________________
૨૮૧
૨૪૬
૨૭૬ ૨૫૧ ૨૭૦થી૧૮૦
२९६
૨૭૭
૨૫૦
૨૭૭
૨૪૫
૨૮૨
૨૩૭ ૨૯૦ ૨૩૬ ૨૯૧ ૨૩૫ આશરે ૨૩૦ થી ૨૯૭.
થી ૩૨૨ ૨૩૦
૨૯૭
સમયાવલી
[ પ્રાચીન સેલ્યુકસ નિકેટરને પુત્ર એંટીઓકસ પહેલ-સોટર સિરિયાની ગાદીએ આવ્યો. ૧૪૭ સિરિયનપતિ સેલ્યુક્સ નિકેટરનું મરણ. ૧૪૭ પુષ્યમિત્રને જન્મ ૫૪ પતંજલીને સમય (૯૦ વર્ષનું આયુષ્ય) ૭૩ એંટીઓકસ પહેલાનું મરણ ૧૪૭ અને એંટીઓક્સ બીજે સિરિયાને રાજા થી ૧૪ એંટીઓકસ બીજે વ્યભિચારી હોવાથી તેના રાજ્ય બળ થતાં, ઈરાન અને બેકટ્રીઆ સ્વતંત્ર બની ગયા ૧૪૭ સમ્રાટ પ્રિયદર્શિનના સમયે પ્રજાના મેટા સમુહે જૈનધર્મ માન્ય કર્યું હતું. ૨૬૨ તેણે હિંદબહાર ધમ્મમહામાત્રાઓ મોકલ્યા હતા. ૨૪૬. બેકટ્રીઆ સ્વતંત્ર થયું ૨૯૮: તે જ સમયે પાર્થિઓ પણ સ્વતંત્ર થયું. ૧૦૦ બેકટ્રીઆને પ્રથમ રાજા ડીઓડોટસ પહેલે મરણ પામ્યો ૧૪૭ અને ડીઓડટસ બીજો તેની ગાદીએ આવ્યું. ૧૪૮ મહારાજા પ્રિયદર્શિનનું મરણ ૨ સુભાગસેનનું રાજ્ય ૧૫ર. (૫) ડિમેટ્રીઅસને જન્મ (૧૮) યુથીડીમેસનું રાજ્ય ૧૫ર બેકટ્રીઆના રાજા ડીઓડેટસ બીજાનું ખૂન ૧૪૮: ખૂન કરી બેકટ્રીઆની ગાદી યુથીડીએસે બથાવી પાડી ૧૪૮ દક્ષિણપતિ શાતકરણ બીજાનું મરણ ૧૦ આંધ્રપતિ શાતકરણ બીજો અવંતિ ઉપર ચડી આવ્યોઃ લડાઈમાં અવંતિપતિ વૃષભસેન મરાયો એટલે અવંતિ ઉપર આંધ્રની સત્તા સ્થાપન થઈ ૭૪: વૃષભસેનનું મરણ ૭૪: પાછા ફરતાં અંધ્રપતિ શાતકરણીનું પિતાના દેશમાં મરણ ૭૪ઃ તેણે વૃષભસેનને મારી નાંખી અવંતિની ગાદી ઉપર તેનાજ ભાઈને ગાદી સોંપી અને પિતાના માણસ તરીકે પુષ્યમિત્રને સૈન્યપતિ નીમ્યો. પુષ્યમિત્રને રાજા શાતકરણીએ સૈન્યપતિના પદ ઉપરથી મહાઅમાત્યપદે ચડાવતાં, પુષ્યમિત્રના પુત્ર અગ્નિમિત્રને માર્યસેનાપતિ નીમ્યો. ૮૯ મિનેશ્વરને જન્મ ૧૫૨ઃ સિરિયાના રાજા એન્ટીઓકસ ત્રીજાએ, બેક્ટ્રીઆના રાજા યુથીડીમસના પુત્ર ડિમેટ્રીઆસને પિતાની પુત્રી પરણાવી. ૧૪૮ સિરિયામાં એંટીઓકસ ત્રીજાને અમલ શરૂ થયો. ૧૪૮ શ્રીમાળીની ઉત્પત્તિ થયાનું કહી શકાય. ૩૮૬ ડિમેટ્રીસના પિતા યુથી ડીસે પંજાબ જીતી લીધું. ૯૪ વળી તેણે સાકલને ઘેરો ઘાલ્યો. ૯૯ કામિરપતિ જાલેકે પોતાના દેશમાંથી પ્લેને હાંકી કાઢયા. ૧૪૮
૨૦૫
૨૨૬
૩૦૧
૨૨૬
૩૦૧
૨૨૫
૩૧૨
૨૨૩
૩૦૪ ત્રીજી શતાબ્દિ ૨૧૦ ૩૧૭
૨૦૯
૩૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com