________________
પરિચ્છેદ ]
ની સમાપ્તિ કરી વિદ્વાન લેખક મહાશય દિવાનબહાર ચલાવ્યો નથી જ, કેમકે, નહીં તે તે અવંતિપતિની કેશવલાલ હર્ષદરાય ધ વે જે નામાવળી બુદ્ધિ- નામાવલીમાં મ. સં. ૧થી ૪૭૦ સુધીના લાંબા પ્રકાશ નામના માસિકનાં પુ ૭૬ માં ગોઠવી સમયમાં કોઈ ને કોઈ સમયે કયાંક ખાંચે પડી છે તે પ્રમાણે છેષના ૩, વસુમિત્રના ૭, ઓક- જ જરૂર નજરે પડતા જ. પણ તે પાંચ સદી કના ૭ અને દેવભૂતિના ૧૦ મળી કુલ ૨૭ જેટલો કાળ તે અખંડ રાજવધારી પૃથફ પૃથફ વર્ષ ગણાવ્યાં છે. પણ તેમાનાં એકકનું નામ વંશી રાજાઓથી જ દીપી રહેલ જયારે નીહાળીએ તે આપણે ઉપર લઈ ગયા છીએ, એટલે તેને છીએ ત્યારે ખાત્રીપૂર્વક સ્વીકારવું જ રહે છે કે સ્થાને તેટલા જ વર્ષના અધિકારી અને તેમણે કાન્હાયન વંશને રાજત્વના પદ સાથે બીલકુલ જ સૂચવેલા પૂકિંદિકનું નામ આપણે મૂકીશું. નિસબત જેવું નથી જ. તેમ બીજી બાજુ આ પ્રમાણે ચાર રાજા અને ૨૭ વર્ષને મૂળ વિના શાખા કયાંથી?' તે ન્યાયથી સર્વ સમગ્ર રાજ્યકાળ તેમને સમજવો રહેશે. પુરાણુકાનાં મતને પણ એકદમ તરછોડી
ભિન્ન ભિન્ન પુરાણકારોનાં લખાણને કેમ શકાય ? ભલે તેમાં ઘણું અતિશયોક્તિ જ અનુભવ આપણે જોતાં આવ્યા છીએ તેમ, હશે, છતાં કાંઈક સત્યાંશ તે હેવું જોઈએ જ. ઇતિહાસની એકંદર ગણનાએ તે કસોટીમાંથી આ સર્વ પક્ષના નો સમન્વય કરતાં એક ઠીક ઠીક પાસ ઉતરી શકે છે. તેમાં અસત્ય- કલ્પના કરી શકાય છે કે, જેમ કટાર તાનું બહુ મિશ્રણ કરેલ દેખાયું નથી. માત્ર આર. જી. ભાંડારકર સાહેબ માને છે તેમ સમયગણનાની દષ્ટિ દરેકે જુદા જ પ્રકાર પ્રહણ શંગવંશી અને કોન્યાયનવંશી બને સમકાલીનકરેલ હેવાથી, તેમનામાં મતમતાંતર નજરે પડે પણે જ મુખ્યભાગે વર્તી રહ્યા હશે; વળી કેબ્રીજ છે. છતાં એક હકીકતની નેધ લેવી પડે છે કે, હિસ્ટરી ઓફ ઈન્ડિયામાં પૃ. પરર ઉપર લખેલ દરેક પુરાણ એમ જે વદયાં કરે છે કે શુંગપતિના છે કે, “Kanvas are expressly called પ્રધાનપદે કાન્હાયનવંશી બ્રાહ્મણ હતા અને mivisters of the Sungas: these Sungas તેમાંને મુખ્ય અથવા આદિ-પુરૂષ વાસુદેવ & Kanvas seem to be also contemપોતાના સ્વામીને મારીને અવંતિની ગાદી ઉપર porary=કોને અચુક રીતે શુંગેના અમાત્યો છે બે હતા તે હકીકત કેટલે દરજે યથાર્થ છે કહેવા પડે છે. આ અને કન્યા સમકાલીન પણે એટલું તે તપાસવું પડે તેમ છે જ. આપણે થયા દેખાય છે''=આ પ્રમાણે ભિન્ન ભિન્ન લેખનું ઉપરનાં પાનાંઓમાં અન્ય ઇતિહાસિકની સાક્ષી મંતવ્ય એકત્રિત કરતાં, એવા સાર ઉપર આવવું લઈ સાબિત કર્યું છે કે કાન્હાયનવંશી કોઈ પુરુષે પડે છે કે કાન્હાયનવંશી પ્રથમ પર-વાસુદેવે, અવંતિની ગાદી ઉ૫ર રાજા પદે રહીને સત્તાધિકાર તેના છેલ્લા રાજા દેવભૂતિને માર્યો હતો એમ નહીં,
(૧) એ પુ. ૧, ૫. ૨૦૨,
( ) જ, એ, બી. વી. સે. પુ. ૨૦, અં. ૩૪, ૫, ૨૪ti–વાયુપુરાણની એક પ્રતમાં લખેલ છે છે, વિભમિની માણામાં રહીને વિવંશી નબીરાઓ હકમત ચલાવતા હતા (એટલે દેવભૂમિ ઉચા અધિકા
10 mod 414 )=one copy of the Vayu. purana states that Kanwa ruled with the permission of Devabhumi.
વળી વધુ વિગત માટે પરની રીકા ન, ૨૦ તું .. વર્ણન એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com