SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] લખવાનું ચાલુ રાખ્યુ' દેખાય છે. નાશિના શિલાલેખ ઉપરથી સાબિત થઇ ગયું છે કે, તે ૯૫ સુધી ક્ષત્રપ હતા, પછી ૪૬ માં મહાક્ષત્રપ થયા છે ર અને તે બાદ તે રાજા થયા છે. અને જ્યારથી કાઇ રાજકર્તા મહાક્ષત્રપ થાય ત્યારથી તે સ્વતંત્ર થયે। ગણાય છે એવા નિયમ આપણે પ્રતિપાદન કરી ગયા છીએ; એટલે એમ સિદ્ધ થઈ ગયું કહેવાશે કે, તેના રાજ્યાભિષેક ૪૬ ક્ષહરાટ સંવત=મ. સં. ૪૧૩= ઇ. સ. પૂ. ૧૧૪ માં થયા હતા અને ખીરે જ વર્ષે કે છ આ મહિનામાં તે અવ'તિપતિ બન્યા હતા; એટલે તેના સમય ઈ. સ. પૂ ૧૧૪= મ. સ. ૪૧૩ લેખાશે. તેમ રાજા તરીકે તેના સમય ૪૦ વર્ષોંના ગણાય છે. (જુઓ પુ. ૧, પૃ. તેના સમય તથા આયુષ્ય તથા આયુષ્ય ( ૧૨ ) કા, આં.રૂ. પૂ. ૬૫, ટી. ૧:—શિલાલેખામાં ક્ષહરાટ ક્ષત્રપના ૪૧-૪૨ અને ૪૫ અને મહાક્ષત્રપ, સ્વામિના ૪૬ વર્ષ છે; જ્યારે સિક્કા ઉપર ક્ષત્રપ કે મહાક્ષત્રપ નથી, પણ નહપાણ તા ભ્રમકથી સિન્ન પડીને હમેશાં ાન જ કહેવાયા છે=In inscriptions, Kshaharata kshatrap years 41, 42 & 45. Mahakshatrap Swami year 46. On the coins, the title Kshatrap or Maha-kshatrap does not occur: unlike Bhumak, Nahapana is always called Raja. (૧૩) જીએ ઉપરની ટીકા નં. ૧, (૧૪) જ, ઇ. હિ. કવા, પુ. ૧૬, પૃ. ૩ઃ— ( પ્રોફેસર ન કાનના મતે) નહપાણને સામી, સકસ્વામી, અને રાજ તરીકે અને ઋણને મહાક્ષત્રપ સ્વામી ઓળખાવાય છે. “ Nahapana is styted Sani, San Swaml & Raja...Mahakshatrapa Sami Chastrana-" [ મારૂં” ટીપણુ–સામીના દરો શું હેાઈ રાકે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૯૭ ૨૦૨; એટલે ક્ષહરાટ સ. ૮૬=મ, સ’. ૪૫૩= સ. પૂ ૭૪ માં તેના રાજ્યના અત આવ્યેા છે, અથવા તેનું મરણુ નીપજ્યું છે એમ ગણવુ પડશે. એટલે કે તેને સમય ઇ. સ. પૂ. ૧૧૪ થી ૭૪ સુધીના ૪૦ વ પ તળેા કહી શકાશે. હવે તેના આયુષ્ય સબંધમાં જાવવાનું કે, ક્ષત્ર' ભ્રમક જ્યારે ગાદીપતિ થયા ત્યારે તેની ઉમર આશરે ૪૫ વર્ષની હોવાનુ` આપણે ઠરાવ્યું છે. તેમ તેનેા પુત્ર નહુષાણુ જ્યારે તેના જ રાજ્યે ક્ષત્રપ હતા અને પાછળથી ગાદીએ આવતાં મહાક્ષત્રપ થયા છે ૪ એટલે એક તો તેના તે યુવરાજ જ હતેા એમ પણ સ્પષ્ટ થાય છે તેમ એ પણ અનુમાન કરી શકાય છે કે જયારે પિતા-ભ્રમક ગાદીએ આવ્યા ત્યારે પુત્ર—નહપાણુની ઉમર કમમાં કમ ૧૫-૧૬ વર્ષોની તા હશે જ. અને તે ગણુત્રીએ જ્યારે આપણે અહીં બતાવવુ છે. રાજન, મહાક્ષત્રપ–સામી એમ જે લખ્યું છે તે તેમના ચડઉત્તર દરજ્જો બતાવે છે. વળી ચણના ઈતિહાસથી સમજાય છે કે પ્રથમ તે મહાક્ષત્રપ લખતા હતા અને પાછળથી રાજ લખવા મડયા હતા, એટલે તે બતાવે છે કે, મહાક્ષત્રપ કરતાં રાની પદવી મેાટી છે; જેથી સામીની પદવી નાની છે એમ આપોઆપ સિદ્ધ થઈ ગયું...આ અનુમાન સાચું જ છે. તેની સાબિતી આપણને તે ચણ વરાના અંતે જે રાખ થયા છે તેમના જ સિક્કા ઉપરથી મળી આવે છે; કેમકે તેમના ઉપર અન્ય રાજવીઓના હુમલા થતાં અને પોતે નબળા પડતાં પેાતાને સ્વામી તરીકે ઓળખાવતા હતા, ( જુએ પુ. ૪ ના અંતે તેમનો પરિચ્છેદ ) તેવી જ રીતે નહપાણ પ્રથમ સ્વામી હતા, (એટલે કે મહાક્ષત્રપથી નાના પહે અથવા ક્ષત્રપ તરીકે હતા. આ ક્ષત્રપ શબ્દ પરભાષાનો છે જ્યારે સ્વામી શબ્દ હિંદી ભાષાના છે તે પછી મહાક્ષત્રપ થયા છે અને તે બાદ રાન થયા છે. ] www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy