SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ મા` સામ્રાજ્યની તેનાં કારણેા મૌર્ય વંશને લગતા આ ખે−ષષ્ટમ અને સપ્તમ પરિચ્છેદો શામાટે બીજા પુસ્તકમાં ન બ્લેડતાં અત્રે ઉતારવા પડયા છે તેનું કારણ બીજા પુસ્તકની પ્રસ્તાવનામાં પૃ. ૨૦ ઉપર જણાવવામાં આવ્યું છે. આ તા એક કુદરતી સિદ્ધાંત છે કે, જેની ચડતી છે તેની પડતી પણ છેજ. પછી તે નિયમ વ્યક્તિને લાગુ પાડા કે સમાજને લાગુ પાડા કે ગમે તે વસ્તુને લાગુ પાડા; એટલે મૌ સામ્રાજ્ય જેવું મહાપ્રતિભાશાળી રાજ્ય પણ એક વખત તેા વિનાશને માટે સર્જાયેલું હતુજ, અને તે પ્રમાણે તેને વિનાશ થઈ જાય તેમાં આશ્ચર્ય પામવા જેવુ પણ નથી. હતાં અહીં જે ઉલ્લેખ કરવા પડે છે તે અમુક વિશિષ્ટ હેતુને લઈને છે માટે તે ઉપર વાંચકવર્ગનુ ધ્યાન ખેંચવા ઊચિત ધારૂ' છું. દરેક વસ્તુના અંત એ રીતે આવી શકે છે, (૧) ધીમે ધીમે–રફતે રફતે અથવા (૨) અચખુચ રીતે–એકદમ : ઇતિહાસના અભ્યાસીઓને આટલું તે સારી રીતે જાણુમાં છેજ કે, જ્યારે એક રાજસત્તાના અંત આવી તે સ્થાન ઉપર ખીજી રાજસત્તા આરૂઢ થાય છે, ત્યારે તે પહેલી સત્તાના અંત અચનુચરીતે, અથવા તા જેને એકદમ અત આવી જતા કહી શકાય તેવી રીતની સ્થિતિ નજરે પડે છે. પણ કાઈ ખીજી રાજસત્તાના આક્રમણ સિવાયજ જ્યારે પૂર્વ રાજસત્તાનો અંત આવે છે, ત્યારે તે તે અંત રસ્તે રકતે-ધીમે ધીમેજ થતા દેખાય છે. કેમકે પેાતાની સત્તાનો વિનાશ કરનારાં તત્ત્વને પ્રવેશ થતાં પણ વાર લાગે છે અને પ્રવેશ થયા બાદ તેને ગતિ ( ૧ ) જી માર્ચ સા॰ ઈતિ॰ પૃ. ૬૬૯ તથા નીચેની ટી. ન. ૨૧, એમ સાંભળ્યું છે કે, ગ્રીક ઇતિહાસમાં તેને ‘ સેગસેન અને તિબેટન વિદ્વાન પ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ ષષ્ઠમ માન થતાં અને ભીષણ સ્વરૂપ ધારણ કરતાં પણ સ્વભાવિક રીતે અમુક વખત પસાર થઈ જાય છેજ. છતાં તે નિયમને અપવાદરૂપ આ મૌર્યવંશી સામ્રાજ્યની સ્થિતિ થઈ પડેલ હોવાથી અત્રે તેના ઉલ્લેખ કરવાની ફરજ આવી પડી છે. આ પ્રમાણે મૌર્ય સામ્રાજ્યની પડતી શ્વેતજોતાં–એકદમ જે થઈ પડી છે, તેનાં કારણો મુખ્યપણે શું છે, તેની વિગતા છૂટી પાડવા કરતાં તેની થઈ પડેલ પડતીના સમયના પ્રત્યેક રાજવીના વૃત્તાંત તેમનાં નામ તળે આલેખીશું, જેથી વાચક વર્ગોને તેને ખ્યાલ સ્વય' આવી જશે. (૫) વૃષભસેન મહારાજા પ્રિયદર્શિનનુ ભરણુ મ. સ. ૨૯૦=ઈ. સ. પૂ. ૨૭૭ માં નીપજતાં, તેની પાછળ અવતિની ગાદી ઉપર તેના જ્યેષ્ટ પુત્ર વૃષભસેન ખેડા. આનું નામ સુભાગસેન, વૃષભસેન તથા વીરસેન પણ કેટલાકોએ કહ્યું છે. આ સુભાગસેન–ઉર્ફે વૃષભસેનનું રાજ્ય માત્ર આર વ પ તજ ચાલ્યું છે: ઈ. સ. પૂ. ૨૭૭ થી ૨૨૮=૮ વર્ષ; આમ થવાનુ કારણ શું અન્યું છે તે સમજવા પૂર્વે થાડીક અન્ય પરિસ્થિતિના ખ્યાલ આપવા આવશ્યક લાગે છે. આ માટે મારા પોતાના શબ્દોમાં વ વવા કરતાં અન્ય ગ્રંથકારાનાજ મૂળ શબ્દો પ્રથમ ટાંકીને તે ઉપર જરૂર જોગું વિવેચન કરવું તે યાચિત થઇ પડશે: એક વિદ્વાન લેખક ભારતવષઁની ઠેઠ પ્રાચીન સમયથી ચાલી આવતી રાજકીય સ્થિતિને અભ્યાસ કરી, નીચે પ્રમાણે તેનું પૃથ્થકરણ દરે છે;ર “ભારતીય રાજનીતિક કૃતિહાસમેં દો પ્રવૃત્તિયાં સ્પષ્ટરૂપસે તારાનાથે ‘સેભાગસેન ' તરીકે ઓળખાવ્યે છે. (ઝુએ પુ. ૨ માં સિક્કો ન. ૯૩ તથા તેનું વર્ણન), ( ૨ ) મા. સા, ઇ. પૃ. ૬૬૨. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy