________________
પરિ છેદ ]
કયા ધર્મનું તીર્થ
કરતાં જવાની રીતથી-પણ સાબિત થઈ ગયું કહેવાય છે, જ્યારે મથુરાનાં પ્રાચીન અવશેષો, નથી વૈદિક ધર્મનાં કે નથી બૌદ્ધધર્મનાં ત્યારે તે પછી તે સમયના ત્રણ ધર્મો અથવા સંરકૃતિ- વેદિક બૌદ્ધ, અને જેન-પૈકી બાકી રહેલ ત્રીજાનાં જ એટલે જૈનધર્મનાં જ હોઈ શકે છે.
આટલું પ્રાથમિક નિવેદન કર્યા બાદ તે 241251mid 21315 03151 241461 1712 અને તેમાંથી મળી આવતી ઐતિહાસિક ઘટના એની નેંધ કરીશું કે જે આપણને ભવિષ્યમાં ઉપયોગી થઈ પણ પડે.
( ૧ ) કહેવામાં આવ્યું છે કે-“Inscription on the Mathura Lion-capital ( cir. 30 B. C. stating the name of the Sakaf Satarap Patika ) was discovered by audit Bhagwanlal Indrajit in 1869; it represents two
(૪) મથુરાને સિંહસ્તૂપ જૈનેને જ છે. તે માટે ઉપરમાં છઠ્ઠા ખંડે પંચમ પરિછેદે પૃ. ૨૪૫ જુઓ: અને તે જેનને હેવાથી તેમની સંસ્કૃતિ તરફના બને લીધે સમ્રાટ અગ્નિમિત્રે તે તોડી નાંખ્યો હતો (જુઓ તે માટે તેના વૃત્તાંત પૃ. ૮૬ ટી. નં ૨૪).
(૫) જુઓ કે. હિ. ઈ. પૃ. ૫૦૪,
(૬) પુરાતત્ત્વની રૌલીમાં, કેટલાક અક્ષરે (જેવા કે, ચ, છ, જ,ગ, શ, ષ, સ, ઈ. ) જુદી જુદી રીતે અંગ્રેજી આલફાબેટ-મૂળાક્ષરમાં લખવા હોય ત્યારે લખાય છે; પણ તેવી નિશાનીઓ સામાન્ય અંગ્રેજી મૂળાક્ષમાં-છાપખાનાના બીબામાં–હેતી નથી એટલે અહીં તેવા મે ઉતાર્યો છે એમ સમજી લેવું.
(૭) કયા સરદારો કઈ પ્રજાના છે તે શોધી કાઢવાની બહુ જહેમત વિદ્વાનોએ ઉઠાવી નથી, અથવા ઉઠાવી છે તે તેમાં બહુ ફતેહમંદ થયા લાગતા નથી, તેથી અહીં પાતિકને શક પ્રજાને જણાવ્યું છે. બાકી તે ક્ષહર ટ પ્રજમાંને છે (જો કે ક્ષહરાટ પ્રજામાં પણ શક પ્રજનું મિશ્રણ થયેલું છે જ, જે આપણે આગળ જતાં શક
lions, reclining back to back and facing in the same direction. Its style is strikingly Iranian. The cap ital must originally have surmounted a pillar and must itself have sup. porte:l some religious emblem: but its purpose had long ago been forgotten and wben it wus discover ed, it was built into steps of an alter devoted to the worship of Si. tula, the goddess of small pox -y ! સિંહસ્તૂપવાળે લેખ (જેમાં શક ક્ષત્રપ પતિકનું નામ છે અને આશરે ઈ.સ.પુ. ૩૦ના સમયનો છે.) ઈ. સ. ૧૮૬૯ માં પંડિત ભગવાનલાલ ઇંદ્રજીતે શોધી કાઢયો હતો. તેમાં પરસ્પર એક બીજાની પીઠને અઢેલીને અને એક જ દિશામાં જઈ રહેલા એવા બે સિંહ બતાવાયા છે. તેનું પ્રજના વર્ણનમાં જે ઈશું. )
(૮) મૂળ લેખમાં ૪૨ નો આંક છે ( જેની સમજ માટે ઉપરમાં પૃ. ૨૩૨ ની હકીકત જુઓ) પણ આ આંકને શક સંવત ધારી લેવાયો છે અને શકસંવતની સ્થાપના ઈ. સ. ૭૮ માં થયાનું ગણાયું છે, એટલે તે હિસાબે ૭૮-૪ર ઈ. સ. પૂ. ૩૬ આવે તે ગણત્રીએ પં, ભગવાનલાલજીની માન્યતા અહીં જણાવાઈ છે. બાકી મૂળ લેખમાં તે ૪૨ ને જ આંક છે.
(૯) જ્યારે બને સિંહની પીઠ જ એકબીજાને મળી રહી હોય, ત્યારે બંનેના મોઢાં સામી દિશાએ જ આવી રહે, પણ અહીં એક જ દિશામાં જોતાં હોવાનું જણાવે છે, તે એમ સમજવું કે “ એક સીધી લીટીએ” તે સિંહરાને જોઈ રહ્યાં છે. એટલે કે પૂર્વ પશ્ચિમની સીધી લીટીએ અથવા ઉત્તર દક્ષિણની સીધી લીટીએ; નહીં કે કાટખૂણે એટલે કે એક સિંહનું મેટું ઉત્તરમાં હોય અને બીજનું પૂર્વમાં હોય અને તેમ છતાં બન્નેની પીઠ એક બીજાને અઢેલી રહી હોય તેવી સ્થિતિમાં નહીં જ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com