________________
૨૬૬
તક્ષિલાની
[ ષષ્ટમ
વાય છે. તે દેશમાં તેના જેવું જ જાહોજલાલીવાળું પુપપુર (પુરૂષપુર) કરીને એક બીજુજ શહેર હતું જેને હાલ પેશાવર તરીકે ઓળખવામાં આવે છે.
મિ. મેગેલ્વેનીઝ નામે જે ગ્રીક એલચી પાટલિપુત્ર દરબારે અશોકવર્ધનના સમયે માયો હત તેના કહેવા મુજબ આ તશિલાનગરીનું અંતર મગધ દેશની રાજધાનીથી ઘેરી રસ્તે ૯૫૦ માઈલ હતું અને વાંકે રસ્તે ૧૦૦૦ H184=6000 7331241 ( stadia ) og'; or417 કથાસરિતસાગર નામના પુસ્તકમાં તેનું સ્થાન, પંજાબ દેશના રાવળપિંડી જીલ્લામાં વિતસ્તા (ઝેલમ ) નદીના કાકે, જ્યાં વર્તમાનકાળે શાહઘેરી નામનું ગામડું ૪૫ આવ્યું છે તેની નજીકમાં હોવાનું જણાવાયું છે. સર કનિંગહામ તેનું વર્ણન કરતાં જણાવે છે કે૪૬ “ Shaha -Dheri or Dheri Shuhan, the royal residence is the ancient Taxila. The old fortified city, which is still surrounded by stone-walls, is called Sir-IKah, which all the peoples ag. ree in stating, is only a slight alteration of Sir-Kat or the Cut- Head "=શાહઘેરી અથવા ઘેરીશાહને તે જ પુરાણી તક્ષિકાનાં રાજમહેલનું સ્થળ છે. તે પ્રાચીન કિલ્લાબંધ શહેર (હતું), તેની આસપાસ સાંપ્રતકાળે પણ પત્થરના ગઢ નજરે પડે છે. પ્રચંડ લેવાયકા પ્રમાણે શિરકટ-
- ગાંધાર દેશનાં બે મુખ્ય શહેરે હતાં.
(૪૪) જુએ ઉપરની ટીકા નં. ૪૩.
(૫) પુરાતત્વ ૫. 1, પૃ. ૫ર:-પુરાતત્વ ખાતાને પણ સ્તૂપે તથા મતિએ અહીંથી જ જડી
શિરચ્છેદના ઉચારમાં કાંઈક ફેરફાર થવાથી તેને સિરહ કહેવાય છે.” ઉપરના વાક્યમાં આપણે તેના સ્થાન વિષે કાંઈ શંકા ઉઠાવવાની જરૂર રહેતી નથી. જે શબ્દ ઉપર મારે વાચકવર્ગનું ભારપૂર્વક લક્ષ ખેંચવાનું છે તે “પ્રચંડ લોક91451 471@=all the people agree in stating” શબ્દ જ છે, એટલે કે દંતકથાને આધાર તેમણે જણાવ્યો છે. પછી આ શિરકટ શબ્દનો અર્થ સમજાવતાં તેમણે જણાવ્યું છે કે Cut-Head is the exact meaning of
aksha-Shir or Takha-Shir, which was the Buddhist form of the name of Taksha-Shela or Taba-Sbila, from which the Greeks made Taxilla. The change of name Taksha-Shir was made to suit the legend of Buddha, having cut off his head to offer to a hungry tiger=de Canet અથવા તખશિલ નામને જે બૌદ્ધ ગ્રંથમાં શબ્દ છે તેને જ બરાબર રીતે અર્થ ઉતરતો આ તક્ષશિર અથવા તખશિર શબ્દ ( શિરચ્છેદ) છે, અને તે ઉપરથી જ ગ્રીક લેકેએ તક્ષિકા ઠરાવ્યું છે અને સુધાર્તા વાઘને ખવરાવવા પિતાનું શિર શ્રીબુદ્ધદેવે જે ઉતારી આપ્યું હતું તે દંતક્યાને બંધબેસતું થવા માટે તક્ષશિર નામમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે એમ કહેવાનો આશય ધરાવે છે કે, મૂળ નામ તે તક્ષશિલ જ હતું પણ બૌદ્ધ સાહિત્યગ્રંથમાં
--
-
આવ્યાં છે.
(૪૬) જુઓ કે. એ. ઇ. પૂ. ૬૦; તથા ઈ. કે. ઈ. પુ. ૧, પ્રસ્તાવના પૃ. ૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com