________________
પરિ છે ] તેમનું શું થયું ?
૧૪૩ આ પ્રાંતમાં યવન પ્રજાને ભાગ રહી (૨) પાથી અન્સ-મૂળે ઇરાનના વતની જવા પામ્યો હતો તેથી તેમનું નામ મુખ્યતાએ એટલે પલવાઝ Pahalvas ( પલવાઝ નહીંયવનને મળતું જ જેડી કઢાયું દેખાય છે. તેમ તે માટે આગળ જુઓ ); પણ કામકાજને અંગે તે પ્રજાએ પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તેમજ યવના હુમલા વખતે, ઇરાનના ઇશાન તેથી ઇતિહાસમાં તે વિશેષ ખ્યાતિ પામી છે. ખૂણે ખોરાસનમાં જઈ વસેલ. આ ખેરાસનને આ બધા બનાવ ઈ. સ. પૂ. ની ચોથી અને અસલમાં “પારદ' નામથી ઓળખતા હશે એટલે અને ત્રીજી સદીમાં બન્યાનું ગણવું રહે છે. તે ઉપરથી તે પ્રજાનું નામ પારદીયન-પારથીઅન (૩) જેને કંબોજ પ્રાંત કહેવામાં આવતા અને પડયું; વળી આ પાર્થિયન પ્રજામાંથી પણ જે જેની પ્રજા ખરેદી ભાષા બોલતી હતી તેમને હિંદમાં જઇને વસી તેને ઇન્ડો-પાર્થિયન= ક્ષહરાટ કહીને ઓળખવામાં આવ્યા.
હિંદી પાર્થિઅન તરીકે ઓળખવામાં આવી. તે આક્રમણકાર આ પાંચે પરદેશી પ્રજાઓ પ્રાંતનાં મુખ્ય શહેરો અસ્ત્રાબાદ, મશદ અને વિશેની આપણું ખપજોગી તાત્કાળિક સમ- હેરાત છે. જ્યારે ખરે ઈરાન દેશ તે આ ખોરાજૂતી આપણને હવે મળી ગઈ કહેવાશે. જ્યારે સનની પશ્ચિમવાળો ભાગ ગણો અને તેમાં વિશેષ સમજૂતી તે તે પ્રત્યેકના રાજઅમલની તેહરાન, ઇસ્પાન વિગેરે શહેરો આવેલાં છે. વિચારણું કરીશું ત્યારે જ આલેખવી રહેશે. પલવાઝ (Pallavas) કેટલાક ઈતિહાસ
એટલે અત્યારે તે પાંચેની સમીક્ષારૂપે સારી માત્ર કારે આ પ્રજાને પલવાઝ (Pallavas ) ટાંકીને આગળ વધીશું.
તરીકે ઓળખાવે છે, પણ ખરી રીતે તે તેમ પાંચે પ્રજાનાં નામ, ઓળખ નથી જ. પહલવાઝ તે ઈરાની પ્રજા હેઇને, તથા ટૂંક સમીક્ષા
હિંદની બહારની પ્રજા તરીકે તેમને પરદેશીમાં (૧) બેકટ્રીઅન્સ-બેકટ્રીઆ પ્રાંતના રહીશ હજુ ગણી શકાય; પણ આ પલવાઝ તે દક્ષિણ તે બેકટ્ટીઅન્સ, તેમનું હિંદી નામ યોન. મુળે હિંદમાં વસનારી પ્રજા છે; તેથી તેમને પરદેશની તેઓ અલેકઝાંડર ધી ગ્રેઈટ સાથે આવેલ; એટલે ગણત્રીમાં લઈ શકાય જ નહી. પણ અહીં તેનું તેમનામાં ગ્રીક પ્રજાનું લોહી સમજવું પણ તેમની નામ જે લેવું પડયું છે તે અત્યાર સુધીના પીછે હઠ વેળાએ આ પ્રાંતમાં રહી ગયા. અસલ- ઇતિહાસકારોએ આ બન્ને નામનું સ્થિર કરી ના ગ્રીકને યવનપ્રજા તરીકે ઓળખાવાતી નાખેલ હોવાથી તેમને ભેદ સમજાવવા પૂરતું જ એટલે આ પ્રજાનો તેમાંથી વિકાસ થયેલ લેખવું. બાકી તે હિંદી પ્રજા હેવાથી, પરદેશી હેવાના કારણે, તેને જ ભળતું “યેન' નામ આક્રમણકારોની સંખ્યામાં તેમનો સમાવેશ કરી અપાયું. આ હકીકત ઉપરથી સમજાશે કે યવન શકાય નહીં. દક્ષિણ હિંદના ચેલા રાજ્યને અને યેન બન્ને જુદી જ પ્રજા છે તેમજ તેમનું મેટો ભાગ આ પ્રજાથી વસાયેલો હતો. બલ્ક વતન પણ જુદું છે. બેકટ્ટી પ્રાંતના બે ખારા ચેલવંશી રાજાઓ આ પ્રજામાંના જ હતા એમ અને બલ્ક નામે બે મુખ્ય શહેરે છે.
કહીએ તો પણ ચાલે. તેમનાં મુખ્ય શહેર કડપા,
(૫૧) નીચે ઇન્ડસિથિયનની ઓળખ આપી છે. તે સાથે સરખાવે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com