SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ અથવા ધારા કે જમૂદ્રીપની આપ્રશ્નમાં હતુ તે પણ યવનપ્રજાની૪૪ કે શાઠીપના કોઇ વસાહતના ૫ સંસ્કારની છાપ તેના મન ઉપર પડી ચૂકી હતી જ. આ કારણને લીધે તેણે તેમનું અનુકરણ કર્યુ` લાગે છે, લેકવૃત્તિને તેના રાજ્યમાં લે ક થ્રુ ત્તિ ને સત્તાષાતી હતી નહપાણના રાજ્યે જેમ રાજકીય ક્ષેત્ર તેમ સામાજિક ક્ષેત્રે અને લેાક-કલ્યાણના કાર્યો કરવામાં પણ તેના જન્માષ્ટ રૂષભદત્તના જ માટે હિસ્સા વિશેષતઃ રહેતા હશે મ જણાઇ આવે છે; પછી તેવી પ્રવૃત્તિ। . તે સ્વેચ્છાથી આચરતા કે રાળ નડપાણુની છ! અને પ્રેરણાથી ધપાવતે, તે નક્કી કરવાનુ સાધન આપણી પાસે નથી; પણ નહુપાશુનું શૈલ્ય તથા ખીજી રીતે દરેક બુદ્ધિ અને પાકટ વય જતાં. એમ સ્વાભાવિક અનુમાન કરાય છે કે આવાં સર્વ કાર્યોમાં તેના તરફથી જ મા અને હુકમા રૂષભદત્તને મળતાં રહેતાં હોવાં જોઇએ, તેમ બીજું કારણ કાંઈક મનાય છે તે આ પારીગ્રાફમાં આગળ વ યુ . એટલે પછી પ્રજાહિતનાં જે કાર્યો નહપાણ કે રૂપભદત્તના નામે ચડયાં દેખાય છે તે પ્રધાનપણે નડપાણુની આજ્ઞાથી જ કરાયલાં છે એમ આપણે લેખવુ પડશે છતાં રૂષભદત્તને પણ અન્યાય ન થાય તે માટે તેના વૃત્તાંત લખતાં કેટલીક ( ૧૪–૪૫ ) યવન અટલે ગ્રીક; અને રાદ્વીપને ઇ વસાહત એટલે બેકટ્રીઅન્સ અથવા યેન નહુપાહુને આપણે ક્ષહરાટ પ્રજાને ઠરાજ્યેા છે અને લહરાટ પ્રશ્ન ઉપર ચવન તથા યાન પ્રાના સરકાર પડયા હતા જ, તે આપણને ડિમેટ્રીઅસ અને મિનેન્ડરના શ્રૃત્તાંતથી પણ ભણવામાં આવ્યું છે. આ બધી બાબતાના સમન્વય કરીશુ તે સસ્કારને લગતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat હું ચતુ હકીકત ત્યાં જણાવવી પડશે. એટલે અહીં તે સર્વે સંક્ષિપ્તમાં જણાવવું યે!ગ્ય ધાર્યું છે. અને તેમ કરવામાં અમે અમારા પોતાને! અભિપ્રાય કાઇ પ્રકારે રજૂ કરીએ તે કરતાં જુદા જુદા વિદ્વા નાએ જે શબ્દેમાં તેમણે પોતાનુ મંતવ્ય જણાવ્યું છે તે અસલ રાખ્ખો જ એકાદ વાકય જેવડા નાના પ્રમાણમાં ટાંકી બતાવીશુ. એક લેખકે૪૬ તેના આખાયે રાજ્યની સમાક્ષેાચના એક નાનકડા સરખા વાકયમાં જ કરી દીધી છે, તે આ પ્રમાણે છે. His reign Was in all probability a long and pro perous one=તેનુ રાજ્ય દરેક બાજુએ તપાસતાં દીર્ઘ સમયી અને મૃદુશાલ હતું એમ કહી શકાય. આટલુ કહીને પછી તે જ લેખક પેાતાના અભિપ્રાયને કાંક વિશેષ સ્પષ્ટપણે વ્યકત કરતાં જણાવે છે કે Trade with western countries thrived during his reign; his lenefactions were between Brahamins and Baddhists : ferries, rcst-houses places for drinking water and public halls are some of the comforts that he bestowed on his subjects. But what rebounds mostly to his credit is his revivl of Nigmsabha =તેના રાજ્ય અમલ દરમ્યાન, પશ્ચિમ દેશા સાથેના વેપાર હકીકત ઉપર મ પ્રકારા પણ પડે છે તેમ આપણે જે જેવન કરતા આવ્યા છીએ તે બરાબર છે-સાંધાર છે; પણ કાલ્પનીક નથી-એમ પણ્ સાબિત થતું નય છે. (૪૬ ) નુઆ, જ, ખાં, બ્રે. ી, એ, સે. નવી આવૃત્તિ પુ. ૩, ૧૯૨૮ તુ' પુસ્તક પૃ. ૬૪, www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy