SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પણ કાન્તાયન વંશી છેલ્લા મંત્રી સુમશન જ્યારે અધિકાર ઉપર હતા, ત્યારે છેલ્લા શુંગ રાન એવા દેવભૂતિનેકાઇ અન્ય વ્યક્તિએ માર્યો હતા કે મત્રીએ અન્ય વ્યક્તિ પાસે મરાબ્યા હતા; અને આ સવ સમય દરમ્યાન કાન્તાયન વશી શુંગવશીના અમાત્ય-મંત્રી તરીકે અધિ કાર ઉપર સ્થાપિત રહ્યા હતા. એટલે કે અવંતિની ગાદી ઉપર ખા શુંગવંશી વૈદિકધર્મી રાજા તેમજ કન્વવંશી વૈદિકધર્મી અમાત્યા–સહધર્માંપણેપુરાણકારાનાં કથન પ્રમાણે અવંતિના પ્રદેશ ઉપર અધિકાર ભાગવી રહ્યા હતા. જેથી આપણે તેમનુ લીસ્ટ નીચે પ્રમાણે મૂકી શકીશું. શુંગવશાત *ન્વાયન૪૦ અવંતિપતિઓ અમાત્યા (૩) ભાનુમિત્ર (૪) યાત્ર (૫) પુલિકિ ૧૬ વાસુદેવ ર ૪ ભૂમિમિત્ર ૧૩ નારાયણ ૧૨ の શુંગવશ (૩૮) *તિહાસાએ જે એમ જણાવ્યું છે કે આ સુચનને અધવચના સ્થાપક શ્રીમુખે માર્યા છે તે હીત બહુ માનનીય નથી લાગતી. અને તેમ માનવાનું કારણ મારા મત પ્રમાણે આ હૉત્રા સ ́ભત્ર છે. હાથીગુફાના લેખમાં ખારવેલ, શ્રીમુખ અને બૃહસ્પતિમિત્રને સમકાલીન ા છે, તેમાનાં બૃહસ્પતિમિત્રને પુષ્પમિત્ર માની લેવાથી શ્રીમુખને પણ પુષ્પમિત્રને સમાલીન બતાવવા માટે ધડ બેસાડવી નેઇએ. એટલે પુષ્પમિત્રને બદલે તેના જવાના છેલ્લા પુરૂષ દેવભૂમિને મીમુખે માર્યો એવુ શળ્યું. ત્યાં વળી કાન્વાચન વચન નામ માટે આવ્યું; એટલે વળી દેવભૂમિને મારનાર સુરાન ઢાળ્યા અને બંને વશને contemporary=સમકાલીનપણે માની લઈને, સુરામનને મારનાર તકે મીમુખને ઠરાવવા પડયા. આમ અનુમાન ઉપર અનુમાન બાંધવાં પડમાં, પણ માખરું, ખાટું તે ખાટુ જ ડરે છે, તે ન્યાયે સવ અનુમાન ખોટાં છે તે આપણે પુષ્પમિત્રનું વણ ન લખતાં જણાવી ગયા છીએ. બાકી તે સમયે વૈકિંમતનુ પ્રખળ શેર હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat (૬)વસુમિત્રખીને ૭ અને (૭) દેવભૂતિ ૧૦ [ ચતુર્થાં સુશર્મન ૧૦ ૪૧ YY આ સર્વે શૃગપતિ આગળ જાવી ગયા પ્રમાણે વ્યભિચારી જીવન ગાળતા અને ભાગવિલાસમાં જ રચ્યાપચ્યા રહેતા. તે સર્વેમાં વળી છેલ્લા દેવભૂતિ તા એક છેગુ એર ચડી જાય તેવા હરશે એમ સમજાય છે. તેના વિશે મિ. વિન્સેટ સ્મિથ લખે છે. ૩૪૨ “ In a frenzy of passion, the overlibidinous Sunga was at the instance of his minister Vasudeva, reft of his life by a daughter of Devabhuti's slavewoman, disguised as his queen. ( Bana, Harsa Charit Ch, vi; trans, Corell Thomas P. 193. )જ્ઞભિયારમાં કાન્વાચન વંશી ચારે વ્યક્તિને શુંગવીરાજના અમાત્ય કહી શકાય ખરા, ( ૩૯ ) ત્તુ પા, ડી, પૂ, પદ્મ, (૪૦) જ, બાં, મોં, રા. એ. સે। ૧૯૨૯, પૃ. ૪૬ શુંગવશી છેલ્લા રાખ દેવભૂતિને, ક્રાન્તાયન ગેત્રી તેના પ્રધાને જ મારી ન’ખાન્યેા હતેા=Devabhuti, the last of the Sungas was put to death by his own minister of the Kanvayan gotra" (૪૧) અતિપતિ અને તેના કન્વશી મમા તા-બન્નેના કાળ લગભગ એક સરખા જ છે. તેમાં અમાત્યના સમગ્ર કાળ ૪૪-૪૫ વર્ષના ગણાય છે, જ્યારે ન, ૪ થી ૭ સુધીના જીગવંશી રાજના સમગ્ર ૨૮ વર્ષના જ છે. એટલે બાકીનાં ધટતાં ૧૬ વર્ષ ભાનુમિત્રને અપવા નેઇએ. કાઈ ઠેકાણે મેં ૧૫ લખ્યાં છે તેને બદલે ૧૬ અથવા ૧૭ લખવાથી બધા મેળ બેસી જશે. (૪૨) મ, હિં. ઈ. આદ. ૩, ૫ ૨૦૪૬૩. હિ. ૪. પુ. પરર. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy