________________
૨૦૪
૩૨૩
ભારતવર્ષ ].
સમયાવલી ૨૦૮ ૩૧૯ વસુમિત્રને જન્મ ૫૭ . ૨૦૭
૩૨૦ કાશ્મિરપતિ જાલેકના મરણ બાદ તેને પુત્ર દામોદર ગાદીએ આવ્યા. ૧૪ ૨૦૭ ૩૨૦ કાશ્મિરપતિ જાલક જેણે કાન્યકુબજ સુધી રાજ્ય મેળવ્યું હતું તેનું મરણ થયું.૧૪ ૨૦૬ (૨) ૩૨૧ () એંટીઓકસ ધી ગ્રેઈટ (ત્રીજા) ગાંધારપતિ સુભાગસેન સાથે સંધિ કરી
એમ વિદ્વાનોને મત છે. ૬ ૨૦૫-૩ ૩૨૨-૨૪ રાજા જાલૌક? તથા બેકટ્રીઅનપતિ યુથીડીએસ મરણ પામ્યા ૧૪૮ ૨૦૫ ૩૨૨
ડીમેટ્રીઅસ બેકટ્રીઆની ગાદીએ બેઠે. ૧૪૯ અગ્નિમિત્રે પિતાના સ્વામી માર્ય બહારથને મારી અવંતિની ગાદી બાવી પાડી ૧૪,૬૬. ત્યારથી શુંગવંશની સ્થાપના થઈ ૧૪,૪૮ મૈર્યવંશની
સમાપ્તિ થઈ. ૧૪ ૨૦૪ ૩૨૩ અગ્નિમિત્ર ગાદીએ બેઠે.પ૬ અગ્નિમિત્રે બૃહદ્રથને માર્યો. ૧૦૦. ઇતિહાસકારોના
કહેવા પ્રમાણે પુષ્પમિત્રે પોતાના સ્વામિ બ્રહદ્રથનું ખૂન કર્યું અને પોતે રાજા બને ૭૬ : રાજ્યની કટોકટ સ્થિતિ લાગવાથી લશ્કરી કવાયત નિહાળવાના બહાના હેઠળ અગ્નિમિત્રે બૃહદ્રથનું ખૂન કર્યું ૯૧ઃ ૧૪૯ યવન સરદાર યુથી ડીસે મધ્યમિકાને ઘેરે ઘાલ્યો. ૯૯ઃ અગ્નિમિત્ર લોખંડી બહુથી
વૈદિકધર્મનો પ્રચાર કરવા માંડ્યો. ૨૦૨ ૩૨૫
બેકટ્રીઅનપતિ રાજા ડિમેટ્રીઅસે પંજાબના શાકલ (શિયાલકેટ) શહેરમાં
ગાદી સ્થાપી. ૨૭૪ ત્રીજી સદી
બંદરોની કિંમત તથા તે દ્વારા વેપાર કરવાની કળા તે સમયે પણ જણાતી હતી. (૨૧૪) ત્રીજી સદી
પલ્લવ જાતિને ઉદય વહેલામાં વહેલે થયો હોવો જોઈએ એવું અનુમાન ૨૮૭ બીજી સદી
પતંજલીએ મહાભાષ્ય રચ્યું ૨૨૭. વડવાસ્તૂપની પુનસ્થાપના ૨૬૧ બીજી
સદીના પ્રારંભમાં વડવાસ્તૂપને વિનાશ. ૨૬૧ ૧૯૯થી૯૭ ૭૨૮થી ૩૩૦ ડિમેટ્રીઅસના યોન સરદાર હિંદમાંથી પોતાના દેશ નાસી ગયા. ૯૨ ૧૯૭ ૩૭૦
અગ્નિમિત્ર રાજ્યે વસુમિત્રે યવનને પાંચાલ અને સુરસેનમાંથી હાંકી કાઢયા. ૧૦૦
યવન સાથે હિંદુપ્રજાનું પ્રથમ ગમખ્વાર યુદ્ધ. (૧૧૧) ૩૩૧ અગ્નિમિત્ર વૈદભ માલવિકાની સાથે પરણ્યો હશે. ૯૩ ૧૯૫
૩૩૨ પ્રથમ અશ્વમેધ સંપૂર્ણ કર્યો હશે. ૯૩ ૧૯૪ заз
પતંજલી મહાશય હવાની ગણત્રી (૨૨૭) રાજા રૂષભદત્તને સત્તાકાળ. ૩૫૬. ૧૯૨ ૩૩૫ ડિમેટ્રીઆસની સાથે ભૂમક ૨૧ વર્ષની ઉંમરે હિંદમાં આવ્યો. (૧૮૯) ૧૯થી ૧૮૨૦૩૦થી ૩૪૫ ડિમેટ્રીઅસને હિંદના રાજત્વનો કાળ ૧૫૧
૩૩૮ અગ્નિમિત્ર રાજ્ય પુષ્પમિત્રે પ્રથમ અશ્વમેધ કર્યો. ૭૭ ૧૮૮
પુષ્યમિત્રનું મરણ ૯૪, ૧૫૩, ૫૪: કાશ્મિરપતિ દામોદર પાસેથી ડિમેટીઅસે
પંજાબ લઈ લીધું. ૯૪. ૧૮૨ ૩૪૫ બીજા અશ્વમેધ સમયે અશ્વનાયક તરીકે યુવરાજ વસુમિત્ર પરિભ્રમણ કરવા
લાગ્યોપણ અશ્વની અટકાયત થતાં, જે યુદ્ધ થયું તેમાં તે મરાય. (૭૭) વસુમિત્રનું મરણ ૨૨ વર્ષની ઉંમરે ૭૭: શુંગપતિ અને યવનપતિ વચ્ચે યુદ્ધ. ૯
૧૬
૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com