SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ ] ઉત્પત્તિ વિશે આ તક્ષશિલા નગરી વિશે એમ જણાવવામાં (1) તથાગત શબ્દનો ઉપયોગ કરાય છે તથા આવ્યું છે કે, તે સ્થાન ઉપર ભગવાન બુદ્ધદેવ (૨) ચાઇનીઝ ભાષાના શબ્દો સમાનએકદા પધાર્યા હતા, જે સમયે એક ખૂબ ભૂખે વાચી-સમાન અર્થવાળા જણાવ્યા છે. તે બે ડાંસ જે વાઘ ત્યાં આવી ચડ્યો હતો અને મુદ્દા સંબંધી વિશેષ પ્રકાશ પાડવા જરૂર છે જે તે વાઘની ભૂખ તૃપ્ત કરવા તેમણે પોતાનું શિર આગળ ઉપર જણાવીશ.] કાપીને ધર્યું હતું. તે શિર કાપવાની ક્રિયાના આવી રીતે જ્યારે પ્રખ્યાત અને નામચીન સ્મરણચિહ્ન તરીકે તે સ્થાનનું નામ તક્ષશિર પુરુષોએ પિતાના મંતવ્ય આગળ ધર્યા છે અને (તક્ષ કયું શિર માથું) પાડવામાં આવ્યું હતું. તે પણ મેશર્સ ફા-હિઆન અને હ્યુએનત્સાંગ આ મતલબની દંતકથા પ્રવર્તમાન છે. તે પ્રસંગને જેવા ખુદ બૌદ્ધધર્મના ચુસ્ત ભક્ત પ્રવાસીઅનુરૂપ થવા માટે તક્ષશિલાનું નામ ફેરવીને પછી જનેના અભિપ્રાય સાથે; એટલે આપણે તે તક્ષશિર રખાયું છે. વસ્તુ તરફ દુર્લક્ષ તે કરી ન જ શકાય. પણ [મારૂં ટીપ્પણુ “તક્ષશિલા ” માં તક્ષ” શોધખોળખાતામાં હમેશાં જેમ બનતું આવ્યું અને “શિલા' એ બે શબ્દો છે. તેમાં શિલાને છે તેમ, એક વખત સુદઢપણે નિશ્ચિત થયેલ અર્થ તે પત્થરની પાટ જેવો થાય છે; પછી તેને વસ્તુ પણ વિશેષ મજબૂત પુરાવાના આધારે ફેરશિર રાયે કયાંથી સંબંધ ધરાવી શકાય ?] વવી પડે છે. અથવા છેવટે તે વસ્તુ તે પુરાએટલે was made to suit the legends વાના સ્વરૂપમાં ફરીને વિચારવી પડે છે-જેમ તે દંતકથાને અનુરૂપ થવા ફેરફાર કરાયો છે અશોકના કહેવાતા શિલાલેખેને તેની કૃતિઓ તે હકીકત માટે મારી શંકા ઉદ્દભવે છે. વળી હોવાનું માની લેવાને બદલે હવે, તેના પૌત્ર અને તેઓ અન્ય સ્થાને લખે છે કે ૪૭-Hiuen- ગાદીવારસ મહારાજા પ્રિયદર્શિનની હોવાનું Tshang expressly states that " This જણાવાયું છે, તેમ જ તે સર્વને અશોક જે બૌદ્ધis the spot where Tathagata cut off ધમાં સમ્રાટ હતા તે ધર્મનાં ફરમાનને બદલે, bis head. Fa-Hian ( A. D. 400 ) સમ્રાટ પ્રિયદર્શિન જે જૈનધમી હતું તેના ધર્મનાં also states that Takshasbila means એટલે જૈન ધર્મની પ્રરૂપણ કરતાં ફરમાન કરાin Chinese words " Cut-off head. "- વાયાનું સૂચન કરાયું છે, તેમ–આ બાબતમાં પણ હયુએનશાંગ સ્પષ્ટ રીતે જણાવે છે કે, તથાગત કેમ ન બને તે માટે તે વિષય જરાક વિસ્તારથી પિતાનું શિર કાપી આપ્યું હતું તે આ જ સ્થાન આપણે તપાસ પડશે; કેમકે સંક્ષિપ્તમાં લખતાં છે ફા-હિઆન ૪૮ (ઈ. સ. ૪૦૦ ) ના કહેવા વાચકવર્ગને સંપૂર્ણ ખાત્રી કદાચ ન પણ થાય. પ્રમાણે પણ તક્ષશિલાને ચાઇનીઝ શબ્દોમાં ઉપરમાં વિદ્વાનના જે કેટલાક ઉતારાઓ સમાનવાચી અર્થ “શિરછેદ ” થાય છે. ” મેં ટાંકી બતાવ્યા છે, તેમાં જે શબ્દ-વા સ્પષ્ટીઆવા આશયને મળતા જ અભિપ્રાય અન્ય કારણ માંગે છે તે મારી ટીપણમાં રજૂ કર્યા છે, વિદ્વાનોએ ૮ પણ ઉચ્ચાર્યા છે. [મારૂં ટીપણ: તથા મોટા અક્ષરે જણાવ્યા છે. હવે તે વિશે વિવે (૪૭) જુએ . એ. ઇ. પ્રસ્તાવના ૫, ૬. (૪૯) જુએ રે. . વ. પુ. ૧,૫. ૧૩૬ અને (૪૮) તે જ પુસ્ત–પ્રસ્તાવના ૫૭. આગળ; તથા . ૧૩૮ નું ટી. નં. ૪૫. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy