SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ] તેમનું શું થયું ? ૧૪ પ્રમાણે પ્રથમ જખદીપ-શકઠીપની ભૌગોલિક એટલે એક મોટે ભાગે વળી ત્યાંથી દક્ષિણ તરફ સ્થિતિ આપણે વિચારી ચૂકયા વન્યો અને એક નાનો ભાગ ચીન અને તિબેટ ત્યારપછી છીએઃ તેમાં પ્રસંગે ઉપસ્થિત તરફ ઉતર્યો. અત્યારસુધી તેમને મુખ્ય વ્યવતેમનું થતાં શક પ્રજા સંબંધી પણ સાય-ઢોર ચારવાં, ઘડાઓ રાખવાં, ઘોડેસ્વારી શું થયું ? કેટલાક વિચાર જણાવી દીધા કરવી ઇત્યાદિ પશુધનનાં કાર્યો કરવામાં જ-૧૭ છે (જે તે વિસ્તૃત અધિકાર સમાયલો હતે. હવે અહીંથી આપણું આ હજુ આગળ ઉપર લખવો રહે છે). પણ અત્ર ઇતિહાસમાં વર્ણવાતી પરદેશી પ્રજાને સંબંધ આર્ય-અનાર્ય પ્રજા સંબંધી જણાવવું રહે છે. શરૂ થાય છે. યુગયુગની જૂની વાતોના પપડા ઉખેળવાનું આ જે ભાગ દક્ષિણ તરફ વળે હતિ તેમણે સ્થાન નથી. માત્ર જે કાંઈ આપણને લાગે- પૃ. ૧૩૯ માં જણાવ્યા પ્રમાણે શિસ્તાન વળગે છે તે સંબંધી બેલતાં જણાવવાનું કે, વસાવ્યું એટલે હવેથી તેમને સિથિઅન્ય અથવા જંબદ્વીપના મધ્ય ભાગવાળા મેરૂ પર્વતના પ્રદેશથી શક નામથી ઓળખવા ન્યાયપૂર્વક ગણી શકાશે. એક ટોળું પૂર્વ તરફ વળ્યું અને બીજું પશ્ચિમ તેમાં ધીમે ધીમે સંસ્કૃતિને વિકાસ થવા માંડ્યો તરફ એટલે યુરોપ તરફ વળ્યું. આપણે અત્રે જેથી તેમના જે ભાગે વિદ્યાભ્યાસ વિગેરે કાર્યો પૂર્વ તરફના ટોળા સંબંધે જ હકીકત જાણવી કર્યા તેમણે અસંસ્કૃત અને અન-અભ્યાસી વર્ગનું રહે છે. પૂર્વના ટોળામાં નાનો ભાગ વર્તમાન ધ્યાન ખેંચવા માંડયું. આ સંસ્કૃત વર્ગ અન્યથી માંગેલીઆ મંચુરીયા ૬ તરફ ગયે અને મે પૂજાવા લાગે. વળી આગળ જતાં આ પૂન્યભાગ એકસસ નદીવાળા ભાગમાં જ સ્થિત વર્ગમાંથી શ્રતિકાર મનુ ભગવાન તથા અન્ય ઉપબની રહેવા લાગે. ત્યાંથી વળી કાળ ગયે જેમ નિષદકાર છે. તેમના જ્ઞાનને લીધે વિશેષપણે જેમ તેમનાં બચ્ચાંકચ્યાં વધતાં ગયાં અને પ્રકાશમાં આવ્યા અને દુનિયામાં ઝળકી ઉઠયા. વસવાટને માટે તથા ધંધાધાપા માટે જરૂર પડતી તેમને સમય ઈ. સ. પૂ. ૧૦ કે ૯ મી સદી ગઈ તેમ તેમ તેઓને સ્થાનાંતર કરવું જ રહ્યું. ગણાય. દક્ષિણ તરફના ભાગવાળાની આ પ્રમાણે (૪૧) આ કારણથી સિદ્ધ થાય છે કે ત્યાં ભારતખંડના મગધ દેશના લિચ્છવી જતના ક્ષત્રિય જેવી પ્રજ ( વળી જુઓ ૫, ૨, પૃ. ૩૧૪-૧૫ ની હકીકત. તથા તેને લગતી ટીકાઓ.) વસે છે. તેમનાં શરીરના રંગ કંચનવર્ણ-સુવર્ણ રંગના હેવાથી તેમને પીળા માનવી (Yellow people ) તરીકે ઓળખાવાય છે, - જેમ તેઓનાં શરીરના વણું કંચનવર્ણ છે તેમ ભરતખંડની પ્રાચીનતમ સમયની પ્રજાને પણ તે જ રંગ હતે. ખાસ કરીને જૈન અને પિતાના તીર્થકર મહાત્માના મોટા ભાગને કંચનવર્ણ કાયા હોવાનું માને છે, (૪૭) c. H. I, P. 564:-In all ages the name "scythians' has been applied gene. rally to the nomads inhabiting the no. rthern regions of Europe and Asia= યુરોપ અને એશિયાના ઉત્તર પ્રદેશમાં વસતી ઘોડેસ્વારી કરતી પ્રજાને સર્વે યુગમાં સિથિયન્સશકના નામથી ઓળખવામાં આવે છે. [નોટ-તેમના ધંધાને લગતી અને વસવાટને લાગતી હકીકત સાચી છે. બાકી તેમને શક કહેવામાં આવતા તે હકીકત ખોટી છે. અને આ તેમની માન્યતાને લીધે જ જ્યાં ને ત્યાં તેમણે પોતે પણ ગોથાં ખાધાં છે તેમજ ઈતિહાસનાં વર્ણનમાં પણ ગોટાળો કરી દીધો છે. સરખા ઉપરની ટી. નં. ૪૫. તથા “ સર્વને સાર’ વાળા પારિગ્રાફની હકીકત] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034579
Book TitlePrachin Bharat Varsh Bhag 03
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherShashikant and Co
Publication Year1937
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy