________________
૨૦૪
નહપાણનો
[ ચતુર્થ
ઇ. સ. ૭૮ માં બન્યા પછી ગૌતમીપુર શાત- કરણીએ પોતાના પૂર્વજોની ગાદીનું પુરાણું સ્થાન જે પૈઠણ (કે જુનેરની આસપાસમાં) હતું, અને જેને ત્યાગ કરવો પડ્યો હતો તે પછીની (ઇ. સ. પૂ. ૧૧૪+૭૮=૧૯૨ ) બે સદી જેટલા લાંબા ગાળામાં તેની જે હાલહવાસી થઈ ગઈ હતી તે બધી દુરરત કરવા માંડી હતી. અને તેમ કરવામાં પાંચેક વર્ષને સમય વીતી ગયો હતે. દરમ્યાન પિતાનું મૃત્યુ નીપજ્યું હતું એટલે તેને પુત્ર જે પુલુમાવી શાતકરણ નામ ધારણ કરી ગાદીએ બેઠા હતા તેણે જ વરંગુળમાંથી ગાદી ફેરવીને પાછી મૂળસ્થાનમાં પુનરૂહાર કરેલી પૈઠણ નગરીમાં આણુ હતી. અને પૈઠણનું બધું બાહ્ય સ્વરૂપ ફેરવી નાખવામાં આવેલ હેવાથી તેનું નવું નામ પૈઠણને બદલે નરવર અથવા નવનગર-નવીનગરી પાડવામાં આવ્યું હતું. આટલો લંબાણ
ખુલાસો એ માટે કરે પડ્યો છે કે, શાતવાહન વંશવાળાઓને હરાવીને તેમની રાજગાદીનું
સ્થાન તેમની પાસેથી ઝુંટવી લેવા માટે, નહપાણને કેટલી જબરદસ્ત મહેનત ઉઠાવવી પડી, હશે તેને તથા તેના પરિણામે બન્ને વંશની પ્રજા વચ્ચે કેટલા તીવ્ર પ્રમાણમાં રોષ પ્રગટ હશે તેને, તેમજ રાણી બળથીએ જે શબ્દ લેખમાં કેતરાવ્યા છે તેનું વાસ્તવિકપણું કેટલું કે તેને, વાચકવર્ગને પૂરેપૂરો ખ્યાલ આવે.
અંધપતિ ઉપર આ પ્રમાણે છત મેળ વવાથી તેમના મુલકને સારે જે ભાગ નહપાણની સ્વાધીનતામાં આવ્યો હતો. તેથી જ ઈતિહાસકારોને૦ લખવું પડયું છે કે “ His dominion comprised a large area, extending from Southern Rajputana to the Nasik and Poona districts in the western ghats and including
દોઢ વર્ષનું છે એટલે નહપાણ અને રૂષભદત્તના વંશનેને હરાવ્યા હતા અને માર્યા હતા એમ જ સમજવું.
કે. આ. ૨. ૫ ૧૦૫માં લખે છે કે –The deકcendants of Nahapana were exterminated by Gautamiputra-ગેતમીપુત્રે નહપાના વંશજોને વિનાશ કરી નાંખ્યો હતો.
જ. બાં, છે. ૨. એ.સે. નવી આવૃત્તિ પુ. ૩. ૫. ૧૪:-The figures on coins prove conclusively that Nabapana & Gautamiputra were not contemporaries but were separated by a very long period-સિક્કા ઉપરના આંકડાઓથી નિ:સહપ સાબિત થાય છે કે, નહપાણ અને ગૌતમીપુત્ર સમકાલીન રહેતા જ; બલકે બેની વચ્ચે ઘણું મોટું અંતર હતું.
ઇ. એ. પુ. ૩૭, ૫. ૪૩–The mere mention that Gautamiputra Satakarani
extinguiished the kshaharat family does not imply that he defeated Nahapana himself. He might have defeated a weak descendant of that prince=ગતમીપુત્રે ક્ષહરાટ મનને હરાવી હતી એટલા સાદા શહેથી કાં ઠતું નથી કે તેણે નહપાણને ખુદને જ હરાવ્યા હતા. તેના વંશમાં થયેલ કોઈ નબળા રાજાને પણ હરાવ્યો હોય.
ઓ. હિં. ઇ. (ત્રીજી આવૃત્તિ) ૫. ૨૧– Nabapana was dead before Gautamiputra extirpated his family and clan-1911 તેની નતિ અને વંશને વિવંસ કરી નાંખે તે પૂર્વે નહપાણ તે મરણ પણ પામી ચૂક્યો હતો.
(૨૯) આ હકીકતના વર્ણન માટે જુઓ જ, બેં. છે, જે. એ. સે. નવી આવૃત્તિ રૂ. ૩ (અંક શંકામય છે.)
(૩૦) જીઓ અ. હિં.ઇ. ત્રીજી આવૃત્તિ ૫.૨૯. કે, એ. ઇ. ૫. ૧૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com