________________
૪૪
તે બાદ તેમાંથી હિંદી શક થયા કહેવાય. એટલે જ્યાંસુધી શક પ્રજાની ઉત્પત્તિ ન સમજાય ત્યાંસુધી હિંદીશક વિશે કાંઈ પણ ખેલવું તે નિરક ગણાય, અથવા મૂળ થડરૂપ જે શક પ્રજા છે તેમની ઉત્પત્તિના તિહાસ કયાંક આધે આધે લઇ જવાય અને તેની શાખારૂપ જે હિંદીશક તેનું આલેખન અત્ર તુરત ચિત્રિત થાય, તેા બન્નેને સબંધ સમજવા પણ ભારે પડે. વળી ઘેાડા પહેલી ગાડી મૂકયા જેવી આપણી સ્થિતિ પણ થઇ જાય. એટલે સુગમ એ છે કે, ઉત્પત્તિ સંબંધી જે કહ્યું હોય તે અહીં જ જણાવી દેવુ' અને શક પ્રજાનું વિવરણુ લખતી વખતે અહીંનું વિવેચન જોઈ જવાને આપવા.
હવાલે
શક પ્રજાના
જખૂદ્રોપની ભૌગોલિક સ્થિતિના ખ્યાલ આપતી વખતે જણાવી ગયા છીએ કે તેનુ મધ્યબિંદુ, એશિયા ખંડના મધ્યમાં તારકુંડ
( ૩૭) સિથિઅન્સમાંથી ઈન્ડસિથિઅન્સ થયા છે તેથી તેમ કહેવું પડ્યુ છે.
( ૩૮ ) ઉપરમાં પૂ. ૧૩૨ ની તથા રૃ. ૧૪૧–૨ ની હકીકત વાંચા. તથા નીચેની લીટીએમાં પ્રખ્યાત ઇતિહાસવેત્તા મ, વિન્સેંટ સ્મિથનું મંતવ્ય જે ઉતાયુઅે છે તે સરખાવે.
(૩૯) જીએ. અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ પુ. ૨૪૯ ટી, ન. ૧.
(૪૦) આ નામ એક નદીનુ છે તેને આપણે એકસસ અથવા આમુદીયા તરીકે હાલ ઓળખીએ છીએ. ( સરખાવેલ પૃ. ૧૩૨ ની હકીકત )
(૪૧) રાહેનરાહ ડેરીયસની સત્તા તે પ્રદેરા સુધી લંબાઈ હતી કે કેમ તે શ ંકાસ્પદ છે:, છતાં તે પ્રશ્ન સાથે આપણે સંબંધ નથી. એટલે તેની ચર્ચામાં ઉતરવું નથી; પણ અહીં એટલું જ કહેવાનું કે ડેરીયસના સમય પહેલાં કેટલાંક વર્ષો થયાં તે પ્રશ્ન તે પ્રદેશમાં વસી રહી હતી. અથવા જે ઢાળું પાછળથી ત્યાં આવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
[ નવમ
સમરકડવાળા એશિયાઇ તુર્કસ્તાનના પ્રદેશમાં હતુ ં૮ અને ત્યાંથી પ્રજાનાં ટાળેટાળાં જુદી જુદી દિશામાં વળવા મળ્યાં હતાં. જેમાંનુ એક મેટુ ટાળું પ્રથમ એકસસ ( આમુરિયા ) નદીની આસપાસ સ્થિત થઇ રહ્યું હતું. તે માટે જ મિ. વિન્સેટ સ્મિથ લખે છે કે The Sakai people and allied tribes came from the neighbourhood of the Jaxar tes ( Strabo. ) They occupied the Kashager and Yarkand territories in the time of Darius=શક પ્રજા તથા તેમને લગતી જાતવાળા જરટીઝ૪૭ (ટ્રેમાંના મંતવ્ય પ્રમાણે) ની પાડેાશમાંથી આવી હતી. ડેરીયસના૪૧ રાજ્ય અમલે તે કાલ્ગર અને યારકડનારના પ્રદેશમાં પથારે કરીને પડી રહ્યા હતા. પછીથી તેમાંનેએક ભાગ પૂર્વમાં ચીન તરફ વળ્યા અને બીજો દક્ષિણ તરફ
હતું તેને અંગે (જીએ પૃ. ૧૪૨ ની હકીકત) પણ આ કથન હેાચ (જીએ નીચેની ટીકા ન. ૪૪)
(૪૨) આપણે જ ખૂદ્દીપનું મધ્ય બિન્દુ જે જણાન્યું છે. તેને લગતા ઇતિહાસ તથા વર્ણન જુએ. (ઉપરમાં પૃ. ૧૩૨-૩૩ ની હકીકત) આ ઉપરથી સમજારો કે, ભરતખ'ડની આય પ્રજાની ઉત્પત્તિ જે દાકેસસ પર્વતના પ્રદેશમાંથી ગણાવે છે તેમ નહીં પણ એશીયાઇ તુર્કસ્તાનવાળા ભાગમાંથી થઈ ગણત્રી રહે છે. ને કે તે સમયે સાંસ્કૃતિ જેવુ' નહાતુંજ. સંસ્કૃતિ પામીને આ જે કહેવાચા છે તે તે તે બાદ લાંબા કાળે જ બનવા પામ્યું છે.
(૪૩)અથવા કહે કે સરોવરની આસપાસના કુદરતી સાંદય નિહાળીને કાંઈક વધારે વિચારવ ંત અને પરિણામે બુદ્ધિવંત થયા હતા; જેથી તેમના સ સાથીદાર કરતાં વધારે સંરકારિત ગણાતા હતા. (સરખાવા પૃ. ૧૪૧ ઉપર “ત્યારપછી તેમનું શું થયું?” તે પાયાની હકીકત) તથા નીચેની ટીકા નં ૪૪
www.umaragyanbhandar.com