________________
૧૩૦
જબૂદ્વીપની
[ પ્રથમ
હોવાનું જણાવો છે તે તદ્દન અસંભવિત લાગે છે.
શંકાનું સમાધાન-તમે ઉપર જે કહ્યું તેમાં તો અમે પણ તમને સહમત છીએ, પણ એક વસ્તુ તમે ભૂલી જાઓ છો. તમે જે પ્રદક્ષિણની વાત કહે છે કે તે આ પૃથ્વીના તળ ઉપર રહીને જએટલે કે પૃથ્વીની સપાટી ઉપર રહીને જ within this world : on the surfuce of this world કર્યા કરવાની જણાવી; પણ તેની બહારની-outside itવાત તમે કેમ છોડી દીધી? જેમકે પૃથ્વીની સપાટી છેડી દઈને– without this world, outside this world એટલે કે this world alone does pot form the whole Universe. There are many other things outside it in the Universe સકળ વિશ્વ એટલે આ પૃથ્વી જ માત્ર એમ નથી; તેમાં તે આ પૃથ્વીની બહારની ઘણુએ વસ્તુનો સમાવેશ થઈ જાય છેદૂર દૂર વ્યોમપ્રદેશમાં અનેક ગ્રહે અને તારાઓ તમે લેખ છો તથા તે સર્વેને નાના મોટા ભૂમિખંડ ગણાવે છે, જેમાંના એકને મંગળના ગ્રહ તરીકે ઓળખાવી ત્યાં રહેતાં મનુષ્યને દૂરબીન વડે જોઈ શકવાનું તથા ભવિષ્યમાં કદાચ તેમની સાથે વાતચીત કરી શકવાનું પણ બને તે બને. એવી ઉમેદે તમે જે ધરાવી રહ્યા છો તેનું કેમ? મતલબ કે, આપણી આ પૃથ્વીની બહાર તમે જેમ અન્ય ભૂમિખંડ તરીકે અનેક ગ્રહ વિગેરે માને છે, તેમ જખદીપની બહાર અન્ય પૃથ્વી હેવાનું અમે જે વિધાન આ પુરતકમાં દેરી બતાવ્યું છે તે કઈ રીતે અસં. ભવિત નથી. ]
ઉપર જણાવી ગયા પ્રમાણે જંબુદ્વીપને વિસ્તાર એક લાખ યોજન દર્શાવ્યો છે, પણ એક યોજનના ચાર ગાઉ અને એક ગાઉના દેઢ કે બે માઈલ ગણતાં, તેને વિરતાર છ થી આઠ લાખ માઈલ જેટલે જ આવે; અને તેનું ચોરસ માપ કાઢે તે છત્રીશથી ચેક લાખ ચોરસ માઇલ થાય; જ્યારે વર્તમાન હિંદુસ્તાન એકલાનું જ ક્ષેત્રફળ (૧૫૦૦ માઇલ પૂર્વ પશ્ચિમ અને ૧૮૦૦ માઈલ ઉત્તર દક્ષિણ ગણતાં) સત્તાવીશ લાખ ચોરસ માઈલ સેંધાયું છે. અને એટલું તે નિશ્ચિત છે કે જંબૂડીપમાં હિંદુસ્તાનના મુલક ઉપરાંત બીજી અનેક જમીન તથા શાક દ્વીપ જેવડ મોટો ટાપુ પણ સમાઈ જતો હતો. એટલે કે, જંબુદ્દીપને તો હિંદુસ્તાન કરતાં અનેકગણે મેરે હેવાનું જ ધારવામાં આવ્યું છે.૧૩ એટલે એમ થયું કે જે એક લાખ રસ યોજનનું પ્રમાણ બતાવ્યું છે તે તેનું ક્ષેત્રફળ નથી. પણ અન્ય કોઈ પ્રમાણ દર્શાવતું વચન હેવું જોઈએ. આ બાબત ઉપર વિચાર કરતાં એક હકીકત મને યાદ આવે છે કે, અન્ય સ્થળે સૌરાષ્ટ્રમાં આવેલા શત્રુંજય પર્વતના વિસ્તારનું વર્ણન કરતાં એમ સાબિત કરાયું છે કે, પ્રાચીન ગ્રંથમાં “ પ્રમાણુ' શબ્દ જેને અત્યારે આપણે ડાયામીટર વ્યાસ કહીએ છીએ તે ભાવાર્થમાં વપરાતે હતો. એટલે તે હિસાબે છ લાખના વ્યાસવાળા પદાથને પરીધ – ૧૪=૧૮ આવે અને તેનું ચરસ માપ કરતાં ૧૮ડું×૧૮=૩૨૫ લાખ ચો. માઈલ અંદાજે ક્ષેત્રફળ આવશે. આ ઉપરથી હવે વિચારવું રહે છે કે, આવડા મોટા પૃથ્વીના
(૧૩) બુઓ ઉપરની દલીલ ૧૨ માં દર્શાવેલા હિંદ વિશેના મુદ્દાઓ.
(૧૪) જુએ ભાવનગરથી પ્રસિદ્ધ થતા “જન
ધમ પ્રકાશ” નામના માસિકને સં. ૧૯૮૯૯ પુ. ૪૯, અંક ૫; શ્રાવણ માસમાં “કેટિ” શબ્દના અથવાળે મારે લેખ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com