SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ નહપાણનું [ ચતુર્થ નહપાણ પોતેજ મહાક્ષત્રપ બન્યા ત્યારે તેની પિતાની ઉમર પણ ૧૫+૪=૪૦ ની તે ઓછામાં ઓછી હેવી જોઈએ જ. તેમ ગાદીએ બેઠા પછી તેનો રાજઅમલ પાછે ૪૦ વર્ષ પર્યત ચાલ્યો. છે એટલે મરણસમયે તેની ઉમર સે વર્ષની અથવા તેની આસપાસની વધારે ખરી, પણ ઓછી નહીંજ-સહેજે ગણવી પડશે. તેમ બીજી બાજુ નહપાણુના જમાઈ રૂપાદત્તને વૃત્તાંત તપાસીએ છીએ તે આપણું ઉપરના અનુમાનને પુષ્ટિ જ મળે છે; કેમકે આ રૂષભદત્તે પિતાના દાનપત્રમાં ૫ મેડામાં મોડે આંક ક્ષહરાટ સંવત ૪૫ ને જણાવ્યું છે. અને તે વર્ષ સુધી નહપણ તે ક્ષત્રપપદે જ હતો એમ તે જ લેખ ઉપરથી સાબિત થાય છે. તેમ આપણે ઉપરમાં જોઈ ગયા છીએ કે, તે તેને ક્ષત્રપપદનું છેલ્લું જ વર્ષ હતું. હવે વિચારે કે તે સમયે તેને જમાઈ જે યુદ્ધ કરીને વિજેતા બનવા જેટલું સામર્થ્ય ભગવતે હેય તેની ઉમર કેટલી હેય? આ બધા સંગે જોતાં તેની ઉમર જે આપણે સે વર્ષની આશરે ટેવી છે તે યોગ્ય જ કહેવાશે. એટલે તેને લગતે સમય આપણે નીચે પ્રમાણે ગોઠવી શકીશું – ભ. સં. ઈ. સ. પૂ. ઉમર જન્મ ૩૫૩ ૧૭૪ ક્ષત્રપ ૩૬૯ ૧૫૮ ૧૬ મહાક્ષત્રપ ૪૧૩ ૧૪ રાજ ૪૧૩ ૧૧૪ મરણ ૪૫૩ ૭૪ ૧૦૦ કુલ આયુષ્ય=૧૦૦ : રાજ્યકાળ ૪૦. તેના પિતાનું નામ ભૂમક હતું તે આપણે જાણી ચૂક્યા છીએ. તે સિવાય તેની માતા, સ્ત્રી કે પુત્ર છે. નાં કોઈનાં તેનું કુટુંબ નામ વિશે પત્તો લાગતો નથી. જે એક હકીકત નિસં. દેહપણે સાબિત થાય છે તે એટલી જ કે, દક્ષમિત્રા નામે તેને એક પુત્રી હતી અને તેણીને શકપ્રજાના દિનિક નામે કેઈ કુલીન અને મોભાવાળા સરદારના પુત્ર ઉષવદા-રૂષભદત્ત વેરે પરણાવી હતી.૧૬ નહપાણને સંતતીમાં કોઈ પુત્ર હોય તેમ જણાયું નથી. પુત્ર થયે હેય, પણ તેના પિતાના મરણ પહેલાં જ તે મરી ગયો હોય તે તે વાત જુદી છે, પણ સાફ સમજાય છે કે તેને પુત્ર જ નહીં થયે હેય. જે પુત્ર હેત તે જેમ ભૂમકના (૧૫) જાઓ નીચેની ટીકા નં. ૬ ના ઉતારાઓ. (૧૬) ભા. પ્રા. ૨. ભાગ ૧, પૃ. ૧. નહપાણ ( મંત્રી અયમ) શઠવંશી દિનિક પુત્રી દક્ષમિત્રા ને પરણાવી. | ઉષવદાર પુત્ર મિત્રદેવ કે, આ. કે. પ્રસ્તાવ ૫, ૧૦૪, પારા. ૮૪ ટી. ૧Nahapana's son-in-law Ushavdatta-( Rishaydatta ) was probably a Saka with a Hinduised name=નહપાને જમાઈ ઉષવદાd (૩ષભદત્ત) હિંદુ જાતિના નામવાળે શકનતિને (માણસ) હતે. જ. બ. વ. જે. એ. સ. પુ. ૮, ૫. ૨૩૯:Ushavadatta, son of Dinika was married to Dakshamitra, daughter of Nahapanaદિનિકપુત્ર ઉષભદાત્તને, નહપાણની પુત્રી દક્ષમિત્રા વેર પરણાવ્યો હતો. જ, બે, બં. . એ. સે, પુ. ૮, પૃ. ૬૩– Nahapana's daughter Dakshamitra wag married to Saka Ushavadatta, whose inscriptions at Karla and Nasik record Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy