥ ઉપર પ્રમાણે આ સઘળી પરદેશી પ્રજાએની રાજસત્તા ભોગવતી વ્યક્તિઓના હાદ્દાઓની સમજૂતિ આપી છે. તે ઉપરથી અમુક પુરૂષ ક્રુષ્ટ પ્રજાની એલાદના છે તથા તેની સત્તાનું સ્થાન કેટલી મહત્ત્વતાવાળુ છે તેને કેટલેક અંશે વાચકવર્ગ તાલ કરી શકશે એમ મારૂ માનવું થાય છે. તેમ ખીજી પણ કેટલીક ખાસિયા ઉપયોગી થઇ શકે તેવી મને દેખાઇ છે તે નીચેના પારિત્રામાં બતાવી છે. આ ખાસિયતા એ વિષયને અંગેની છેઃ અન્ય ખાસિયતા એક સિક્કાને લગતી અને ખીજી શિલાલેખા કે દાનપત્રાને લગતી. સિક્કાને લગતી કેટલીક હકીકત ઉપરના kt * હાદ્દાની સમજ ” વાળા પારિમામાં જો કે www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy