________________
૧૦૮
તેમનાં નામ
[ ચતુર્થ
બતાવ્યું છે તે જ વ્યાજબીપણે સંભવી શકે છે.
જ્યારે હવે આપણે એટલો પત્તે લગાવી શકયા છીએ કે આદ્રકનું નામ બળમિત્ર અને ભાગનું નામ ભાનુમિત્ર છે ત્યારે તે બેની વચ્ચે શ સગપણ સંબંધ હતા, તથા તે બન્ને કેના પુત્રો છે ? તે હકીકત ઉપર પણ શેડોઘણો પ્રકાશ મેળવી શકાય તેમ છે.
એક વિદ્વાન લેખકે જણાવ્યું છે કે રાજા
એદ્રક તે વસુમિત્રનો પુત્ર થતા હતા અને તેની પાછળ તુરત જ ગાદીએ બેઠો છે; જ્યારે આપણે તે સાબિત કરી ગયા છીએ કે વસુમિત્રનું મૃત્યુ, તેના પિતા અગ્નિમિત્રના રાજ્યકાળે જ થઈ ગયું હતું. એટલે ઉપરના વાક્યને એમ જ અર્થ કરે રહે છે કે, ઓદ્રકકુમાર પતે વસુમિત્રને ચેક પુત્ર હોવાથી વસુમિત્રને અભાવ થતાં જ તેના સ્વર્ગસ્થ પિતાની અવેજીમાં યુવરાજપદે નિયુક્ત
કેટલાક મુદ્દા ચાવીઓ રૂપે આપવાનું યોગ્ય ધારું છું. નિબંધ તેમણે “જેન કાળ ગણના” તરીકે લગભગ બળમિત્ર-ભાનુમિત્ર
દેઢ સે પાનામાં પ્રસિ સાચા
કલ્પિત
તેમાં તેમણે મુખ્ય મુદ્દો નીચે પ્રમાણે જણાવ્યું. ૧ સમય : મ. સં. ૩૫૦ ૧ નં. સ. ૪૫૩
છે-બળ=પરામ Might અને મિત્ર=આદિત્ય, સૂર્ય, ૨ ઇંગવંશી ૨ વંશની જણ નથી.
Sun, એટલે કે બળમિત્ર=The sun of the ૩ જન્મથી બ્રાહ્મણ પણ
૩ જન્મથી જ ક્ષત્રિય Might અથવા વિક્રમાદિત્ય; એટલે કે ળમિત્ર તે મોટા ભગીરદાર એટલે ૪ નહપાના જમાઈ રૂષ- વિક્રમાદિત્યનું બીજું નામ હતું, પણ આ તે તેમણે ક્ષત્રિય જેવા
ભદત્તની ખંડિયા રાજ દે રેલું અનુમાન છે; જયારે વાસ્તવિક સ્થિતિ ઉપરની ૪ અવંતિપતિ
હાઈ કે. રાજ્ય માત્ર ી, ન, ૫ માં બતાવેલી ચાવીમાં સાત મુદ્દા જે મેં સમ્રાટ
ભરૂચ જીલ્લાની આસતેમના સામ્રાજ્યમાં
પાસના પ્રદેશમાં જ.
દર્શાવ્યા તે પ્રમાણે છે. ભરૂચ જીલ્લાનો સમા. ૫ જેનધર્મી
ને તેમનું કહેવું વાસ્તવિક ઠરાવાય તે વળી તેમના તેશ થતો હતો.
૬ બન્ને રાજકુંવરે છે અને ગ્રંથના કથનને જ વિરોધ આવે છે, કેમકે તેમણે ૫ વૈદકધમ.
ભાઈઓ છે પણ રાજ- બળમિત્ર-વિક્રમાદિત્યને ગભીલવંશી ઠરાવ્યું છે જ્યારે ૧ એક પછી એક બન્ને.
પતિ થયા નથી. જન ગ્રંથાએ તો બળમિત્ર ભાનુમિત્રને શુગવંશીની ગાદીએ બેઠા છે. ૭ ગઈભીલવાળા કાલિક.
નામાવળીમાં મૂક્યા છે. ઉપરાંત વિશેષ માટે નીચેની ટી.
સૂરિના ભાણેજ બના૭ કાલિકસૂરિના સંસારી
નં. ૮ જુઓ.
વાયા છે. પક્ષે ભાણેજ થતા હતા.
(આ કાલિકરસૂરિ બં. (૮) કાલિકસૂરિ નામના જૈન આચાર્યો કેટલી (આ કાલિકસૂરિ દક્ષિણ ગાળદેશ તરફના વ. સંખ્યામાં થયા છે તે અ બતાવવું અસ્થાને છે. તે દેશના વતની છે.)
તની છે.)
અન્ય પુસ્તકે બતાવાશે પણ તે ઉપરથી ખાત્રી થશે કે, (બનેમાં કાલિકસૂરિ સાથેનો સંબંધ હોવાથી ગોટાળો શંગવંશી બળમિત્ર અને ગદંભીલવંશી શારિ વિક્રમાઉભે છે એમ સમજવું.)
દિય બને ભિન્ન ભિન્ન ઐતિહાસિક વ્યક્તિએ છે. ૬) આમનું નામ મુનિ કલ્યાણવિજય છે. (૯) જ, બી. એ. પી. સે. પુ. ૨૦, અ ક. ૩-૪ પૃ. તેઓ ઇતિહાસના બહુ જ ઊંડા અભ્યાસી છે. જન 30?:-Sumitra being identical with Vasu. મુનિઓમાં જે કંઈ ગયાગાંઠયા ઈતિહાસના અભ્યા- mitra of the Puranas. Odraka was his સીએ ગણાય છે તેમાં મને દર બહુ ઉંચો son and immediate successor=YRISHA ગણાય છે.
વસુમિત્ર તે જ સુમિત્ર હેવાથી, એદ્રક તે તેને (૭) જુએ નાગરી પ્રચારિણી સભાની પત્રિકા (વસુમિત્રને ) પુત્ર થાય તથા (તેની) પાછળ તરત જ પુ. ૧૦, અંક ૪, પૃ. ૭૨૫ ટી. નં. ૪૪. (આ આખો ગાદીએ આજે હતે.
Shree Sudhammaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com