SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ પરિછેદ ] સમજાતિ ૧૨૯ ઉત્તર ભાગ અને દક્ષિણે આવેલ પ્રદેશને દક્ષિણ પૃથ્વી કહી છે. તેને ફરતે પાછો દરિયો કહ્યો જંબુદ્વીપ અથવા જંબદ્દીપને દક્ષિણ ભાગ એમ છે આમ એક પૃથ્વી અને બીજે દરિયો તે કહેતા હતા. વળી આ મેરૂ પર્વતમાંથી અનેક પ્રમાણે વારાફરતી જમીન અને પાણીના પ્રદેશો નદીએ નીકળીને, ઉત્તરે તથા દક્ષિણે વહેતી અને હતા એમ સમજી લેવા જણાવ્યું છે. વર્તમાનબબે પ્રવાહની વચ્ચે આવતા પ્રદેશને ભિન્ન કાળના વિદ્યાર્થીઓને એક શંકા અહીં ઊભી ભિન્ન નામે ઓળખવામાં આવતા હતા. થશે, જેના ખુલાસા માટે આ હકીક્ત અહીં પૂર્વ સમયે આ જંબુદ્વીપમાં હાલની કઈ લેવી પડી છે કઈ પૃથ્વીનો સમાવેશ થતો હતો તે કોઈ તેમની શંકા–પૃથ્વી ગોળ છે. તે સ્થિતિ ગ્રંથમાં સ્પષ્ટપણે જણાવેલ નથી, તેમ કોઈ જેમ અમે સ્કૂલમાં ભણીએ છીએ તેમ આ અનુમાન નિશ્ચિતપણે કરી શકાય તેવી માહિતી પુસ્તકમાં પણ સ્વીકારાઈ છે; જ્યારે બન્ને પક્ષ તેમાંથી ઉપલબ્ધ પણ થતી નથી; છતાં ભાંગ્યા- આટલે દરજજે એકમત છે ત્યારે પાછા તમે તૂટયાં જે કાંઈ સાધન-સામગ્રી મળી શકે છે એમ કહે છે કે, પૃથ્વીને ફરતે તે સમુદ્ર છે. તે ઉપરથી આપણું પ્રયોજન પૂરતું તારણ અને વળી પાછી અન્ય પૃથ્વી આવે છે. અમને તેમાંથી ઉપજાવી કઢાય તેમ છે જ. એટલે તેને તે એમ જણાવવામાં આવ્યું છે કે, પૃથ્વીને વિચાર રજુ કરું છું. ફરતી પ્રદક્ષિણા કરીએ તે તેને તે જ સ્થાને પાછા [ એક ખુલાસે – સકળ વિશ્વની રચનામાં, આવીને ઉભા રહેવાય છે, કેમકે પૃથ્વી ગેળાઅત્રે જ બુકીપને સૌથી વચ્ચે કહ્યો છે, તેને કારે જ છે. એટલે કે પૃથ્વી સ્વતંત્ર છે અને ફરતે ગોળાકારે વીંટળાઈ રહેલ, સમુદ્ર ગણાવ્યું તેની સંખ્યા માત્ર એક જ છે. તેથી તેને ફરતે છે; વળી તેને ફરતી વીંટળાઈને પડેલી બીજી દરિયો અને તેની પેલી વાર નવી બીજી પૃથ્વી (૧૨) જેમ જંબુદ્વીપની મધ્યમાં પર્વતમાળા તથા નદીઓ વહેતી હોવાથી ઉત્તર દક્ષિણ એવા બે ભાગ પડયા હતા, તેમ વર્તમાન હિંદની મધ્યમાં પણ વિંધ્યાચળ પર્વત આડો પડેલ હોવાથી તથા નર્મદા, તાપી અને મહી નદી એક બાજુ તથા બીજી બાજુ ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા વિગેરે નદીઓ હોવાથી કેટલાક વિદ્વાનો એ અનુમાન કરવાને પણ લલચાઈ જાય છે કે, વર્તમાન હિંદુસ્તાન તે જ જંબદ્ધોપ હે જોઈએ અને પછી તેના ઉપર જણાવ્યા મુજબ, ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગ પડ્યા હતા, પણ તે કથન સાચું નથી, તેનો વિરૂદ્ધમાં નીચેના મુદ્દાઓ જણાવીશ, [૧] જે બુદ્ધીપનું ક્ષેત્રફળ હિંદ કરતાં અનેકગણું મોટું છે. ( જુઓ ટી. ૧૩.) [૨] હિંદ તે જ જંબુદ્વીપ હોય તે, હિંદની ૧૭ ચારે બાજુ ફરતે દરિયે નથી; એટલે તેને તપ ન કહી શકાય. તેમ જંબુકીપને કોઈ પણ ગ્રંથમાં જંબુદ્વીપકલ્પ તરીકે નથી ઓળખાવાયા. [૩] ઉપરનું ટી. નં. ૧૧ જુઓ. તેમાં મગધ દેશને ‘જંબૂના દક્ષિણ ભારતખંડમાં હોવાનું જણાવાયું છે. જે હિંદ તે જ જંબુદ્વીપ માનીએ તે મગધની રિતિ ‘દક્ષિણ ભારતખંડમાં ન લખતાં ભરતખંડમાં જ લખવી પડત; વળી ભરતખંડ તથા હિંદ તે બન્નેને એક લેખે. તે યે મગધને તે ઉત્તર ભરતખંડમાં આવવાનું લખવું પડત. મતલબ કે હિંદ અને ભરતખંડ પણ જુદા છે. તેમ ભરતખંડ એક કરતાં વિશેષ સંખ્યામાં પણ છે. (સરખા ઉપરનો ટી. નં. ૧૧.) આ ત્રણ કારણથી હિંદ અને જંબુદ્વીપ ભિન્ન ભિન્ન દેખાય છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy