SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચછેદ ]. ઈન્ડો સિથિયન્સની સમજ ૩૬૭ રથી એમ થયું કે, સર કનિંગહામના મતે, પ્રથમ મિનેન્ડર, પછી શાહ૧૩ રાજાને વંશ અને પછી ગુપ્તવંશ; જ્યારે મિ. થેમાસના મત પ્રમાણે, પ્રથમ ૧૪શાહરાજાઓ પછી ચ9ણ વંશ અને તે બાદ ગુપ્તવંશ થયે છે. આ પ્રમાણે બને વિદ્વાનોની દલીલે છે. તેમાં કેટલું સત્ય ભરેલું છે તે આપણે વિચારીએ. પ્રથમ સર કનિંગહામની દલીલ લઈએ. તેમની દલીલ એ છે કે, લિપિના અક્ષરો નિહા- ળતાં શાહરાજાના સિકકાની લિપિના અક્ષરો અર્વાચીન છે; જ્યારે સાંચીતૂપની લિપિ પ્રાચીન છે. આ સાંચીતૂપને મહારાજા પ્રિયદર્શિનની કૃતિરૂપે આપણે જણાવી ગયા છીએ. એટલે શાહરાજાને સમય ઈ. સ. પૂ. ૨૫૦ પછીને થયો ગણાય. બીજો મુદ્દો એ છે કે, શાહરાજાના સિક્કા મિનેન્ડરના સિક્કાને મળતા છે. અને શાહ રાજાના સિક્કા જે વ્યક્તિ ઈ. સ. ૧૧૭ થી ૧૮ માં હૈયાત હતી તેણે નજરોનજર જોયા છે. એટલે તે તાત્પર્ય એમ થયું કે, શાહરાજાનો સમય તે વ્યક્તિની હૈયાતિ પહેલાં ખતમ થઈ જ જોઈએ; નહીં કે તે વ્યક્તિની હૈયાતિ પછી, (૧૩) શાહરાન એટલે ચશ્મણ વંશના રાજાઓ એમ કહેવાને ભાવાર્થ છે. (૧૪) અહીં શાહરાઓ એટલે રૂષભદત્તના વંશના રાજાઓ એમ કહેવાને ભાવાર્થ છે (૧૫) જ. ર. એ. . પુ. ૧૨. પૃ. ૪૫-It is generally held that Demetrius invaded India, sometime closely anterior to, if not contemporaneously with, the date above suggested, as that of the establishment of the Sab dynasty of Gujerat. ગુજરાતના શાહવંશની સ્થાપનાને જે સમય ઉપર બતાવી ગયા છીએ તેની બરાબરના સમયે, અથવા તો તેનાથી કેટલોક વખત અગાઉ ડીમેટ્રીઅમે હિંદ બાકી એટલું સિદ્ધ થયું સમજવું કે, જ્યારે તે સિકકા મિનેન્ડરના સિકકાની નકલરૂપે બનાવાયા છે ત્યારે તે સિક્કા મિનેન્ડરના સમય બાદ જ પડાવાયા હોવા જોઈએ. એટલે આ બીજા મુદ્દાની તારવણી એમ બતાવે છે કે, મિનેન્ડરને સમય જે આપણે ઇ. સ. પૂ. ૧૫૯ ગણ્યો છે તે બાદ એટલે કે ઈ. સ. પૂ.૧૫૯૫ અને ઇ. સ. ૧૧૭ ની વચ્ચે ગાળાના પિણાત્રણસો વર્ષમાં શાહ રાજાઓ થવા જોઈએ. તેમની પ્રથમની દલીલને ભાવાર્થ પણ એ જ આવી રહે છે. - હવે મિ. થેમાસની દલીલ ઉપર વિચાર ચલાવીએ. તેનું માનવું એમ થાય છે કે, શાહરાજાને સમય ઇ. સ. પુ. ૧૫૭ થી ૧૭ સુધી છે, અને આ છેલ્લા આંકને પણ તે નિશ્ચિતપણે ન ગણાવતાં “આશરે ” હેવાનું જણાવી તેને ઈ. સ. પૂ. ૨૬ જણાવવાનું વલણ બતાવે છે; કેમકે તે એમ માને છે કે, તે વખતે શાહ રાજાએની પડતી થઈ છે અને ઈન્ડસિથિઅન્સને વંશ અસ્તિત્વમાં આવ્યો છે. મતલબ કે, ૧૫૭ થી ૨૬ સુધીના સવાસો વર્ષના ગાળામાં તે વંશના તેર રાજાઓ૧૧થયા હોવાનું તે માને છે, ઉપર ચડાઈ કરી હતી એમ સામાન્ય માન્યતા છે, (શાહ એટલે રૂષભદત્ત અહીં સમજવાને છે.). (૧૬) જ. રે. એ. સે. પુ. ૧૨, પૃ. ૪૯ ચંદ રાજનાં નામ આ પ્રમાણે આપ્યા છે. (૧) ઇશ્વરદત્ત (વર્ષને પુત્ર) (૨) રૂદ્ધશાહ (સિંહ) સ્વામી છવરામનો પુત્ર (૩) આસદામન ... , નં. (૪) દામશાહ .. • • (૫) વિજય શાહ , ન. (૬) વીરદામ • (૭) દામનતપ્રિય (૮) રૂદ્ધશાહ (બી) ... (૯) વિશ્વસિંહ - Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy