SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ અમલ હતા;અને તેથીજ તે તથા રૂષભદત્ત ફાવી ગયા હતા તથા તેમને રાજપાટ પેંઠણ છેડીને ભીતરમાં એન્નાકટકના પ્રદેશે. વર’ગુળ શહેરમાં રાજગાદી લઇ જવી પડી હતી; પણ જ્યારે તેનું મરણ થયું ત્યારે અધપતિ કાંઈક પાછા મજબૂત થવા માંડ્યા હતા, એટલે અતિપતિ નહપાણુ અપુત્રીયા મરણ પામતાં તેની ગાદી માટે અવતિની લગાલગ હૈદ ધરાવતા ત્રણ રાજા જરા હિરકાઇ કરે તેવા હતા.(૧) ઉત્તરમાં મથુરાપતિ ઇન્ડેડ પાર્થીઅન શહેનશાહ અઝીઝ પહેા જે તુરતમાં જ ગાદીએ આવ્યા હતા (૨) દક્ષિણના અધ્રપતિ અને (૩) રાજપુતાના તથા સૌરાષ્ટ્ર ઉપર હકુમત ચલાવતા નહપાના જમાઈ રૂષભદત્ત પાતે જ. આમાંથી નં. ૧ તે પોતાને ગાદી ઉપર આવ્યા જ પૂરૂં વર્ષ પણ થયું નહાવું એટલે તે ઠરીઠામ બેઠો નહાતા, તેમ નં. ૨ ભલે કાંઈક પ્રતાપી હતા પણ જે નાલેશીમાં તેના પૂર્વજોને ન. ૩ વાળા રૂષભદત્તે હડસેલી માર્યાં હતાર તેથી તેની શેહમાં માથું ઉંચકીને તેનીજ સામે પાટ્ટુ મેદાને પડવાનું ઉચિત ધારતા નહાતા, એટલે નં. ૩ના રૂષભદત્ત ખીનરિક જેવા જ હતા; પણ જ્યારે તેને સ્થાને ખીજો જ અણુધાર્યાં પુરૂષ રાજા ગ ભીલ ફાવી ગયેલ દેખાય છે ત્યારે સમજાય છે કે, રૂષભદત્તની વૃદ્ધાવસ્થાએ જ તેને અટકાવ્યા હશે; નહીં તો તેણે પોતાની યુવાનીમાં બતાવેલ શૌય શ્વેતાં તે કદાપિ વતિની ગાદી હાથ કર્યા વિના શાહી વંશના (૭૨) જીએ ઉપરમાં પૂ, ૨૦૨ નુ... વર્ણન, (૭૩) જીએ ઉપર ટીકા ન ૫૪, (૭૪) સરખાવે ઉપરની ટી. નં. ૭૦ નું લખાણું. (૭૫) તેણે સ્વતંત્ર રીતે કાંઇ કયુ· દેખાતું નથી, બાકી આડકતરી રીતે ભાગ લીધા હતા જ; એટલે કે પાતાના અસલ ભાઇએ અવતિ ઉપર હા કર્યા તેમાં તેણે સાથ આપ્યો હતે, તે માટે આગળ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat [ દશમ રહેત નહીં. આ તક ખાલી જવાથી તે નવા અવંતિપતિ ગર્દભીલને અને રૂષભદત્તને અટસ બધાયે ૭૩ગણાય; જેથી નહપાણુ પછી દસ વષે એટલે ઈ. સ. પૂ ૭૪ ૧=૬૪ માં વળી જ્યારે ગભીલને અતિની ગાદી ખાલી કરવી પડી ત્યારે પાછા ઉપરના ત્રણ જણા જ પહેાંચી વળે તેવા હતા. તેમાં તે સૌથી પહેલા કૂદી પડવા જોઈએ; છતાં તેણે કાં પ્રયત્ન કર્યાં દેખાતા નથી. એટલે કાં તે તેમરણ પામ્યા હા૭૪ ૩ મરણ પથારીએ પડયા હાય. એ માંથી ગમે તે સંયોગ ડાય, તોયે તેના પુત્ર દેવણુકે તા કાંઈ હાથ હલાવા કરવા જોઇતા હતા જ. છતાં નથી તેણે તેમ કર્યાં તોપ કાષ્ટ પુરાવા, કેનથી ઉપરના ત્રણમાંથી જેના નં. ૧ છે તેવા અઝીઝે પણ કાંઇ હીલચાલ કર્યાના પુરાવા; જો કે આ સમયે તેને ગાદીએ આવ્યા પણ દેશ અગિયાર વર્ષ થઈ ગયાં હતાં. છતાં અવંતિ જેવી ગૌરવશાળી ગાદી માટે લેશ માત્ર તેણે પ્રયાસ કર્યાં નથી તે બતાવે છે કે, અઝીઝ પાતે બહુ પરાક્રમી નહીં જ હોય—એટલે પછી નં. ર્ વાળાએ જ પ્રયોગ કરવાના રહ્યો. તેણે પણ તેવા ઉદ્યમ સેવ્યા હાય એમ લાગતું નથી; કેમકે તે સમયે અવંતિના લેાકપક્ષની નાડ જૈનાચાય કાલિકસૂરિના હાથમાં હતીઃ જેમણે બધી પરિસ્થતિને વિચાર કરી હિંદની ખવારથી જ શક લોકાને ખોલાવ્યા હતા. આ શક લોકાએ હિંદમાં પ્રથમ સૌરાષ્ટ્રકૂારા પ્રવેશ કરીને જીએ. (૭૬) આ કાલિકસૂરિએ ન', ૨ વાળા અ`ત્રપતિની મદદ માટે તપાસ કરી જોઈ હેય પણ તેમાં બહુ કસ જેવું નહીં લાગ્યુ. હાય, એટલે આખરી ઇલાજ તરીકે બહારથી મદદ મેળવવા ઉચિત લાગ્યું હશે. ( ૭૭) જીએ પૃ. ૩૬૪ ઉપર નં. ૩ વાળી દલીલમાં વર્ણવેલી હકીકત. www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy